SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ શ્વાસ અને વિષ 180 થાય છે કે આ સ`સારમાં પડી રહેવા જેવું કે તેમાં મહુવા જેવું કાંઈ નથી. અને પેાતાની મૂર્ખાઈ ઉપર જ પોતે આશ્ચય પામે છે અને એને સહસારના ખરેખર દાસ લાગે છે. પોતાની ભારે તરફ માણુાને સ'સાથી હેરાન થા લઈને અને ત્રાસ થાય છે અને તે આવા સંસાર ઉપર શું જોઈ માહી રહ્યો તે માટે તેને ખરેખરા ત્રાસ થાય છે. સસારના કહેવાતા સુખા પણુ ક્ષણિક હાય છે અને આવા ક્રુમુક્ષુને તે ત્રાક્ષજનક જ લાગે. એ ત્રાસથી એને સ`સાર ઉપર ત્રાસ જ આવે અને આ રીતે એ ઉદ્વિગ્નચિત્તવાળા થઈ હાંધાંકા જણાય, એને ઈ વાતાં સુખ ન દેખાય. અને સસારના પાર્ઘાથી ત્રાસ વાગે અને આ પદાર્થ અને વિયેથી કયારે ભાગી છૂટું એવી એની વૃત્તિ થાય. વિચાર કથાને યાગ્ય માણસનું માવા મહારતું ત્રણન એગણામા લેાકથી ચાલ્યું આવે છે. તે કે હાય તે આ ટેકમાં પણ જણાવવામાં આવ્યું છે, અભિરતમતિ—પોતાનું—માત્માનું હિત થાય તેમાં અભિ(મુખ્યન) પ્રીતિ છે એવા એટલે તે માટે ઉઘુક્ત થયેલા માણસ. આ ભવમાં પેતાનું આત્મિક હિત કેમ થાય તે માટે પ્રયાસ કરવાની જેની અતઃકરણની ઇચ્છા છે તેવે માણસ સંસારમાં તે ડચકા ખાનાશ અને પવન આવે ત્યાં ઊડીને જનારી ન જ હાય. એ તે। ત્યાગી આત્માથી જ હાય અને ઘણે ભાગે સાધુ જ હાય. એટલે એ ખાત્મિક હિત કરવાની બાબતમાં પ્રયત્નશીલ હાય છે. આ ધુન પણ ત્યાગીને જ ઘટે છે; નો કે પોતાના હિતને પાટે ઉદ્યમ નામ સંસારી પ્રાણીઓની પશુ શકયતા છે, પણ અહીં સંમત્ર ખેતાં એ મનુષ્યનું નવુ ત્યાનીને વધારે ઘટતુ લાગે છે. સ્થાય તે હમેશા માત્માથીડાય છે અને પેાતાનું આત્મિક હિત કરવા લાગી ગયેલા હામ છે. એમા ત્યાગીને વિશ્વારા થાય છે કે આ સ શું? અને કોને માટે? માંથી તે જેમ જારી ગાય કે નાસી છૂટાય તે જ ખરું આત્મિક હિત થાય તેમ છે. નહિ તે પાછા એક ખામાંથી બીજામાં પડવાના જ રસ્તા છે. એની પ્રીતિ સુખ મેળવવા માટે ડાય છે, એને સંસારસુખ તરફ કાળે આવે છે અને અંતરથી તે ભ્રુમુક્ષુ હોઈ માક્ષમુખ મેળવવા માટે નિર ંતર ઇચ્છે છે, થા—સારી, અગાઉ કદી ન વધેલી વિચારણા. તે આવા પ્રકારના માણસને થાય છે. છેલ્લા એણુંસામ હ્યેકથી એ માણસનું વધુ ન ચાલ્યું આવે છે તે અત્ર પૂરું થાય છે. તેવા માણુનાં નીચેનાં વિશેષણા કહ્યાં તે ખૂબ મનન કરવા ચૈગ્ય છે. ૧. મૂળ હેતુ જાણીને તેના ઉચ્છેદ કરવા તત્પર થનાર ૨. દર્શન, ચારિત્ર, તપ, સ્વાધ્યાય અને ધ્યાનમાં જોડાયેલા રહેનાર. ૩. પ્રાણવધ, અસત્યભાષણ, ચારી, મૈથુન અને પરિગ્રહથી વિરમેલ (પચમહાવ્રતધારી). ૪. નવાટિ ઉદ્ભગમ દેખથી રહિત માહાર લેનાર (સાધુ). ૪. ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy