SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ရဲ့စစ် પ્રશમરતિ વિવેચનસાહિત જીવ તે પચે મોકળી મૂકેલ ઈન્દ્રિયવાળ હોઈ પવન આવે તેમ જાય છે અને વિનાશને વહોરી લે છે અને હેરાન થાય છે. એ ઈન્દ્રિયને પિતાની માની, તે દોષને પકડાવે છે. આ વિશેષણ તે બીજુ છે. પ્રથમનું વિશેષણ “રાગઢષાતુરાઃ”. ભાવાર્થ એકસરખે આવે છે. અને જેઓ ઈન્દ્રિયને પરવશ પડી ચાર પ્રકારની પીડાથી પીડાયેલા હોય અને જેઓ એ પાંચ ઇન્દ્રિયને મોકળી મૂકી દઈને અને તે પૌગળિક ઐહિક સુખમાં રાચતા–મેજ માણતા હોય છે, તેમને તે જ પ્રકારે પીડા કરનારા થઈ પડે છે. “પીડા” શબ્દ પણ ઉમાસ્વાતિવાચકે વાપર્યો છે. આત–પીડા કરનારા વિષય માટે અહીં જાયેલ છે. તે વિષયે લાંબે વખત ટક્તા નથી. અને પ્રાણીને એ છેડી જાય, ત્યારે જરૂર કચવાટ થાય છે. ઘડપણમાં દાંત પડી જાય અને ગાંઠિયા ભાવતાં હોય, તે પછી ગાંઠિયાને લેટ કરે પડે છે. અને એમ દરેક ઈન્દ્રિયના વિષયે પીડા આપે છે અને હેરાનગતિ કરે છે. આ સર્વ, ઇન્દ્રિયને અનિયમિત રાખવાનું પરિણામ છે અને તે હંમેશા પિતાની પાછળ પડાને જ મૂકી જાય છે. વિયેગ અને આપ્તજનનું મરણ, એ એના પ્રત્યક્ષ અનુભવેલા દાખલાઓ છે અને એને કચવાટ કેટલે થાય છે તે અનુભવે જ સમજાય તેવું છે અને પીડા કે કચવાટ એક પ્રકારનાં થતા નથી, પણ તે અનેક પ્રકારનાં થાય છે અને તે દુનિયાના અનુભવી માણસે જ્યારે ઇન્દ્રિય ક્ષીણ પડવા માંડે ત્યારે પ્રત્યક્ષ અનુભવે છે. મકી –આવી રીતે એક એક વિષયને વળગી પ્રાણી વિનાશને વહોરી લે છે, તે પછી પાંચે ઈન્દ્રિયે જેની મોકળી હોય, એટલે જેના ઉપર કોઈ જાતને સંયમ ન હોય, તે કેવાં ઊંચા વિનાશને વહેરી લે, તે કલ્પી લેવા જેવું છે. શ્રી ચિદાનંદજી પિતાના એકતાળીશમા પદમાં કહે છે કે – પંચ પ્રબળ વત્તે નિત્ય જાકુ, તાકુ કહા ક્યું કહીએ રે; ' “ચિદાનંદ એ વચન સુણીને, નીજ સ્વભાવમાં રહીએ રે.” ૭ અને એ જ પદમાં, તેઓશ્રી, જે એગણુશમી સદીમાં યેગી હતા તે, કહે છે કે – તપજપ સંયમ દાનાદિક સહુ, ગિણતી એક ન આવે રે...' ઇન્દ્રિયસુખમેં જૈલી એમન, વક્ર તુરંગ જિમ ધ્યાવે રે. ૨ “વિષયવાસના ત્યાગો ચેતન, સાચે મારગ લાગો રે, - વકે ઘેડે અનુભવવા જેવું છે, એને ઊભા રહેવાની રેન ખેંચવામાં આવે, તે એ દોડે છે અને ન છૂટી મૂકવામાં આવે તે તે અટકી જાય છે. આવા વાંકા ઘડા જેવી ઇન્દ્રિ છે. એ ઘડે રીતસર ચાલે જ નહિ. એને દોડવાનું કહો ત્યારે એ અટકી જાય, એમ ઈન્દ્રિયો પણ વાંકા ઘડા જેવી છે, એને આ રૌદ્ર ધ્યાન કરવું અને પ્રાણીને હેરાન કરવા એ એને સ્વીકારાયેલ ધર્મ છે. અને પ્રાણુને તે કડવા—મીઠા અનુભવ આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy