SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તે...છું, વતું છું. છેડે તે અક્ષર હોય તેા ભાવ ખરાબર ઇચ્છાવાળા વતુ છેં' (૪) પૂર્વ કવિઓની પ્રશંસા— बहुभिर्जिनवचनार्णवपारगतैः कविवृषैर्महामतिभिः । पूर्वमनेकाः प्रथिताः प्रशमजननशास्त्र पद्धतयः ॥ ५ ॥ અ—જિનવચનરૂપ સમુદ્રના પાર પામેલા અનેક કવૃિષભેા, જે મહાબુદ્ધિશાળી તેઓએ શાંતિને ઉત્પન્ન કરનાર શાસ્ત્ર-પદ્ધતિએ અનેક પ્રસિદ્ધ કરી છે. (૫) વિવેચન—આવા પ્રશમના ગ્રંથ પૂર્ણાંકાળના મહાપડિત કવિઓએ અનેક બનાવ્યા છે, અને જુદી જુદી પદ્ધતિ સ્વીકારી છે, તે ખતાવીને ગ્રંથની શરૂઆતમાં પેાતાનું ગૌણુપણું આ ગાથામાં બતાવે છે. હતા, પ્રશમરતિ વિવેચન સહિત એ શબ્દ અધ્યાહાર છે એમ ટીકાકાર કહે છે. અને ગાથાને સ્પષ્ટ થાય છે. હું સર્વાંસપુરમાં પ્રવેશ કરવાની જિનવચનાણુ વ—હજુ કવિ-લેખક પેાતાની નમ્રતા બતાવતાં કહે છે કે, અગાઉના વિશિષ્ટ લેખકે અને ખાસ કરીને મહાકવિએ મેટા દરિયા જેવા જૈન શાસનની પ્રશમપદ્ધતિના પાર પામેલ છે. આવા તા અનેક વિદ્વાના થઈ ગયા છે. તે તેવા મેટા વિદ્વાન કવિઓ પાસે હું કેણુ માત્ર ? આ અતિ નમ્રતા ખતાવવાનું વચન છે. એમની પહેલાં કાઈ મહાકવિએએ પ્રશમને માટે પદ્ધતિ બતાવી હેાય તે તે આપણે માટે જળવાઈ રહેલ નથી. અથવા બીજી રીતે જૈન શાસનના સત્ર ગ્રંથાનો સાર પ્રશમ-ઉપશમ છે. તેથી તેમાં પદ્ધતિ હાય પશુ ખરી; પણ આ નવીન વાત નવીન પ્રકારે બતાવવામાં ઉમાસ્વાતિ તેહમદ થયા છે. આ ગાથા દ્વારા લેખક પેાતાની વધારે પડતી નમ્રતા બતાવે છે. કવિવૃષે:—કવિ-વૃષભ, વિશિષ્ટ કવિ. તેઓએ કોઈ કવિનું ખાસ નામ નથી લખ્યું, તેથી આ પણ નમ્રતા બતાવનાર વચન સમજવું, મહામતિભિઃ—અતિ બુદ્ધિશાળી. પૂર્વકાળના મોટા કવિએ મહાબુદ્ધિશાળી થઈ ગયા છે. તેઓએ પ્રશમની જુદી જુદી પદ્ધતિ બતાવી છે, તેને અનુસરીને પાતે લખે છે એમ આવતી ગાથાથી સ્પષ્ટ થશે. આ ગ્રંથમાં મૌલિકતાને દાવા નથી, પણ પદ્ધતિ મતાવવાની વાત અને નમ્રતા બતાવવામાં તેઓ (ગ્રંથકર્તા) ખૂબ આગળ વધતા જાય છે, તે સાતમી ગાથામાં જોવામાં આવશે. પૂર્વ પ્—પૂર્વ કાળે. ઉમાસ્વાતિ વાચકજીએ એવા દાખલા આપ્યા હેત તે તેમને યુનિણુય કરવામાં ઘણી મદદ મળત, પણ અહી તે માધેભરમે લખ્યું છે, તે વચન આપણે સ્વીકારવું. કે સમજવું જ રહ્યું. બાકી દાખલાઓ આપ્યા હેાત તે તેના ભાવ સમજાત અને ઉમાસ્વાતિની તારીખ મુકરર કરવામાં તે બહું ઉપયેગી થાત અને આપણને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy