SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષપકશ્રેણી 算起 સં—ખીજા અનેક માણસોએ કરેલાં કર્મ એ કદી તેનામાં ફેરવી શકાતા હોય તે તેને પણ બાળી મૂકે તેટલી શક્તિ તેને પ્રાપ્ત થાય છે. સક્રમ—ફેરફાર. પેાતાનાં કમ એકબીજામાં કરી શકે છે (જુઓ પાંચમા ક્રમ ગ્રંથ), પણ બીજાનાં કર્મનું સંક્રમણ પોતાનામાં થઈ શકતું નથી; તે તેના કર્નારમ ભગવવાં જ પડે. પરકૃત—પારકામાં કરેલાં. એવાં સર્વકની આનાં કર્મને બાળી નામ એવાં એના ધ્યાનાગ્નિ બળવાન થાય છે. પણ અન્યકૃત કર્મનું સંક્રમણ માતાનામાં થતું નથી, એટલે આ તા ક્ષપકશ્રેણીના મહિમા બતાવનારી વાત છે. ખપાવવા. ભાગવીને કૈ ખેરવીને તેના નાશ—ાય કરવા તે સમથ થાય છે. પરકૃત કર્મના પોતાનામાં સંક્રમ ન થાય તે બાબત ગ્રંથ પેતે જ આવતી ગાથામાં સ્પષ્ટ કરશે. ક્ષપયિતુ - કસક્રમ—કર્મના સંક્રમ થઈ શકતા હાય તા. એટલે એ પાતાના કર્મને જ ખાળે એટલે પ્રબળ એના ધ્યાનાગ્નિ હૈાય છે એમ નહિ, પણ ખીલનાં ક્રમે તેમાં કર્મમાં ક્રૂરી જતાં હાય, જે થઈ શકે તેવું નથી, તે તે પરધૃત કર્મોને પણ માળી નાખવા સમર્થ છે. આ તે એક જાતની ઉત્પ્રેક્ષા છે. તેવું ખનનું નથી, થઈ શકતું નથી પણું હાકશ્રેણી માંડનારના ધ્યાનરૂપ અગ્નિ કેટલા માટે, પ્રબળ અને બળવામ ાય છે, તેના માથી ખ્યાલ આવે છે. ઉપશમશ્રેણી માંડનારના પાત થાય છે, કાં તે તે દેવગતિમાં જઈ ચાથે ગુણુસ્થાનકે સ્થિત થાય છે, અથવા સાસ્વાદન નામના બીજા ગુણસ્થાનકે જરા વખત ટકી સમક્તિને વમી નાખી પ્રથમ ગુણસ્થાનકે જાય છે. આવી ઉપશમશ્રી એક નવમાં પ્રાણી વધારેમાં વધારે એ વખત માંડે છે અને સંધારમાં—પાવત માં કુલ ચાર વખત માડે છે. ક્ષેપકશ્રેણી માંડનાર તે કષાયાને દૂર કરી વીતરાગ થઈ તે જ બવમાં માળે જાય છે. (૨૬૫) પાતાનાં કર્યાં પેાતાને જ લાગવવાનાં— परकृतकर्मणि यस्मान क्रामति संक्रमो विभागो वा । तस्मात् सत्त्वानां कर्म यस्व यत्तेन तद्वेयम् || २६६॥ અથ—અન્યકૃત કર્મમાં સંક્રમણ થતું નથી અને તેના વિભાગ પણે થત નથી, તેટલા માટે જેણે કઈ પણ્ કર્મ કર્યાં. હોય તે તેણે જ ભાગમાં એઈએ. (૨૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy