SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર ૩૦૧ (૪) પગને તે અડતે હોય કે રંગતે હોય તે તેથી રાજી ન થવું અને તેને રેકે નહિ. (૫) તે પગને ઘી કે તેલ લગાવતે હોય તે તેમાં રાજી ન થવું અને તેને રેકો નહિ. (૬) તે લોધ્રના રંગથી અથવા ખાલી ભુકાથી અથવા રંગથી તેને ચોપડતું હોય તે તેના કાર્યથી રાજી ન થવું અને તેને અટકાવે નહિ, (૭) બીજે માણસ પગ પર ગરમ કે ઠંડું પાણી રેડતે હોય તે તેમાં રાજી ન થવું અને તેને રોકવો નહિ. (૮) કોઈ જાતને મલમ લગાડતે હોય તે તેથી રાજી ન થવું અને તેને ન અટકાવે. (૯) કોઈ જાતના ધૂપથી તે (બીજે કઈ માણસ) પગને સુગંધ લગાવતે હોય અથવા તેને ધૂણીમાં નાખતું હોય તે તેથી રાજી ન થવું અને તેને તેમ કરતે ન અટકાવ. (૧૦) તે પગમાંથી કાંટો કાઢતે હોય તે તેથી રાજી ન થવું અને તેને ન અટકાવે. (૧૧) તે પગનું લેહી કે પરૂ કાઢતે હોય તે તેમાં રાજી ન થવું અને તેને ન અટકાવે. (૧૨) કોઈ પર માણસ સાધુનું શરીર દાબતે કે લૂછતે હોય તે તેમાં સાધુએ રાજી ન થવું અને તેને તેમ કરતે ન અટકાવ. (૧૩) તે (બહારને માણસ) શરીરે વાગેલા ઘાને લૂછતે હોય અથવા તેના પર ઠંડું કે ગરમ પાણી નાખતા હોય છે તેથી રાજી ન થવું અને તેને અટકાવે નહિ. (૧૪) કેઈ તીક્ષણ હથિયારથી બહાર માણસ તે ઘામાંથી લેહી કે પરૂ કાઢો હોય, ખેંચી લેતે હોય તે તેમાં રાજી ન થવું, તેમ જ તેને અટકાવે નહિ. . (૧૫) ભગંદર થયેલ હોય તેને કઈ પર માણસ વીધી નાખતે હેય અથવા થયેલ ગુમડાને તીક્ષ્ણ હથિયારથી કાપી તે વડે લેહી કે પરૂ તેમાંથી કાઢી લેતે હોય તે તેના તે કામથી રાજી ન થવું, અને તેને અટકાવે નહિ. (૧૬) તે (બહારને માણસ) શરીર પરને પસીને કે કઈ જાતની અપવિત્રતા (શારીરિક) દૂર કરતે હોય તે તેમાં રાજી ન થવું અને તેને અટકાવવો નહિ. (૧૭) કઈ પરાયે માણસ તેના આંખના ચીપડા કાઢતું હોય કે આંખને બીજે કોઈ કચરો કાઢતે હોય તે તેમાં રાજી ન થવું અને તેને અટકાવે નહિ. (૧૮) કોઈ માણસ સાધકના વાળ લાંબા હોય તેને ઓળો હોય તે તેના તે કામથી રાજી ન થવું અને તેને અટકાવે નહિ. (૧૯) તેમ જ સાધુની કાંખના વાળ કે ભ્રમરના વાળને બહુ લાંબા હોય તેને તે કાપતે કે એળતા હોય તે તેથી રાજી ન થવું અને તેને અટકાવવો નહિ. (૨૦) અન્ય કોઈ માણસ સાધકના લાંબા વાળ દૂર કરતે હોય કે તેને સાફ કરતે હોય તે તે કામથી રાજી ન થવું અને તેને તેમ કરતા અટકાવે નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy