SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશમરતિવિવેગમ હિત વિશેષણ તે જાણે અને જાણીને તેને આદરે, અને તે તરફ આગળ વધવા પોતાથી બને તે પ્રયત્ન કરે. એટલે શાસ્ત્રમાં જે જ્ઞાન અથવા દિધા બતાવવામાં આવી છે તેની તરલમાં તે જાણે અને જાણીને તેને આદરવા પ્રયાસ કરે. અણુંક બાબઃ દેશકાળાનુઆર અવાઓ અને વધારે સારી છે તેને નિર્ણય તે દેશકાળને અનુસરીને કરે. (૨) તેવા પુનું વિશેષ વર્ણન वैराग्यमार्गसंस्थितस्य संसारवासचकितस्य । . स्वहिताथीभिरतमतेः शुभयमुत्पद्यते 'चिन्ता ६३॥ અર્થ વૈરાગ્ય માર્ગે રહેલા, સંસારવાસથી આશ્ચર્ય પામેલા અને પિતાને લાભકારી બાબતમાં ઉઘુક્ત થયેલાને આવી સારી વિચારણા – પર્યાચના થાય છે.” (૬૩) વિધા -રાગ્ય શબ્દનું વિવેચન પ્રથમ અધ્યાયમાં પંદરમા સૂત્રમાં કરતાં પતંજલિ કહે છે કે લાગુએથિવિવિ790 વાર્તા વૈરાગ્યમ્ એને અર્થ એ થાય કે “જેને લૌકિક અને પેદિક વિષયે પ્રતિ વિશુ છે તેને વશીકરસંશારૂપે વેરાગ્ય છે. આ દષ્ટ અને બાલુશ્રવિક (વેદમાં કહેલા) વિષયમાં છેષ દર્શનથી થયેલી પિતૃષ્ણ જેને થઈ છે તે ભાઇને આ વૈરાગ્ય હોય છે. દર એટલે લોજિક પ્રમાણુથી જાણી શકાય તેવા, અથાત્ આ લેખ. आनुश्रविकः गुरुपाठादनुश्रूयते इति । अनुश्रवो वेदः तत्र भवः आनुश्रविकः । श्रीशसभी જે શ્રવણું કરાય છે તે અનુશ્રવરૂપ વેદ છે, તેમાં કહેલા તે આમુવિક. વિષય શબ્દ શિશ ને અર્થાત્ બનવાચક પિગ ધાતુ ઉપરથી આવે છે, તેથી બંધનના હેતુભૂત પદાર્થોને વાચક છે. આથી આપી, પુત્ર, ધન વગેરે પદાર્થો લૌકિક પ્રમાણુથી જાણી શકાય એવા હોવાથી તથા એમના પ્રતિને પ્રેમ બંધનના હેતુભૂત હોવાથી એ સર્વ દષ્ટ વિષયમાં આવે છે. શ્રી સદૂગુરુ, ઇષ્ટની પ્રતિમા વગેરે પદાર્થો લૌકિક પ્રમાણથી જણાય તેવા થી અને તેમના પ્રતિને પ્રેમ બંધનના હેતુભૂત નથી પણ કૈવલ્યના હેતુરૂપ છે, તેથી એમાં દિષ્ટ વિષયમાં ગ્રહણ થતું નથી. તે જ પ્રમાણે સ્વર્ગાદિ પદાર્થો વેદથી જાણતા હોવાથી તથા એ પ્રતિને પ્રેમ બંધનના હેતુરૂપ હેવાથી એ પદાર્થો આનુશ્રષિક વિષય છે. તેમ જ દેસા અને પ્રકૃતિલયપણું એ પણ વેદથી જણાતાં હોવાથી તથા બંધનના હેતુરૂપ એવાથી એ પદાર્થો આશ્રવિક વિષયે છે. શ્રી સ૩ વા ઈછનું વાસ્તવિક સ્વરૂપ તથા વિકwવાતિ એ પદાર્થો યદ્યપિ વેદથી જણાય છે છતાં એ બંધનના હેતુરૂપ નથી, પણ વિલ્યને હેતરૂપ છે તેથી એ પદાર્થો અનુશ્રવિક વિષય નથી. તેથી, એ સિદ્ધ થયું કે જી. અરષ, ધન, ક્ષેત્ર સંબંધી વગેરે પદાર્થો દષ્ટ વિષય છે અને સ્વર્ગાદિ લેક, વેસ્ટ અને પ્રકાતિલયસ્વ એ આનુશ્રવિક વિષય છે. એ બે પ્રકારના વિષયે પ્રતિ જે સાધકને વિતૃષ્ણ થઈ છે તેને એ પ્રથમપદને અર્થ છે. વશીકારે સંજ્ઞા એટલે પદાર્થો મારે વશ છે, Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy