SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ કયા અને વિષય કામ કરે છે, તે ઉઘાડી અને દેખતે નથી. દરેક ઈન્દ્રિય એને એ ફસાવે છે અને પ્રત્યેક કાર્યો અને એને હેરાન કરી મૂક્યા હોય છે કે તેને પરિણામે તેને ઉઘાડી આંખ હોય તે પણ એનું વર્તન એને આંધળો બનાવે છે, એટલે એને દુ:ખને દ્વેષ થાય છે અને સુખની ઈચ્છા થાય છે. તેમાં તે નીચે વર્ણવવામાં આવેલ છે, તેવા ચેનચાળા કરીને ઊલટાં ન ગમે તેવાં દુઃખને જ એ વહેરી લે છે, એટલે એને દુખને હેવ અને સુખની ઇચ્છા તદન ખોટી છે. એનાં કામની વિરુદ્ધ છે. આપણે એને વ્યાવહારિક ક્રમ નીચે જોઈએ તે, તે સર્વ તેના દુઃખ, હે અને સુખની ઈચ્છા સાથે મેળ ખાય તેવા હેતાં નથી. મહાન્વેસ્વાત_મેંહે કરેલી આંધી એટલે પાયેલ દારૂ; એના પરિણામમાં તમે | દારૂડિયાની. ચેષ્ટા જશે, તે તમને જણાશે કે તે પણ સારે હાથ; દારૂની અસરમાં ન હેયતે વખતે ડહામણથી વાત કરે છે અને પછી દારૂ ઢીંચે છે; એને પરિણામે લથs કિયાં ખાય છે કે ગટરમાં પડે છે અને ન કરવા ગ્ય માંગણી કે કામ કરે છે અને પિતાની જાત ઉપર કાબૂ ગુમાવી બેસે છે. ચેષ્ટા-હવે આ જીવની ચેઓ જુએ . કાળભરમાં એનું નામ પહેલે નંબરે આવશે. અને જે બોલવું કે હિંસા કરવી તેને મન રમત વાર લાગશે. તે ઇચ્છશે પિતાનું અને પિતાનાનું સુખ, પણ બેટા સોગન, જૂઠી સાક્ષી કે બે દસ્તાવેજમાં એ સાક્ષી કરશે અને એવાં વતન પછી એને દુઃખને અને સુખી થવાની ઈચ્છાને મેળમળશે જ નહિ; એ સામાન્ય લાભ ખાતર અનેક જૂઠાણું બેલશે, સહધમ ભાઈ એને આંગણે આવ્યું હશે, તે તેને ગાળ દેશે, પછી એ શા માંએ દુઃખને દ્વેષ અને સુખની. ઈચ્છા કરી શકે? દરેક ઈકિય વિશ્વ માણસને દુખમાં નાખે છે, તે અને તે પાંચે ઈન્દ્રિય મકવદહેય, કેઈની ઉપર જરાયબ્રેક રાખતું નથી છતરે એ સુખની ઈચ્છા રાખે છે અને દુખને દ્વેષ કરે છે. એને એષ અને ઈચ્છાને કઈ વાતનો મેળ મળતું નથી. આ પ્રમાણે મા મેહનીય કર્મો કરેલી આધીને પરિણામે એ એવા કામો કરે છે કે એના દુખના શ્રેષને અને સુખી થવાની ઇચ્છાને અનુરૂપ એનું વર્તન એટલે ચેષ્ટા થતી: નથી અને તેની ઈચ્છા વિરુદ્ધ એને ઈન્દ્રિયના વિષયે કેટલું દુખ કરાવે છે, એ આપણે આવતી ગાથાઓમાં જે ઈશું. આ સર્વનું કારણ તેનું અજ્ઞાન અને તે સર્વનું કારણ મહરાજાએ એને પાયેલ દારૂ અને દારૂએ કરેલ આંધી' છે. એનું વતન કેવું છે, તે સમજી લેવું અથવા પિતાનાં વર્તન પર નજર રાખવી અને તેમાં દુઃખના દ્વેષ અને સુખની ઇચ્છાને . અનુરૂપ ચેટ કેવી છે, તે વિચારી લેવું. ચેષ્ટા કાળા બજારની કરવી, ચેષ્ટા પર દ્વેષની કરવી, ચેષ્ટા માયા મેહની કરવી, અને ઇચ્છા સુખની રાખવી, એ વાતમે મેળ ખાય તેવું લાગે છે? આ સર્વનું કારણ મેહરાનો કારક છે અહી ચઢાવવામાં આવે, ત્યારે ભાઈ. શ્રીને પિતાને દુાખને દ્વેષ અને સુનીલિwiગમે તેવા હોય પણ તદનુરૂપ એનું . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy