SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશમતિ વિવેકાન સહિત થાય છે. એમ કહ્યું છે. એ પ્રમાણે જ્યારે ઘણે લાંબે કાળા અભ્યાસ કરવામાં આવે છે ત્યારે જયાસના બળથી દેષભૈતસિદ્ધ થાય છે, અર્થાત્ પછી દેવદર્શન પ્રયત્ન કરીને ઉત્પન કરવું પડતું નથી. પણ પિતાની મેળે જ થાય છે. એ અવસ્થા સિદ્ધ થવાથી ઇન્દ્રિય ત મન, વિષય વિશે પ્રવૃત્ત થતાં જ નથી. એ અવાવાનું નામ વશીકાર સંજ્ઞક વૈતૃય છે. આ પ્રક્ટરનું વશીકારશંસક વૈશ્ય તે જ પ્રેગના અધનરૂપ વૈરાગ્ય છે. સાધ્યભૂમિકામાંની વિષ્ણુ યુગના હેતુરૂપ નથી, કારણ કે એની વિસ્તૃષ્ણ છતાં સૌભરિ વગેરે મુનિને વિષયના સાનિધ્યથી ભ, પામેલી ઇદ્વિ અંતર્મુખ થવા દેતી ન હતી. એ પ્રખ્યાત છે. તેમ જ આરંભક અવસ્થા હોવાથી એ અવસ્થામાં દેષદર્શન સિદ્ધ થયેલું નથી તેથી સાધકે પ્રયત્ન વડે એ ઉત્પન્ન કરવું પડે છે. તેણી એ અવસ્થામાં સાધકનું મન દેજદશમ ઉત્પન્ન કરવામાં ગૂંથાયેલું રહેવાથી અંતર્મુખ થવાના પ્રયત્નમાં પાછળ પડે છે. તેથી યેગના સાધનરૂપ વિરક્તિ તે માત્ર વીકાસંજ્ઞાવાળી તૃિષ્ણા છે. તેથી આ સૂત્રમાં વરાજ્ઞ- એ પદ સુધીનું લક્ષણ લેવું જરૂરનું છે, કારણ કે નહિ તે પ્રથમની ત્રણ ભૂમિકાવાળી વિતૃષ્ણમાં એ લક્ષણની અતિવ્યાપ્તિ આવે. (છેલ્લા ત્રણે પારા છે. જેકસનદાસ જેઠાભાઈ કણિઓએ સં. ૧૫૫માં લખેલ અને ગુજરાત વર્નાકયુલર સોસાયટીએ પાવેલ ગ્રંથને આધારે લખ્યા છે. તેમાંથી ઈશ્વરનું સષ્ટિકર્તુત્વ માન્ય રાખ્યા સિચ્ચાય જુદી જુદી ભૂમિકાઓ જાણવી જરૂરી હોવાથી એ ગ્રંથ જે હાલ અલભ્ય છે તે અનુસાર અક્ષરે અક્ષર કેપી કરી આ ત્રણે પારાઓ ઉપગી લાગવાથી લખ્યા છે. તેમાં સૃષ્ટિકર્તુત્વને સવાલ તવન અલગ છે અને તે સંબંધી અગાઉ વિવેચન થઈ ગયું છે, પણ દૃશ્ય પદાર્થો અને આનુશ્રવિક વિષયે જરૂર મનન કરવા યોગ્ય છે.) વૈરાગ્યને અર્થ સ્પષ્ટ કરતાં શબ્દચિંતામણિ કેષ કહે છે કે તેને અર્થ વિષયવાસનારહિતપણું થાય છે. કીટથી તે બ્રહ્મપયતના પદાર્થ કાવિષ્ટા સમાન તુચક ગણવા તે વૈરાગ્યને અર્થ છે, અથવા તેને અર્થ “બેચેની” અથવા “કંટાળે” છે એટલે વૈરાગ્યવાળા કેવા હોય અને કેશુ હોય તે સ્પષ્ટ સમજાઈ જશે, આ સ્થિત–આશ્રિત. એટલે વૈરાગ્યમાર્ગને આશ્રય કરેલ હોય તેવા વૈરાગ્યમાર્ગે લાગેલા એવા સર્વ સાધુઓને સાચા અર્થમાં આ અર્થ લાગુ પડે છે. - અસારવાસચકિતસ્ય–સંસારમાં રહેવાથી આશ્ચર્ય પામેલે, ત્રાસી ગયેલે એવો સાથે હારિભાતિયા ઢીક્ષમાં કર્યો છે. એને કેઈપણ કાર્ય કે પદાર્થ ટકાઉ ન હોવાથી સવાર પદાર્થોની વચ્ચે પિતે કેમ ટકી રહ્યો અને આવા નશ્વર, પદાર્થમાં મહાઈ શું ? એવી વિચારણા થાય છે. શી વિચારણા થાય છે તે આગળ કહેવામાં આવશે. (જુઓ કલેક ૬૪-૬૫) આ સંસારમાં કયું ટકાઉ કે સ્થાયી સુખ હતું કે તેમાં પિતે અત્યાર સુધી ભમ્યા જ કર્યો એવી વિચારણું તેના મનમાં થાય છે અને સંસારમાં રહેવા જેવું કે તેમાં આનંદ માનવા જેવું તેને કંઈ લાગતું નથી અને બધી પરિસ્થિતિ જોતાં એને આશ્ચર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy