SearchBrowseAboutContactDonate
Page Preview
Page 698
Loading...
Download File
Download File
Page Text
________________ યોગનિરોધ ૭૫ આ રીતે આ યોગનિરોધનું નાનું પ્રકરણ પૂરું થયું. મન, વચન, કાયાના યોગને પિતાના કાબૂમાં લેવા એ દેખીતી રીતે મુશ્કેલ કામ છે, પણ આપણે જે સ્થાને પહોંચવાનું છે અને જે માટે આપણે પ્રયાસ છે તે યુગનિષેધ કર્યા વગર થઈ શકે તેમ જ નથી. તેથી તે બરાબર સમજીને તરતમાં હાથ કરવા એગ્ય છે. ઘણી વખત ભેગને કાબૂમાં લેવાને પ્રયાસ કરવા જતાં પ્રાણ છેતરાઈ પડે છે અને પેગ પર અંકુશ લાવવાને બદલે ગને વશ થઈ જાય છે અને યોગને વશ કરવાના બહાના નીચે ઊલટો તેના કબજામાં જાય છે. તેને મન, વચન અને કાયાના કેવી રીતે કામ કરે છે તે જાણવાની તક મળતી નથી. અને તે ખોટા બહાના નીચે પોતાની જાતને છેતરે છે. નહિ તે હિમાચલમાં તપ કરનારને કયારને મોક્ષ થઈ જાય, પણ એ અજ્ઞાન તપથી ઊલટે સંસાર વધે છે અને ઘણું પ્રાણીઓ તે પેગેને અંકુશમાં લાવવાનું ધારેતા એવા વિસંવાદમાં પડી જાય છે કે ઊલટો વેગોને વશ પડે છે. આ સ્વની છેતરપીંડી ઘણીવાર અજ્ઞાન કે અવિદ્યાને લઈને થાય છે. તેનાથી સાવધ રહેવું અને યોગદષ્ટિ વિચારી ગમાર્ગમાં અનુકૂળ માગે જ ગ્ય અંકુશ નીચે જ પ્રવેશ અને પ્રગતિ કરવી. બાકી આયેગનિષેધ ગની ઘણી ઉચ્ચ ભૂમિકાએ પ્રાણીને લઈ જાય છે અને આ ગમગે પ્રગતિ કરવાને માર્ગ પણ બતાવવામાં આવેલ છે. તેમાં સમાધિમાગે કેટલી પ્રગતિ થઈ શકે છે તે જાતે અનુભવવા યોગ્ય વિષય છે. એ સમાધિ સંપ્રજ્ઞાત અને અર્સપ્રજ્ઞાતને બરાબર ઓળખી તે માગે બની શકે તે પિતાની પ્રગતિ કરવી એ એક માગ છે. જે રીતે મન, વચન અને કાર્યો પર અંકુશ આવે તે રીતે કરીને આ માગ સાવવાયોગ્ય છે, કારણ કે તે વગર મુક્તિ પ્રાપ્ત થતી નથી. અને સુરગતિ મળે તે માટે આ પ્રયાસ કરે છે તે ચક્રાવાની ગતિ જેવું હોઈ પરિણામે લાભકારી નથી, કારણ કે દેવગતિની સગવડને અંતે પાછે સંસાર વધે છે અને ઈષ્ટલાભ સદાકાળને માટે મળતું નથી. વેગને અંગે હરિભદ્રસૂરિએ અનેક ગ્રંથે લખ્યા છે. તેઓને એગદષ્ટિસમુચ્ચય, ગબિંદુ, ગબત્રીશી વગેરે અનેક ગ્રંથે પ્રસિદ્ધ છે અને મુદ્રિત થઈ ગયા છે. એવા ને અભ્યાસ કરીને પ્રથમ તે જૈન એગ કેટલું સુંદર છે તે સમજવું. આખા શાસ્ત્રને સારુ ગગ્રંથમાંથી ધ્યાનયોગને અંગે જરૂર જડી આવશે. એ સર્વ શાસ્ત્રનું રહસ્ય છે અને આપણને સીધો લાભ કરનાર છે. એટલા માટે જરૂર સમજવા યોગ્ય છે. વચ્ચેના અંધકારયુગમાં લેગ ભૂલાઈ ગયે, પણ લિખિત 2 હજુ મોજુદ છે અને સંરક્ષણવૃત્તિએ તેમને જાળવી રાખ્યા છે. તે સમજવાની ખાસ જરૂર છે. જો કે ગુરુ પાસે સીધે તપ કરે, એક પગે ઊભું રહી ભૂખે તપ કરે આ સર્વ અહિક વાત છે, ત્થાય છે, સંસાર વધારનારી વાત છે. જૈન ગમાં તેને તેટલા માટે જરાપણ સ્થાન આપવામાં આવતું નથી. | રસિ પોળબિરાબનું . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy