SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશમરતિ વિવેચન સહિત અનેઆડે આવનાર માણસને પણ મારી નાંખે.” બીજા પુરુષે કહ્યું. પશુપક્ષીને શા માટે માર. માત્ર વિરોધ કસ્વાવાળા માણસને જ ખલાસ કર એ આપણું કામ છે.” ત્રીજા પુરુષે કહ્યું : “આપણે સ્ત્રીઓને શા માટે મારવી? માત્ર પુરુષને જ મારવા, કારણ કે તે આપણા વિધી છે. સ્ત્રીને મારવાથી પાપ લાગે છે. સ્ત્રી હત્યા થાય છે.” ચોથા માણસે કહ્યું; “સર્વ પુરુષને મારવા ન ઘટે, પુરુષમાં પણ જે સશસ્ત્ર હોય, તેને જ મારો ઘટે. પાંચમા માણસે કહ્યું : સશસ્ત્ર પુરુષમાં પણ જે વિરોધ ન કરતે હોય તેને અચણે નમાર ઘટે. જે સશસ્ત્ર પુરુષ આપણે વિરોધ કરે તેને જ મારે ઘટે.” છઠ્ઠા પુરુષે કહ્યું : “આપણે તે ધન લેવા આવ્યા છીએ તે આપણું કામ છે. એટલે કે માણસને માવે નહિ. આપણું કામ ધન લેવાનું છે તે કરે.” " માં પ્રથમ પુરુષ કૃષ્ણલેશ્યાવાળે છે. એમ ઉસેત્તર છ લેશ્યાવાળા છ પુરુષ છે, તે બરાબર “અર્થ સાથે આત્માનાં પરિણામ સાથે ઘટાવવાના આત્માના પરિણામ તે ઉપરની લેડ્યા છે. આમાં એટલું ધ્યાનમાં રહે કે દ્રવ્યથા-પુગળાત્મક છે. ઉપર જે દષ્ટાંત આપવામાં આવ્યાં છે, તે દ્રવ્યલેશ્યાનાં સમજવાં. એના સંબંધમાં ત્રણ મત છે: એક લેથાને કમવર્ગનિપન્ન ગણે છે; બીજે મતે તે કર્મના નિણંદ રૂપે છે, ત્રીજે મને તે -. પરિણામ છે. આ ત્રણ મતમાં કયે સ્વીકાર્યું છે, તે જ્ઞાનીગમ છે, પણ આયુષ્યકમ તે આખા જીવનમાં એક જ વાર “બંધાય છે. આયુષ્ય ત્રીજા, નવમા અને સત્તાવીશમા ભાગે બાકી રહે છે, ત્યારે આયુષ્યની સ્થિતિ આવતા ભવ માટે એક વાર બંધાય છે, એટલે બાકીના સાત-કમતે પ્રત્યેક સમયે બંધાયા કરે છે, તે વખતે પ્રકૃતિ, સ્થિતિ, અનુજાબ (રસ) અને તેના પિતાનાં લેવાનાં કર્મલિક, તે પ્રદેશબંધ, એ ચારે મુકરર થાય છે. તે વખતે જેવી લેયામાં પ્રાણી વતી હોય તે પ્રમાણે તેને પ્રકૃતિ, સ્થિતિ અને અનુભવ બંધ થાય છે. સર્વે જીવેના સંબંધમાં આ કમબંધન એકસરખું વતે છે અને ચોથા કર્મગ્રંથમાં કહ્યું છે તે પ્રમાણે નીચેની ગાથા ધ્યાનમાં રાખી રહ્યુ છે જે વારે વહેલા કતિ તેરે બંદુ જુજ સંતુ રાફુ તેનg rળી એટલે સંજ્ઞાહિકમાં છ લડ્યા વતે છે અષપ્ત અને પર્યાપ્ત દશામાં સંસી પરચેન્દ્રિય પ્રાણીમાં છ લેશ્યાઓ વતે છે અપર્યાપ્ત બાદ૨ એકેન્દ્રિયમાં પહેલી ચારે લેથાએ (કૃષ્ણ, નીલ, કાપત અને તેજેશ્યા) વતે છે; બાકીના અગિયારે પ્રકાશમાં અપર્યાપ્ત અને પર્યાપ્ત સૂમ એકેન્દ્રિયમાં, પર્યાપ્ત બાદ એકેન્દ્રિયમાં, અપર્યાપ્ત-પસંદ્વીઈદ્રિયવાળા જીવોમાં, અપર્યાપ્ત-પર્યાપ્ત તેઈદ્રિય માં, અપર્યાપ્ત–પર્યાપ્ત ચૌરિદ્રિય જીવોમાં, અપર્યાપ્ત-પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિવ જમા ત્રલેશ્વર (કૃષ્ણ, નીલ અને કપિલે) હોય છે એમ સમજવું. સાતમને કમર બથ બન્યા છે. પ્રત્યેક સમયે થાય છે અને કોઈ વખત આઠે કર્મને થાળ છે. સત્તાઅને ઊય તે પ્રત્યેક સમયે સાત અથવા આઠ-કર્મોને થોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy