SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૩ કાય—હવે કલ્પ્યાકલ્પ્સને અંગે ત્રીજો મુદ્દો બતાવે છે. શારીરિક પ્રવૃત્તિ પણ એવી રીતે કરવી એટલે ખાવું, પીવું કે વસ્તુ વાપરવા માટે લેવી એ પણ એવી રીતે અને એટલી જ લેવી કે જેથી પોતાને કે પારકાને કે બન્નેને દુઃખકારક કોઈ રીતે ન થાય. એટલે સાધકની પ્રવૃત્તિ પરપીડા કે આત્મપીડા કરનારી નહાય અને તે નિયમ સવ કાળને માટે છે, જરૂરી અને શાસ્ત્રસંમત છે. એટલે શારીરિક પ્રવૃત્તિ કરતી વખતે કે કોઈ વસ્તુ લેતાં મૂકતાં આત્માને દુઃખ ન થાય અને પારકાને દુઃખ ન થાય તે અને વાત ધ્યાનમાં રાખી શારીરિક પ્રવૃત્તિ કરવી. સુખ સથા——એક જરા પશુ પીડા કે ખાધા, સકાળને માટે છે અને સર્વ સાધક માટે છે. ધારી લેવાના કે અખ્તર'ગીપણે ઊઠાડવાના નથી. હેરાનગતિ કે ત્રાસ ન થાય એ નિયમ એમાં કોઈ જાતના અપવાદ કરવાને કે આ શરીરપ્રવૃત્તિના ત્રીજો મુદ્દો જણાવ્યા. માધક-પેાતાની (સાધકની) જાતને કે અન્ય કોઈ પણ પ્રાણીને દુઃખ કરે તેવું તે ચિંતવન, ભાષણ કે શારીરિક ચેષ્ટા ન હેાવી જોઈએ. આ નિયમ સાર્વત્રિક છે અને અપવાદ વગરને સ કાળે લાગુ પડે તેવા છે અને તે ચિતવન આદિ પેાતાને, પરને અને બન્નેને આ ભવમાં કે પરભવમાં ખાધક ન હોવા જોઇએ. આપણે સાધારણ રીતે તાત્કાલિક વિચારણા કરીએ છીએ. પણ આ સૂત્રમાં તો આ ભવ કે પરભવમાં ખાધક–પીડા કરનાર ચીજ ચિ'તવન, ભાષણુ કે કાર્યોંમાં ન કરવી એવા આદેશ આપે છે. આ નિયમ ઘણા વિચારણાને ચેાગ્ય છે અને અનુકરણમાં સ`ગૂ'ચવણુ દૂર કરે તેવા છે. આ સાવત્રિક નિયમ ધ્યાનમાં રાખવે. ઈહ અને પરતઃ—આ જીવનમાં અને પરભવમાં બાધ કરનાર ન હોય તેવી જ વસ્તુ ચિંતવવી, તેવી જ ખેાલવી, તેવી જ ક્રિયા આચરવી. આમાં ઘણી લાંબી નજરની વાત કરી છે. અને પેાતાની ઉપર તે આ ભવ અને પરભવમાં મહાન લાભ-સુખ કરનારી છે. સર્વા-સકળ કાળે, સર્વ વખતે. આથી નિયમનું સાવ ત્રિકપણું અને સુખ માટે તેની કેટલી જરૂરિયાત છે એ સૂચવાયું છે. યતિએ એ નિયમને ખાસ અનુસરવાનું છે અને સર્વ સાધકે તેને આદશ તરીકે રાખવા જરૂરી છે. કલ્પ્ય અકલ્પ્સના નિણ્ય કરતી વખતે આ નિયમને ધ્યાન રાખીને ઉપયોગ કરવા અને કોઈને પણ દુઃખકારક ન થઈ જવાય તેની મેાટી ચીવટ દરેક સાધકે રાખવી. (૧૪૭) Jain Education International ઇન્દ્રિયાના વિષયામાં સયમ કરવો જ જોઈએ— सर्वार्थेष्विन्द्रियसंगतेषु वैराग्यमार्गविघ्नेषु । परिसंख्यानं कार्य कार्य परमिच्छुना नियतम् ॥१४८॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy