SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ કષાયા અને વિષા ૧૩ અ—કેટલાક સુખશાતા, ઋદ્ધિ અને રસના અતિ ગૌરવથી તદ્દન વમાનને જોનારા, ટૂંકી નજરના પુરુષો મેહુને વશ થઈને સમુદ્રના કાગડા પેઠે આધિ(માંસ) લેવાને તત્પર થઈ વિનાશને વહેરી લે છે. (૭૬) ગૌરવ—એ જૈન શાસ્ત્રોમાં ગારવ તરીકે પ્રસિદ્ધ છે. ગારવ એટલે અભિમાન અથવા લાલસા (પતિ હરદેવનદાસના પાઈસમહુણ્વમાં એ ક્ષણ છે.) આવા ગાવા ત્રણ પ્રકારના હેાય છે. શતાગારવ, ઋદ્ધિગારવ અને રસગારવ. આ ત્રણનું અભિમાન કે મેટાઇ ખુલાસે માંગે છે. શાતાગારવ એટલે તદુરસ્તીની મોટાઈ, હું થશે. તંદુરસ્ત છું, મને કંઈ દિવસ તાવ આવ્યે નથી તેમ ખેલવું અને પાતાની તદુરસ્તીનાં અણુનાં ચૂના તે શાતાગારવ પ્રથમારવ થયો. દ્ધિગાવ એટલે પાને પૈસાદાર હાવાના મક રાખવા અને તેની બડાશ બીજા પાસે હાંકવી તે. રસ એટલે સ્વાદ મીઠો, મધુરી અથવા ક્રૂસણુ શ્વેતાને રસપ્રાપ્તિ થઈ છે એમ કહેવુ કે સ ખાતાં ખાતાં તેના વખાણ કરવા તે રસગારવ. આમાં અભિમાન કરવાની કે મોટાર્કે લેવાની વાત મુખ્ય છે. કાઈક માલુસે ત્રણે ઋદ્ધિગારવ, રસારવ અને શાતાગારવનું અભિમાન કે મેટાઈ મનમાં લાવે છે અને ખીંના પાસે તે ગણાવે છે અને તે માામાં આ વખત પસાર કરે છે. સાંપ્રતક્ષિણુ—એટલે. વર્તમાનકાળને જોનારા. પોતાને કદાચ પૈસા, તંદુરસ્તી કે રસા મળ્યા હોય તે તેનાં ખણુગાં ન મૂકવા જોઈએ. જે એક પણ ગારવ અથવા ગૌરવમાં પડી જાય છે તે એ તદુરસ્તી, પૈસા કે રસા શા કારણે મળી ગયા છે તે વિચારતા નથી. ભેાગાંતરાય કમ` કે ઉપભેગાંતરાયકમના ક્ષયાપશમથી લાભ મળી જાય અને પોતે ગૌરવ અનુભવે તે ટૂંકી નજરવાળા છે. તે પોતાના વતમાન લાભ જ જુએ છે. એકવાર જે વસ્તુ લાગવાય તે ભાગાંતરાયકના ક્ષયાપશમે મળે છે અને જે એક ને એક વસ્તુ અનેકવાર ભોગવાય (કપડાં વગેરે) તે ઉપભાગાંતરાયકમના ક્ષયપર્મ મળે છે. એમાં ગૌરવ લેવા જેવી કોઈ વાત નથી. તેથી જે તેમાં પાતાની મોટાઈ માને છે તે વ`માનકાળને જ જુએ છે, તેની નજરે ભૂતકાળ રહેતી નથી, તેની નજર ચૂકી છે. તેએ જાણતા નથી કે કમ પ્રમાણે પ્રાણીને શાતા, ધનદોલત કે રસાળા પદાર્થો મળે છે. આવા ટૂ કભંડોળીઆ અને માત્ર વમાન ઉપર નજર રાખનારા માટે આ શબ્દ વપરાયેલે છે. માહી-તે અજ્ઞાનથી એટલા બધા ભરાઈ ગયેલા હોય છે કે તેઓ પાતાની નજરમાં ભૂતકાળ જ રાખતા નથી. એ કમ પાતે કરેલાં છે, એને માટે પુરુષાથ કરવાની જરૂર પડી હશે, તપત્યાગ, સંયમ આદરવા-આચરવા પડયા હñ. મેહરૂપ દારૂની અસર નીચે આવેલા તે હેરાન થાય છે. તે શાતા, ઋદ્ધિ અને રસમાં પેાતાની આવડતનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy