SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશમરત વિવેચન સહિત (૨૭) મોક્ષાથી અને વીરસાધકોને માટે આ માગ બહુ વિકટ છે. (૨૮) અહુકાર અને કામવાસનાને ઉત્તેજિત કરે તેવી રીતે તમારા દેહમાં માંસ અને લેાહી ન વધારતાં ઊલટું તપશ્ચરણુ દ્વારા દેહદમન કરવું. ૬૦ (૨૯) કેટલાક પ્રથમ નેત્રાદિને રોકીને સાધનામામાં જોડાય છે, પરંતુ પાછળથી માહવશ થઈ વિષય તરફ આસક્ત ખની જાય છે; તેવા બાળજીવા કશા પણ ખ'ધનથી કે કશા પણ પ્રપંચથી છૂટી શકતા નથી. (૩૦) જેણે પૂર્વભવમાં ધર્મ સાધના કરી નથી અને ભવિષ્યમાં ધમ સાધના થાય તેવી ચૈાગ્યતા પ્રાપ્ત કરી નથી તે વમાનકાળમાં ધર્મ સાધના કરવાને લાયક શી રીતે મને ? (૩૧) પાપકમથી પર થઈ મેક્ષ તરફ લક્ષ રાખી સાધનામાં આગળ ધપવું. આ ચોથા સમ્યક્ત્વ અધ્યયનના ચાર ઉદ્દેશક છે. અવિકલ્પ્યસ્—કપ એટણે ધ્રુજવું, અકપ્ય એટલે ધ્રુજે નહિ તેવું, પાર્ક, હાલે ચાલે નહિ તેવું, અને ખીજે જાય નહિ તેવું. આ રીતે શ્રી આચારાંગસૂત્રના પ્રથમ ચાર અધ્યયનમાં શી વિગત છે તેની સમજ પડે તેટલા માટે તેની વિગત જણાવી. (૧૧૪) આચારાંગસૂત્રની વધારે માહિતી— संसारादुद्वेगः क्षपणोपायश्च कर्मणां निपुणः । "वैयावृत्त्योद्योगस्तपोविधियोषितां त्यागः ॥ ११५ ॥ અથ—સંસારથી ઉદ્વેગ, કર્મક્ષય કરવાના ઉપાય, સેવાચાકરી કરવામાં ઉદ્યોગ, તપના વિધિ અને સ્ત્રીઓના ત્યાગ. (૧૧૫) પાંચમું અધ્યયન લોકસા’ વિવરણ—હજુ આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધને સક્ષિપ્ત સાર આપવાન ચાલુ છે. પાંચમું અધ્યયન લેાકસાર નામનું છે. સ'સારાત ઉદ્વેગ—આચારાંગના પાંચમા અધ્યયનના છ ઉદ્દેશક છે. પ્રથમ ઉદ્દેશક નીચેની મતલબના છે ઃ— (૧) લેાકમાંથી જે કાંઇ મેળવવા જેવું છે તે માત્ર વસ્તુસ્વભાવ છે. (૨) વસ્તુવભાવનું ચિત્તવૃત્તિ પર સસ્કાર રૂપે સ્થાપિત થવું તે જ્ઞાન. (૩) જ્ઞાન થયા પછી સત્યની જિજ્ઞાસા જાગે અને સત્યની જિજ્ઞાસા પછી મૃત્યુજ રીતે જેટલે અંશે પરભાવને ત્યાગી સ્વભાવ તરફ વળવાની ક્રિયા થાય તેનું નામ ચારિત્ર. (૪) ચારિત્ર આવ્યા પછી ત્યાગ, તપશ્ચરણુ અને એવા અનેક પ્રયોગ દ્વારા વ્રુત્તિ પર સ*પૂર્ણ વિજય થયા એટલે ચિત્તસ'સ્કારોના સર્વથા ક્ષય કરવા તે નિર્વાણુ દશા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy