SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર ૨૮૭ (૨૦) રાત્રે કે સંધ્યા વખતે બારણું ઉઘાડું રાખીને કુદરતી હાજતે સાધક જાય, તે તક લઈને કોઈ ચાર ઘરમાં પ્રવેશ કરે તે અમુક ચેરને ચોરી કરનાર તરીકે બતાવ. એ સાધકને માટે સારું નથી અને કોઈ વાર ઘરધણ સાધુને પણ ચાર ધારે. એટલા માટે એવા ઘરમાં ન રહેવું. (૨૧) જ્યાં ઘણા સાધુ કે બાવાએ ઊતરતા હોય છે, ત્યાં એક માસથી વધારે ન રહેવું. (૨૨) જ્યાં કોઈ માણસ ન ઊતરતે હોય તેવી જગ્યાએ રહેવું તે પાપ છે. (૨૩) સાંજે કે મોડું થયા પછી કેઈ નાના મુકામમાં ઊતરવાનું થાય તે પ્રથમ પિતાને હાથ મૂકવે. ત્યારપછી તેમાં પગ મૂકવા, અને ત્યાર પછી ઉપગ રાખીને એવી જગ્યામાં દાખલ થવું કે એ જગ્યા છેડવી. (૨) જે ઘરધણીનું નામ કે ગોત્ર સાધક જાણ હોય તેના ઘરને ખેરાક ન લે, આમંત્રણ મળે તે પણ ન લે; કારણ કે એ ખોરાક અપવિત્ર છે અને અસ્વીકાર્ય છે. (૨૫) જે ઘરને ઘરધણી વાપરતે હોય અને જેમાં પાણી કે અગ્નિ હોય તે ધ્યાન માટે એવા ઘરમાં ન રહેવું. (ર૬) જે ઘરને રસ્તે ઘરધણીના ઘરમાં થઈને જતું હોય અથવા જે ઘરમાં પિસવાને માગ જ ન હોય તે ધાર્મિક ધ્યાન માટે તે જગ્યાએ જવું નહિ. (૨૭) જ્યાં ઘરધણું અને તેની સ્ત્રીને કલહ થતું હોય તે ઘરમાં રહેવું ગ્ય નથી. . (૨૮) જ્યાં ઘરધણું અને તેની સ્ત્રી અરસપરસનાં અંગોપાંગને ઘી, તેલ કે માખણથી માલિસ કરતા હોય તે ઘરમાં ન જવું. (૨૯) જ્યાં ઘરધણું કે તેની સ્ત્રી નગ્ન ફરતાં હોય તે ઘરમાં સાધકે ન ઉતરવું. (૩૦) ગામમાં કુદરતી હાજત માટે જગ્યા ક્યાં છે તે પ્રથમ જોઈને ઉતારા માટે કે રહેવા માટે જગ્યા પસંદ કરવી. (૩૧) અન્યના શરીરને કે શયાને સ્પર્શ થાય તેમ ન થવા દેવું. (૩૨) ઘૂંકમાં, ઉધરસ ખાતાં કે ખૂબ દીર્ઘ શ્વાસ લેતાં કે કાઢતાં કે ઊલટી કરતાં પિતાનું મુખ ઢાંકવું. (૩૩) રહેવાની જગ્યા સરખી હોય કે ન હોય, પવનના સુસવાટાવાળી કે તે વગરની હોય અથવા ધૂળવાળી કે તે વગરની હોય અને ગમે તેવી જગ્યા મળે તેમાં ઉપગપૂર્વક રહેવું અને તે બાબત મનમાં પણ ખરાબ ન લગાડવું. (૩૪) રસ્તામાં સાધકને ભીંત કે ખાપ જોવા મળે અથવા પહાડ પર બાંધેલાં ઘર મળે અથવા રાજમહેલ અથવા જમીનની અંદર ભેંયરાવાળા ઘર મળે કે ઝાડમાં કરેલ ઘર મળે અથવા પહાડની ગુફાઓ મળે અથવા પવિત્ર ઝાડ મળે અથવા સુંદર થાંભલા કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy