SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશમરતિ વિવેચન સહિત જીવિતવ્યને નાશ કરાવનાર હોય તેવા વિષયે ને ભેગવીને તેમાં આનંદ ન માનતાં વિષયને દૂરથી તજવા જોઈએ, કારણ કે તે તુરત અથવા લાંબી નજરે નુકસાન કરનાર છે. આ વિષયે ભગવતી વખતનું સુખ પણ માન્યતામાં રહેલું જ સુખ છે. વિષયે ભગવતી વખતે જરા મીત્ર કે સારા લાગે તે પણ કલ્પનામાં જ સુખ છે. વાસ્તવિક સુખ છે જ નહિ. દુરા–જેને અંત, છેડે આવા મુશ્કેલ છે, પરિણામે જે યમ, જેવા છે અને છત્ર લઈને જનાશ છે એ વિષય અંગે અંતે મરણના સોદા હેવાથી તે ત્યજવા ગ્ય અને દરથી નમણાર ગ્યા છે. (૧૦) વિષયોની સરખામણ ઝેરી અન સાથે यदच्छाकाष्टादशमन्नं बहुभक्ष्यपेयवत् स्वादु । विष संयुक्त मुक्त विपाककाले विनाशयति ॥१०८॥ અ –જેમ જે પ્રકારે શાકની અઢાર પ્રકારની તૈયારી વિવિધતાઓ થઈ હોય અને જન બહુ સારી રીતે રંધાયેલ હોય અથવા પીવા ગ્ય પણ તૈયાર કરવામાં આવ્યા હોય તે દેખાવમાં અત્યંત સ્વાદિષ્ટ હોય, પણ તેમાં ઝેર ભેળવવામાં આવેલ હોય તે તે ભેજન આરેમવા સાથે પચવાને ટાણે વિનાશને ઉપજાવે છે. (૧૦૮) વિવરણ: Wકાષ્ટાદશ–અઢાર પ્રકારના શાકનું આગણ કરવા માટે તૈયાર કરી હોય અને રઈની પણ તેની સાથે તૈયારી કરવામાં આવેલ હોય, પણ તે તૈયાર થયેલ શાક અને અન્નમાં જરા સરખું ઝેર મિશ્રણ કરવામાં આવ્યું હોય તે પછી તે બધું ત્યજી દેવું જ જોઈએ. આ અઢાર જાતના શાકને અર્થ બેઠે નથી, પણ હારિભાતિય કાકારે અઢારનાં નામે આપ્યાં છે તે નીચે લખી નાખું છું. જેમ જેમ અર્થ મળતા જશે તેમ તેમ નખતે જઈશ. આ અઢારઃ નામે હરિભદ્રના વખતમાં જરૂર જાણતા હશે, હવે તેમનાં નામે રજૂ કરું છું. (૨) સૂવે (oup), અંગ્રેજી પદ્ધતિએ બાણું લેતાં જે પ્રથમ પ્રવાહી સૂપ આપવામાં આવે છે. (૨) યશે. (૩) જવ. (૪-૬) ત્રણ પ્રકારનાં માંસ. (૭) ગોરસઃ (દૂધ, દહીં અથવા પૃથ્વીને રસ) (૮) જૂસ. (૯) ભકખા અથવા દકખા. (૧૦) ગુલલાવણિયા. (૧) મૂલફળ ફણસનું ઝા (૪૨) હરિતકઃ (હસ્થિ–મૂળ પ્રમાણે). (૧૩) ડાએ. (૧૪) રસલૂ, (૧૫) પાણું. (૧૬) પાણીયા (૧૭) પાણગ. (૧૮) સાગ. (૧૯) નિરૂપત લેડી (રૂધિર) પિંડ. આપણામાં કહેવત બત્રીશ ભેજન અને તેત્રીશ શાકની છે. જ્યારે પૂરું જમણ હોય ત્યારે તેમાં શાક તેત્રીશ હોય છે અને જન-પૂરી વગેરે-બત્રીસ હોય છે. આના સર્વ નામે જરૂર મળશે, અને મળશે તેમ તેમ દાખલ કરવામાં આવશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy