SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ર૮૯ આચાર (૪૬) પછીના ગામમાં જઈ ફરિયાદ ન કરવી. રાજા પાસે તે માટે ફરિયાદ કરવા ન જવું અથવા તે સંબંધી બીજા પાસે બેલવું નહિ, પણ ઉપગપૂર્વક વર્તવું. આ બીજા શ્રુતસ્કંધના ત્રીજા ઈર્યા નામના અધ્યયનના પણ ત્રણ ઉદ્દેશક છે. આવી મતલબનું ત્રીજું અધ્યયન આ દ્વિતીય મહાશ્રુતસ્કંધનું છે. - તેરમું અધ્યયન ‘ભાષા જાત ભાષા: “ભાષાજાત’ નામનું આ દ્વિતીય શ્રુતસ્કંધનું ચોથું અધ્યયન છે. તેની વાત નીચેની મતલબની છે. . (૧) ભાષામાં ખૂબ ઉપયોગ રાખવો. કોઈને છેતરવાં કે પિતાને લાભ કરવા કાંઈ બલવું નહિ. કેઈ ઠપકાને પાત્ર થાય તેવું ન બોલવું. તેઓ પોતાની બુદ્ધિને ઉપગ કરે તે કેટલીક વસ્તુ જરૂર થવાની છે અને કેટલીક થવાની નથી, એ જાણી શકે. અમુક માણસ આવશે કે નહિ તે જાણી શકે. () પણ બોલતી વખતે સંયમ રાખ. એકવચન, દ્વિવચન, બહુવચનમાં અને નર, નારી, નાન્યતરજાતિને વિવેક રાખવો. વખાણ કરવા, ઠપકે આપ તેમાં પણ વિવેક રાખવે. સાધકે જરૂર હોય ત્યાં પિતા માટે એકવચનમાં બોલવું, જરૂર પડે ત્યાં બહવચનમાં પણ બેલવું. સ્પષ્ટતાથી પિતાની જાત પર અંકુશ રાખીને બેલડું. . (૩) ચાર જાતની વાણી છે : (૧) સત્ય, (૨) અસત્ય, (૩) સત્યમૃષા-સત્ય અને અસત્યનું મિશ્રણ, (૪) જે સાચું પણ ન હોય અને અસત્ય પણ ન હોય તે અસત્યામૃષા. (૪) અસત્ય વચન અને સત્ય-અસત્યના મિશ્રણરૂપ વચન પણ કદી બેલવું જ નહિ. (૫) સારી રીતે વિચાર કરીને જે લાગે કે તે પાપવચન છે તે સત્ય વચન પણ ન બોલવું. ઠપકાને પાત્ર હોય છે તેવું વચન ન બેસવું. તે જેમતેમ બેલાયેલું હોય તે તે પણ ન બેસવું. પાપ તરફ લઈ જનારું હોય છે તેવું વચન પણ ન બેલવું. કોઈ જીવને . હશે તેવું વચન હોય તે તે પણ ન બેસવું. () એટલે અસત્યામૃષાવાણીરૂપ વચન (હુકમ) જરૂરી બલવું. તેની તળીને જરૂરી હોય તેટલું સ્પષ્ટ રીતે બોલવું. (૭) કેઈને “નીચ” કે “હલકા કુળમાં જન્મેલ” એમ ન કહેવું. કેઈને ક્ષુદ્ર ન કહે, કેઈને કુતરે ન કહે, કેઈને નિમકહરામ ન કહે, કોઈને ચેર ન કહે. (૮) “ભાઈ લાંબા આયુષ્યવાળા” કે “ધર્માત્મા” એવા શબ્દ વાપરીને કેઈને બેલાવ. સ્ત્રીને પણ ગ્ય શબ્દથી બોલાવવી, પણ તેને તેડી ન પાડવી. (૧) સ્ત્રીને લાવતાં તે જવાબ ન આપે તે તેને “આયુષ્મતી! બહેન ! બાઈ એવા મીઠા શબ્દથી ફરીવાર બોલાવવી. પ્ર. ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy