Book Title: Gurugun Shattrinshtshatrinshika Kulak Part 01
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust
Catalog link: https://jainqq.org/explore/022275/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ OC श्रीरत्नशेखरसूरिविनिर्मितम् गुरुगुणषत्रिशत्वत्रिशिकाकुलकम् प्रेमीयवृत्तितद्गुर्जरभावानुवादसमलङ्कृतम् प्रथमो भागः प्रेरका:: परमपूज्य - वैराग्यदेशनादक्षआचार्यदेव- श्रीमद्विजय-हेमचन्द्रसूरीश्वराः Page #2 -------------------------------------------------------------------------- ________________ श्री रत्नशेखरसूरिविनिर्मितम् गुरुगुणषट्त्रिंशत्षट्त्रिशिकाकुलकम् प्रेमीयवृत्तितद्गुर्जरभावानुवादसमलङ्कृतम् प्रथमो भागः • प्रेरकाः • परमपूज्य-वैराग्यदेशनादक्षआचार्यदेव - श्रीमद्विजय- हेमचन्द्रसूरीश्वराः • वृत्तिकारो भावानुवादकारश्च • परमपूज्य - श्रीसीमन्धरजिनोपासकआचार्यदेव-श्रीमद्विजय-हेमचन्द्रसूरीश्वराणां शिष्याणुः मुनिरत्नबोधिविजयः • प्रकाशकः • श्री- जिनशासन आराधना - ट्रस्ट:, मुम्बई Page #3 -------------------------------------------------------------------------- ________________ प्राप्तिस्थानम् श्रीजिनशासनआराधना-ट्रस्ट: श्री चन्द्रकुमारभाई बी. जरीवाला दुकान क्र. ६, बद्रिकेश्वर सोसायटी, मरीन ड्राइव 'इ' रोड, नेताजी सुभाष रोड, मुम्बई-३ फोन नं. ०२२-२२८१८४२०, २२८१८३९० मो. ९८२०८३७९५५ चन्द्रकान्तभाई एस. सङ्गवी ६/बी, अशोका कोम्प्लेक्ष, जनता हॉस्पिटल के समीप, पाटण-३८४२६५, उत्तर गुजरात फोन नं. ०२७६६-२३१६०३ मो. ९९०९४६८५७२ आवृत्तिः प्रथमा प्रतयः ३०० मूल्यम् - रू. ५००/प्रकाशनसंवत्सरः - वी.सं.२५४१ वि.सं. २०७१, इ.स. २०१५ एतद्ग्रन्थस्वामित्वं श्रीजैनश्वेताम्बरमूर्तिपूजकतपागच्छसङ्घस्यैव । © श्रीजिनशासनआराधनाट्रस्ट अस्य ग्रन्थरत्नस्य कस्याऽपि अंशस्य ग्रहणात्पूर्वं सम्पादकप्रकाशकलिखिताऽनुमतिर्लाह्या । इदं ग्रन्थरत्नं ज्ञानद्रव्यव्ययेन प्रकाशितम्, अतो गृहस्थैर्ज्ञाननिधौ मूल्यार्पणेनाऽस्य स्वामित्वं कार्यम् । अक्षरांकन - विरति ग्राफ्रिक्स, अहमदाबाद, (मो.) 85305 20629, 7405506230 Page #4 -------------------------------------------------------------------------- ________________ सिद्धांतमहोदधि प.पू.आचार्यशीशेमसूरीमारजीमहाराजा न्यायविशारद प.पू.आचार्यश्रीभुवनमानुसूरीश्वरजीमहा समतासागर .सीपविजयजीगणिवर्व कृपावृष्टिः परमपूज्य-सिद्धान्तमहोदधि-आचार्यदेव-श्रीमद्विजय-प्रेमसूरीश्वराः परमपूज्य-न्यायविशारद-आचार्यदेव-श्रीमद्विजय-भुवनभानुसूरीश्वराः परमपूज्य-समतासागर-पन्यासप्रवर-श्री-पद्मविजय-गणिवराः ____प्रेरणापीयूषम् परमपूज्य-वैराग्यदेशनादक्ष-आचार्यदेव-श्रीमद्विजय-हेमचन्द्रसूरीश्वराः परमपूज्य-वर्धमानतपोनिधि-आचार्यदेव-श्रीमद्विजय-कल्याणबोधिसूरीश्वराः Page #5 -------------------------------------------------------------------------- ________________ अस्य ग्रन्थरत्नस्य प्रकाशने ज्ञाननिधिद्रव्यार्पणेन सहायीभूतः परमपूज्य-वैराग्यदेशनादक्ष-आचार्यदेव-श्रीमद्विजय हेमचन्द्रसूरीश्वराणां पुण्यप्रेरणया झवेररोड-मुलुण्ड-मुम्बापुरीस्थः |श्री-मुलुण्ड-श्वेताम्बर-मूर्तिपूजक-जैन-सङ्घः श्रीसङ्घस्य सुकृतं भूरि भूरि अनुमोदयामः Page #6 -------------------------------------------------------------------------- ________________ (પ્રકાશકીય પ્રેમીયા વૃત્તિ અને તેના ગુજરાતી ભાવાનુવાદથી અલંકૃત “ગુરુગુણષઢિંત્રશત્પટૂિંત્રશિકાકુલક પ્રથમ ભાગ’ સહર્ષ પ્રકાશિત કરીએ છીએ. આ કુલક શ્રીરત્નશેખરસૂરિજી મહારાજે રચેલ છે. પ્રેમીયા વૃત્તિ અને તેનો ગુજરાતી ભાવાનુવાદ પરમપૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિરાજશ્રી રત્નબોધિવિજયજી મહારાજે રચેલ છે. પ્રસ્તુત કુલકમાં ગ્રંથકારશ્રીએ ગુરુના ગુણોની છત્રીસ છત્રીસીઓ સમજાવી છે. આ નૂતનટીકામાં મુનિરાજશ્રીએ અનેક શાસ્ત્રપાઠો દ્વારા મૂળગ્રંથના પદાર્થોને ખૂબ જ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. સંસ્કૃત ભાષાથી અજ્ઞાત જીવો માટે મુનિરાજશ્રીએ ગુજરાતી ભાવાનુવાદમાં પદાર્થોને સરળ ગુજરાતી ભાષામાં સમજાવ્યા છે. આમ આ ગ્રંથના રચના, સંકલન અને સંપાદન માટે મુનિરાજશ્રીએ ઘણો પરિશ્રમ કરેલ છે. અમે તેમની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. આ ગ્રંથ ત્રણ વિભાગમાં પ્રકાશિત થઈ રહ્યો છે. તેમાં આ પહેલો ભાગ છે. તેમાં પહેલી સાત ગાથાઓના ટીકા-ભાવાનુવાદ પ્રકાશિત થયા છે. પરમ પૂજ્ય પ્રાચીનશ્રુતસમુદ્ધારપ્રેરક ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રેરણા અને માર્ગદર્શન વડે અમારુ ટ્રસ્ટ છેલ્લા ૩૫ વર્ષોથી શ્રુતસમુદ્ધારનું ભગીરથ કાર્ય સફળતાપૂર્વક કરી રહ્યું છે. આજસુધીમાં ૫૦૦થી વધુ શાસ્ત્રગ્રંથોનો પુનરુદ્ધાર કરવાનો અમૂલ્ય લાભ અમને મળેલ છે. આ અવસરે પૂજ્ય ગુરુદેવશ્રીના ચરણોમાં કૃતજ્ઞભાવે વંદના કરીએ છીએ. આગળ પણ શ્રુતભક્તિના ઉત્તરોત્તર ચઢિયાતા સત્કાર્યો કરવાના સબુદ્ધિ અને સામર્થ્ય અમને મળે એવી શ્રુતાધિષ્ઠાયિકા શ્રી સરસ્વતીદેવીને ભાવભરી પ્રાર્થના કરીએ છીએ. આ પુસ્તકનું સુંદર ટાઈપસેટીંગ કરનાર અખિલેશભાઈ મિશ્રાજી અને સુભગ મુદ્રણકાર્ય કરનાર શિવકૃપા ઑફસેટવાળા ભાવિનભાઈને આ અવસરે ધન્યવાદ આપીએ છીએ. આ પુસ્તકનું મનમોહક ટાઈટલ તૈયાર કરનાર મલ્ટીગ્રાફિક્સવાળા મુકેશભાઈને પણ આ પ્રસંગે ધન્યવાદ આપીએ છીએ. આ ગ્રંથના અભ્યાસ દ્વારા સહુ જીવો ગુરુના ગુણો જાણીને હૃદયમાં ગુરુ પ્રત્યે અદ્વિતીય બહુમાન ધારણ કરે એ જ શુભાભિલાષા. લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટના ટ્રસ્ટીગણ ચંદ્રકુમાર બી. જરીવાલા લલિતભાઈ આર. કોઠારી પુંડરીક એ. શાહ વિનયચંદ્ર યાદવસિંહ કોઠારી Page #7 -------------------------------------------------------------------------- ________________ ६ તસ્મૈ શ્રીગુરવે નમઃ એક માણસ જન્મથી આંધળો હતો. દેખાતું ન હોવાના કારણે ડગલે ને પગલે તેને ઠોકરો ખાવી પડતી. તેની સ્થિતિ ખૂબ જ દયનીય હતી. એકવાર તેને એક કાબેલ વૈદ્ય મળી ગયા. તેમણે તેને એક અંજન આપ્યું. તે અંજન આંખમાં આંજતા જ તે જન્માંધ દેખતો થઈ ગયો. તેના આનંદનો અવિધ ન રહ્યો. તેનો અંધાપો કાયમ માટે જતો રહ્યો. તે કાયમ માટે સુખી થઈ ગયો. તેનું ઠોકરો ખાવાનું બંધ થઈ ગયું. હવે તેની પરાધીનતા દૂર થઈ ગઈ. આપણને પણ અનંતકાળથી અજ્ઞાનનો અંધાપો લાગ્યો છે. તેથી આપણને સાચુ જ્ઞાન થતું નથી. તેથી આપણે સંસારમાં ભટકવું પડે છે. આપણી પરિસ્થિતિ ખૂબ જ દયાપાત્ર બની જાય છે. ગુરુભગવંત કાબેલ વૈદ્ય જેવા છે. તેઓ જ્ઞાનનું અંજન આપણને આપે છે. તે જ્ઞાનાંજન આપણે આપણા આત્મા ઉપર આંજવાનું છે. તેનાથી આપણો અજ્ઞાનનો અંધાપો દૂર થઈ જાય છે. આપણું સંસારમાં ભટકવાનું સ્થગિત થઈ જાય છે. આપણી પરાધીનતા દૂર થઈ જાય છે. આપણા આનંદનો અવિધ રહેતો નથી. આપણે કાયમ માટે સુખી થઈ જઈએ છીએ. જ્ઞાન એ જ સુખ અને અજ્ઞાન એ જ દુઃખ. ગુરુ જ્ઞાન આપી આપણું અજ્ઞાન દૂર કરે છે. તેઓ આપણું દુઃખ દૂર કરી આપણને સુખી કરે છે. આમ આપણા જીવનમાં ગુરુનું સ્થાન ખૂબ જ મહત્વનું છે. ગુરુનું માહાત્મ્ય પણ અચિંત્ય છે. ગુરુના ગુણો પણ અપરંપાર છે. આપણે હજી ગુરુના મહિમાને સમજ્યા નથી. તેથી જ ગુરુ પ્રત્યે ઉત્કટ ભક્તિબહુમાન આપણા જીવનમાં પ્રગટ્યા નથી. ક્યારેક ગુરુની અવગણના અને આશાતના પણ આપણે કરી બેસીએ છીએ. ગુરુની અવગણના-આશાતના ટાળવા અને તેમના પ્રત્યે ભક્તિ-બહુમાન પ્રગટ કરવા ગુરુના મહિમાને સમજવો જરૂરી છે. તે માટે ગુરુના ગુણોને જાણવા જરૂરી છે. ગુરુના ગુણોને સમજાવવા શ્રીરત્નશેખરસૂરિજી મહારાજે ‘ગુરુગુણષશિષત્રિશિકાકુલક’ નામના આ કુલકની રચના કરી છે. ૪૦ ગાથાના આ કુલકની રચના પ્રાકૃત ભાષામાં થઈ છે. આ કુલકમાં ગ્રંથકારશ્રીએ ગુરુના ગુણોની છત્રીસ છત્રીસીઓ બતાવી Page #8 -------------------------------------------------------------------------- ________________ છે. એટલે કે આ ગ્રંથમાં તેમણે ગુરુના ૧,૨૯૬ ગુણો બતાવ્યા છે. ગુરુના ગુણો તો અગણિત છે. છતાં ગ્રંથકારશ્રીએ તેમાંથી થોડા ગુણો આ ગ્રંથમાં બતાવ્યા છે. મૂળ ગાથાઓમાં બતાવેલ છત્રીસીઓનો ભાવાર્થ સમજાવવા ગ્રંથકારશ્રીએ સંસ્કૃત ભાષામાં ટીકા પણ રચેલ છે. તે ટીકામાં તેમણે અનેક શાસ્ત્રપાઠોના આધારે મૂળગાથાઓના રહસ્યો સમજાવ્યા છે. શ્રીરત્નશેખરસૂરિજી મહારાજે સ્વોપmટીકામાં કરેલું વિવેચન ખૂબ જ સંક્ષિપ્ત છે. તેમણે મૂકેલા શાસ્ત્રપાઠોમાં છત્રીસગુણોના નામ અને બહુ જ ટુંકુ વિવેચન છે. તેનાથી સામાન્ય લયોપશમવાળાને પદાર્થોનો શીઘ અને સ્પષ્ટ બોધ થવો મુશ્કેલ છે. તેથી ગ્રંથકારશ્રીએ મૂકેલા શાસ્ત્રપાઠોની ગાથાઓની ટીકાઓનું સંકલન કરી પરિશિષ્ટરૂપે પ્રકાશિત કરવાની ભાવના થઈ. પૂજય ગુરુદેવશ્રીને આ ભાવના જણાવતા તેમણે સૂચન કર્યું કે નૂતન ટીકા રચીને તેમાં તે તે શાસ્ત્રપાઠોની ગાથાઓની ટીકાઓ તેમાં મૂકી દેવી. ગુરુદેવશ્રીની પ્રેરણાથી મેં ટીકા રચવાનું શરૂ કર્યું. આ ટીકામાં મારી રચના બહુ જ ઓછી છે, મુખ્યત્વે તો તેમાં શાસ્ત્રપાઠોની ગાથાઓ અને તેમની ટીકાઓનું સંકલન જ કર્યું છે. પૂજ્ય ગુરુદેવશ્રીની અસીમ કૃપાથી આ ટીકાની રચના નિર્વિને સંપન્ન થઈ છે. આ ટીકાની રચના ખંભાતમાં શ્રીસ્થંભન પાર્શ્વનાથ ભગવાનની છત્રછાયામાં થઈ છે. શ્રીસ્થંભન પાર્શ્વનાથ પ્રભુના અનરાધાર અનુગ્રહથી જ આ કાર્ય પૂર્ણતાને પામ્યું છે. આ ટીકાનું નામ મેં પરમપૂજ્ય સિદ્ધાંતમહોદધિ, કર્મસાહિત્યનિષ્ણાત, સુવિશુદ્ધબ્રહ્મચારી આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના નામ પરથી પ્રેમીયા વૃત્તિ એવું રાખ્યું છે. આ વૃત્તિ સ્વોપજ્ઞવૃત્તિને અનુસરીને જ રચી છે. આ વૃત્તિમાં ૧૫૮ ગ્રંથોના ૫૦૨ શાસ્ત્રપાઠો ગુંથ્યા છે. આ વૃત્તિની રચના સરળ શૈલીમાં કરી છે. તેથી માત્ર સંસ્કૃતની બે બુકોનો અભ્યાસ કરેલ જીવો પણ આ વૃત્તિનું સહેલાઈથી અધ્યયન કરી શકશે. દરેક મૂળગાવ્યા પછી તેની સંસ્કૃત છાયા કરી છે. ત્યારપછી મૂળગાથાનો શબ્દાર્થ કર્યો છે. ત્યારપછી વિવેચન કર્યું છે. વૃત્તિના ટાઈપ મોટા છે અને અવતરણોના ટાઈપ થોડા નાના છે. તેથી વૃત્તિ અને અવતરણોનો ભેદ સમજી શકાશે. મૂળગ્રંથની પહેલી ગાથામાં ગ્રંથકારે મંગળ અને અભિધેય કહ્યું છે. બીજી ગાથાથી ૩૭મી ગાથા સુધીની ૩૬ ગાથાઓમાં એક-એક ગાથામાં એક-એક છત્રીસી બતાવી છે. ૩૮મી ગાથામાં ગ્રંથકારે ગુરુના બધા ગુણોનું કહેવાનું પોતાનું સામર્થ્ય નથી, એવું કહ્યું છે. ૩૯મી ગાથામાં તેમણે કહ્યું છે કે તેમણે આ છત્રીસીઓ શ્રુતસમુદ્રમાંથી શોધીને બતાવી છે અને ગુરુ પ્રત્યેની ભક્તિથી બતાવી છે. ૪૦મી અંતિમ ગાથામાં તેમણે ઉપસંહાર કરી આ ગ્રંથની પૂર્ણાહુતિ કરી છે. અંતિમ ગાથામાં તેમણે એવી ભાવના પણ વ્યક્ત કરી છે કે આ ગ્રંથના અભ્યાસ દ્વારા ભવ્યજીવો કલ્યાણને પામે. ગ્રંથકારે મૂળગ્રંથમાં કયાંય પોતાનું નામ લખ્યું નથી. અંતિમ ગાથામાં તેમણે પોતાની ઓળખાણ પોતાના ગુરુના શિષ્ય તરીકે આપી છે, પોતાના નામથી નહીં. આ બાબત તેમની નિઃસ્પૃહતાને સૂચવે છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત ભાષાને નહીં જાણનારા સામાન્ય જનો પણ આ ગ્રંથના પદાર્થોથી અજ્ઞાત ન રહે અને તેમને સમજીને ગુરુબહુમાનની વૃદ્ધિ કરી શકે એવા પવિત્ર આશયથી આ સંપૂર્ણ વૃત્તિનો સરળ ગુજરાતી ભાષામાં ભાવાનુવાદ પણ રચ્યો છે. ઘણા અવતરણોના ભાવાનુવાદ જે અન્ય મહાત્માઓએ રચ્યા છે તેટલો ભાગ તે તે ભાવાનુવાદોમાંથી સાભાર ઉદ્ધત કરીને પ્રસ્તુત ભાવાનુવાદમાં ટાંક્યો છે. બાકીનો બધો ભાવાનુવાદ મેં કર્યો છે. આ ગ્રંથ ત્રણ વિભાગમાં પ્રકાશિત થઈ રહ્યો છે જેની વિગત નીચે મુજબ છે – વિભાગ ગાથા પહેલો - છત્રીસી ૧લી થી ૬ઠ્ઠી ૭મી થી ૨૩મી ૨૪મી થી ૩૬મી બીજો ૧લી થી ૭મી ૮મી થી ૨૪મી ૨૫મી થી ૪૦મી ત્રીજો આ પહેલો ભાગ છે. દરેક પાના પર ઉપર તે તે પાનામાં આવતા વિષયો લખ્યા છે. દરેક ભાગમાં શરૂઆતમાં વિસ્તૃત વિષયાનુક્રમ મૂક્યો છે. તેથી તે તે પદાર્થો કયા પાને છે? તે સહેલાઈથી શોધી શકાય છે. ત્રીજા ભાગને અંતે પાંચ પરિશિષ્ટો મૂક્યા છે. પહેલા પરિશિષ્ટમાં મૂળગ્રંથની ગાથાઓની સૂચિ મૂકી છે. બીજા પરિશિષ્ટમાં મૂળગ્રંથની ગાથાઓની અકારાદિક્રમે સૂચિ મૂકી છે. ત્રીજા પરિશિષ્ટમાં પ્રેમીયા વૃત્તિમાં આવતા અવતરણોની સૂચિ છે. ચોથા પરિશિષ્ટમાં તે અવતરણોના મૂળગ્રંથોની સૂચિ છે. પાંચમા પરિશિષ્ટમાં જે અન્ય ભાવાનુવાદોમાંથી થોડા ભાગો ઉદ્ધત કર્યા છે તે ભાવાનુવાદોની સૂચિ છે. આ ગ્રંથ અનેક પદાર્થોથી ભરપૂર છે. આ ગ્રંથના વારંવાર પરિશીલનથી તે પદાર્થોનો વિશદ બોધ થાય છે અને તે પદાર્થો રૂઢ થઈ જાય છે. આ ગ્રંથમાં ગુરુની ગરિમા વર્ણવી છે. આ ગ્રંથના અભ્યાસ દ્વારા ગુરુની ગરિમાને જાણીને તેમના પ્રત્યે અજોડ બહુમાન પ્રગટ કરીને ભવ્ય જીવો શીધ્ર પરમપદને વરે એજ શુભેચ્છા. આ ગ્રંથના રચના-સંકલન-સંપાદનમાં કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો તેની ક્ષમા યાચું છું અને વિદ્વાનોને તે સુધારવા માટે વિનંતિ કરું છું. જામનગર, - પરમપૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ જેઠ વદ ૧૩, આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી વિ.સં. ૨૦૭૦, મહારાજાનો શિષ્યાણ બુધવાર. મુનિ રત્નબોધિ વિજય Page #10 -------------------------------------------------------------------------- ________________ ९ सुकृत अनुमोदना जिनशासन सुकृत मुख्य आधारस्तंभ (२) (१) श्री नयनबाळा बाबुभाई जरीवाला परिवार ह. लीनाबेन चंद्रकुमारभाई जरीवाला - मुंबई श्री मूळीबेन अंबालाल शाह परिवार ह. रमाबेन पुंडरीकभाई शाह, खंभात मुंबई श्री नयनबाळा बाबुभाई जरीवाला परिवार ह. शोभनाबेन मनीशभाई जरीवाला - मुंबई (४) श्री सायरकंवर यादवसिंहजी कोठारी परिवार ह. मीनाबेन विनयचन्द कोठारी, जोधपुर - मुंबई श्री हसमुखभाई केसरीचंद चूडगर इन्टयस, अहमदाबाद (३) (५) (६) शेठ श्री कांतिलाल लल्लुभाई झवेरी - जिनशासन सुकृत आधारस्तंभ (१) श्री कमळाबेन कांतिलाल शाह परिवार ह. बीनाबेन कीर्तिभाई शाह ( घाटकोपर- संघाणी) (२) श्री जागृतिबेन कौशिकभाई बावीसी, डालीनी जयकुमार महेता, म्हेंक : प.पू. आ. श्रीमद्विजय हेमचंद्रसूरीश्वरजी महाराजा) श्रुतोद्धार मुख्य आधारस्तंभ (प्रेरक : (१) श्री माटुंगा श्वेताम्बर मूर्तिपूजक जैन संघ मुंबई - (२) श्री अठवालाईन्स श्वेताम्बर मूर्तिपूजक जैन संघ अने श्री फूलचंद कल्याणचंद झवेरी ट्रस्ट, सुरत श्री गोवालिया टेन्क जैन संघ - मुंबई (३) (४) श्री नवजीवन श्वेताम्बर मूर्तिपूजक जैन संघ - मुंबई श्री यशोविजय जैन संस्कृत पाठशाला तथा श्री जैन श्रेयस्कर मंडल, महेसाणा (६) श्री दादर जैन पौषधशाला ट्रस्ट संचालित ॐ श्री दादर आराधना भवन जैन श्वे. मू. तपा. संघ (७) श्री मुलुन्ड श्वे. मू. जैन संघ, मुंबई (प्रेरक : प.पू. आ. श्रीमद्विजय हेमचंद्रसूरीश्वरजी महाराजा) (८) श्री शंखेश्वर पार्श्वनाथ श्वे. पू. तपा. जैन संघ, घाटकोपर (ई) मंबई ( प्रेरक : प.पू. गच्छाधिपति आ. श्रीमद्विजय जयघोषसूरीश्वरजी महाराजा) (९) श्री सहसावन कल्याणक भूमि तीर्थोद्धार समिति, जूनागढ (प. पू. पं. चंद्रशेखर वि.म.ना शिष्य पू. मुनिश्री धर्मरक्षित वि.म. तथा पू. मुनिश्री वल्लभ वि.म.नी पंन्यास पदवी निमित्ते) (१०) श्री जवाहरनगर श्वे. मू. जैन संघ, गोरेगाव, मुंबई. (प्रेरक : प्रेम-भुवनभानुसूरि समुदायना राजप्रभावक प.पू. आ. श्री रत्नसुंदरसूरीश्वरजी महाराजा ) Page #11 -------------------------------------------------------------------------- ________________ १० श्रुतोद्धार आधारस्तंभ (१) श्री के. पी. संघवी चेरिटेबल ट्रस्ट - संचालित श्री पावापुरी तीर्थ जीवमैत्री धाम (प्रेरक : प.पू. आ.श्रीमद्विजय कल्याणबोधिसूरि म.सा.) श्री हेमचंद्राचार्य जैन ज्ञान मंदिर, पाटण । (३) श्री मनफरा श्वेताम्बर मूर्तिपूजक जैन संघ - मनफरा . (प्रेरक : प.पू. आ.श्रीमद्विजय कलाप्रभसूरीश्वरजी महाराजा) (४) श्री नडियाद श्वेताम्बर मूर्तिपूजक जैन संघ - नडियाद (प्रेरक : प.पू. आ.श्रीमद्विजय हेमचंद्रसूरीश्वरजी महाराजा) श्री बाबुभाई सी. जरीवाला चेरिटेबल ट्रस्ट ह. श्री आदिनाथ जैन संघ, वडोदरा (प्रेरक : प.पू. आ.श्रीमद्विजय हेमचंद्रसूरीश्वरजी महाराजा) (६) श्री जैन श्वेताम्बर मूर्तिपूजक संघ, सायन (शिव) मुंबई (७) श्री रिद्धि-सिद्धि वर्धमान हाईट्स श्वे.मू.जैन संघ, भायखला, मुंबई (प्रेरक : प.पू. मुनिश्री जिनप्रेमवि.म.सा.) (८) श्री आदिनाथ सोसायटी जैन टेम्पल ट्रस्ट, पूना (प्रेरक : प.पू.पं. श्रीअपराजित वि. गणिवर्य) (९) श्री मुलुन्ड श्वे.मू. तपागच्छ समाज, मुंबई (प्रेरक : प.पू.पं. श्रीहिरण्यबोधि वि.म.सा., प.पू.मुनिश्री हेमदर्शन वि.म.सा.) (१०) श्री विक्रोली संभवनाथ जैन श्वे.मू. संघ, विक्रोली (ई.), मुंबई (प्रेरक : प.पू.मुनिश्री यशकल्याण वि.म.सा., प.पू.मुनिश्री तीर्थप्रेम वि.म.सा.) (११) श्री विश्वनंदीकर जैन संघ, भगवान नगरनो टेकरो, अमदावाद (प्रेरक : प.पू.आ.श्रीमद्विजय जगच्चंद्रसूरीश्वरजी म.सा.) (१२) श्री आदीश्वरजी महाराज मंदिर ट्रस्ट, श्री दशा ओसवाल सिरोहीया साथ गोटीवाला धडा, पूना (प्रेरक : प.पू. मुनिश्री अभयरत्न वि.म.सा.) (१३) श्री गोडी पार्श्वनाथजी टेम्पल ट्रस्ट, पूना (प्रेरक : प.पू.आ.श्रीमद्विजय कल्याणबोधिसूरीश्वरजी म.सा.) (१४) श्री कस्तूरधाम, पालीताणा, प.पू.आ.श्री हेमप्रभसूरीश्वरजी म.सा.नी आचार्यपदवी निमित्ते (प्रेरक : प.पू.पं. श्री वज्रसेन वि. गणिवर्य) (१५) श्री शाहीबाग गिरधरनगर जैन श्वेताम्बर मूर्तिपूजक संघ, अमदावाद. (प्रेरक : प.पू. आ.श्रीमद्विजय कल्याणबोधिसूरि म.सा.) (१६) श्री कस्तुरधाम-पालीताणा (प्रेरक : प.पू.पं. श्री भद्रंकरविजयजी शिष्य आ. श्रीकुंदकुंदसूरिशिष्य प.पू.पं. श्रीवज्रसेनविजयजी म.सा.) (१७) श्री साबरमती श्वे.मू.जैन संघ, रामनगर, अमदावाद (प्रेरक : प.पू.आ. श्रीमद्विजय कल्याणबोधिसूरीश्वरजी म.सा.) Page #12 -------------------------------------------------------------------------- ________________ १० (१८) श्री गांधीनगर श्वे.मू.जैन संघ (प्रेरक : प.पू.मुनिराजश्री अभयरत्न वि.म., प.पू.मुनिराजश्री रत्नबोधि वि.म., प.पू. मुनिराजश्री मुक्तिप्रेम वि.म.) (१९) श्री भवानीपुर श्वे.मू.संघ, कलकत्ता (२०) श्री कल्याणजी सौभागचंदजी जैन पेढी, पीडवाडा (प्रेरक : प.पू.आ.श्री हेमचंद्रसूरीश्वरजी म., प.पू.आ.श्री कल्याणबोधिसूरि म.) (२१) श्री महेसाणा उपनगर जैन संघ (प्रेरक : प.पू.आ. श्री हेमचंद्रसूरीश्वरजी म.सा.) (२२) श्री पार्श्वनाथ श्वे.मू.जैन संघ, संघाणी, घाटकोपर, मुंबई. (प्रेरक : प.पू.आ.श्री हेमचंद्रसूरीश्वरजी म., प.पू.आ.श्री कल्याणबोधिसूरि म.) (२३) श्री उमरा श्वे.मू. जैन संघ, सुरत शासन सुकृत रजतस्तंभ (१) श्री वाडीलाल पोपटलाल वसा परिवार (धोराजीवाला) + पव्वज्जं विज्जं पिव साहितो होइ जो पमाइलो । तस्स न सिज्झइ एसा करेइ गरुयं च अवयारं ॥ વિદ્યાને સાધનારો જે પ્રમાદી થાય તેને તે વિદ્યા સિદ્ધ થતી નથી અને મોટો અપકાર કરે છે. તેમ પ્રવ્રયાને વિદ્યાની જેમ સાધતો જે પ્રમાદી થાય છે તેને એ પ્રવ્રજયા સિદ્ધ થતી નથી (ફળ આપતી નથી) અને મોટો અપકાર કરે છે. गिहवासं पासं पिव मन्नंतो वसइ दुक्खिओ तंमि । चारित्तमोहणिज्जं निज्जिणिउं उज्जमं कुणइ ॥ ગૃહવાસને બંધનની જેમ માનતો તેમાં દુઃખપૂર્વક નિરસતાપૂર્વક) વસે છે અને ચારિત્રમોહનીય કર્મને ખપાવવા માટે ઉદ્યમ કરે છે. जं सव्वहा न सुत्ते पडिसिद्धं नेय जीववहहेऊ । तं सव्वंपि पमाणं चारित्तधणाण भणियं च ॥ શાસ્ત્રમાં જેનો સર્વથા નિષેધ ન કર્યો હોય અને જે જીવહિંસાનું કારણ ન હોય તે સઘળું ય આચરણ ચારિત્રરૂપી ધનવાળા સાધુઓને પ્રમાણભૂત કહ્યું છે. अवलंबिऊण कज्जं जं किंपि समायरंति गीयत्था । थेवावराहं बहुगुणं सव्वेसिं तं पमाणं तु ॥ સંયમને ઉપકારી એવા કાર્યને જાણીને ગીતાર્થો જે કંઈ પણ ઘણા ગુણવાળુ અને અલ્પ નુકસાનવાળુ કાર્ય આચરે છે તે બધાને પ્રમાણ હોય છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ पृष्ठ क्र. m ४-४८ 3 Gm Soci०१ ८-४८ ४८ विषयानुक्रमः विषयः वृत्तिकर्तुमङ्गलम् । प्रथमवृत्तम् । मङ्गलाभिधेयप्रयोजनसम्बन्धप्रतिपादनम् । गुरुगुणकीर्तनकारणम्। विस्तरेण गुरुगुणकीर्तनकारणम् । गुरोर्माहात्म्यम्। વૃત્તિકારનું મંગળ. પહેલો શ્લોક. भंगण, मभिधेय, प्रयो४न, संबधनू थन. ગુરુના ગુણો કહેવાનું કારણ. ११ વિસ્તારપૂર્વક ગુરુના ગુણો કહેવાનું કારણ. ૧૨ ગુરુનું માહાત્મ. (१) प्रथमा षट्विशिका । चतुर्विधा देशना । १४ चतुर्विधा कथा। १५ चतुर्विधो धर्मः । चतुर्विधा भावना। चतुर्विधाः स्मारणादिकाः। चतुर्विधमार्तध्यानम् । १९ चतुर्विधं रौद्रध्यानम् । २० चतुर्विधं धर्मध्यानम् । चतुर्विधं शुक्लध्यानम् । (२) પહેલી છત્રીસી. ચાર પ્રકારની દેશના. ૨૩ ચાર પ્રકારની કથા. ચાર પ્રકારનો ધર્મ. ચાર પ્રકારની ભાવના. ચાર પ્રકારના સ્મારણા વગેરે. ૨૭ ચાર પ્રકારનું આર્તધ્યાન. ५०-८२ ૫૧ પર પ૩ ૫૪-૯૨ ९३-१४५ ९३ ९३-१०७ १०७-१२७ १२८ १२८ १२८-१३३ १३३-१३६ १३६-१४३ १४३-१४५ ૧૪૬-૨૦૭ ૧૪૬ ૧૪૬-૧૬૩ ૧૬૩-૧૭૯ ૧૭૯ ૧૭૯ १८०-१८२ २ Page #14 -------------------------------------------------------------------------- ________________ क्र. ૨૮ ૨૯ 30 (३) ३१ ३२ ३३ ३४ ३५ ३६ ३७ ३८ (४) ३८ ४० ૪૧ ૪૨ ४३ ४४ ૪૫ ૪૬ (५) ४७ ४८ ४९ ५० ५१ ५२ ५३ (€) ૫૪ विषयः ચાર પ્રકારનું રૌદ્રધ્યાન. ચાર પ્રકારનું ધર્મધ્યાન. ચાર પ્રકારનું શુક્લધ્યાન. द्वितीया षट्त्रिशिका | पञ्चविधं सम्यक्त्वम् । पञ्चविधं चारित्रम् | पञ्चविधं व्रतम् । पञ्चविधो व्यवहारः । पञ्चविध आचारः । पञ्चविधा समिति: । पञ्चविधः स्वाध्यायः । एकविधः संवेगः । બીજી છત્રીસી. પાંચ પ્રકારનું સમ્યક્ત્વ. પાંચ પ્રકારનું ચારિત્ર. પાંચ પ્રકારના વ્રતો. પાંચ પ્રકારનો વ્યવહાર. પાંચ પ્રકારનો આચાર. પાંચ પ્રકારની સમિતિ. પાંચ પ્રકારનો સ્વાધ્યાય. એક પ્રકારનો સંવેગ. तृतीया षट्त्रिशिका | पञ्चविधानीन्द्रियाणि । पञ्चविधा विषयाः । पञ्चविधः प्रमादः । पञ्चविधा आस्रवाः । पञ्चविधा निद्राः । पञ्चविधाः कुभावनाः । षड्विधाः कायाः । ત્રીજી છત્રીસી. પાંચ પ્રકારની ઇન્દ્રિયો. १३ वृत्त क्र. ३ ४ पृष्ठ क्र. ૧૮૨-૧૮૪ १८४-२०५ २०५-२०७ २०८-२३७ २०८ - २१७ २१७-२१९ २१९-२२१ २२२-२२३ २२३-२२४ २२४ - २२८ २२८-२३५ २३६-२३७ २३८-२६४ २३८-२४६ ૨૪૬-૨૪૯ ૨૪૯-૨૫૧ ૨૫૧-૨૫૩ ૨૫૩-૨૫૪ ૨૫૪-૨૫૮ ૨૫૯-૨૬૩ ૨૬૩-૨૬૪ २६५-२९१ २६५ - २६९ २६९ - २७२ २७२ - २७४ २७४ २७४ - २७६ २७६-२८७ २८७-२९१ ૨૯૨-૩૧૩ ૨૯૨-૨૯૫ Page #15 -------------------------------------------------------------------------- ________________ વૃત્ત દ0. પદ શે. विषयः ૫૫ પાંચ પ્રકારના વિષયો. પાંચ પ્રકારના પ્રમાદો. ૫૭ પાંચ પ્રકારના આસ્રવો. ૫૮ પાંચ પ્રકારની નિદ્રા. ૫૯ પાંચ પ્રકારની કુભાવનાઓ. ૬૦ છ પ્રકારના કાયો. (૭) વતુર્થી ત્રિશિપ ६१ षड्विधा वचनदोषाः । ६२ षड्विधा लेश्याः । ६३ षड्विधमावश्यकम् । ६४ षड्विधानि सव्व्याणि । षड्विधास्ताः । ૬૬ षड्विधा भाषाः। (૮) ચોથી છત્રીસી. ૬૭. છ પ્રકારના વચનના દોષો. ૬૮ છ પ્રકારની વેશ્યાઓ. ૬૯ છ પ્રકારના આવશ્યકો. ૭૦ છ પ્રકારના દ્રવ્યો. ૭૧ છ પ્રકારના તર્કો. ૭૨ છ પ્રકારની ભાષા. (૧) પશ્ચમ દ્વિશિT I ७३ सप्तविधं भयम् । ૭૪ सप्तविधाः पिण्डैषणाः । सप्तविधाः पानैषणाः । ૭૬ सप्तविधं सुखम् । ७७ अष्टविधानि मदस्थानानि । (૧૦) પાંચમી છત્રીસી. ૭૮ સાત પ્રકારના ભયો. ૭૯ સાત પ્રકારની પિડેષણા. ૮૦ સાત પ્રકારની પાનૈષણા. ૮૧ સાત પ્રકારનું સુખ. પૃ8 a. ૨૯૫-૨૯૭ ૨૯૭-૨૯૯ ૨૯૯ ૨૯૯-૩૦૦ ૩૦૦-૩૦૮ ૩૦૮-૩૧૩ ३१४-३४३ ३१४-३१७ ३१७-३२२ ३२२-३३० ३३०-३३२ ३३२-३४० ३४०-३४३ ૩૪૪-૩૬૫ ૩૪૪-૩૪૬ ૩૪૬-૩૪૯ ૩૪૯-૩૫૫ ૩૫૫-૩પ૬ ૩૫૬-૩૬૩ ૩૬૩-૩૬૫ ३६६-३७२ ३६६-३६७ ३६७-३६९ ३६७-३६९ ३६९-३७१ ३७१-३७२ 393-3७८ ૩૭૩ ૩૭૪-૩૭૬ ૩૭૪-૩૭૬ ૩૭૬-૩૭૭ Page #16 -------------------------------------------------------------------------- ________________ વિષય: આઠ પ્રકારના મદસ્થાનો. ( ૧૨ ) પછી શિા | अष्टविधा ज्ञानाचाराः । अष्टविधा दर्शनाचाराः । अष्टविधाश्चारित्राचाराः । . & ૮૨ 3 3 3 3 ८३ ८४ ८५ ८६ अष्टविधा वादिगुणाः । चतुर्विधा बुद्धिः । (૧૨) છઠ્ઠી છત્રીસી. ८८ ૮૯ ૯૦ ૯૧ ૯૨ ८७ + + + આઠ પ્રકારના જ્ઞાનાચાર. આઠ પ્રકારના દર્શનાચાર. આઠ પ્રકારના ચારિત્રાચાર. આઠ પ્રકારના વાદીગુણો. ચાર પ્રકારની બુદ્ધિ. १५ कयवयकम्मो तह सीलवं च गुणवं च उज्जुववहारी । गुरुसुस्सूसो पवयणकुसलो खलु सावगो भावे ॥ वृत्त क्र. ७ वेस व्व निरासंसो अज्जं कल्लं चयामि चिंतंतो । परकीयं पिव पालइ गेहावासं सिढिलभावो ॥ વેશ્યા જેમ નિર્ધન પ્રત્યે નિરાશંસ હોય છે તેવી રીતે ભાવશ્રાવક પણ ગૃહવાસ તે બીજાનો છે એમ સમજીને અર્થાત્ ક્યારે મારી તાકાત આવે અને આ ગૃહવાસને છોડી દઉં એવી ભાવના ભાવતો ઢીલા ભાવવાળો થઈને ગૃહવાસમાં રહે. जह चिंतामणिरयणं सुलहं न हु होइ तुच्छविहवाणं । वववज्जिया जियाण तह धम्मरयणं पि ॥ પૃષ્ઠ. ૩૭૭-૩૭૮ ३७९-३९४ ३७९-३८३ ३८३-३८६ ३८६ ३८७-३८९ ३८९-३९४ ૩૯૫-૪૧૨ ૩૯૫-૩૯૯ ૩૯૯-૪૦૪ ૪૦૪-૪૦૫ ૪૦૫-૪૦૬ ૪૦૬-૪૧૨ (૧) ગ્રહણ કરેલા વ્રતોનું પાલન કરનારો, (૨) શીલવાન, (૩) ગુણવાન, (૪) સરળ વ્યવહારવાળો, (૫) નિરંતર ગુરુની સેવા કરનારો અને (૬) જૈનશાસનના રહસ્યોને કુશળતાપૂર્વક સમજનારો - આવો શ્રાવક તે ભાવશ્રાવક છે. જેમ અલ્પ ધનવાળાને ચિંતામણિ રત્ન સુલભ ન હોય તેમ ગુણરૂપી ધનથી રહિત જીવોને ધર્મરૂપી રત્ન પણ મળતું નથી. Page #17 -------------------------------------------------------------------------- ________________ + + + + + + + १६ રે ઝીવ ! મુખ્ય મા મુા, મા પમાય પ્તિ રે પાવ ! । किं परलोए गुरुदुक्ख भायणं होहिसि अयाण ! ॥ હે જીવ! તું બોધ પામ. તું મોહ ન પામીશ. હે પાપી ! તું પ્રમાદ ન કરીશ. હે અજ્ઞાની ! શું તારે પરલોકમાં અસહ્ય દુઃખોનું ભાજન બનવું છે ? बुज्झसु रे जीव तुमं, मा मुज्झसु जिणमयंमि नाऊणं । નન્હા મુળવિ સા, સામળી લુછી નીવ ! ॥ હે જીવ ! તું બોધ પામ. મહાતા૨ક જિનશાસન પામીને તું વિષયો વગેરેમાં મોહ ન પામ, કારણ કે મનુષ્યભવ અને જિનશાસન - આ ધર્મસામગ્રી ફરી મળવી અતિદુર્લભ છે. दुलो पुण जिणधम्मो, तुमं पमायायरो सुहेसी य । दुसहं च नरयदुक्खं, कह होहिसि तं न याणामो ॥ હે જીવ ! જિનેશ્વર ભગવાનનો ધર્મ દુર્લભ છે. તું પ્રમાદનો આદર કરનારો અને સુખનો અભિલાષી છે. વિષયોના ભોગથી મળનારું નરકનું દુઃખ દુઃખેથી સહન થાય એવું છે. તેથી તારું શું થશે ? તે અમે જાણતા નથી. अथिरेण थिरो समलेण, निम्मलो परवसेण साहीणो । देहेण जइ विढप्पड़, धम्मो ता किं न पज्जत्तं ॥ હે જીવ ! અસ્થિર, મલીન અને પરાધીન એવા શરીરથી સ્થિર, નિર્મળ અને સ્વાધીન એવા ધર્મની આરાધના કરી શકાય છે, તો તું શું નથી પામ્યો ? બધુ પામ્યો છે. તો પ્રમાદ શા માટે કરે છે ? जिणधम्मोऽयं जीवाणं, अपुव्वो कप्पपायवो । सग्गापवग्गसुक्खाणं, फलाणं दायगो इमो ॥ આ જિનધર્મ જીવો માટે અપૂર્વ કલ્પવૃક્ષ સમાન છે, કેમકે આ જિનધર્મ સ્વર્ગ અને મોક્ષના સુખોરૂપી ફળો આપે છે. धम्म बंधू सुमित्तोय, धम्मो य परमो गुरू । मुक्खमग्गपट्टणं, धम्मो परमसंदणो ॥ જિનધર્મ શ્રેષ્ઠ ભાઈ છે, સારો મિત્ર છે અને શ્રેષ્ઠ ગુરુ છે. મોક્ષ માર્ગે આગળ વધનારા આત્માઓ માટે જિનધર્મ શ્રેષ્ઠ રથ છે. चउगइणंतदुहानल-पलित्तभवकाणणे महाभीमे । सेवसु रे जीव ! तुमं जिणवयणं, अमियकुंडसमं ॥ હે જીવ ! ચાર ગતિના અનંત દુઃખો રૂપી દાવાનળથી ભડકે બળતા સંસારરૂપી મહાભયંકર જંગલમાં રક્ષણ માટે તું અમૃતના કુંડ સમાન જિનવચનનું પાલન કર. Page #18 -------------------------------------------------------------------------- ________________ श्रीरत्नशेखरसूरिविनिर्मितम् गुरुगुणषट्त्रिंशत्षट्विशिकाकुलकम् प्रेमीयवृत्तितद्गुर्जरभावानुवादसमलङ्कृतम् प्रथमो भागः (प्रथमवृत्ततः सप्तमवृत्तपर्यन्तः) Page #19 --------------------------------------------------------------------------  Page #20 -------------------------------------------------------------------------- ________________ श्रीरत्नशेखरसूरिविनिर्मितम् गुरुगुणषट्विशत्षट्विशिकाकुलकम् प्रेमीयवृत्तितद्गुर्जरभावानुवादसमलङ्कृतम् वृत्तिकर्तुर्मङ्गलम् नन्दनं मरुदेव्याः श्री-नाभिकुलकरात्मजम् । वन्दे प्रथमतीर्थेशं, श्रीऋषभजिनेश्वरम् ॥१॥ नन्दनमचिरादेव्या, विश्वसेनसुतं तथा । स्तौमि षोडशतीर्थेनं, शान्तिनाथप्रभुं मुदा ॥२॥ पुत्ररत्नं शिवादेव्याः, समुद्रविजयात्मजम् । श्रीनेमि नौमि हर्षेण, द्वाविंशतितमं प्रभुम् ॥३॥ वामादेवीसुतं स्तौमि, नृपाश्वसेननन्दनम् । त्रयोविंशं जिनं पार्वं, नीलवर्णतनुच्छवीम् ॥४॥ अङ्गजं त्रिशलादेव्याः, सिद्धार्थराजनन्दनम् । वन्दे जिनं चतुर्विंशं, श्रीवर्धमानतीर्थपम् ॥५॥ सर्वानपि जिनानन्यान्, भवाब्धौ पोतसन्निभान् । प्रणमामि प्रमोदेन, लोकालोकप्रकाशकान् ॥६॥ वीरस्य प्रथमं शिष्यं, प्रभुक्रमसमर्पितम् । अनन्तलब्धिसन्दोहं, गौतमस्वामिनं स्तुवे ॥७॥ निर्गतमर्हतां वक्त्राद्, गणधरादिगुम्फितम् । अज्ञाननाशकं भक्त्या, प्रणमामि जिनागमम् ॥८॥ Page #21 -------------------------------------------------------------------------- ________________ ४ श्वेतपद्मासनां वीणा - धारिणीं हंसवाहनाम् । श्रुताधिष्ठायिकां देवीं, चित्ते स्मरामि शारदाम् ॥९॥ रत्नशेखरसूरीशं, नमामि दीपिकायुतम् । प्रस्तुतं कुलकं येन, विरचितं सुबोधदम् ॥१०॥ श्रीहेमचन्द्रसूरीशं, भीमभवाब्धितारकम् । वैराग्यदेशनादक्षं, वन्दे गुरुवरं मम ॥११॥ दीपिकागतपाठानां, स्पष्टबोधकृते मया । सरला रच्यते वृत्तिः, प्रेमीया दीपिकानुगा ॥ १२॥ अथ ग्रन्थं प्रारिप्सुर्ग्रन्थकारः प्रथमवृत्ते मङ्गलाभिधेयौ प्रतिपादयतिमूलम् - वीरस्स पए पणमिय, सिरिगोयमपमुहगणहराणं च । गुरुगुणछत्तीसीओ, छत्तीसं कित्तइस्सामि ॥१॥ छाया वीरस्य पदे प्रणम्य, श्रीगौतमप्रमुखगणधराणाञ्च । गुरुगुणषत्रिशिकाः, षट्त्रिंशत् कीर्त्तयिष्यामि ॥१॥ 1 प्रथमवृत्तम् प्रेमीया वृत्तिः - वीरस्य - अस्या अवसर्पिण्याश्चरमजिनेशितुः, श्रीगौतमप्रमुखगणधराणाम्-गौतम :- श्रीवीरविभोः प्रथमः शिष्य इन्द्रभूतिनामा गौतमगोत्रवत्त्वाद् 'गौतम' इतिप्रसिद्धनामा, प्रमुखः मुख्यः, गौतमः प्रमुखो येषामग्निभूत्यादिदशगणधराणामिति गौतमप्रमुखाः, गणं - साधुसमुदायं धारयन्ति - योगक्षेमकरणेन पालयन्तीति गणधराः, तीर्थाधिपमुख्यशिष्या इत्यर्थः, गौतमप्रमुखाश्च ते गणधराश्चेति गौतमप्रमुखगणधराः, श्रिया - बाह्याभ्यन्तरशोभया युक्ताश्च ते गौतमप्रमुखगणधराश्चेति श्रीगौतमप्रमुखगणधराः, तेषाम्, चः समुच्चये, पदे - चरणौ, प्रणम्य - प्रकर्षेणहार्दिकबहुमानेन नत्वा-वन्दित्वेति प्रणम्य, बहुमानपुरस्सरं नमस्कृत्येत्यर्थः, षट्त्रिशत्-षट्त्रिंशत्सङ्ख्याकाः, गुरुगुणषट्त्रिशिकाः- गुरोः - अज्ञानान्धकारनिरोधकस्य गुणाः- वैशिष्ट्यानीति गुरुगुणाः, तेषां षट्त्रिशिका :- षट्त्रिंशतः समूहरूपा इति गुरुगुणषट्त्रिशिकाः, ताः कर्मतापन्नाः, कीर्त्तयिष्यामि - कथयिष्यामि । अयं शब्दार्थः । - Page #22 -------------------------------------------------------------------------- ________________ मङ्गलाभिधेयप्रयोजनसम्बन्धप्रतिपादनम् भावार्थस्त्वयम्-अस्या अवसर्पिण्याश्चरमतीर्थकृतो मातुः कुक्षौ समुत्पत्तेरनन्तरं तत्पितृसत्कं ज्ञातकुलं हिरण्य- सुवर्ण-धन-धान्य- प्रीति-सत्कारादिभिर्वर्धमानमभवत्। ततः प्रभोर्जन्मनः पश्चाद् द्वादशे दिवसे मातापितृभ्यां बालप्रभोर्गुणानुरूपं ‘वर्धमान’इतिनाम स्थापितम् । एकदा प्रभुरामलकीक्रीडार्थं मित्रैः सह पुराद्बहिर्जगाम। तदेन्द्रेण स्वसभायां प्रभोधैर्यगुणो वर्णितः । ततः केनचिन्मिथ्यादृष्टिदेवेन सर्परूपेण कुमाररूपेण च प्रभुः परीक्षितः । तस्यां परीक्षायां प्रभुमचलितसत्त्वं विलोक्य शक्रेण प्रभोः 'श्रीवीर' इतिनाम कृतम् । तत्राष्टकर्माणि विदारयतीति वीरः, तपसा विराजते इति वीरः, तपोवीर्येण युक्त इति वीरः । श्रीवीरप्रभोः श्रीगौतमसद्गोत्र श्रीमदिन्द्र भूत्याद्येकादशगणधरा आसन् । यदुक्तं श्रीनन्दिसूत्रे - 'पढमित्थ इंदभूई बीए पुण होइ अग्गिभूइ ति । तई य वाउभूई तओ वियत्ते सुहम्मे य ॥२०॥ मंडिअ मोरियपुत्ते अकंपिए चेव अयलभाया य । अज्जेय पहासे य गणहरा हुंति वीरस्स ॥२१॥' (छाया - प्रथमोऽत्र इन्द्रभूतिः द्वितीयः पुनः भवति अग्निभूतिरिति । तृतीयश्च वायुभूतिः ततः व्यक्तः सुधर्मा च ॥२०॥ ५ मण्डितः मौर्यपुत्रः अकम्पितः चैव अचलभ्राता च । तार्यश्च प्रभासश्च गणधरा भवन्ति वीरस्य ॥ २१ ॥ ) श्रीवीरस्य श्रीगौतमादिगणधराणाञ्च पादौ नमस्कृत्य ग्रन्थकारेण मङ्गलं कृतम् । शिष्टानामयं समयः-‘क्वचिदपि श्रेयोभूतकार्ये मङ्गलपुरस्सरं प्रवर्त्तनीयम् ।' इति । इदं मङ्गलं विघ्नान् विनाशयति । ततो निर्विघ्नं ग्रन्थसमाप्तिर्भवति । 'षट्त्रिंशद् गुरुगुणषट्त्रिशिकाः कीर्त्तयिष्यामि' इतिपश्चार्द्धेन ग्रन्थकारेणाभिधेयमभिहितम् । ततो ग्रन्थप्रतिपाद्यविषयो ज्ञायते । तेन जिज्ञासूनां ग्रन्थे प्रवृत्तिर्भवति । प्रयोजनसम्बन्धौ तु सामर्थ्यगम्यौ । तत्र ग्रन्थकर्त्तुरनन्तरं प्रयोजनं परोपकारः, श्रोतुरनन्तरं प्रयोजनं गुरुगुणज्ञानम्, द्वयोरपि परम्परं प्रयोजनं मोक्षप्राप्तिः । श्रद्धानुसारिण Page #23 -------------------------------------------------------------------------- ________________ ६ गुरुगुणकीर्त्तनकारणम् आश्रित्य गुरुपर्वक्रमलक्षणः सम्बन्धो ज्ञेयः । अस्य ग्रन्थस्य पदार्थाः प्रथमं श्रीवीरेण स्वदेशनायां प्ररूपिताः । ततो गुरुपारम्पर्येण ते ग्रन्थकारस्य गुरुं यावदागताः । तेन ते ग्रन्थकाराय प्रज्ञापिताः । ग्रन्थकारेण तेऽस्मिन्कुलके निबद्धाः । इत्थमिदं कुलकं सर्वज्ञतीर्थकृन्मूलकम् । तत इदं श्रद्धातव्यम् । अस्मिन्नविश्वासो न विधेयः । तर्कानुसारिणः प्रति उपायोपेयभावलक्षणः सम्बन्धो ज्ञेयः । अयं ग्रन्थ उपाय:, गुरुगुणज्ञानं तूपेयम् । उपायादुपेयस्य प्राप्तिर्भवति । अनेन ग्रन्थेन गुरुगुणानां ज्ञानं भवति । अथ किमर्थं गुरोर्गुणाः कीर्त्यन्ते ? उच्यते, गुणवानेव गुरुः पदार्थयथावस्थितज्ञानप्ररूपणाभ्यां स्वपरतारणसमर्थो भवति । उक्तञ्च गुरुतत्त्वविनिश्चये तद्वृत्तौ च'आयारे वट्टंतो, आयारपरूवणे असंकियओ । आयारपरिब्भट्ठो, सुद्धचरणदेसणे भइओ ॥ २ / १२१॥ (छाया आचारे वर्त्तमानः, आचारप्ररूपणे अशङ्क्यः । आचारपरिभ्रष्टः, शुद्धचरणदेशने भक्तः ॥ २ / १२१ ॥ ) - वृत्तिः -'आयारे'त्ति | आचारे वर्त्तमानः खल्वाचारप्ररूपणे अशङ्क्यः अशङ्कनीयो भवति । यः पुनराचारपरिभ्रष्टः सः शुद्धचरणदेशने यथावस्थितचारित्रप्ररूपणे भक्तः विकल्पितः शुद्धचरणप्ररूपणाकारी भवति वा न वेत्यर्थः ॥२/१२१॥' ज्ञानसारे तद्वृत्तौ चोक्तम् 'ज्ञानी क्रियापरः शान्तो भावितात्मा जितेन्द्रियः । स्वयं तीर्णो भवाम्भोधेः परं तारयितुं क्षमः ॥९/१॥ वृत्तिः - 'ज्ञानी'ति - हे आत्मन् ! यो ज्ञानी गुरुमुखाद्गृहीतशुद्धसर्वज्ञोक्तागमः । क्रियापरः क्रिया उभयकालावश्यकप्रत्युपेक्षणाहारशुद्धयुग्रविहारादिकास्तासु परस्तत्परः सोद्यमः श्रेष्ठो वेति यावत् । शान्तस्त्यक्तविषयकषायसङ्गः । भावितात्मा भावितः सम्यक्त्वभावनाध्यानशुभाध्यवसायादिभिर्वासित आत्मा मानसिकोपयोगो येन सः । जितेन्द्रियो जितानि विषयेभ्यः परावर्त्य स्ववशे समानीतानि इन्द्रियाणि श्रोत्रादीनि येन सः । पूर्वोक्तसमग्रगुणयुक्तो मुनिः । भवाम्भोधेर्भव एवाम्भोधिः समुद्रस्तस्मात् । स्वयं स्वात्मना । तीर्णः पारं प्राप्तः । परमन्यं शरणागतम् । भव्यप्राणिनमपि । अयमेव तारयितुं भवाम्भोधेः Page #24 -------------------------------------------------------------------------- ________________ विस्तरेण गुरुगुणकीर्त्तनस्य कारणम् परतीरं प्रापयितुं । क्षमः समर्थो भवेत् । अतस्त्वमप्येवं ज्ञानपूर्वकक्रियापरो भवेत्यर्थः ॥९/१॥' संवेगरङ्गशालायामप्युक्तम् 'गुणसुट्ठियस्स वयणं, महुघयसित्तू व्व पावओ भाइ । गुणहीणस्स न रेहड़, नेहविहूणो जह पईवो ॥८९०७॥' (छाया - गुणसुस्थितस्य वचनं, मधुघृतसिक्त इव पावकः भाति । गुणहीनस्य न राजते, स्नेहविहीनः यथा प्रदीपः ॥८९०७) मार्गपरिशुद्धावप्युक्तम् - ‘तस्माद् गुरुकुलवासः, श्रयणीयश्चरणधनविवृद्धिकृते । गुरुरपि गुणवानेव, श्लाघ्यत्वमुपैति विमलधियाम् ॥१७॥' अतो गुणवानेव गुरुर्गवेषणीयः । गुरोर्गुणा अपरिमिताः । तथापि कतिपयगुरुगुणानां ज्ञानार्थं गुरोर्गुणा अस्मिन् कुलके कीर्त्तिताः । एकस्यां षट्त्रिशिकायां गुरोः षट्त्रिंशद् गुणा वर्णिताः । ईदृश्यः षट्त्रिंशत् षट्त्रिशिका अस्मिन् कुलके प्रतिपादिताः । इत्थमस्मिन् कुलके षण्णवत्यधिकद्वादशशतगुरुगुणाः प्रदर्शिताः । एतान् गुरुगुणान् ज्ञात्वा गुरौ बहुमानः प्रकटनीयः । I ननु किमित्थमतिविस्तरेण गुरुगुणाः कथ्यन्ते ? उच्यते, गुरुः सम्यग्ज्ञानं दत्त्वा जीवान्भीमभवोदधेर्निस्तारयति । ततः परमोपकारित्वात् परमहितचिन्तकत्वाच्च गुरुर्विनयबहुमानार्हः । यदुक्तमुपदेशकल्पवल्ल्याम् 'गृणाति धर्मतत्त्वं यो, गुरूते यश्च मुक्तये । हितः स्वपरयोः ज्ञेयः, स गुरुर्गौरवोचितः ॥१६७॥' किञ्च मोक्षोपदेशपञ्चाशके श्रीमुनिचन्द्रसूरिभिरुक्तम् - 'गुरुर्गृहीतशास्त्रार्थः, परां निःसङ्गतां गतः । मार्तण्डमण्डलसमो, भव्याम्भोजविकाशने ॥ ४६ ॥ गुणानां पालनं चैव, तथा वृद्धिश्च जायते । यस्मात्सदैव स गुरु-र्भवकान्तारतायकः ॥४७॥' योगशास्त्रे तद्वृत्तौ चोक्तम् Page #25 -------------------------------------------------------------------------- ________________ गुरोर्माहात्म्यम् 'अथवा गुरुप्रसादादिहैव, तत्त्वं समुन्मिषति नूनम् । गुरुचरणोपास्तिकृतः, प्रशमजुषः शुद्धचित्तस्य ॥१२/१४॥ वृत्तिः - इहैव इहजन्मन्येव जन्मान्तरसंस्कारं विनापीत्यर्थः ॥१२/१४॥ उभयत्रापि गुरुमुखप्रेक्षित्वमनिवार्यमेवेत्याह - तत्र प्रथमे तत्त्वज्ञाने, संवादको गुरुर्भवति। दर्शयिता त्वपरस्मिन्, गुरुमेव सदा भजेत् तस्मात् ॥१२/१५॥ वृत्तिः - प्रथमे जन्मान्तराभ्यस्ते तत्त्वज्ञाने । अपरस्मिन्निति गुरूपदर्शिते तत्त्वज्ञाने ॥१२/१५॥ गुरुमेव स्तौति यद्वत् सहस्रकिरणः, प्रकाशको निचिततिमिरमग्नस्य । तद्वद् गुरुरत्र भवेद-ज्ञानध्वान्तपतितस्य ॥१२/१६॥ वृत्तिः - निचिततिमिरमग्नस्य अर्थस्येति शेषः, अज्ञानध्वान्तपतितस्य तत्त्वस्येति शेषः ॥१२/१६॥ प्रशमरतौ अज्ञातकर्तृकतद्वृत्तौ चोक्तम् - ___ "गुर्वायत्ता यस्माच्छास्त्रारम्भा भवन्ति सर्वेऽपि । तस्माद्गुराधनपरेण हितकाङ्क्षिणा भाव्यम् ॥६९॥ वृत्तिः- गृणन्ति प्रतिपादयन्ति शास्त्रार्थमिति गुरवः । तदायत्ताः शास्त्रारम्भाः सूत्रपाठप्रवृत्तिरर्थश्रवणप्रवृत्तिश्च गुर्वायत्ताः कालग्रहणस्वाध्यायप्रेषणोद्देशसमुद्देशानुज्ञापरिकराः शास्त्रारम्भाः सर्वेऽपीत्युच्यन्ते । तस्मात् । गुराधनपरेणेति गुरोराराधनमहर्निशं पादसेवा सम्यक्रियानुष्ठानं नृजलमल्लकढौकनं दण्डकग्रहणं तत्प्रवृत्तौ गमनं निर्विचारं तदभिहितानुष्ठानमित्याद्याराधनमभिमुखीकरणं । तत्परेणेति तदुपयुक्तेन भवितव्यमिति ॥६९॥ ___ गुरौ चोपदिशति पुण्यवानहमिति य एवमनुग्राह्यो गुरूणां बहुमन्तव्य एव, न धिक्कार्य इति दर्शयति धन्यस्योपरि निपतत्यहितसमाचरणधर्मनिर्वापी । गुरुवदनमलयनिसृतो, वचनसरसचन्दनस्पर्शः ॥७०॥ (वचनरसश्चन्दनस्पर्श इति पाठान्तरम्) Page #26 -------------------------------------------------------------------------- ________________ गुरोर्माहात्म्यम् वृत्तिः- धनं ज्ञानादि तल्लब्धा धन्यः पुण्यवान् । तस्योपरि निपतति । वचनसरसचन्दनस्पर्श इति वक्ष्यति । कीदृगसौ वचनसरसचन्दनस्पर्शः ? अहितसमाचरणधर्मनिर्वापी अहितमुत्सूत्रं समाचरणं क्रियानुष्ठानं । अहितसमाचरणमेव धर्मस्तापविशेषस्तं निर्वापयत्यपनयति निरस्यति तच्छीलश्चेति । गुरुवदनमलयनिसृत इति गुरोराचार्यादेर्वदनं मुखं तदेव मलयपर्वतस्तस्मान्निसृतो निर्गतः । वचनमेव सरसचन्दनं स्नेहोपबृंहितहितोपदेशगर्भं सरसं तदेव चन्दनं तस्य स्पर्शः शीतो घर्मापनयनसमर्थः । मलये तु सरसचन्दनमार्द्रमभिनवच्छिन्नं । तस्य स्पर्शः घर्मापहारी भवति सुतरां । अथवा रसश्चन्दनस्पर्शः । रसो द्रवता चन्दनपङ्कः सपानीय इत्यर्थः ॥७०॥ एवं च हितोपदेशेनानुगृह्णतः शिष्यानाचार्यस्य कः प्रत्युपकारः शिष्येण विधेय इत्याह - दुष्प्रतिकारौ मातापितरौ स्वामी गुरुश्च लोकेऽस्मिन् । तत्र गुरुरिहामुत्र च सुदुष्करतरप्रतीकारः ॥७१॥ वृत्तिः-दुःखप्राप्यप्रतीकारो दुःकर इति वा दुष्प्रतिकारः । मातापितरौ तावदुष्प्रतिकारौ । माता तु जातमात्रस्यैवाभ्यङ्गस्नानस्तनक्षीरदानमूत्राशुचिक्षालनादिनोपकारेण वृद्धिमुपनयति कल्प(ल्य)वार्ताद्याहारप्रदानेनोपकारवती अदृष्टपूर्वस्याकृतोपकारस्य वा अपत्यस्य दुःप्रतिकारा । न हि तस्याः प्रत्युपकारः शक्यते कर्तुम् । पितापि हितोपदेशदानेन शिक्षाग्राहणेन भक्तपरिधानप्रावरणादिनोपग्रहेणानुगृह्णानो दुःप्रतिकारः । स्वामी राजादि त्यानां जलदानाकरादिना कृत्वेत्युपकारकः । भृत्यास्तु न तथा प्रत्युपकारसमर्थाः । प्राणव्ययमहा| यद्यपि श्रियमानयन्ति स्वामिनो भृत्यास्तथापि पूर्वमकृतोपकाराणामेव भृत्यानामुपकारकः स्वामी, भृत्यास्तु कृतोपकाराः प्रत्युपकुर्वन्ति । गुरुराचार्यादिः, स च दुःप्रतिकारः सन्मार्गोपदेशदायित्वात् शास्त्रार्थप्रदानात् संसारसागरोत्तरणहेतुत्वात् इहामुत्र च इहलोके परलोके सुदुर्लभतरः प्रतीकारो यस्य गुरोरिति सुष्ठ दुर्लभतरः प्रतीकार इति ॥७१॥' श्रीमुक्तिविमलगणिविरचित-उपदेशप्रदीपे उक्तम् 'विना भृत्यैर्यथा राज्ञां, न कार्यञ्चलति स्फुटम् । गुरुं विना तथा लोके, न ज्ञानञ्जातु जायते ॥३४९॥ घनध्वान्तगतं वस्तु, प्राकाश्यं नयते यथा । दीपस्तथा पदार्थानां, तत्त्वं बोधयते गुरुः ॥३५०॥ Page #27 -------------------------------------------------------------------------- ________________ १० न केषाङ्कुरुते हिंसां, न मिथ्याभाषणन्तथा । न स्तेयं भामिनीभोगं, स गुरुर्गुरुरुच्यते ॥३५१॥ न दोषेहो न वा दम्भी, न स्वर्णादिपरिग्रही । न व्यापारी दुराचारी, न रात्रिभोजनप्रियः ॥ ३५२ ॥ सङ्ग्रही न च धान्यानां, न परानर्थचिन्तकः । न पञ्चविषयासक्तो, न परच्छिद्रवीक्षकः ॥३५३॥ सर्वथा त्यागशीलश्च, सर्वथा ब्रह्मधारकः । एतादृक्षश्च संसेव्यः, सद्गुरुर्भवतारकः ॥३५४॥ गुरुः पिता गुरुर्माता, गुरुर्बन्धुः सखा सुहृत् । गुरुरेव सदा सेव्यः, संसारार्णवतारकः ॥३५५॥ यथाऽयो मणिसंसर्गा- द्रुक्मतां याति भाषते । मूढोऽपि गुरुसद्दृष्ट्या, विद्वत्सु मुकुटायते ॥ ३५६॥ संसारो गहनो भाति, कार्याण्यपि तथैव च । मन्दप्रज्ञश्च लोकोऽयं, विशेषाज्ञानमोहितः ॥ ३५७॥ सद्गुरुः ज्ञानदीपेन, खण्डयञ्जाड्यसन्ततिम् । सन्मार्गे गमयत्येतान्, बोधयन् वस्तुनो गुणान् ॥३५८॥ यस्याश्रित्य पदं नित्यं, यान्ति यास्यन्ति वै ययुः । सत्पथं बहवो भव्याः, स गुरुर्विश्ववल्लभः ॥३५९॥ एकाक्षरप्रदाताऽपि, सन्मार्गबुद्धिदायकः । विज्ञेयो गुरुरेवासौ, नान्यथासिद्धिरस्य वै ॥ ३६० ॥' महोपाध्यायश्रीमेघविजयविरचित-अर्हद्गीतायामप्युक्तम् 'गुरुत्रं गुरुर्दीपः, सूर्याचन्द्रमसौ गुरुः । गुरुर्देवो गुरुः पन्था, दिग्गुरुः सद्गतिर्गुरुः ॥१५॥ सूर्याचन्द्रमसोरुच्छं, पदं शास्त्रे गुरोः स्मृतम् । गुरो: पूर्णानुभावेन, सिद्धियोगो हि निश्चितः ॥१७॥ गुरोर्माहात्म्यम् Page #28 -------------------------------------------------------------------------- ________________ गुरोर्माहात्म्यम् गुरु: पोतो दुस्तरेऽब्धौ तारकः स्याद् गुणान्वितः । साक्षात् पारगतः श्वेत-पटरीतिं समुन्नयन् ॥२०॥ ११ स्यादक्षरपदप्राप्ति-द्वेधापि गुरुयोगतः । गुरुरूपेण भूभागे, प्रत्यक्षः परमेश्वरः ॥२१॥' उपाध्यायश्रीविनयसागरविरचित हिङ्गलप्रकरणेऽप्युक्तम्' अयोमयोऽपि यो मर्त्यः, सुवर्णमुकुटोपमः । कृतो यद्गुरुणा नालं, तस्योपकारपूर्तये ॥ १७३॥ गुरुः प्रवहणं सम्यक्, संसारार्णवतारणे । यथा केशीकुमारोऽभूत्, प्रदेशीनृपतारकः ॥१७४॥ हर्म्यज्योतिर्निशाज्योति - रहज्र्ज्योतिस्ततोऽधिकः । गुरुज्योतिश्च येनाहं, तेजःपुञ्जमयः कृतः ॥ १७५॥ हर्म्यावलम्बनं स्तम्भो, दण्डो वृद्धावलम्बनम् । देहावलम्बनं भोज्यं, भव्यावलम्बनं गुरुः ॥१७६॥' महोपाध्याय श्रीयशोविजयविरचित-मार्गपरिशुद्धावप्युक्तम्'गुरुपरतन्त्रस्यातो, माषतुषादेः पुमर्थसंसिद्धिः । स्फटिक इव पुष्परूपं, तत्र प्रतिफलति गुरुबोधः ॥ ११२ ॥ इभ्यो नृपमिव शिष्यः, सेवेत गुरुं ततो विनयवृद्धया । सद्दर्शनानुरागाद-पि शुद्धिर्गौतमस्येव ॥११३॥ गुरुसेवाऽभ्यासवतां, शुभानुबन्धो भवे परत्रापि । तत्परिवारो गच्छस्तद्वासे निर्जरा विपुला ॥ १९४॥' श्रीहरिभद्रसूरिसन्दृब्ध - षोडशकप्रकरणे महोपाध्याय श्रीयशोविजयविरचिततद्वत्तौ चोक्तम् 'गुरुपारतन्त्र्यमेव च तद्बहुमानात्सदाशयानुगतम् । परमगुरुप्राप्तेरिह बीजं तस्माच्च मोक्ष इति ॥२/१०॥ Page #29 -------------------------------------------------------------------------- ________________ गुरोर्माहात्म्यम् __ वृत्तिः - 'गुर्वि'त्यादि । गुरुपारतन्त्र्यमेव च गुर्वाज्ञावशवर्तित्वमेव च तद्बहुमानाद् गुरुविषयान्तरप्रीतिविशेषान्न तु विष्टिमात्रज्ञानात् । सदाशयेन भवक्षयहेतुरयं मे गुरुरित्येवंभूतशोभनपरिणामेन न तु जात्यादिसमसम्बन्धज्ञानेनानुगतं सहितं परमगुरुप्राप्तेः सर्वज्ञदर्शनस्येह जगति बीजं गुरुबहुमानात्तथाविधपुण्यसम्पत्त्या सर्वज्ञदर्शनसम्भवात् तस्माच्च हेतोर्मोक्ष इति हेतोगुरुपारतन्त्र्यं साधुनाऽवश्यं विधेयमिति सोपस्कारं व्याख्येयम् ॥२/१०॥' योगदृष्टिसमुच्चये तद्भुतौ चोक्तम् 'गुरुभक्तिप्रभावेन तीर्थकृद्दर्शनं मतम् । समापत्त्यादिभेदेन निर्वाणैकनिबन्धनम् ॥६४॥ वृत्तिः - गुरुभक्तिप्रभावेन-गुरुभक्तिसामर्थ्येन तदुपात्तकर्मविपाकत इत्यर्थः, किमित्याह - तीर्थकृद्दर्शनं मतं-भगवद्दर्शनमिष्टम्, कथमित्याह समापत्त्यादिभेदेन 'समापत्तिानतः स्पर्शना' तथा, आदिशब्दात्तन्नामकर्मबन्धविपाकतद्भावापत्त्युपपत्तिपरिग्रहः । तदेव विशिष्यते निर्वाणैकनिबन्धनं - अवन्ध्यमोक्षकारणमसाधारणमित्यर्थः ॥६४॥' धर्मरत्नकरण्डके उक्तम् - "गुरुभक्तिर्भवाम्भोधे-स्तारिका दुःखवारिका। धन्यानां वर्तते चित्ते, प्रत्यहं नौरिव दृढा ॥७७॥ प्रथमान्तिमतीर्थेशै-स्तीर्थकन्नामकर्मणः । बीजं लब्धमटव्यां यद्-गुरुभक्तिस्तत्र कारणम् ॥७९॥ पापोपहतबुद्धीनां, येषां चेतसि न स्थिता । गुरुभक्तिः कुतस्तेषां, सम्यग्दर्शनमुत्तमम् ? ॥८॥ गौरव्या गुरवो मान्या, धर्ममार्गोपदेशकाः । सेवनीयाः प्रयत्लेन, संसाराम्बुधिसेतवः ॥४७॥ सर्वदा मानसे येषां, गुरुभक्तिर्गरीयसी। पुण्यानुबन्धिपुण्येन, तेषां जन्मेह गीयते ॥१४॥ Page #30 -------------------------------------------------------------------------- ________________ गुरोर्माहात्म्यम् औदासीन्यं गुरौ येषा - मृद्ध्यादि च विलोक्यते । पापानुबन्धिपुण्येन, तेषां जन्म निगद्यते ॥९५॥ अभक्तिर्मान येषां गुरौ भवति भूयसी । पापानुबन्धिपापेन, तेषां जन्मेति लक्ष्यते ॥९६॥ पूर्वं कृता करिष्यामः, साम्प्रतं व्याकुला वयम् । गुरुभक्ति प्रति प्रोचुर्ये तेषां ननु विस्मृता ॥९७॥ कालरात्रिर्यकारूढा, अविज्ञातसमागमा । समाप्यते क्षणादेव, यस्यां कार्यपरम्परा ॥ ९८ ॥ किं बहुना विचारेण यदि कार्यं सुखैर्जनाः । तत्सर्वकुग्रहत्यागाद्-गुरुभक्तिर्विधीयताम् ॥९९॥' श्रीसूराचार्यविरचित-दानादिप्रकरणे उक्तम् - 'व्याख्यानादन्यदाप्येषां चेतसे यन्न रोचते । अपथ्यमिव दूरेण, हितैषी तद्विवर्जयेत् ॥२/४१॥ चित्तानुवर्ती सर्वत्र, प्रविष्ट इव चेतसि । प्रवर्त्तेत निवर्त्तेत, हितकारी प्रियङ्करः ॥२/४२॥ यथा पूर्वं तथा पश्चाद्, यथाऽग्रे पृष्ठतस्तथा । निर्व्याजवृत्तिः पूज्यानां, सुखीकुर्यान्मनः सदा ॥२/४३॥ इति गुरुजनं भक्त्याऽऽराध्य प्रयत्नपरायणा, विमलमनसो धन्या मान्या जनस्य सुमेधसः । श्रुतजलधेर्गत्वा प्रान्तं नितान्तमहीयसः, सपदि सुखिनः सम्पद्यन्ते पदं परसम्पदाम् ॥२/४४॥ गुरूपकारः शक्येत नोपमातुमिहापरैः । उपकारैर्जगज्ज्येष्ठो जिनेन्द्रो ऽन्यनरैर्यथा ॥ २/४६॥ जन्मशतैरपि शक्यं नृभिरानृण्यं गुरोर्न तु विधातुम् । तद्गुणदानाभावे ते च गुणास्तस्य सन्त्येव ॥२/४७॥ १३ Page #31 -------------------------------------------------------------------------- ________________ १४ गुरोर्माहात्म्यम् ततो गुरूणां चरणाम्बुजं सदा कृतज्ञभावेन कृती निषेवते । पदं महासम्पदमन्यदीहितं हितं मनोहारि यशांसि विन्दते ॥२/४८॥' श्रीजयशेखरसूरिविरचित-प्रबोधचिन्तामणावुक्तम् - 'गुरूपदेशबाह्या ये, स्वैराचारा निरङ्कुशाः । वेषान्तरितमेषानां, तेषां जन्म निरर्थकम् ॥४/२५६॥' पण्डितसुमतिविजयगणिकृत-उपदेशकल्पवल्ल्यामुक्तम् 'गुर्वाज्ञां मुकुटीकुर्वन्, गुरूक्तं कर्णपूरयन् । गुरुभक्ति धरन् हारं, सुशिष्यः शोभते भृशम् ॥१७७॥' महोपाध्यायश्रीयशोविजयविरचित-अध्यात्मसारे पन्न्यासगम्भीरविजयकृततद्वृत्तौ चोक्तम् 'गुर्वाज्ञापारतन्त्र्येण, द्रव्यदीक्षाग्रहादपि । वीर्योल्लासक्रमात्प्राप्ता, बहवः परमं पदम् ॥२/२७॥ वृत्तिः - 'गुर्वाज्ञे 'ति-गुर्वाज्ञापारतन्त्र्येण गुरूणां श्रुतवृद्धानां आज्ञा निर्देशस्तस्या यत्पारतन्त्र्यं वशवर्तित्वं तेन हेतुना । द्रव्यदीक्षाग्रहादपि द्रव्येण षष्ठगुणस्थानपरिणामाप्राप्तेन यद्दीक्षाया ग्रहो ग्रहणं रजोहरणादिसाधुलिङ्गधारणं तस्मादपि । तथा वीर्योल्लासक्रमात् वीर्यस्यान्तर्गतरुचिरूपस्य क्रियायां पराक्रमस्य वा उल्लासो वृद्धिस्तस्य क्रम उत्तरोत्तरशुद्धित्वापादनं तस्मात् । बहवो भव्याः । परमं पदं अत्युत्कृष्टानन्दमयं मोक्षं । प्राप्ता गताः । यान्ति च महाविदेहादिष्वित्यर्थः ॥२/२७॥' महोपाध्यायश्रीयशोविजयविरचित-यतिलक्षणसमुच्चये उक्तम् - 'गुणरत्तस्स य मुणिणो गुरुआणाराहणं हवे णियमा। बहुगुणरयणनिहाणा तओ ण अहिओ जओ को वि ॥१३६॥ तिण्हं दुप्पडिआरं अम्मापिउणो तहेव भट्टिस्स । धम्मायरियस्स पुणो भणि गुरुणो विसेसेउं ॥१३७॥ गुरुआणाए चाए जिणवरआणा न होइ णियमेण । सच्छंदविहाराणं हरिभद्देणं जओ भणिअं॥१४३॥ Page #32 -------------------------------------------------------------------------- ________________ गुरोर्माहात्म्यम् एअम्मि परिच्चत्ते आणा खलु भगवओ परिच्चत्ता। तीए य परिच्चाए दुण्ह वि लोगाण चाओ त्ति ॥१४४॥' (छाया - गुणरक्तस्य च मुनेः गुर्वाज्ञाराधनं भवेन्नियमात् । बहुगुणरत्ननिधानात् ततो नाधिको यतः कोऽपि ॥१३६॥ त्रयाणां दुष्प्रतिकारं मातापित्रोस्तथैव भर्तुः । धर्माचार्यस्य पुनः भणितं गुरोः विशेषयित्वा ॥१३७॥ गुर्वाज्ञायास्त्यागे जिनवराज्ञा न भवति नियमेन । स्वच्छन्दविहाराणां हरिभद्रेण यतो भणितम् ॥१४३॥ एतस्मिन् परित्यक्ते आज्ञा खलु भगवतः परित्यक्ता । तस्याश्च परित्यागे द्वयोरपि लोकयोस्त्याग इति ॥१४४॥) श्रीरत्नसिंहसूरिविरचित-धर्माचार्यबहुमानकुलके उक्तम् 'गुरुणो नाणाइजुया, महणिज्जा सयलभुवणमज्झम्मि । किं पुण निययसीसाणं, आसन्नुवयारहेऊहिं ? ॥२॥ गरुयगुणेहिं सीसो, अहिओ गुरुणो हविज्ज जइ कह वि। तह वि हुआणा सीसे, सीसेहिं तस्स धरियव्वा ॥३॥ जइ कुणइ उग्गदंडं, रूसइ लहुए वि विणयभंगम्मि । चोयइ फरुसगिराए, ताड दंडेण जइ कह वि ॥४॥ अप्पसुए वि सुहेसी, हवइ मणागं पमायसीलो वि । तह वि हु सो सीसेहि, पूइज्जइ देवयं व गुरू ॥५॥ सो च्चिय सीसो सीसो, जो नाउं इंगियं गुरुजणस्स । वट्टइ कज्जम्मि सया, सेसो भिच्चो वयणकारी ॥६॥ जस्स गुरुम्मि न भत्ती, निवसइ हिययम्मि वज्जरेह व्व । किं तस्स जीविएणं? विडंबणामेत्तरूवेणं ॥७॥ पच्चक्खमह परोक्खं, अवन्नवायं गुरूण जो कुज्जा। जम्मंतरे वि दुलहं, जिणिंदवयणं पुणो तस्स ॥८॥ Page #33 -------------------------------------------------------------------------- ________________ १६ जा काओ रिद्धीओ, हवंति सीसाण एत्थ संसारे । गुरुभत्ति पायवाओ, पुप्फसमाओ फुडं ताओ ॥९॥ जलपाणदायगस्स वि, उवयारो नेव तीरए काउं । किं पुण भवन्नवाओ, जो तारइ तस्स सुहगुरुणो ? ॥१०॥ एस च्चिय परमकला, एसो धम्मो इमं परं तत्तं । गुरुमाणसमणुकूलं, जं किज्जइ सीसवग्गेणं ॥१३॥ जुत्तं चि गुरुवणं, अहव अजुत्तं च होज्ज दइवाओ । तह वि हु एयं तित्थं, जं हुज्जा तं पि कल्लाणं ॥ १४ ॥ किं ताए रिद्धीए, चोरस्स व वज्झमंडणसमाए ? | गुरुयणमणं विराहिय, जं सीसा कह वि वंछंति ॥१५॥ कंडूयणनिट्ठीवण - ऊसासपमोक्खमइलहुयकज्जं । बहुवेलाए पुच्छिय, अन्नं पुच्छेज्ज पत्तेयं ॥१६॥ मा पुण एगं पुच्छिय, कुज्जा दो तिन्नि अवरकिच्चाई । लहुए वि कज्जेसुं, एसा मेरा सुसाहूणं ॥ १७॥ काउं गुरुं पि कज्जं न कहंति य पुच्छिया वि गोविंति । जे उण एरिसचरिया, गुरुकुलवासेण किं ताणं ? ॥१८॥ जग्गाजोग्गसरूवं, नाउं केणावि कारणवसेणं । सम्माणाइविसेसं, गुरुणो दं(दि) संति सीसाणं ॥१९॥ एसो सया व मग्गो, एगसहावा न हुंति जं सीसा । इय जाणिय परमत्थं, गुरुम्मि खेओ न कायव्वो ॥२०॥ माचित पुण एवं, किं पि विसेसं न पेच्छिमो अम्हे । रत्ता मूढा गुरुणो, असमत्था एत्थ किं कुणिमो ? ॥२१॥ रयणपरिक्खगमेगं, मुत्तुं समकंतिवन्नरयणाणं । किं जाणंति विसेसं, मिलिया सव्वे वि गामिल्ला ? ॥२२॥ एयं चिय जाणमाणा, ते सीसा साहयंति परलोयं । अवरे उयरं भरिडं, कालं वोलिंति महिवलए ॥२३॥ गुरोर्माहात्म्यम् Page #34 -------------------------------------------------------------------------- ________________ गुरोर्माहात्म्यम् एवं पि हुमा जंप, गुरुणो दीसंति तारिसा नेव । जे मज्झत्था होउं, जहट्ठियवत्थं वियारंति ॥२४॥ समयानुसारिणो जे गुरुणो, ते गोयमं व सेवेज्जा । मा चिंतह कुवियप्पं, जइ इच्छह साहिउं मोक्खं ॥ २५ ॥ वक्कजडा अह सीसा, के वि हु चिंतंति किं पि अघडतं । तह वि हु नियकम्माणं, दोसं देज्जा न हु गुरूणं ॥ २६ ॥ चक्कित्तं इंदत्तं, गणहरअरहंतपमुहचारुपयं । मणवंछियमवरं पि हु, जायइ गुरुभत्तिजुत्ताणं ॥२७॥ आराहणाओ गुरुणो, अवरं न हु किं पि अत्थि इह अमियं । तस्स य विराहणाओ, बीयं हालाहलं नत्थि ॥ २८ ॥ एवं पि हु सोऊणं, गुरुभत्ती नेव निम्मला जस्स । भवियव्वया पमाणं, किं भणिमो तस्स पुण अन्नं ? ॥ २९ ॥ परलोयलालसेणं, किं वा इहलोयमत्तसरणेणं । हियएण अहव रोहा, जह तह वा इत्थ सीसेणं ॥३१॥ जेण न अप्पा ठविओ, नियगुरुमणपंकयम्मि भमरो व्व । किं तस्स जीविएणं, जम्मेणं अहव दिक्खाए ? ॥ ३२ ॥ जुत्ताजुत्तवियारो, गुरुआणाए न जुज्जए काउं । दवाओ मंगलं पुण, जइ हुज्जा तं पि कल्लाणं ॥ ३३ ॥ ' ( छाया - गुरवो ज्ञानादियुताः, महनीयाः सकलभुवनमध्ये । किं पुनः निजकशिष्याणां, आसन्नोपकारहेतुभिः ॥२॥ गुरुकगुणैः शिष्यः, अधिकः गुरोः भवेत् यदि कथमपि । तथापि खलु आज्ञा शीर्षे, शिष्यैः तस्य धर्त्तव्या ॥३॥ यदि करोति उग्रदण्डं, रुष्यति लघुकेऽपि विनयभङ्गे । चोदयति परुषगिरा, ताडयति दण्डेण यदि कथमपि ॥४॥ अल्पश्रुतोऽपि सुखैषी, भवति मनाक् प्रमादशीलोऽपि । तथापि खलु स शिष्यैः पूज्यते देवतेव गुरुः ॥५॥ १७ Page #35 -------------------------------------------------------------------------- ________________ १८ स एव शिष्यः शिष्यः, यो ज्ञात्वा इङ्गितं गुरुजनस्य । वर्तते कार्ये सदा, शेषः भृत्यः वचनकारी ॥६॥ यस्य गुरौ न भक्तिः, निवसति हृदये वज्ररेखेव । किं तस्य जीवितेन ? विडम्बनामात्ररूपेण ॥७॥ प्रत्यक्षमथ परोक्षं, अवर्णवादं गुरूणां यः कुर्यात् । जन्मान्तरेऽपि दुर्लभं, जिनेन्द्रवचनं पुनः तस्य ॥८॥ याः काः ऋद्धयः, भवन्ति शिष्याणामत्र संसारे । गुरुभक्तिपादपात्, पुष्पसमाः स्फुटं ताः ॥९॥ जलपानदायकस्याऽपि, उपकारः न शक्यते कर्त्तुम् । किं पुनः भवार्णवात्, यः तारयति तस्य शुभगुरोः ? ॥१०॥ एषा एव परमकला, एष धर्मः इदं परं तत्त्वम् । गुरुमानसानुकूलं, यत् क्रियते शिष्यवर्गेण ॥१३॥ युक्तमेव गुरुवचनं, अथवा अयुक्तं च भवेत् दैवात् । तथापि खलु एतत् तीर्थं, यत् भविष्यति तदपि कल्याणम् ॥१४॥ किं तया ऋया, चौरस्येव वध्यमण्डनसमया ? | गुरुजनमनो विराध्य, यां शिष्याः कथमपि वाञ्छन्ति ॥१५॥ कण्डूयननिष्ठीवनोच्छ्वासप्रमुखातिलघुककार्यम् । बहुवेलया पृष्ट्वा, अन्यत् पृच्छेत् प्रत्येकम् ॥१६॥ गुरोर्माहात्म्यम् मा पुनः एकं पृष्ट्वा, कुर्यात् द्वे त्रीणि अपरकार्याणि । लघुकेषु अपि कार्येषु, एषा मर्यादा सुसाधूनाम् ॥१७॥ कृत्वा गुरुमपि कार्यं, न कथयन्ति च पृष्टा अपि गोपायन्ति । ये पुनः ईदृशचरिताः, गुरुकुलवासेन किं तेषाम् ? ॥१८॥ योग्यायोग्यस्वरूपं, ज्ञात्वा केनापि कारणवशेन । सन्मानादिविशेषं, गुरवो दर्शयन्ति (दिशन्ति) शिष्येभ्यः ॥ १९ ॥ एष सदाऽपि मार्गः, एकस्वभावा न भवन्ति यत् शिष्याः । इति ज्ञात्वा परमार्थं, गुरौ खेदो न कर्त्तव्यः ॥२०॥ Page #36 -------------------------------------------------------------------------- ________________ गुरोर्माहात्म्यम् मा चिन्तयथ पुनः एतत्, किमपि विशेषं न पश्यामः वयम् । रक्ता मूढा गुरवः, असमर्थाः अत्र किं कुर्मः ? ॥२१॥ रत्नपरीक्षकमेकं, मुक्त्वा समकान्तिवर्णरत्नानाम् । किं जानन्ति विशेष, मिलिताः सर्वेऽपि ग्राम्याः ? ॥२२॥ एतत् एव जानन्तः, ते शिष्याः साधयन्ति परलोकम् । अपरे उदरं भृत्वा, कालं गमयन्ति महीवलये ॥२३॥ एतदपि खलु मा जल्पथ, गुरवो दृश्यन्ते तादृशा नैव । ये मध्यस्था भूत्वा, यथास्थितवस्तु विचारयन्ति ॥२४॥ समयानुसारिणो ये गुरव-स्तान् गौतममिव सेवेत । मा चिन्तयथ कुविकल्पं, यदि इच्छथ साधयितुं मोक्षम् ॥२५॥ वक्रजडाः अथ शिष्याः, केऽपि खलु चिन्तयन्ति किमपि अघटमानम् । तथापि खलु निजकर्मभ्यः, दोषं दद्यात् न तु गुरुभ्यः ॥२६॥ चक्रित्वं इन्द्रत्वं गणधर-अर्हत्-प्रमुखचारुपदम् । मनोवाञ्छितमपरमपि खलु, जायते गुरुभक्तियुक्तानाम् ॥२७॥ आराधनायाः गुरोः, अपरं न खलु किमपि अस्ति इह अमृतम् । तस्य च विराधनायाः, द्वितीयं हालाहलं नास्ति ॥२८॥ एतदपि खलु श्रुत्वा, गुरुभक्तिः नैव निर्मला यस्य । भवितव्यता प्रमाणं, किं भणामः तस्य पुनः अन्यत् ? ॥२९॥ परलोकलालसया, किं वा इहलोकमात्रस्मरणेन । हृदयेन अथवा रोधात्, यथा तथा वा अत्र शिष्येण ॥३१॥ येन न आत्मा स्थापितः, निजगुरुमनःपङ्कजे भ्रमर इव । किं तस्य जीवितेन, जन्मना अथवा दीक्षया ? ॥३२॥ युक्तायुक्तविचारः, गुर्वाज्ञायां न युज्यते कर्तुम् । दैवात् अनिष्टं पुनः, यदि भवेत् तदपि कल्याणम् ॥३३॥) Page #37 -------------------------------------------------------------------------- ________________ २० महोपाध्याय श्रीविनयविजयविरचित-लोकप्रकाशे उक्तम् 'गुरूणां विनयात्प्राप्ता, फलदात्र परत्र च । धर्मार्थकामशास्त्रार्थ- पटुः वैनयिकी मतिः ॥३/७२६॥ गुरोर्माहात्म्यम् गुर्वादिभक्तिकरुणा- कषायविजयादिभिः । बध्नाति कर्म साताख्यं, दाता सद्धर्मदायुक् ॥१०/२५४॥ गुर्वादिभक्तिविकलः, कषायकलुषाशयः । असातावेदनीयं च, बध्नाति कृपणोऽसुमान् ॥१०/२५५॥ गुरुर्धर्मस्योपदेष्टा.....॥३०/४॥' महोपाध्यायश्रीयशोविजयविरचित - धर्मपरीक्षायां स्वोपज्ञतद्वृत्तौ चोक्तम् 'सुवर्णसदृशत्वमेव गुरूणां भावयन्नाह सत्थोइयगुणजुत्तो सुवन्नसरिसो गुरु विणिोि । ता तत्थ भांति इमे विसघायाई सुवन्नगुणे ॥८९॥ (छाया - शास्त्रोदितगुणयुक्तः सुवर्णसदृशो गुरुर्विनिर्दिष्टः । तस्मात्तत्र भणन्तीमान् विषघातादीन्सुवर्णगुणान् ॥८९॥ - वृत्तिः - 'सत्थोइय'त्ति । शास्त्रे दशवैकालिकादावुदिताः प्रतिपादिता ये गुणाः साधुगुणास्तैर्युक्तः सहितः सुवर्णसदृशो गुरुर्विनिर्दिष्टः तत्तस्मात्कारणात् तत्र गुरौ विषघातादीन् इमाननन्तरमेव वक्ष्यमाणान् सुवर्णगुणान् योजयन्ति ॥८९॥ विसघाइ- रसायण-मंगलत्थ - विणीए पयाहिणावत्ते । गुरुए-अडज्झ-कुच्छे अट्ठ सुवन्ने गुणा हुंति ॥९०॥ अत्रार्थेऽष्टसुवर्णगुणप्रतिपादनाय भावसाधौ गुरौ तद्योजनाय च पूर्वाचार्य (श्रीहरिभद्रसूरि) कृता एव तिस्रो गाथा उपन्यस्यति (छाया - विषघातिरसायणमङ्गलार्थविनीतं प्रदक्षिणावर्त्तम् । गुरुकमदाह्याकुत्स्यमष्टौ सुवर्णे गुणा भवन्ति ॥९०॥ ) वृत्तिः - 'विसघाइ' इत्यादि । विषघाति - गरदोषहननशीलं सुवर्णं भवति । रसायन Page #38 -------------------------------------------------------------------------- ________________ गुरोर्माहात्म्यम् मङ्गालार्थविनीतमिति कर्मधारयपदम् । रसायनं वयः स्तम्भनं, मङ्गलार्थं मङ्गलप्रयोजनं, विनीतमिव विनीतं, कटककेयूरादीष्टविशेषैः परिणमनात् । तथा प्रदक्षिणावर्त्तमतितापने प्रदक्षिणावृत्ति । तथा गुरुकं अलघुसारत्वात् । अदाह्याकुत्स्यमिति कर्मधारयपदं, तत्रादाह्यमग्नेरदहनीयं, सारत्वादेव, अकुत्स्यमकुत्सनीयं, अकुथितगन्धत्वादिति । एवमष्ट सुवर्णे नि गुणा असाधारणधर्मा भवन्ति स्युरिति गाथार्थः ॥९०॥ एतत्समानान् साधुगुणानाह (छाया - इति मोहविषं घातयति १ शिवोपदेशाद्रसायनं भवति २ । गुणतश्च मङ्गलार्थं ३ करोति विनीतश्च योग्य इति ४ ॥ ९१ ॥ इय मोहविसं घायइ १ सिवोवएसा रसायणं होइ २ । मंगलथं ३ कुणइ विणीओ अ जोग्गोत्ति ४ ॥ ९१ ॥ तथा वृत्तिः - 'इय'त्ति । इत्येवं सुवर्णवदित्यर्थः, १ मोहविषं विवेकचैतन्यापहारि, घातयति नाशयति केषाञ्चित् साधुरीति प्रक्रमः । कुतः ? इत्याह शिवोपदेशान्मोक्षमार्गप्ररूपणात् । तथा २ स एव रसायनमिव रसायनं भवति जायते, शिवोपदेशादेवाऽजरामररक्षाहेतुत्वात् । तथा ३ गुणतश्च स्वगुणमाहात्म्येन च मङ्गलार्थं मङ्गलप्रयोजनदुरितोपशममित्यर्थः करोति विधत्ते । ४ विनीतश्च प्रकृत्यैव भवत्यसौ, योग्य इति कृत्वा ॥९१॥ - मग्गसारि पाहिण ५ गंभीरो गरुअओ तहा होइ ६ । कोहग्गणा अडज्झो ७ अकुच्छो सइ सीलभावेणं ८ ॥९२॥ (छाया - मार्गानुसारित्वं प्रदक्षिणत्वं ५ गम्भीरः गुरुककस्तथा भवति ६ । क्रोधाग्निनाऽदाह्यो ७ sकुत्स्यः सदा शीलभावेन ८ ॥ ९२ ॥ ) २१ वृत्ति: - ' मग्गणुसारि 'त्ति । ५ मार्गानुसारित्वं सर्वत्र यत्साधोस्तत्प्रदक्षिणावर्त्तत्वमुच्यते । ६ गम्भीरोऽतुच्छचेताः गुरुकको गुरुक इत्यर्थः । तथा इति समुच्चये भवति स्यात् । तथा ७ क्रोधाग्निनाऽदाह्यः सुवर्णवत् तथा ८ अकुत्स्यः सदा शीलभावेन शीललक्षणसौगन्ध्यसद्भावेनेति ॥९२॥ निगमयन्नाह - Page #39 -------------------------------------------------------------------------- ________________ २२ गुरोर्माहात्म्यम् एवं सुवन्नसरिसो पडिपुन्नाहिअगुणो गुरू णेओ। इयरो वि समुचियगुणो ण उ मूलगुणेहि परिहीणो ॥१३॥ (छाया- एवं सुवर्णसदृशः प्रतिपूर्णाधिकगुणो गुरु यः । इतरोऽपि समुचितगुणो न तु मूलगुणैः परिहीनः ॥९३||) वृत्तिः- ‘एवं' ति । एवमुक्तप्रकारेण सुवर्णसदृशः सामान्यतो भावसाधुगुणयोगात् । तथा प्रतिपूर्णा अन्यूनाः अधिकगुणाः प्रतिरूपादिविशेषगुणा यस्य स तथा गुरुर्जेयः । अपवादाभिप्रायेणाह-इतरोऽपि कालादिवैगुण्यादेकादिगुणहीनोऽपि समुचितगुणः पादार्द्धहीनगुणो गुरु यः, न तु मूलगुणैः परिहीनः, तद्रहितस्य गुरुलक्षणवैकल्यप्रतिपादनाद् । उक्तं च 'गुरुगुणरहिओ वि इहं दटुव्वो मूलगुणविउत्तो जो' त्ति [पंचा० ११/३५] । मूलगुणसाहित्ये तु समुचितगुणलाभाद् न किञ्चिद्गुणवैकल्येनाऽगुरुत्वमुद्भावनीयमिति भावः । उक्तं च - ‘ण उ गुणमित्तविहूणोत्ति चंडरुद्दो उदाहरणं ।' ति ॥ ९३।। उचितगुणश्च गुरुर्न परित्याज्य:, किन्तु तदाज्ञायामेव वर्तितव्यमित्याह एयारिसो खलु गुरू कुलवहुणाएण णेव मोत्तव्यो। एयस्स उ आणाए जइणा धम्ममि जइअव्वं ॥१४॥ (छाया- एतादृशः खलु गुरुः कुलवधूज्ञातेन नैव मोक्तव्यः । एतस्य त्वाज्ञया यतिना धर्मे यतितव्यम् ॥९४॥) वृत्तिः- एतादृश उचितगुणः, खलु निश्चये गुरुः कुलवधूज्ञातेन नैव मोक्तव्यः । यथाहि कुलवधूभ; भत्सितापि तच्चरणौ न परित्यजति, तथा सुशिष्येण भत्सितेनाप्युचितगुणस्य गुरोश्चरणसेवा न परित्याज्येति भावः । तु पुनः एतस्योचितगुणस्य गुरोराज्ञया यतिना धर्मे यतितव्यम् ॥९॥ तदाज्ञास्थितस्य च यो गुणः सम्पद्यते तमाह गुरुआणाइ ठियस्स य बज्झाणुटाणसुद्धचित्तस्स । अज्झप्पज्झाणम्मि वि एगग्गत्तं समुल्लसइ ॥१५॥ (छाया- गुर्वाज्ञायां स्थितस्य च बाह्यानुष्ठानशुद्धचित्तस्य । अध्यात्मध्यानेऽपि एकाग्रत्वं समुल्लसति ॥९५॥) Page #40 -------------------------------------------------------------------------- ________________ गुरोर्माहात्म्यम् वृत्तिः- 'गुरुआणाइ' त्ति । गुर्वाज्ञास्थितस्य च परिणतव्यवहारस्य सतो बाह्यानुष्ठानेन विहितावश्यकादिक्रियायोगरूपेण शुद्धचित्तस्य ज्ञानयोगप्रतिबन्धककर्ममलविगमविशदीकृतहृदयस्य निश्चयावलम्बनदशायां शुद्धात्मस्वभावपरिणतौ प्रकटीभूतायां अध्यात्मध्यानेऽपि एकाग्रत्वं समुल्लसति ॥९५॥' महोपाध्यायश्रीयशोविजयविरचित-गुरुतत्त्वविनिश्चये स्वोपज्ञतवृत्तौ चोक्तम् - 'गुरुतत्त्वे विनिश्चेतव्ये गुरोरेव माहात्म्यमुपदर्शयति 'गुरुआणाए' इत्यादि - गुरुआणाए मुक्खो, गुरुप्पसाया उ अट्ठसिद्धीओ। गुरुभत्तीए विज्जा-साफल्लं होइ णियमेणं ॥१/२॥ (छाया - गुर्वाज्ञया मोक्षः, गुरुप्रसादात्तु अष्टसिद्धयः । गुरुभक्त्या विद्या-साफल्यं भवति नियमेन ॥१/२॥) वृत्तिः- गुर्वाज्ञया शुद्धसामाचारीलक्षणया मोक्षः सकलकर्मक्षयलक्षणः स्यात् । गुरुप्रसादाच्च अष्टसिद्धयः अणिमादिलक्षणाः प्रादुर्भवेयुः । गुरुभक्त्या च विद्यानां साफल्यं कार्यसिद्धिलक्षणं नियमेन भवति ॥१/२॥ सरणं भव्वजिआणं, संसाराडविमहाकडिल्लम्मि । मुत्तूण गुरुं अन्नो, णत्थि ण होही णवि य हुत्था ॥१/३॥ (छाया - शरणं भव्यजीवानां संसाराटवीमहागहने । मुक्त्वा गुरुं अन्यः, नास्ति न भविष्यति नापि चाभवत् ॥१/३॥) वृत्तिः- 'सरणं'ति । भव्यानां-मार्गानुसारिणां जीवानां गुरुं मार्गोपदेशकं मुक्त्वा संसाराटवीमहागहनेऽन्यः कश्चिन्न शरणमस्ति न भविष्यति नापि चाभवत्, कालत्रयेऽपि गुरुरेवात्र शरणमिति भावः ॥१/३॥ जह कारुणिओ विज्जो, देह समाहि जणाण जरिआणं । तह भवजरगहिआणं, धम्मसमाहिं गुरू देइ ॥१/४॥ (छाया - यथा कारुणिको वैद्यः, ददाति समाधि जनानां ज्वरितानाम् । तथा भवज्वरगृहीतानां, धर्मसमाधि गुरुः ददाति ॥१/४॥) वृत्तिः- 'जह'त्ति । यथा कारुणिकः निरुपधिपरदुःखप्रजिहीर्षावान् वैद्यः ज्वरितानां Page #41 -------------------------------------------------------------------------- ________________ २४ गुरोर्माहात्म्यम् ज्वरवतां जनानां भेषजप्रदानादिना समाधि द्रव्यस्वास्थ्यं ददाति तथा गुरुर्भवज्वरगृहीतानां रत्नत्रयलक्षणौषधप्रदानेन धर्मसमाधि दत्ते, तथा च भावारोग्यकारित्वात्परमो वैद्यो गुरुरिति भावः ॥१/४॥ जह दीवो अप्पाणं, परं च दीवेइ दित्तिगुणजोगा। तह रयणत्तयजोगा, गुरू वि मोहंधयारहरी ॥१/५॥ (छाया - यथा दीपः आत्मानं, परं च दीपयति दीप्तिगुणयोगात् । तथा रत्नत्रययोगात्, गुरुरपि मोहान्धकारहरः ॥१/५॥) वृत्तिः- 'जह'त्ति । यथा दीपो दीप्तिगुणस्य-प्रकाशशक्तिलक्षणगुणस्य योगादात्मानं परं च प्रकाश्यमर्थं दीपयति तथा रत्नत्रयस्य ज्ञानदर्शनचारित्रलक्षणस्य योगाद् गुरुरपि मोहान्धकारहरः सन्नात्मानं परं चोपादाननिमित्तभावेन, दीपयति, तथा च भावदीपत्वेनाभ्यहिततमो गुरुरिति भावः ॥१/५॥ जे किर पएसिपमुहा, पाविट्ठा दुटुधिट्ठनिल्लज्जा। गुरुहत्थालंबेणं, संपत्ता ते वि परमपयं ॥१/६॥ (छाया - ये किल प्रदेशिप्रमुखाः, पापिष्ठाः दुष्टधृष्टनिर्लज्जाः । गुरुहस्तालम्बेन, सम्प्राप्तास्तेऽपि परमपदम् ॥१/६॥) वृत्तिः- 'जे किरत्ति । ये किल प्रदेशिनृपतिप्रमुखाः पापिष्ठाः जीवास्तिक्याभावेनातिशायितपापाः, दुष्टाः-मोहदोषोपेतत्वात्, धृष्टाः-कुवासनास्तब्धतादोषात, निर्लज्जा:स्वतन्त्रतादोषात्, तेऽपि गुरोः-केशिगणधरादेहस्तालम्बेनोक्तदोषनिवृत्त्या सुवासनाप्रवृत्त्या च परमपदं पुण्यानुबन्धिपुण्यभोगोचितं स्थानं प्राप्ता इति कृतपापानुबन्धहरत्वेन गुरुरेवाश्रयणीयः ॥१/६॥ उज्झियघरवासाण वि, जं किर कट्ठस्स णत्थि साफल्लं । तं गुरुभत्तीए च्चिय, कोडिन्नाईण व हविज्जा ॥१/७॥ (छाया - उज्झितगृहवासानामपि, यत् किल कष्टस्य नास्ति साफल्यम् । तद् गुरुभक्त्या एव, कौडिन्यादीनामिव भवेत् ॥१/७॥) वृत्तिः- 'उज्झिय'त्ति । उज्झितगृहवासानामपि चतुर्थादिकारिणां बालतपस्विनां १. 'दुर्वासना' 'दोषासना' इति वा पाठः । Page #42 -------------------------------------------------------------------------- ________________ गुरोर्माहात्म्यम् यत्किल कष्टस्य नास्ति साफल्यं तद् गुरुभक्त्यैव कोडिन्यादीनां गौतमगुरूपसम्पत्तिप्रभावप्राप्तकेवलज्ञानानां पञ्चदशशततापसानामिव भवेत् । अतः कष्टस्य साफल्यं गुरुभक्तिप्रयुक्तं तद्वैफल्यं 'चातद्भावप्रयुक्तमित्यन्वयव्यतिरेकाभ्यां क्रियाफलहेतुभूतभक्तिकतया गुरुरेवादरणीय इति भावः ॥१/७॥ दुहगब्भि मोहगब्भे, वेरग्गे संठिया जणा बहवे । गुरुपरतंताण हवे, हंदि तयं नाणगब्भं तु ॥१/८॥ (छाया - दुःखगर्भे मोहगर्भे, वैराग्ये संस्थिता जना बहवः । गुरुपरतन्त्राणां भवेत्, हन्त तद् ज्ञानगर्भं तु ॥१/८॥) ___ वृत्तिः- 'दुह'त्ति । दुःखगर्भे मोहगर्भे च वैराग्ये बहवो जनाः संस्थिताः, आर्तध्यानपारवश्येन क्षणिकनैरात्म्यादिवासनायोगेन च बाह्यानां पार्श्वस्थनिह्नवादिवासनाविप्रलब्धत्वेन च जैनाभासानां बहूनां वैराग्यलिङ्गधारणोपलम्भात् । ज्ञानगर्भं तु तद् वैराग्यं 'हन्दी'त्युपदर्शने गुरुपरतन्त्राणां भवेत्, गुरुपरतन्त्रताया एव ज्ञानलक्षणत्वात् "गुरुपारतंतं नाणं" इति वचनात्, अतो ज्ञानगर्भवैराग्याधायकतयापि गुरुरेव गरीयानिति भावः ॥१८॥ अम्हारिसा वि मुक्खा, पंतीए पंडिआण पविसंति । अण्णं गुरुभत्तीए, किं विलसिअमब्भुअंइत्तो ? ॥१/९॥ (छाया - अस्मादृशा अपि मूर्खाः, पङ्क्तौ पण्डितानां प्रविशन्ति । अन्यत् गुरुभक्तेः, किं विलसितमद्भुतं इतः ॥१/९॥) वृत्तिः- 'अम्हारिसा वित्ति । अस्मादृशा अपि मूर्खा यदिति गम्यं पण्डितानां धर्मग्रन्थकरणपेशलमतीनां पङ्क्तौ प्रविशन्ति, गुरुभक्तेरितोऽन्यत्किमद्भुतं विलसितम् ?, पाषाणनर्तनानुकारः खल्वयं दुष्करानुष्ठानप्रकार इत्यचिन्त्यसामर्थ्यो गुरुरेव ॥१/९॥ सक्का वि णेव सक्का, गुरुगुणगणकित्तणं करेउं जे। भत्तीइ पेल्लिआण वि, अण्णेसिं तत्थ का सत्ती ? ॥१/१०॥ (छाया - शक्रा अपि नैव शक्ताः, गुरुगुणगणकीर्तनं कर्तुं । भक्त्या प्रेरितानामपि, अन्येषां तत्र का शक्तिः ? ॥१/१०॥) वृत्तिः- 'सक्का वित्ति । शक्रा अपि इन्द्रा अपि गुरुगुणगणकीर्तनं नैव कर्तुं १. 'च तदभाव' - इत्यपि । Page #43 -------------------------------------------------------------------------- ________________ २६ गुरोर्माहात्म्यम् शक्ताः, जे इति पादपूरणार्थो निपातः, तत्र गुरुगुणगणकीर्तने भक्तिप्रेरितानामप्यन्येषां मादृशमनुजानां का शक्तिः ? । तथा चानिर्वचनीयानन्तगुणगरिमभाजनं गुरुरिति कियन्तस्तद्गुणा वक्तुं शक्यन्ते ?, श्रोतृप्रोत्साहनार्थं दिग्दर्शनमात्रं पुनरेतदिति भावः ॥१/१०॥ यत एवं तत आह इत्तो गुरुकुलवासो, पढमायारो णिदंसिओ समए । __उवएसरहस्साइसु, एयं च विवेइअं बहुसो ॥१/११॥ (छाया - इतः गुरुकुलवासः, प्रथमाचारः निदर्शितः समये । उपदेशरहस्यादिषु, एतच्च विवेचितं बहुशः ॥१/११॥) वृत्तिः- 'इत्तो' त्ति । इतः अनन्तगुणोपेतत्वाद् गुरोर्गुरुकुलवासः प्रथमाचारः समये सिद्धान्ते निदर्शितः, आचारस्यादावेव "सुअं मे आउसंतेणं" इति सूत्रस्य निर्देशात् । एतच्च उपदेशरहस्यादिषु, आदिना यतिलक्षणसमुच्चयादिपरिग्रहः, 'बहुशः' बह्वीराः 'विवेचितम्' उपदेशपदपञ्चाशकादिग्रन्थानुसारेण विशिष्य निर्णीतमिति तत एवैतत्तत्त्वमवसेयं नेह भूयः प्रयासः ॥१/११॥ संसारुद्धारकरो, जो भव्वजणाण सुद्धवयणेणं । णिस्संकियगुरुभावो, सो पुज्जो तिहुअणस्स वि ॥४/१५८॥ (छाया - संसारोद्धारकरः, यः भव्यजनानां शुद्धवचनेन । निःशङ्कितगुरुभावः, स पूज्य: त्रिभुवनस्यापि ॥४/१५८॥) वृत्तिः- 'संसारउद्धारकरो 'त्ति स्पष्टा ॥४/१५८॥ तदेवं गुरुतत्त्वं विनिश्चित्यैतद्ग्रन्थफलमाह पवयणगाहाहिं फुडं, गुरुतत्तं णिच्छियं इमं सोउं । गुरुणो आणाइ सया, संजमजत्तं कुणह भव्वा ! ॥४/१५९॥ (छाया - प्रवचनगाथाभिः स्पष्टं, गुरुतत्त्वं निश्चितं इदं श्रुत्वा । गुरोः आज्ञया सदा, संयमयात्रां कुरुत भव्याः ! ॥४/१५९॥) वृत्तिः- 'पवयणगाहाहिं'ति । प्रवचनगाथाभिः क्वचित् सूत्रतोऽप्यर्थतश्च सर्वत्राभिन्नाभिरिदं गुरुतत्त्वं निश्चितं श्रुत्वा गुरोराज्ञया सदा 'संयमयनं' चारित्रपालनोद्यमं कुरुत भव्याः ! गुर्वाज्ञया चारित्रपालनस्यैव परमश्रेयोरूपत्वात् ॥४/१५९॥ Page #44 -------------------------------------------------------------------------- ________________ गुरोर्माहात्म्यम् उक्तमेव समर्थयति - गुरुआणाइ कुणंता, संजमजत्तं खवित्तु कम्ममलं । सुद्धमकलंकमउलं, आयसहावं उवलहंति ॥४/१६०॥ (छाया - गुर्वाज्ञया कुर्वन्तः, संयमयत्नं क्षपयित्वा कर्ममलम् । शुद्धमकलङ्कमतुलं, आत्मस्वभावं उपलभन्ते ॥४/१६०॥) वृत्तिः- 'गुरुआणाइ'त्ति । गुर्वाज्ञया संयमयलं कुर्वन्तः सर्वथा गलितासद्ग्रहत्वेन कर्ममलं अध्यात्मप्राप्तिप्रतिबन्धककर्ममालिन्यं क्षपयित्वा शुद्धं पर्यायक्रमेण तेजोलेश्याऽभिवृद्ध्या शुक्लशुक्लाभिजात्यभावादतिनिर्मलं अकलङ्क क्रोधादिकालिकानाकलिततया कलङ्करहितं अतुलं सहजानन्दनिःस्यन्दसुन्दरतयाऽनन्योपमेयमात्मस्वभावमुपलभन्ते ॥४/१६०॥' श्रीश्रीधरविरचित-गुरुस्थापनाशतके उक्तम् - 'जइ गुरुआणाभट्ठो सुचिरं पि तवं तवेइ जो तिव्वं । सो कूलवालयं पिव पणठ्ठधम्मो लहइ कुगई ॥७६॥ अणमण्णंतो नियगुरुवयणं जाणंतओ वि सुत्तत्थं । इक्कारसंगनिउणो वि भवे जमालिव्व लहइ दुहं ॥७७॥ संपइ सुगुरुहि विणा छउमत्थाणं न कोई आहारो । साहूण जओ विरहे सड्ढा वि हु मिच्छगा जाया ॥७८॥ गुरुनिण्हवणे विज्जा गहिया वि बहुज्जमेण पुरिसाणं । जायइ अणत्थहेऊ रथनेउरपवरमल्लुव्व ॥८४॥' (छाया - यदि गुर्वाज्ञाभ्रष्टः सुचिरमपि तपः तपति यः तीव्रम् । स कूलवालक इव प्रणष्टधर्मः लभते कुगतिम् ।।७६।। अवमन्यमानः निजगुरुवचनं जानन्नपि सूत्रार्थम् । एकादशाङ्गनिपुणोऽपि भवे जमालीव लभते दुःखम् ॥७७॥ सम्प्रति सुगुरुभिः विना छद्मस्थानां न कोऽपि आधारः । साधूनां यतो विरहे श्राद्धा अपि खलु मिथ्यात्वगा जाताः ॥७८॥ Page #45 -------------------------------------------------------------------------- ________________ २८ गुरुवि विद्या गृहीता अपि बहूद्यमेन पुरुषाणाम् । जायते अनर्थहेतुः रथनूपुरप्रवरमल्ल इव ॥८४॥) महोपाध्याय श्री इन्द्रहंसगणिविरचित-उपदेशकल्पवल्ल्यामुक्तम् - 'वचोरससुपर्वद्रु-प्रादुर्भावसुराचलः । निगमागमवाक्पान - दीपोद्योतितमानसः ॥२१/२ ॥ उक्तञ्च धर्मज्ञो धर्मकर्ता च सदा धर्मप्रवर्त्तकः । (छाया नानादेशविहारी च शीलालङ्कारविभूषितः । तपः शोषितगात्रश्च पात्रं गुरुगुणश्रियाम् ॥२१/३॥ - धर्मोपदेशदाता च निश्चयव्यवहारवित् । एवमादिगुणोपेतो गुरुः सेव्य उपासकैः ॥२१ / ४ ॥ ॥ त्रिभिर्विशेषकम् ॥ धर्मदाता गुरुर्थ्येयः स्तोतव्यः सेव्य एव च । श्रमणोपासकैर्यस्माद्धर्मद्रुमघनो गुरुः ॥२१ / ५॥ सत्त्वेभ्यो धर्मशास्त्रार्थ - देशको गुरुरुच्यते ॥ २१/६॥ संवेगरङ्गशालायामुक्तम् अवद्यमुक्ते पथि यः प्रवर्तते प्रवर्तयत्यन्यजनं च निःस्पृहः । स सेवितव्यः स्वहितैषिणा गुरुः स्वयं तरंस्तारयितुं क्षमः परम् ॥२१ / ७॥' (छाया गुरुछन्दआनन्दरुचयः, गुरुदृष्टिनिपातनियमितप्रचाराः । गुरुरुचितविनयवेषाः, कुलवधूसदृशा अतः शिष्याः ||४५५५॥ ) श्रीहरिभद्रसूरिसूत्रित - पञ्चवस्तुके स्वोपज्ञतद्वृत्तौ चोक्तम् - 'गुरुछंदाऽऽणंदरुई, गुरुदिट्ठिनिवायनियमियपयारा । गुरुरुइयविणयवेसा, कुलवहुसरिसा अओ सीसा ॥ ४५५५ ॥ ' हम्म् 'गुरुपरिओसगएणं गुरुभत्तीए तहेव विणणं । इच्छित्तत्थाणं खिप्पं पारं समुवयंति ॥ १००८ ॥ गुरुपरितोषगतेन गुरुभक्त्या तथैव विनयेन । इष्टसूत्रार्थानां क्षिप्रं पारं समुपयान्ति ॥१००८|) Page #46 -------------------------------------------------------------------------- ________________ २९ गुरोर्माहात्म्यम् वृत्ति: - गुरुपरितोषगतेन, गुरौ परितोषजातेनेत्यर्थः, गुरुभक्त्या तथैव विनयेन, उपचारः, विनयो-भावप्रतिबन्धः, ईप्सितसूत्रार्थानां विचित्राणां क्षिप्रं पारं समुपयान्ति, अनेनैव विधिना कर्म्मक्षयोपपत्तेरिति गाथार्थः ॥१००८॥' भक्तिः गच्छाचारप्रकीर्णके तद्वृत्तौ चोक्तम् - (छाया - 'गुरुणा कज्जमकज्जे खरकक्कसदुट्ठनिङ्कुरगिराए । भणि तहत्ति सीसा भांति तं गोयमा ! गच्छं ॥५६॥ - गुरुणा कार्याकार्ये, खरकर्कशदुष्टनिष्ठुरगिरा । भणिते तथेति शिष्या भणन्ति तं गौतम ! गच्छम् ॥५६॥) वृत्ति:- गुरुणा - आचार्येण कार्यं च अकार्यं च कार्याकार्यं तस्मिन् मकारोऽलाक्षणिकः, खरकर्कशदुष्टनिष्ठुरगिरा - अत्यर्थनिष्ठुरतरवाण्या भणिते प्रवृत्तिनिवृत्त्यर्थं कथिते सति 'तहत्ति' तथेति यद्यथा यूयं वदथ तत्तथैवेति यत्र गच्छे शिष्याः विनेयाः भणन्ति प्रतिपद्यन्ते इत्यर्थः, तं गच्छं हे गौतम ! घण्टालालान्यायेन भणन्तीति क्रियाया अत्रापि सम्बन्धाद् भणन्ति प्रतिपादयन्ति तीर्थकरगणधरादय इति शेषः । गाथाछन्दः ॥५६॥' श्रीजिनभद्रगणिक्षमाश्रमणप्रणीत- विशेषावश्यकभाष्ये मलधारिश्रीहेमचन्द्रसूरिकृततद्वृत्तौ चोक्तम् - - - 'न केवलं गुरुचित्तोपक्रमः प्रथमं व्याख्यानाङ्गम्, किन्तु यानि कानिचित् सामान्येन शास्त्राद्युपक्रम-पुस्तको - पाश्रया - ऽऽहार - वस्त्रपात्र - सहायादीनि व्याख्यानाऽङ्गानि तानि सर्वाण्यपि गुरुचित्तायत्तानि यतो वर्तन्ते, तस्माद् यथा गुरुचित्तं सुप्रसन्नं भवति तथा कार्यम्, इति दर्शयन्नाह गुरुचित्तायत्ताइं वक्खाणंगाईं जेण सव्वाइं । तो जेण सुप्पसन्न होइ तयं तं तहा कज्जं ॥९३१॥ (छाया - गुरुचित्तायत्तानि व्याख्यानाङ्गानि येन सर्वाणि । - ततो येन सुप्रसन्नं भवति तत् तत् तथा कार्यम् ॥९३१॥) वृत्ति:- गतार्थैव, नवरं गुरुचित्तं च तदा सुप्रसन्नं भवति, यदेङ्गिताकाराद्यभिज्ञः शिष्यस्तदुपक्रमानुकूल्येन प्रवर्तते । अतो न गुरुचित्तोपक्रमोऽत्राऽप्रस्तुत इति भावः ॥ ९३९ ॥ Page #47 -------------------------------------------------------------------------- ________________ ३० गुरुचित्तप्रसादनोपायाने वाह जो जेण पगारेणं तुस्सइ करण- विणय - ऽणुवत्तीहिं । आराहणाए मग्गो सो च्चिय अव्वाहओ तस्स ॥९३२॥ आगारिंगियकुसलं जइ सेयं वायसं वए पुज्जा । तहवि यसिं न विकूडे विरहम्मि य कारणं पुच्छे ॥९३३॥ निवपुच्छिण गुरुणा भणिओ गंगा कओमुही वहइ । संपाइयवं सीसो जह तह सव्वत्थ कायव्वं ॥ ९३४ ॥ (छाया - यो येन प्रकारेण तुष्यति करण- विनया - ऽनुवृत्तिभिः । आराधनाया मार्गः स एवाऽव्याहतस्तस्य ॥९३२॥ आकारेङ्गितकुशलं यदि श्वेतं वायसं वदेयुः पूज्याः । तथापि च तेषां न विकूटयेद् विरहे च कारणं पृच्छेत् ॥९३३॥ नृपपृष्टेन गुरुणा भणितो गङ्गा कुतोमुखी वहति ? । सम्पादितवान् शिष्यो यथा तथा सर्वत्र कर्तव्यम् ॥९३४॥) गुरोर्माहात्म्यम् वृत्ति: - तिस्रोऽपि सुगमाः, नवरं प्रथमगाथायां 'करणे 'त्यादि करणं गुर्वादिष्टस्य सम्पादनम्, विनयोऽभिमुखगमना -ऽऽसनप्रदान - पर्युपास्त्यऽञ्जलिबद्धानुव्रजनादिलक्षणः, अनुवृत्तिस्त्विङ्गितादिना गुरुचित्तं विज्ञाय तदानुकूल्येन वृत्तिः, ताभिः । द्वितीयगाथायामाकारेङ्गितकुशलं शिष्यं प्रति यदि श्वेतं वायसं पूज्या गुरवो वदेयुः, तथापि 'सिं' ति तेषां सम्बन्धि वचो न विकूटयेद् न प्रतिहन्यात् । विरहे च तद्विषयं कारणं पृच्छेदिति । नृपपृष्टेन गुरुणा भणितो 'गङ्गा केन मुखेन वहति ?' ततो यथा सर्वमपि गुरुभणितं शिष्यः सम्पादितवान्, तथा सर्वत्र सर्वप्रयोजनेषु कार्यम्, इति तृतीयगाथाऽक्षरार्थः । भावार्थस्तु कथानकेनोच्यते - कन्यकुब्जे पुरे केनचिद् राज्ञा सूरिणा सह गोष्ठीप्रबन्धे प्रोक्तम्- 'राजपुत्रा विनीताः ।' सूरिणा तूक्तम् - 'साधवः ।' ततो विवादे सूरिणाऽभ्यधायि'युष्मदीयः सर्वोत्कृष्टविनयगुणो राजपुत्रः परीक्ष्यते, अस्मदीयस्त्वविनीतो भवतां यः प्रतिभाति स एव साधुः परीक्ष्यते ।' ततोऽभ्युपेतं राज्ञा । समादिष्टश्चातीवविनीततया प्रसिद्धो राजपुत्र:-‘कुतोमुखी गङ्गा वहति ?' इति शोधय । तेनोक्तम्- 'किमिह शोधनीयम् ?, बालानामपि प्रतीतमेवेदम् - पूर्वाभिमुखी गङ्गा प्रवहति इति ।' राज्ञा प्रोक्तम्- 'किमित्यत्रापि Page #48 -------------------------------------------------------------------------- ________________ ३१ गुरोर्माहात्म्यम् वितण्डावादं करोषि ?, गत्वा निरीक्षस्व तावत् ।' ततो हृद्यसूयावान् बहिः संवृतिं कृत्वा महता कष्टेन ततः प्रदेशाद् निर्गतः । सिंहद्वारे च निर्गच्छन् पृष्टः केनापि मित्रेण-'भद्र ! क्व गन्तव्यम् ?' तेनासूयया प्रोक्तम् - 'अरण्ये रोझानां लवणदानार्थम् ।' ततो मित्रेणोक्तम्'कोऽयं व्यतिकरः ?' राजपुत्रेण सर्वमपि राजादिष्टं निवेदितम् । मित्रेणोक्तम् - 'यदि राज्ञो ग्रह: संलग्नः, तत् किं तवापि ? गत्वा निवेदय - 'निरीक्षिता मया गङ्गा, पूर्वाभिमुखी वहति' इति ।' तथैवानुष्ठितं राजपुत्रेण । प्रच्छन्नहेरिकेण च निवेदितं राज्ञस्तच्चेष्टितम् । ततो विलक्षेण राज्ञा प्रोक्तम् - 'भव्यम्, साधुरपि परीक्ष्यतां तावत् ।' ततो यः कश्चिदविनीतो राज्ञा लक्षितस्तद्विषये परीक्षार्थं प्रतिपादितेन गुरुणा भणितः शिष्यः-'गत्वा निरीक्षस्व केन मुखेन गङ्गा वहति ? इति ।' ततः 'पूर्वाभिमुखी साऽत्र वहति, इति गुरवोऽपि विदन्त्येव, परं कारणेन केनाप्यत्र भवितव्यम् ।' इति चेतसि निश्चित्य प्रोक्तं तेन-'इच्छाम्यादेशम् ।' इति । अभिधाय च निर्गतः । ततो गतश्च गङ्गायाम्, निरीक्षिता चासौ स्वयम्, पृष्ट्वा च परेभ्यः, शुष्कतृणादिवहनेन चान्वयव्यतिरेकाभ्यां तस्याः पूर्वाभिमुखवाहित्वं निश्चित्य निवेदितमागत्य गुरुभ्यः-'इत्थमित्थं च निश्चिता मया पूर्वाभिमुखी वहति गङ्गा, तत्त्वं तु गुरवो विदन्ति ।' प्रच्छन्नहेरिकेण चास्यापि सम्बन्धिनी चेष्टा सर्वापि राज्ञे निवेदिता ततश्चाभ्युपगतं सहर्षेण राज्ञा गुरुवचनमिति ॥९३२-९३३-९३४॥ किच्चाकिच्चं गुरवो विदंति विणयपडिवत्तिहेउं च । उस्सासाइ पमोत्तुं तदणापुच्छाए पडिसिद्धं ॥३४६४॥ (छाया - कृत्याकृत्यं गुरवो विदन्ति विनयप्रतिपत्तिहेतोश्च । उच्छ्वासादि प्रमुच्य तदनापृच्छया प्रतिषिद्धम् ॥३४६४॥) वृत्तिः - पाठसिद्धा ॥३४६४॥ यतिशिक्षापञ्चाशिकायामुक्तम् 'गुरुसेवा चेव फुडं, आचारंगस्स पढमसुत्तम्मि । इय नाउं निअगुरुसे-वणम्मि कह सीअसि सकण्ण ! ? ॥५॥' (छाया - गुरुसेवा एव स्पष्टं, आचाराङ्गस्य प्रथमसूत्रे । इति ज्ञात्वा निजगुरुसेवने कथं सीदसि सकर्ण ! ? ॥५॥) श्रीशय्यंभवसूरिप्रणीत-दशवैकालिकसूत्रे श्रीहरिभद्रसूरिग्रथिततद्वृत्तौ चोक्तम् Page #49 -------------------------------------------------------------------------- ________________ ३२ गुरोर्माहात्म्यम् 'थंभा व कोहा व मयप्पमाया, गुरुस्सगासे विणयं न सिक्खे । सो चेव उ तस्स अभूइभावो, फलं व कीअस्स वहाय होइ ॥९॥११॥ (छाया - स्तम्भाद्वा क्रोधाद्वा मायाप्रमादात्, गुरोः सकाशे विनयं न शिक्षते । स एव तु तस्य अभूतिभावः, फलमिव कीचकस्य वधाय भवति ॥९।१।१॥) वृत्तिः- 'थंभा वत्ति । अस्य व्याख्या - स्तम्भाद्वा मानाद्वा जात्यादिनिमित्तात् क्रोधाद्वा अक्षान्तिलक्षणात् मायाप्रमादादिति मायातो-निकृतिरूपायाः प्रमादाद्-निद्रादेः सकाशात्, किमित्याह - गुरोः सकाशे आचार्यादेः समीपे विनयम् आसेवनाशिक्षाभेदभिन्नं न शिक्षते नोपादत्ते, तत्र स्तम्भात्कथमहं जात्यादिमान् जात्यादिहीनसकाशे शिक्षामीति, एवं क्रोधात्क्वचिद्वितथकरणचोदितो रोषाद्वा, मायातः शूलं मे क्रियत इत्यादिव्याजेन, प्रमादात्प्रक्रान्तोचितमनवबुध्यमानो निद्रादिव्यासङ्गेन, स्तम्भादिक्रमोपन्यासश्चेत्थमेवामीषां विनयविघ्नहेतुतामाश्रित्य प्राधान्यख्यापनार्थः । तदेवं स्तम्भादिभ्यो गुरोः सकाशे विनयं न शिक्षते अन्ये तु पठन्ति-गुरोः सकाशे विनये न तिष्ठति विनये न वर्त्तते, विनयं नासेवत इत्यर्थः । इह च स एव तु स्तम्भादिविनयशिक्षाविघ्नहेतुः तस्य जडमतेः अभूतिभाव इति अभूतेर्भावोऽभूतिभावः, असम्पद्भाव इत्यर्थः, किमित्याह - वधाय भवति गुणलक्षणभावप्राणविनाशाय भवति, दृष्टान्तमाह - फलमिव कीचकस्य कीचको - वंशस्तस्य यथा फलं वधाय भवति, सति तस्मिंस्तस्य विनाशात्, तद्वदिति सूत्रार्थः ॥९/१/१॥ जे आवि मंदित्ति गुरुं विइत्ता, डहरे इमे अप्पसुअत्ति नच्चा। हीलंति मिच्छं पडिवज्जमाणा, करंति आसायण ते गुरूणं ॥९/१/२॥ पगईइ मंदावि भवंति एगे, डहरावि अजे सुअबुद्धोववेआ। आयारमंतो गुणसुट्टिअप्पा, जे हीलिआ सिहिरिव भास कुज्जा ॥९/१/३॥ जे आवि नागं डहरंति नच्चा, आसायए से अहिआय होइ। एवायरिअंपि हु हीलयंतो, निअच्छई जाइपहं खु मंदो ॥९/१/४॥ आसीविसो वावि परं सुरुट्ठो, किं जीवनासाउ परं नु कुज्जा ?। आयरिअपाया पुण अप्पसन्ना, अबोहिआसायण नत्थि मुक्खो ॥९/१/५॥ जो पावगं जलिअमवक्कमिज्जा, आसीविसं वावि हु कोवइज्जा। जो वा विसं खायइ जीविअट्ठी, एसोवमाऽऽसायणया गुरूणं ॥९/१/६॥ Page #50 -------------------------------------------------------------------------- ________________ गुरोर्माहात्म्यम् सिआ हु से पावय नो डहिज्जा, आसीविसो वा कुविओ न भक्खे। सिआ विसं हालहलं न मारे, न आवि मुक्खो गुरुहीलणाए ॥९/१/७॥ जो पव्वयं सिरसा भित्तुमिच्छे, सुत्तं व सीहं पडिबोहइज्जा। जो वा दए सत्तिअग्गे पहारं, एसोवमाऽऽसायणया गुरूणं ॥९/१/८॥ सिआ हु सीसेण गिरिपि भिंदे, सिआ हु सीहो कुविओ न भक्खे। सिआ नर्भिदिज्ज व सत्तिअग्गं, न आविमुक्खो गुरुहीलणाए ॥९/१/९॥ आयरिअपाया पुण अप्पसन्ना, अबोहिआसायण नत्थि मुक्खो। तम्हा अणाबाहसुहाभिकंखी, गुरुप्पसायाभिमुहो रमिज्जा ॥९/१/१०॥ (छाया - ये चापि मन्द इति गुरुं विदित्वा, डहरोऽयं अल्पश्रुत इति ज्ञात्वा, हीलयन्ति मिथ्यात्वं प्रतिपद्यमाना, कुर्वन्ति आशातनां ते गुरूणाम् ॥९/१/२॥ प्रकृत्या मन्दा अपि भवन्ति एके, डहरा अपि च ये श्रुतबुद्ध्युपपेताः । आचारवन्तः गुणसुस्थितात्मानः,ये हीलिताः शिखीव भस्मसात् कुर्युः ॥९/१/३।। यः चापि नागं डहरमिति ज्ञात्वा, आशातयति स तस्य अहिताय भवति । एवमाचार्यमपि खलु हीलयन्, निर्गच्छति जातिपन्थानं खलु मन्दः ॥९/१/४।। आशीविषः वापि परं सुरुष्टः, किं जीवितनाशात् परं ननु कुर्यात् ? । आचार्यपादाः पुनः अप्रसन्नाः, अबोधिं आशातना नास्ति मोक्षः ॥९/१/५॥ यः पावकं ज्वलितमपक्रामेद, आशीविषं वापि खलु कोपयेत् । यो वा विषं खादति जीवितार्थी, एषोपमा आशातनया गुरूणाम् ॥९/१/६।। स्यात् खलु स पावको न दहेत्, आशीविषो वा कुपितो न भक्षयेत् । स्यात् विषं हालाहलं न मारयेत्, न चापि मोक्षः गुरुहीलनया ॥९/१/७।। यः पर्वतं शिरसा भेत्तुमिच्छेत्, सुप्तं वा सिंहं प्रतिबोधयेत् । यो वा ददाति शक्त्यग्रे प्रहारम्, एषोपमा आशातनया गुरूणाम् ॥९/१/८॥ स्यात् खलु शीर्षेण गिरिमपि भिन्द्यात्, स्यात् खलु सिंहः कुपितो न भक्षयेत् । स्यात् न भिन्द्यात् वा शक्त्यग्रम्, न चापि मोक्षः गुरुहीलनया ॥९/१/९॥ आचार्यपादाः पुनः अप्रसन्नाः, अबोधि आशातना नास्ति मोक्षः । तस्मात् अनाबाधसुखाभिकाङ्क्षी, गुरुप्रसादाभिमुखः रमेत ॥९/१/१०॥) Page #51 -------------------------------------------------------------------------- ________________ गुरोर्माहात्म्यम् वृत्तिः - किं च - 'जे आवि 'त्ति सूत्रं, ये चापि केचन द्रव्यसाधवोऽगम्भीराः किमित्याह मन्द इति गुरुं विदित्वा क्षयोपशमवैचित्र्यात्तन्त्रयुक्त्यालोचनाऽसमर्थः सत्प्रज्ञाविकल इति स्वमाचार्यं ज्ञात्वा । तथा कारणान्तरस्थापितमप्राप्तवयसं डहरोऽयम् अप्राप्तवयाः खल्वयं, तथा अल्पश्रुत इत्यनधीतागम इति विज्ञाय, किमित्याह - हीलयन्ति सूययाऽसूयया वा खिसयन्ति, सूयया अतिप्रज्ञस्त्वं वयोवृद्धो बहुश्रुत इति, असूयया तु मन्दप्रज्ञस्त्वमित्याद्यभिदधति, मिथ्यात्वं प्रतिपद्यमाना इति गुरुर्न हीलनीय इति तत्त्वमन्यथाऽवगच्छन्तः कुर्वन्ति आशातनां लघुतापादनरूपां ते द्रव्यसाधवः गुरूणाम् आचार्याणां, तत्स्थापनाया अबहुमानेन एकगुर्वाशातनायां सर्वेषामाशातनेति बहुवचनम्, अथवा कुर्वन्ति आशातनां स्वसम्यग्दर्शनादिभावापासरूपां ते गुरूणां सम्बन्धिनीं, तन्निमित्तत्वादिति सूत्रार्थः ॥९/१/२॥ ३४ अतो न कार्या हीलनेति, आह च - 'पगइ 'त्ति सूत्रं, प्रकृत्या स्वभावेन कर्मवैचित्र्यात् मन्दा अपि सद्बुद्धिरहिता अपि भवन्ति एके केचन वयोवृद्धा अपि तथा डहरा अपि च अपरिणता अपि च वयसाऽन्येऽमन्दा भवन्तीति वाक्यशेषः, किंविशिष्टा इत्याह- ये च श्रुतबुद्ध्यपपेताः तथा सत्प्रज्ञावन्तः श्रुतेन बुद्धिभावेन वा, भाविनीं वृत्तिमाश्रित्याल्पश्रुता इति, सर्वथा आचारवन्तो ज्ञानाद्याचारसमन्विताः गुणसुस्थितात्मानो गुणेषु सङ्ग्रहोपग्रहादिषु सुष्ठु भावसारं स्थित आत्मा येषां ते तथाविधा न हीलनीया:, ये हीलिता: खिंसिताः शिखीव अग्निरिवेन्धनसङ्घातं भस्मसात्कुर्युः ज्ञानादिगुणसङ्घातमपनयेयुरिति सूत्रार्थः ॥९/१/३॥ विशेषेण डहरहीलनादोषमाह - 'जे आवित्ति सूत्रं, यश्चापि कश्चिदज्ञो नागं सर्पं डहर इति बाल इति ज्ञात्वा विज्ञाय आशातयति किलिञ्चादिना कदर्थयति स कदर्थ्यमानो नागः 'से' तस्य कदर्थकस्य अहिताय भवति भक्षणेन प्राणनाशाय भवति, एष दृष्टान्तोऽयमर्थोपनयः-एवमाचार्यमपि कारणतोऽपरिणतमेव स्थापितं हीलयन् निर्गच्छति जातिपन्थानं द्वीन्द्रियादिजातिमार्गं मन्दः अज्ञः, संसारे परिभ्रमतीति सूत्रार्थः ॥९/१/४ || , अत्रैव दृष्टान्तदार्ष्यन्तिकयोर्महदन्तरमित्येतदाह - 'आसि' त्ति सूत्रं, आशीविषश्चापि सर्पोऽपि परं सुरुष्टः सुक्रुद्धः सन् किं जीवितनाशात् मृत्योः परं कुर्यात् ? न किञ्चिदपीत्यर्थः, आचार्यपादाः पुनः अप्रसन्ना हीलनयाऽननुग्रह प्रवृत्ताः, किं कुर्वन्तीत्याह - अबोधि निमित्तहेतुत्वेन मिथ्यात्वसंहतिं, तदाशातनया मिथ्यात्वबन्धात्, यतश्चैवमत आशातनया गुरोर्नास्ति मोक्ष इति, अबोधिसन्तानानुबन्धेनानन्तसंसारिकत्वादिति सूत्रार्थः ॥९/१/५॥ Page #52 -------------------------------------------------------------------------- ________________ गुरोर्माहात्म्यम् किञ्च - 'जो पावगं'ति सूत्रं, यः पावकम् अग्नि ज्वलितं सन्तम् अपक्रामेद् अवष्टभ्य तिष्ठति, आशीविषं वापि हि भुजङ्गमं वापि हि कोपयेत् रोषं ग्राहयेत्, यो वा विषं खादति जीवितार्थी जीवितुकामः, एषोपमा अपायप्राप्ति प्रत्येतदुपमानम्, आशातनया कृतया गुरूणां सम्बन्धिन्या तद्वदपायो भवतीति सूत्रार्थः ॥९/१/६॥ ___अत्र विशेषमाह - "सिआ हुत्ति सूत्रं, स्यात् कदाचिन्मन्त्रादिप्रतिबन्धादसौ पावकः अग्नि: न दहेत् न भस्मसात्कुर्यात्, आशीविषो वा भुजङ्गो वा कुपितो न भक्षयेत् न खादयेत्, तथा स्यात् कदाचिन्मन्त्रादिप्रतिबन्धादेव विषं हालाहलम् अतिरौद्रं न मारयेत् न प्राणांस्त्याजयेत्, एवमेतत्कदाचिद्भवति न चापि मोक्षो गुरुहीलनया गुरोराशातनया कृतया भवतीति सूत्रार्थः ॥९/१/७॥ किञ्च - 'जो पव्वयंति सूत्रं, यः पर्वतं शिरसा उत्तमाङ्गेन भेत्तुमिच्छेत्, सुप्तं वा सिंहं गिरिगुहायां प्रतिबोधयेत्, यो वा ददाति शक्त्यग्रे प्रहरणविशेषाग्रे प्रहारं हस्तेन, एषोपमाऽऽशातनया गुरूणामिति पूर्ववदेवेति सूत्रार्थः ॥९/१/८॥ अत्र विशेषमाह - 'सिआ हुत्ति सूत्रं, स्यात् कदाचित्कश्चिद्वासुदेवादिः प्रभावातिशयाच्छिरसा गिरिमपि पर्वतमपि भिन्द्यात्, स्यान्मन्त्रादिसामर्थ्यात्सिहः कुपितो न भक्षयेत्, स्याद्देवतानुग्रहादेर्न भिन्द्याद्वा शक्त्यग्रं प्रहारे दत्तेऽपि, एवमेतत्कदाचिद्भवति, न चापि मोक्षो गुरुहीलनया गुरोराशातनया भवतीति सूत्रार्थः ॥९/१/९॥ एवं पावकाद्याशातनाया गुर्वाशातना महतीत्यतिशयप्रदर्शनार्थमाह - 'आयरिअ' त्ति सूत्रं, आचार्यपादाः पुनरप्रसन्ना इत्यादि पूर्वार्धं पूर्ववत्, यस्मादेवं तस्माद् अनाबाधसुखाभिकाङ्क्षी मोक्षसुखाभिलाषी साधुः गुरुप्रसादाभिमुखः आचार्यादिप्रसाद उद्युक्तः सन् रमेत वर्तेत इति सूत्रार्थः ॥९/१/१०॥ जहाहिअग्गी जलणं नमसे, नाणाहुईमंतपयाभिसित्तं । एवायरिअं उवचिठ्ठइज्जा, अणंतनाणोवगओऽवि संतो ॥९॥१/११॥ जस्संतिए धम्मपयाई सिक्खे, तत्संतिए वेणइयं पउंजे। सक्कारए सिरसा पंजलीओ, कायग्गिरा भो मणसा अ निच्चं ॥९/१/१२॥ लज्जा दया संजम बंभचेरं, कल्लाणभागिस्स विसोहिठाणं । जे मे गुरू सययमणुसासयंति, तेऽहं गुरू सययं पूअयामि ॥९/१/१३॥ Page #53 -------------------------------------------------------------------------- ________________ ३६ गुरोर्माहात्म्यम् जहा निसंते तवणच्चिमाली, पभासई केवल भारहं तु । एवायरिओ सुअसीलबुद्धिए, विरायई सुरमज्झे व इंदो ॥९/१/१४॥ जहा ससी कोमुइजोगजुत्तो, नक्खत्ततारागणपरिवुडप्पा । खे सोहई विमले अब्भमुक्के, एवं गणी सोहइ भिक्खुमज्झे ॥९/१/१५॥ महागरा आयरिआ महेसी, समाहिजोगे सुअसीलबुद्धिए । संपाविउकामे अणुत्तराई, आराहए तोसइ धम्मकामी ॥९/१/१६॥ सुच्चाण मेहावि सुभासिआई, सुस्सूसए आयरिअप्पमत्तो। आराहइत्ताण गुणे अणेगे, से पावई सिद्धिमणुत्तरं ॥९/१/१७॥ त्ति बेमि । (छाया - यथा आहिताग्नि: ज्वलनं नमस्यति, नानाहुतिमन्त्रपदाभिषिक्तम् । एवमाचार्यं उपतिष्ठेत्, अनन्तज्ञानोपगतोऽपि सन् ॥९/१/११।। यस्यान्तिके धर्मपदानि शिक्षेत, तस्यान्तिके वैनयिकं प्रयुञ्जीत । सत्कारयेत् शिरसा प्राञ्जलिः, कायगिरा भो मनसा च नित्यम् ॥९/१/१२॥ लज्जा दया संयमः ब्रह्मचर्य, कल्याणभागिनः विशोधिस्थानम् । ये मां गुरवः सततमनुशासयन्ति, तानहं गुरून् सततं पूजयामि ॥९/१/१३॥ यथा निशान्ते तपन् अचिर्माली, प्रभासयति केवलं भारतं तु । एवमाचार्यः श्रुतशीलबुद्ध्या, विराजते सुरमध्ये इव इन्द्रः ॥९/१/१४।। यथा शशी कौमुदीयोगयुक्तः, नक्षत्रतारागणपरिवृतात्मा । खे शोभते विमले अभ्रमुक्ते, एवं गणी शोभते भिक्षुमध्ये ॥९/१/१५॥ महाकरा आचार्या महैषिणः, समाधियोगश्रुतशीलबुद्धिभिः । सम्प्राप्तुकामः अनुत्तराणि, आराधयेत् तोषयेत् धर्मकामी ॥९/१/१६॥ श्रुत्वा मेधावी सुभाषितानि, शुश्रूषयेत् आचार्यान् अप्रमत्तः । आराध्य गुणान् अनेकान्, स प्राप्नोति सिद्धिमनुत्तराम् ॥९/१/१७॥ इति ब्रवीमि ।) वृत्तिः- केन प्रकारेणेत्याह - 'जहाहिअग्गि'त्ति सूत्रं, यथा आहिताग्निः कृतावसथादिाह्मणो ज्वलनम् अग्नि नमस्यति, किंविशिष्टमित्याह - नानाहुतिमन्त्रपदाभिषिक्तं तत्राहुतयो-घृतप्रक्षेपादिलक्षणा मन्त्रपदानि-अग्नये स्वाहेत्येवमादीनि तैरभिषिक्तं-दीक्षासंस्कृतमित्यर्थः, एवम् अग्निमिवाचार्यम् उपतिष्ठेत् विनयेन सेवेत, किविशिष्ट इत्याह - 'अनन्तज्ञानोपगतोऽपी 'ति अनन्तं स्वपरपर्यायापेक्षया वस्तु ज्ञायते येन तदनन्तज्ञानं तदुपगतोऽपि सन्, किमङ्ग पुनरन्य इति सूत्रार्थः ॥९/१/११॥ Page #54 -------------------------------------------------------------------------- ________________ ३७ गुरोर्माहात्म्यम् एतदेव स्पष्टयति – 'जस्स'त्ति सूत्रं, यस्यान्तिके यस्य समीपे धर्मपदानि धर्मफलानि सिद्धान्तपदानि शिक्षेत आदद्यात् तस्यान्तिके तत्समीपे किमित्याह - वैनयिकं प्रयुञ्जीत विनय एव वैनयिकं तत्कुर्यादिति भावः, कथमित्याह सत्कारयेदभ्युत्थानादिना पूर्वोक्तेन शिरसा उत्तमाङ्गेन प्राञ्जलिः प्रोद्गताञ्जलिः सन् कायेन देहेन गिरा वाचा मस्तकेन वन्दे इत्यादिरूपया 'भो' इति शिष्यामन्त्रणं मनसा च भावप्रतिबन्धरूपेण नित्यं सदैव सत्कारयेत्, न तु सूत्रग्रहणकाल एव, कुशलानुबन्धव्यवच्छेदप्रसङ्गादिति सूत्रार्थः ॥९/१/१२॥ एवं च मनसि कुर्यादित्याह - 'लज्जा दय'त्ति सूत्रं, लज्जा अपवादभयरूपा दया अनुकम्पा संयमः पृथिव्यादिजीवविषयः ब्रह्मचर्यं विशुद्धतपोऽनुष्ठानम्, एतल्लज्जादि विपक्षव्यावृत्त्या कुशलपक्षप्रवर्तकत्वेन कल्याणभागिनो जीवस्य विशोधिस्थानं कर्ममलापनयनस्थानं वर्तते, अनेन ये मां गुरव आचार्याः सततम् अनवरतम् अनुशासयन्ति कल्याणयोग्यतां नयन्ति तानहमेवंभूतान् गुरून् सततं पूजयामि, न तेभ्योऽन्यः पूजार्ह इति सूत्रार्थः ॥९/१/१३॥ ___ इतश्चैते पूज्या इत्याह - 'जह'त्ति सूत्रं, यथा निशान्ते रात्र्यवसाने दिवस इत्यर्थः, तपन् अचिर्माली सूर्यः प्रभासयति उद्योतयति केवलं सम्पूर्ण भारतं भरतक्षेत्रं, तुशब्दादन्यच्च क्रमेण एवम् - अचिर्मालीवाचार्यः श्रुतेन आगमेन शीलेन परद्रोहविरतिरूपेण बुद्ध्या च स्वाभाविक्या युक्तः सन् प्रकाशयति जीवादिभावानिति । एवं च वर्तमानः सुसाधुभिः परिवृतो विराजते सुरमध्य इव सामानिकादिमध्यगत इव इन्द्र इति सूत्रार्थः ॥९/१/१४॥ किञ्च - 'जह'त्ति सूत्रं, यथा शशी चन्द्रः कौमुदीयोगयुक्तः कार्तिकपौर्णमास्यामुदित इत्यर्थः, स एव विशेष्यते - नक्षत्रतारागणपरिवृतात्मा नक्षत्रादिभिर्युक्त इति भावः, खे आकाशे शोभते, किं विशिष्टे खे ? - विमलेऽभ्रमुक्त अभ्रमुक्तमेवात्यन्तं विमलं (तत्) भवतीति ख्यापनार्थमेतत्, एवं चन्द्र इव गणी आचार्यः शोभते भिक्षुमध्ये साधुमध्ये, अतोऽयं महत्त्वात्पूज्य इति सूत्रार्थः ॥९/१/१५।। किञ्च - 'महागर'त्ति सूत्रं, महाकरा ज्ञानादिभावरत्नापेक्षया आचार्या महैषिणो मोक्षैषिणः, कथं महैषिण इत्याह - समाधियोगश्रुतशीलबुद्धिभिः समाधियोगैः-ध्यानविशेषैः श्रुतेन-द्वादशाङ्गाभ्यासेन शीलेन-परद्रोहविरतिरूपेण बुद्ध्या च औत्पत्तिक्यादिरूपया, अन्ये तु व्याचक्षते-समाधियोगश्रुतशीलबुद्धीनां महाकरा इति । तानेवंभूतानाचार्यान् सम्प्राप्तुकामोऽनुत्तराणि ज्ञानादीनि आराधयेद्विनयकरणेन, न सकृदेव, अपि तु तोषयेद् असकृत्करणेन तोषं ग्राहयेत् धर्मकामो-निर्जरार्थं, न तु ज्ञानादिफलापेक्षयाऽपीति सूत्रार्थः ॥९/१/१६॥ Page #55 -------------------------------------------------------------------------- ________________ गुरोर्माहात्म्यम् 'सोच्वाण'त्ति सूत्रं श्रुत्वा मेधावी सुभाषितानि गुर्वाराधनफलाभिधायीनि, किमित्याह - शुश्रूषयेदाचार्यान् अप्रमत्तो निद्रादिरहितस्तदाज्ञां कुर्वीतेत्यर्थः, य एवं गुरुशुश्रूषापरः स आराध्य गुणान् अनेकान् ज्ञानादीन् प्राप्नोति सिद्धिमनुत्तरां, मुक्तिमित्यर्थः, अनन्तरं सुकुलादिपरम्परया वा । ब्रवीमीति पूर्ववदयं सूत्रार्थः ॥९/१/१७॥ ३८ (छाया जे आयरिअउवज्झायाणं, सुस्सूसावयणंकरा । तेसिं सिक्खा पवडुंति, जलसित्ता इव पायवा ॥९/२/१२॥ अप्पा पट्टा वा, सिप्पा णेउणिआणि अ । गिहिणो उवभोगट्ठा, इहलोगस्स कारणा ॥९/२/१३॥ जेणं बंधं वहं घोरं, परिआवं च दारुणं । सिक्खमाणा निअच्छंति, जुत्ता ते ललिइंदिआ ॥९/२/१४॥ तेऽवि तं गुरुं पूअंति, तस्स सिप्पस्स कारणा । सक्कारंति नर्मसंति, तुट्टा निद्देसवत्तिणो ॥९/२/१५॥ किं पुण जे सुअग्गाही, अणंतहिअकामए । आयरिआ जं वए भिक्खू, तम्हा तं नाइवत्त ॥९/२/१६ ॥ ये आचार्योपाध्यायानां, शुश्रूषावचनकराः । तेषां शिक्षाः प्रवर्द्धन्ते, जलसिक्ता इव पादपाः ||९ / २ / १२ ॥ आत्मार्थं परार्थं वा, शिल्पानि नैपुण्यानि च । गृहिणः उपभोगार्थं, इहलोकस्य कारणात् ॥९/२/१३॥ येन बन्धं वधं घोरं परितापं च दारुणम् । शिक्षमाणा नियच्छन्ति, युक्ता ते ललितेन्द्रियाः ॥९/२/१४॥ तेऽपि तं गुरुं पूजयन्ति तस्य शिल्पस्य कारणात् । सत्कारयन्ति नमस्यन्ति, तुष्टा निर्देशवर्त्तिनः ॥९/२/१५॥ किं पुनः यः श्रुतग्राही, अनन्तहितकामुकः । आचार्या यद् वदन्ति भिक्षुः, तस्मात् तत् नातिवर्तेत ॥९/२/१६) वृत्तिः-अधुना विशेषतो लोकोत्तरविनयफलमाह - 'जे आयरिअ'त्ति सूत्रं, य आचार्योपाध्याययोः - प्रतीतयोः शुश्रूषावचनकराः पूजाप्रधानवचनकरणशीलास्तेषां पुण्यभाजां शिक्षा ग्रहणासेवनालक्षणा भावार्थरूपाः प्रवर्द्धन्ते वृद्धिमुपयान्ति, दृष्टान्तमाह - जलसिक्ता इव पादपा Page #56 -------------------------------------------------------------------------- ________________ ३९ गुरोर्माहात्म्यम् वृक्षा इति सूत्रार्थः ॥९/२/१२॥ एतच्च मनस्याधाय विनयः कार्य इत्याह - आत्मार्थम् आत्मनिमित्तमनेन मे जीविका भविष्यतीति, एवं परार्थं वा परनिमित्तं वा पुत्रमहमेतद्ग्राहयिष्यामीत्येवं शिल्पानि कुम्भकारक्रियादीनि नैपुण्यानि च आलेख्यादिकलालक्षणानि गृहिणः असंयता उपभोगार्थम् अन्नपानादिभोगाय, शिक्षन्त इति वाक्यशेषः इहलोकस्य कारणम् इहलोकनिमित्तमिति सूत्रार्थः ॥९/२/१३॥ येन शिल्पादिना शिक्ष्यमाणेन बन्धं निगडादिभिः वधं कषादिभिः घोरं रौद्रं परितापं च दारुणम् एतज्जनितमनिष्टं निर्भर्त्सनादिवचनजनितं च शिक्षमाणा गुरोः सकाशात् नियच्छन्ति प्राप्नुवन्ति युक्ता इति नियुक्ताः शिल्पादिग्रहणे ते ललितेन्द्रिया गर्भेश्वरा राजपुत्रादय इति सूत्रार्थः ।।९/२/१४॥ तेऽपीत्वरं शिल्पादि शिक्षमाणास्तं गुरुं बन्धादिकारकमपि पूजयन्ति सामान्यतो मधुरवचनाभिनन्दनेन तस्य शिल्पस्येत्वरस्य कारणात्, तन्निमित्तत्वादिति भावः, तथा सत्कारयन्ति वस्त्रादिना नमस्यन्ति अञ्जलिप्रग्रहादिना । तुष्टा इत्यमुत इदमवाप्यत इति हृष्टा निर्देशवर्तिन आज्ञाकारिण इति सूत्रार्थः ॥९/२/१५॥ यदि तावदेतेऽपि तं गुरुं पूजयन्ति अत:-'किं' सूत्रं, किं पुनर्यः साधुः श्रुतग्राही परमपुरुषप्रणीतागमग्रहणाभिलाषी अनन्तहितकामुकः मोक्षं यः कामयत इत्यभिप्रायः, तेन तु सुतरां गुरवः पूजनीया इति, यतश्चैवमाचार्या यद्वदन्ति किमपि तथा तथाऽनेकप्रकारं भिक्षुः साधुस्तस्मात्तदाचार्यवचनं नातिवर्तेत, युक्तत्वात्सर्वमेव सम्पादयेदिति सूत्रार्थः ॥९/२/१६।। नीअं सिज्जं गइं ठाणं, नीअंच आसणाणि अ। नीअंच पाए वंदिज्जा, नीअंकुज्जा अ अंजलिं ॥९/२/१७॥ संघट्टइत्ता काएणं, तहा उवहिणामवि । खमेह अवराहं मे, वइज्ज न पुणुत्ति अ॥९/२/१८॥ दुग्गओ वा पओएणं, चोइओ वहई रहे। एवं दुबुद्धि किच्चाणं, वुत्तो वुत्तो पकुव्वई ॥९/२/१९॥ "आलवंते लवंते वा, न निसिज्जाइ पडिस्सुणे । मुत्तूण आसणं धीरो, सुस्सूसाए पडिस्सुणे ॥" कालं छंदोवयारं च, पडिलेहित्ताण हेउहिं । तेण तेण उवाएणं, तं तं संपडिवायए ॥९/२/२०॥ Page #57 -------------------------------------------------------------------------- ________________ गुरोर्माहात्म्यम् (छाया - नीचां शय्यां गतिं स्थानं, नीचानि च आसनानि च । नीचं च पादौ वन्देत, नीचं कुर्यात् अञ्जलिम् ॥९/२/१७।। सङ्कट्य कायेन, तथा उपधिनाऽपि । क्षमस्व अपराधं मे, वदेद् न पुनरिति च ॥९/२/१८।। दुर्गौरिव प्रतोदेन, चोदित: वहति रथम् । --- एवं दुर्बुद्धिः कृत्यानां, उक्तः उक्तः प्रकरोति ॥९/२/१९।। आलपन् लपन् वा, न निषद्यायां प्रतिशृणुयात् । मुक्त्वा आसनं धीरः, शुश्रूषया प्रतिशृणुयात् ॥ कालं छन्दः उपचारं च, प्रतिलिख्य हेतुभिः । तेन तेन उपायेन, तत् तत् सम्प्रतिपादयेत् ।।९/२/२०।।) वृत्तिः- विनयोपायमाह-नीचां शय्यां संस्तारकलक्षणामाचार्यशय्यायाः सकाशात्कुर्यादिति योगः, एवं नीचां गतिं आचार्यगतेः, तत्पृष्ठतो नातिदूरेण नातिद्रुतं यायादित्यर्थः, एवं नीचं स्थानमाचार्यस्थानात्, यत्राचार्य आस्ते तस्मान्नीचतरे स्थाने स्थातव्यमिति भावः । तथा नीचानि लघुतराणि कदाचित्कारणजाते आसनानि पीठकानि तस्मिन्नुपविष्टे तदनुज्ञातः सेवेत, नान्यथा, तथा नीचं च सम्यगवनतोत्तमाङ्गः सन् पादावाचार्यसत्कौ वन्देत, नावज्ञया, तथा क्वचित्प्रश्नादौ नीचं नम्रकायं कुर्यात् सम्पादयेच्चाञ्जलिं, न तु स्थाणुवत्स्तब्ध एवेति सूत्रार्थः ॥९/२/१७॥ एवं कायविनयमभिधाय वाग्विनयमाह - 'संघट्टिय' स्पृष्ट्वा कायेन देहेन कथञ्चितथाविधप्रदेशोपविष्टमाचार्यं तथा उपधिनापि कल्पादिना कथञ्चित्सङ्घट्य मिथ्यादुष्कृतपुरःसरमभिवन्द्य क्षमस्व अपराधं दोषं मे मन्दभाग्यस्यैवं वदेद् ब्रूयात् न पुनरिति च नाहमेनं भूयः करिष्यामीति सूत्रार्थः ॥९/२/१८॥ एतच्च बुद्धिमान् स्वयमेव करोति, तदन्यस्तु कथमित्याह - दुर्गौरिव गलिबलीवर्दवत् प्रतोदेन आरादण्डलक्षणेन चोदितो विद्धः सन् वहति नयति क्वापि रथं प्रतीतम्, एवं दुर्गौरिव दुर्बुद्धिः अहितावहबुद्धिः शिष्यः कृत्यानाम् आचार्यादीनां कृत्यानि वा तदभिरुचितकार्याणि उक्त उक्तः पुनः पुनरभिहित इत्यर्थः, प्रकरोति निष्पादयति प्रयुङ्क्ते चेति सूत्रार्थः ॥९/२/१९॥ एवं च कृतान्यमूनि न शोभनानीत्यतः (आह) - कालं शरदादिलक्षणं, छन्दः तदिच्छारूपम् उपचारम् आराधनाप्रकारं, चशब्दाद्देशादिपरिग्रहः, एतत् प्रत्युपेक्ष्य ज्ञात्वा Page #58 -------------------------------------------------------------------------- ________________ ४१ गुरोर्माहात्म्यम् हेतुभिः यथानुरूपैः कारणैः किमित्याह - तेन तेनोपायेन - गृहस्थावर्जनादिना तत्तत् पित्तहरादिरूपमशनादि सम्प्रतिपादयेत्, यथा काले शरदादौ पित्तहरादिभोजनं प्रवातनिवातादिरूपा शय्या इच्छानुलोमं वा यद्यस्य हितं रोचते च आराधनाप्रकारोऽनुलोमं भाषणं ग्रन्थाभ्यासवैयावृत्त्यकरणादि देशे अनूपदेशाधुचितं निष्ठीवनादिभिर्हेतुभिः श्लेष्माद्याधिक्यं विज्ञाय तदुचितं सम्पादयेदिति सूत्रार्थः ॥९/२/२०॥ निद्देसवित्ती पुण जे गुरूणं, सुअत्थधम्मा विणयंमि कोविआ। तरित्तु ते ओघमिणं दुरुत्तरं, खवित्तु कम्मं गइमुत्तमं गय ॥९/२/२३॥ त्ति बेमि । (छाया - निर्देशवर्तिनः पुनर्ये गुरूणां, श्रुतार्थधर्मा विनये कोविदाः । ___ तीर्ला ते ओघमेनं दुरुत्तरं, क्षपयित्वा कर्म गतिमुत्तमां गताः ॥९/२/२३॥ इति ब्रवीमि) वृत्तिः- विनयफलाभिधानेनोपसंहरन्नाह-निर्देश:-आज्ञा तद्वर्तिनः पुनर्ये गुरूणाम् आचार्यादीनां श्रुतार्थधर्मा इति प्राकृतशैल्या श्रुतधर्मार्था गीतार्था इत्यर्थः, विनये कर्तव्ये कोविदा-विपश्चितो य इत्थम्भूतास्तीवा॑ ते महासत्त्वा ओघमेनं प्रत्यक्षोपलक्ष्यमानं संसारसमुद्रं दुरुत्तारं तीāव तीर्वा, चरमभवं केवलित्वं च प्राप्येति भावः, ततः क्षपयित्वा कर्म निरवशेषं भवोपग्राहिसञ्जितं गतिमुत्तमां सिद्ध्याख्यां गताः प्राप्ताः । इति ब्रवीमीति पूर्ववदिति सूत्रार्थः ॥९/२/२३॥ आयरिअं अग्गिमिवाहिअग्गी, सुस्सूसमाणो पडिजागरिज्जा। आलोइअं इंगिअमेव नच्चा, जो छंदमाराहयई स पुज्जो ॥९/३/१॥ आयरमट्ठा विणयं पउंजे, सुस्सूसमाणो परिगिज्झ वक्कं। जहोवइष्टुं अभिकंखमाणो, गुरुं तु नासाययई स पुज्जो ॥९/३/२॥ (छाया - आचार्य अग्निमिवाहिताग्निः, शुश्रूषमाणः प्रतिजागृयात् । आलोकितं इङ्गितमेव ज्ञात्वा, यः छन्द: आराधयति स पूज्यः ॥९/३/१॥ आचारार्थं विनयं प्रयुङ्क्ते, शुश्रूषन् परिगृह्य वाक्यम् । यथोपदिष्टं अभिकाङ्क्षन्, गुरुं तु नाशातयति स पूज्यः ॥९/३/२॥) वृत्तिः- साम्प्रतं तृतीय आरभ्यते, इह च विनीतः पूज्य इत्युपदर्शयन्नाह - आचार्य सूत्रार्थप्रदं तत्स्थानीयं वाऽन्यं ज्येष्ठार्य, किमित्याह - अग्निमिव तेजस्कायमिव आहिताग्निः ब्राह्मणः शुश्रूषमाणः सम्यक्सेवमानः प्रतिजागृयात् तत्तत्कृत्यसम्पादनेनोपचरेत् । आह - यथाऽऽहिताग्निरित्यादिना प्रागिदमुक्तमेव, सत्यं, किं तु तदाचार्यमेवाङ्गीकृत्य इदं तु रत्नाधिकादिकमप्यधिकृत्योच्यते, वक्ष्यति च - 'रायणीएसु विणय'मित्यादि, प्रति Page #59 -------------------------------------------------------------------------- ________________ गुरोर्माहात्म्यम् जागरणोपायमाह - आलोकितं निरीक्षितम् इङ्गितमेव च अन्यथावृत्तिलक्षणं ज्ञात्वा विज्ञायाचार्यीयं यः साधुः छन्दः अभिप्रायमाराधयति । यथा शीते पतति प्रावरणावलोकने तदानयने, इङ्गिते वा निष्ठीवनादिलक्षणे शुण्ठ्याद्यानयनेन स पूज्यः स इत्थम्भूतः साधुः पूजार्हः, कल्याणभागिति सूत्रार्थः ॥९/३/१॥ ४२ प्रक्रान्ताधिकार एवाह - आचारार्थं ज्ञानाद्याचारनिमित्तं विनयम् उक्तलक्षणं प्रयुङ्क्ते करोति यः शुश्रूषन् श्रोतुमिच्छन्, किमयं वक्ष्यतीत्येवम् । तदनु तेनोक्ते सति परिगृह्य वाक्यम् आचार्यीयं ततश्च यथोपदिष्टं यथोक्तमेव अभिकाङ्क्षन्, मायारहितः श्रद्धया कर्त्तुमिच्छन् विनयं प्रयुङ्क्ते, अतोऽन्यथाकरणेन 'गुरुं त्वि'ति आचार्यमेव 'नाशातयति' न यति यः स पूज्य इति सूत्रार्थः ॥९/३/२॥' श्रीभद्रबाहुस्वामिसन्दृब्ध- आवश्यकनिर्युक्तावुक्तम् - (छाया गुरुपरितोषगतेन, गुरुभक्त्या तथैव विनयेन । इष्टसूत्रार्थानां, क्षिप्रं पारं समुपयान्ति ॥ ७१० || ) श्रीशान्तिसूरिविरचितधर्मरत्नप्रकरणे तद्वृत्तौ चोक्तम् (छाया - 'गुरुपरिओसगएणं, गुरुभत्तीए तहेव विणणं । इच्छियसुत्तत्थाणं, खिप्पं पारं समुवयंति ॥ ७१०॥' - 'जो गुरुमवमन्नंतो आरंभइ किर असक्कमवि किंचि । सिवभूइ व्व न एसो सम्मारंभी महामोहा ॥ ११९॥ यो गुरुमवमन्यमान आरभते किल अशक्यमपि किञ्चित् । शिवभूतिरिव न एष सम्यगारम्भो महामोहात् ॥ ११९॥) वृत्तिः- यः कश्चिन्मन्दमतिर्गुरुं-धर्माचार्यमवमन्यमानो 'हीनाचारोऽयम्' इत्यवज्ञया पश्यन्नारभते-प्रकर्तुं प्रतिजानीतेऽशक्यमपि - कालसंहननाननुरूपं जिनकल्पादिकमपि गुरुभिरक्रियमाणमेव, न तु शेषमनुष्ठानमिति प्रकृतम्, शिवभूतिरिव आद्यदिगम्बरवत् नैवैषप्रक्रान्त पुरुषः सम्यगारम्भः - सत्प्रवृत्तिर्महामोहाद्धेतोः, अयमाशयः - नाकृतज्ञताऽज्ञानातिरेकौ विना कश्चिद् गुरोः परमोपकारिणश्छायाभ्रंशायोत्सहते इति गाथाक्षरार्थः । भावार्थः कथानकगम्यः । महामोहता चास्य गुराववज्ञाबुद्ध्याऽऽत्मानमुन्नमयितुं प्रवृत्तत्वात् द्रष्टव्या । गुर्वाज्ञया शासनोन्नतिकारिणो लब्धिख्यातिनिरपेक्षस्य साधोरधिकतपः कर्मातापनादिकरणं च वीर्याचाराराधनरूपत्वाद् गुणकरमेवेति ॥११९॥ Page #60 -------------------------------------------------------------------------- ________________ गुरोर्माहात्म्यम् सम्प्रति गुर्वाज्ञाराधनरूपं सप्तमं लिङ्गमाह - (छाया - (छाया अत्र कश्चिदाह पूर्वाचार्यैश्चारित्रिणो लिङ्गषट्कमेवोक्तम्, यदवाचि (छाया गुरुपसेवानिरओ गुरुआणाराहणम्मि तल्लिच्छो । चरणभरधरणसत्तो होइ जई नन्नहा नियमा ॥ १२६ ॥ — गुरुपदसेवानिरतो गुर्वाज्ञाराधने तल्लिप्सुः । चरणभरधरणशक्तो भवति यतिर्नान्यथा नियमात् ॥ १२६॥ ) मार्गानुसारी श्राद्धः प्रज्ञापनीयः क्रियापरश्चैव । गुणगी शक्यारम्भसङ्गतः तथा च चारित्री ॥ ) तत्कुत्रेदं सप्तमं गुर्वाज्ञाराधनरूपं भावसाधोर्लिङ्गं भणितम् ? उच्यते - चतुर्दशशतप्रकरणप्रासादसूत्रधारकल्पप्रभु श्रीहरिभद्रसूरिभिरुपदेशपदशास्त्रे भणितमेवेदमपि लिङ्गम् । तथा चैतत्सूत्रम् - " मग्गाणुसारी' सड्डो पन्नवणिज्जो कियावरो चेव । गुगीसक्कारंभसंगओ तह य चारिती ॥" " एयं च अत्थि लक्खणमिमस्स नीसेसमेव धन्नस्स । तह गुरुआणासंपाडणं च गमगं इह लिंगं ॥ २००॥" एतच्चास्ति लक्षणमस्य निःशेषमेव धन्यस्य । तथा गुर्वाज्ञासम्पादनं च गमकमिह लिङ्गम् ॥) इत्यलं विस्तरेण, प्रकृतं सूत्रं व्याख्यानयन्नाह - गुरवः षट्त्रिंशद्गुणयुक्ताः । तथाहि ४३ "देसकुलजाइरूवी, संघयणी धिइजुओ अणासंसी । अविकत्थणो अमाई, थिरपरिवाडी गहियवक्को ॥१॥ जयपरसो जियनिद्दो, मज्झत्थो देसकालभावन्नू । आसन्नलद्धपइभो, नाणाविहदेसभासन्नू ॥२॥ पंचविहे आयरे, जुत्तो सुत्तत्थतदुभयविहिन्नू । आहरणहेडकारणनयनिउणो गाहणाकुसलो ॥३॥ Page #61 -------------------------------------------------------------------------- ________________ ४४ गुरोर्माहात्म्यम् ससमयपरसमयविऊ, गम्भीरो दित्तिमं सिवो सोमो । गुणसयकलिओ जुत्तो, पवयणसारं परिकहेइ ॥४॥" (छाया- देशकुलजातिरूपी संहननी धृतियुतो अनाशंसी । अविकत्थनो अमायी, स्थिरपरिपाटिः ग्राह्यवाक्यः ॥१॥ जितपर्षद् जितनिद्रः, मध्यस्थः देशकालभावज्ञः । आसन्नलब्धप्रतिभः, नानाविधदेशभाषाज्ञः ॥२॥ पञ्चविधे आचारे, युक्तः सूत्रार्थतदुभयविधिज्ञः । आहरणहेतुकारणनयनिपुणः ग्राहणाकुशलः ॥३॥ स्वसमयपरसमयविद्, गम्भीरः दीप्तिमान् शिवः सोम्यः । गुणशतकलितो युक्तः, प्रवचनसारं परिकथयति ॥४॥) वृत्तिः- तत्र आर्यदेशोद्भूतः सुखावबोधवचनो भवति ततो देशग्रहणम्, कुलंपैतृकमिक्ष्वाक्वादि, तज्जातश्च यथोत्क्षिप्तभारवहने न श्राम्यति, जातिर्मातृकी, तत्सम्पन्नो हि विनयादिगुणवान् स्यात् । “यत्राकृतिस्तत्र गुणा भवन्ति" इति रूपग्रहणम्, संहननधृतियुतो न व्याख्यानादिषु खेदमेति, अनाशंसी-श्रोतृभ्यो न वस्त्राद्याकाङ्क्षति, अविकत्थनोहितभितभाषी', अमायी-विश्वास्यः९, स्थिरपरिपाटि:-स्थिरपरिचितग्रन्थस्य सूत्रार्थगलनाभावात्१०, ग्राह्यवाक्यः-सर्वत्रास्खलिताज्ञ:११, जितपरिषद् राजादिसदस्यपि न क्षोभमुपयाति१२, जितनिद्रो निद्राप्रमादिनः शिष्यान् सुखेनैव बोधयति१३, मध्यस्थः - शिष्येषु समचित्त:१४, देशकालभावज्ञः-सुखेनैव गुणवद्देशादौ विहरति१७, आसन्नलब्धप्रतिभो द्राक् परवाद्युत्तरदानसमर्थ:१८, नानाविधदेशभाषाज्ञः-नानादेशजान् शिष्यान् सुखेनैवावबोधयति१९, ज्ञानाद्याचारपञ्चकयुक्तः श्रद्धेयवचनः स्यात्२४, सूत्रार्थतदुभयविधिज्ञः उत्सर्गापवादप्रपञ्चं यथावद् ज्ञापयति२५, आहरणं-दृष्टान्तः, हेतुरन्वयव्यतिरेकवान्, कारणं दृष्टान्तादिरहितमुपपत्तिमात्रम्, नया नैगमादयः, एषु निपुणः सुखेनैतान् प्रयुङ्क्ते२९, ग्राहणाकुशल: बह्वीभियुक्तिभिः शिष्यान् बोधयति३०, स्वसमयपरसमयज्ञः सुखेनैव तत्स्थापनाव्यूहौ विधत्ते३२, गम्भीरोऽलब्धमध्य:३३, दीप्तिमान्-पराधृष्य:३४, शिवहेतुत्वाच्छिवः, तदधिष्ठिते देशे मार्याधुपशमनात्३५, सौम्यः सर्वजनमनोनयनरमणीय:३६, गुणशतकलितः प्रश्रयाद्यनेकगुणोपेतो युक्तोऽर्हत्प्रवचनसारं परिकथयितुं प्रवचनानुयोगयोग्यो भवतीत्यर्थः । अथवा एवं षट्त्रिंशद् गुणाः - Page #62 -------------------------------------------------------------------------- ________________ गुरोर्माहात्म्यम् "अट्ठविहा गणिसंपय, चउग्गुणा नवरि हुंति बत्तीसं । विणओ य चउब्भेओ, छत्तीस गुणा इमे तस्स ॥" (छाया - अष्टविधा गणिसम्पद, चतुर्गुणा नवरं भवन्ति द्वात्रिंशत् । विनयश्च चतुर्भेदः, षट्त्रिंशद् गुणा इमे तस्य ॥) गणो गच्छोऽस्यास्तीति गणी आचार्यस्तस्य सम्पत्-समृद्धिः, सा च अष्टविधा - "आयार सुय सरीरे वयणे वायण' मई पयोगमई । एएसु संपया खलु अट्ठमिया संगहपरिन्ना ॥" (छाया - आचारः श्रुतं शरीरं वचनं वाचना मतिः प्रयोगमतिः । एतेषु सम्पत् खलु अष्टमी सङ्ग्रहपरिज्ञा ॥) आचारश्रुतशरीरवचनवाचनामतिप्रयोगमतिसङ्ग्रहपरिज्ञाभेदादष्टधा, नवरं चतुर्गुणाश्चतुर्भिगुणिता भवन्ति द्वात्रिंशत् सूरिगुणाः । तत्राचारोऽनुष्ठानं स एव सम्पत्, सा चतुर्धा, तद्यथा-संयमध्रुवयोगयुक्तता-चरणे नित्यं समाध्युपयुक्ततेत्यर्थः१, असम्प्रग्रह आत्मनो जात्याधुत्सेकरूपाग्रहवर्जनम् अनियतवृत्तिरनियतविहारः२, वृद्धशीलता-वपुर्मनसो निर्विकारता । __ एवं श्रुतसम्पच्चतुर्द्धा-बहुश्रुतता-युगप्रधानागमतेत्यर्थः, परिचितसूत्रता-उत्क्रमक्रमवाचनादिभिः स्थिरसूत्रता, विचित्रसूत्रता-स्वसमयादिभेदात्२, घोषविशुद्धिकरणताउदात्तादिविज्ञानात् । शरीरसम्पच्चतुर्द्धा - आरोहपरिणाहयुक्तता-उचितदैर्ध्यादिविस्तरतेत्यर्थ:१, अनवत्रप्यता-अलज्जनीयाङ्गता, परिपूर्णेन्द्रियता अनुपहतचक्षुरादिकरणतारे, स्थिरसंहननतातप:प्रभृतिषु शक्तियुक्तता। __ वचनसम्पच्चतुर्द्धा - आदेयवचनता', मधुरवचनता२, अनिश्रितवचनता मध्यस्थवचनतेत्यर्थः३, असन्दिग्धवचनता। वाचनासम्पच्चतुर्की - विदित्वोद्देशनं-परिणामकादिकं शिष्यं ज्ञात्वेत्यर्थः१, विदित्वा समुद्देशनम्, परिनिर्वाप्य वाचना-पूर्वदत्तालापकान् शिष्यमधिगमय्य पुनः सूत्रदानम्, अर्थनिर्वापणा-अर्थस्य पूर्वापरसाङ्गत्येन गमनिका । मतिसम्पच्चतुर्धा - अवग्रहहावायधारणाभेदात् । Page #63 -------------------------------------------------------------------------- ________________ ४६ गुरोर्माहात्म्यम् प्रयोगमतिसम्पच्चतुर्द्धा - इह प्रयोगो वादमुद्रा, तत्रात्मपरिज्ञानं वादादिसामर्थ्यविषये', पुरुषपरिज्ञानम्-किमयं वादी साङ्ख्यो बौद्धो वेत्यादिरे, क्षेत्रपरिज्ञानं-किमिदं मायाबहुलमन्यथा वा, साधुभावितमभावितं वेतिरे, वस्तुज्ञानं-किमिदं राजामात्यसभ्यादि भद्रमभद्रकं वा । सङ्ग्रहः - स्वीकरणम्, तत्र परिज्ञानमष्टमी सम्पत्, सा चतुर्द्धा, तथाहि - पीठफलकादिविषया', बालादियोग्यक्षेत्रविषयारे, यथासमयं स्वाध्यायादिविषया३, यथोचितविनयादिविषया चेति । तथा विनयश्चतुर्भेदः - "आयारे १ सुयविणये २, विक्खिवणे चेव होइ बोद्धव्वे ३ । दोसस्स य निग्घाए ४ विणए चउहेस पडिवत्ती ॥" (छाया - आचारः १ श्रुतविनयः २, विक्षिपणं चैव भवति बोद्धव्यम् ३ । दोषस्य च निर्घातः ४ विनयः चतुर्धेषा प्रतिपत्तिः ॥) तत्राचारविनयः-संयमतपोगणैककविहारविषयचतुर्विधसामाचारीस्वरूपः, तत्र पृथ्वीकायरक्षादिसप्तदशपदेषु स्वयंकरणान्यकारणसीदत्स्थिरीकरणयतमानोपबृंहणात्मिका संयमसामाचारी १, पाक्षिकादिषु चतुर्थादितपसि स्वपरयोर्व्यापारणरूपा तपःसामाचारी २, प्रत्युपेक्षणादिषु बालग्लानादिवैयावृत्त्यादिषु विषीदद्गणप्रवर्तनस्वयमुद्यमस्वभावा गणसामाचारी ३, एकाकिविहारप्रतिमायाः स्वयमङ्गीकरणान्याङ्गीकारणलक्षणैकाकिविहारसामाचारी ४ । श्रुतविनयश्चतुर्द्धा - सूत्रग्राहणा', अर्थश्रावणारे, हित३-४निःशेषवाचनात्मकः । हितं योग्यतानुसारेण वाचयते, निःशेषमापरिसमाप्तेः । विक्षेपणाविनयश्चतुर्द्धा - मिथ्यात्वविक्षेपणान्मिथ्यादृष्टेः स्वसमये स्थापनम् १, सम्यग्दृष्टेस्त्वारम्भविक्षेपणाच्चारित्राध्यासनम् २, च्युतधर्मस्य धर्मे स्थापनम् ३, प्रतिपन्नचारित्रस्य परस्यात्मनो वाऽनेषणीयादिनिवारणेन हितार्थमभ्युत्थानमिति लक्षणः ४ । तथा दोषनिर्घातविनयोऽपि चतुर्भेदः-क्रुद्धस्य क्रोधापनयनम् १, दुष्टस्य विषयादिदोषवतो दोषापनयनम् २, काङ्क्षितस्य-परसमयादिकाङ्क्षावतः काङ्क्षाच्छेदः ३, स्वतश्चोक्तदोषविरहादात्मप्रणिधानमिति स्वरूप: ४ । एवमात्मानं परं च विनयतीति विनय इति दिग्मात्रमिदम्, विशेषतस्तु व्यवहारादव Page #64 -------------------------------------------------------------------------- ________________ गुरोर्माहात्म्यम् ४७ सेयम् । इमे मिलिताः षट्त्रिंशद् गुणास्तस्य गणिनो भवन्ति । तृतीया ( षट्त्रिंशिका ) त्वियम् - (छाया (छाया तथा - व्रतषट्कं कायषट्कं च प्रतीतम् । अकल्पादिषट्कं त्वेवम् । अकल्पो द्विधा शिक्षकस्थापनाकल्पोऽकल्पस्थापनाकल्पश्च । तत्राद्यः (छाया - "वयच्छक्काई अट्ठारसेव, आयारमाइ अट्ठेव । पायच्छित्तं दसहा, सूरिगुणा हुन्ति छत्तीसं ॥१॥" व्रतषट्कादिः अष्टादशैव, आचारादिः अष्टावेव । प्रायश्चित्तं दशधा, सूरिगुणा भवन्ति षट्त्रिंशत् ॥१॥ "अणहीया खलु जेणं, पिंडेसणसिज्जवत्थपाएसा । तेणाणियाणि जइणो, कप्पंति न पिंडमाईणि ॥ " अनधीता खलु येन, पिण्डैषणशय्यावस्त्रपात्रैषणा । तेनाऽऽनीतानि यतेः, कल्पन्ते न पिण्डादीनि ॥ ) - "उउबद्धम्मि न अणला, वासावासासु दोवि नो सेहा । दिक्खिज्जंती पायं, ठवणाकप्पो इमो होइ ॥ " ऋतुबद्धे न अनलाः, वर्षावासेषु द्वावपि न शैक्षौ । दीक्ष्येते प्रायः, स्थापनाकल्पोऽयं भवति ॥) द्वितीयोऽनेषणीयपिण्डशय्यावस्त्रपात्रगोचरोऽकल्पः १, गृहीभाजनं कांस्यकरोटिकादि २, पर्यङ्को मञ्चकादावुपवेशनम् ३, निषद्या भिक्षार्थं गृहे प्रविष्टस्य साधोस्तत्र निषीदनम् ४ । स्नानं द्विधा - अक्षिपक्ष्मप्रक्षालनमात्रमपि देशस्नानम्, सर्वाङ्गक्षालनं तु सर्वस्नानं ५, शोभा विभूषाकरणम् ६, एषां वर्जनमेवमष्टादश । एषां चाचार्यगुणत्वमेतदपराधेषु सम्यक्प्रायश्चित्तज्ञानात् । आचारवत्त्वादयोऽष्टौ गुणाः पूर्ववत् । तथा प्रायश्चित्तं दशधा तद्यथा - 44 'आलोयण १ पडिकमणे २, मीस ३ विवेगे ४ तहा विउस्सग्गे ५ । तव ६ छेय ७ मूल ८ अणवट्टया य ९ पारंचिए १० चेव ॥" (छाया आलोचनं १ प्रतिक्रमणं २, मिश्रः ३ विवेकः ४ तथा व्युत्सर्गः ५ । तपः ६ छेदः ७ मूलं ८ अनवस्थाप्यता च ९ पाराञ्चितः १० चैव ॥) निरतिचारस्यासन्नगृहानीतभिक्षादेः प्रकटनमालोचनार्हम् १, अनाभोगादिनाऽप्रमार्जित - Page #65 -------------------------------------------------------------------------- ________________ ४८ गुरोर्माहात्म्यम् निष्ठीवनादावसम्पन्नवधस्य मिथ्यादुष्कृतदानं प्रतिक्रमणार्हम् २, सम्भ्रमभयादौ सर्वव्रतातिचारे आलोचनाप्रतिक्रमणरूपमुभयार्हम् ३, उपयुक्तकृतयोगिगृहीतान्नादेः पश्चाज्ज्ञातस्याशुद्धस्य त्यागो विवेकाहम् ४, गमनागमनविहारादिषु पञ्चविंशत्युच्छ्वासादिचिन्तनं व्युत्सर्गार्हम् ५, यस्मिन् प्रतिसेविते निर्विकृतिकादि षण्मासान्तं तपो दीयते तत्तपोऽहम् ६, एवं यत्र पञ्चकादिपर्यायोच्छेदनं तच्छेदार्हम् ७, यत्र पुनव्रतान्यारोप्यन्ते तन्मूलाहम् ८, यत्र पुनरनाचीर्णतया व्रतेषु न स्थाप्यते तदनवस्थाप्यार्हम् ९, यत्र च तपोलिङ्गक्षेत्रकालानां पारमञ्चति तत् पाराञ्चितमिति १० । एते व्रतषट्कादयश्च सर्वे मिलिताः षट्त्रिंशत् सूरिगुणा भवन्तीति । एवं च गुणसमन्विता गुरवस्तेषां पदानि चरणास्तेषां सेवा सम्यगाराधनम्, न पुनरासन्नवर्तित्वमात्रम्, तस्यां निश्चयेन रतो निरतः, न हि निष्ठरोक्तिभिर्निर्भसितोपि गुरुं जिहासति, केवलं गुरुषु बहुमानमेव विधत्ते, यथा "धन्यस्योपरि निपतत्यहितसमाचरणधर्मनिर्वापी । गुरुवदनमलयनिःसृतो, वचनरसश्चन्दनस्पर्शः ॥" तथा - "लज्जा दया संजम बंभचेरं, कल्लाणभागिस्स विसोहिठाणं । जे मे गुरू सययं अणुसासयंति, ते हंगुरू सययं पूययामि ॥९/१/१३॥"(दश.) इत्यादि। (छाया - लज्जा दया संयमः ब्रह्मचर्य, कल्याणभागिनो विशोधिस्थानम् । ये मां गुरवः सततमनुशासयन्ति तानहं गुरुन् सततं पूजयामि ॥९/१/१३॥) तथा गुर्वाज्ञाराधने-गुर्वादेशसम्पादने तल्लिप्सुस्तमेवादेशं लब्धुमिच्छुर्गुरोरादेशं प्रतीक्षमाणः समीपवयैव स्यात् । इत्थम्भूतश्चरणभरधरणे-चारित्रभरोद्वहने शक्तः-समर्थो भवति यतिः-सुविहितः, नान्यथा-भणितविपरीतो नियमान्निश्चयेनेति ॥१२६।।' चन्द्रप्रज्ञप्तिवृत्तावुक्तं श्रीमलयगिरिसूरिभिः 'एतेन चैतदावेदयति इह शिष्येण सम्यगधीतशास्त्रेणापि गुर्वनुज्ञातेन सता तत्त्वोपदेशोऽपरस्मै दातव्यो नान्यथेति ।' इत्थमनेकग्रन्थेषु गुरोः प्रभूतं माहात्म्यं प्रख्यापितम् । ततो ग्रन्थकारेण स्वपरहृदययोर्गुरुविनयबहुमानप्रकटनार्थं गुरुमाहात्म्यस्य च प्रज्ञापनार्थमतिविस्तारेण गुरुगुणाः प्रकीर्तिताः । एनं ग्रन्थमभ्यस्याऽस्माभिर्गुरावद्वितीयौ विनयबहुमानौ प्रकटनीयौ ॥१॥ Page #66 -------------------------------------------------------------------------- ________________ ગુરુગુણષત્રિશતષત્રિશિકાકુલક પ્રેમીયા વૃત્તિ અને તેના ગુજરાતી ભાવાનુવાદથી અલંકૃત प्रेमीयवृत्तिभावानु-वादो गुर्जरभाषया । प्राकृतजनबोधार्थं, मयाऽधुना विरच्यते ॥१॥ સામાન્ય લોકોને સમજાવવા માટે હવે હું પ્રેમીયા વૃત્તિનો ગુજરાતી ભાષામાં ભાવાનુવાદ રચું છું. (૧) વૃત્તિકારનું મંગળ - મરુદેવીમાતા અને નાભિકુલકરના પુત્ર એવા પહેલા તીર્થંકર શ્રી ઋષભદેવપ્રભુને હું વંદન કરું છું. (૧) અચિરાદેવીમાતા અને વિશ્વસેનરાજાના પુત્ર એવા સોળમા તીર્થંકર શ્રીશાન્તિનાથપ્રભુની હું આનંદથી સ્તુતિ કરું છું. (૨). શિવાદેવમાતા અને સમુદ્રવિજયરાજાના પુત્ર એવા બાવીસમા તીર્થંકર શ્રીનેમિનાથપ્રભુની હું હર્ષથી સ્તુતિ કરું છું. (૩) વામાદેવીમાતા અને અશ્વસેનરાજાના પુત્ર એવા, લીલા રંગની શરીરની કાંતિવાળા ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુની હું સ્તુતિ કરું છું. (૪) ત્રિશલાદેવીમાતા અને સિદ્ધાર્થરાજાના પુત્ર એવા ચોવીસમા તીર્થંકર શ્રીવર્ધમાનસ્વામીને હું વંદન કરું છું. (૫) સંસારસમુદ્રમાં વહાણ સમાન, લોક-અલોકના સ્વરૂપને બતાવનારા બીજા પણ બધા તીર્થકરોને હું આનંદથી નમસ્કાર કરું છું. (૬) શ્રીવીરપ્રભુના પ્રથમ શિષ્ય, પ્રભુના ચરણોમાં સમર્પિત અને અનંતલબ્ધિઓના ભંડાર એવા શ્રીગૌતમસ્વામીની હું સ્તુતિ કરું છું. (૭) અરિહંત ભગવંતોના મુખમાંથી નીકળેલા, ગણધરો વગેરે મહાપુરુષોએ ગૂંથેલા, અજ્ઞાનનો નાશ કરનારા એવા જિનઆગમને હું ભક્તિથી નમસ્કાર કરું છું. (૮) Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૦ પહેલો શ્લોક શ્વેત કમળ પર બેઠેલી, વીણાને ધારણ કરનારી, હંસરૂપી વાહનવાળી, શ્રુતની અધિષ્ઠાયિકા શ્રી સરસ્વતી દેવીનું હું મનમાં સ્મરણ કરું છું. (૯) સારા બોધને આપનારું, દીપિકા સહિત પ્રસ્તુત કુલક જેમણે રચ્યું છે તે રત્નશેખરસૂરિ મહારાજાને હું નમું છું. (૧૦) ભયંકર સંસાર સમુદ્રથી તારનારા, વૈરાગ્યભરી દેશના આપવામાં કુશળ, મારા ગુરુદેવ આચાર્ય વિજય હેમચન્દ્રસૂરિ મહારાજાને હું વંદન કરું છું. (૧૧) દીપિકાના પાઠોનો સ્પષ્ટ રીતે બોધ થાય એ માટે હું દીપિકાને અનુસરનારી, સરળ પ્રેમીયા વૃત્તિ રચું છું. (૧૨) ગ્રંથને શરૂ કરવા ઇચ્છતાં ગ્રન્થકાર પહેલા શ્લોકમાં મંગળ અને અભિધેય કહે છે - શબ્દાર્થ - શ્રીવીરપ્રભુના અને શ્રીગૌતમસ્વામી વગેરે ગણધરોના ચરણોમાં નમસ્કાર કરીને હું ગુરુના ગુણોની છત્રીસ છત્રીસીઓ કહીશ. (૧) પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - શ્રીવીરપ્રભુ એટલે આ અવસર્પિણીના છેલ્લા તીર્થકર. શ્રીગૌતમસ્વામી શ્રીવીરપ્રભુના પહેલા શિષ્ય હતા. તેમનું નામ ઇન્દ્રભૂતિ હતું. તેઓ ગૌતમ ગોત્રવાળા હોવાથી તેમનું “ગૌતમ” એવું નામ પ્રસિદ્ધ થયું હતું. તેઓ અગ્નિભૂતિ વગેરે બાકીના દસ ગણધરોમાં મુખ્ય હતા. ગણ એટલે સાધુઓનો સમુદાય. તેને ધારણ કરે, એટલે તેના યોગ-ક્ષેમ કરીને તેનું પાલન કરે તે ગણધરો. ગણધરો તીર્થકરોના મુખ્ય શિષ્યો હોય છે. તેઓ બાહ્ય-અત્યંતર શોભાથી યુક્ત હોય છે. અજ્ઞાનના અંધકારને દૂર કરે તે ગુરુ. ગુણો એટલે વિશેષતાઓ. છત્રીસનો સમૂહ તે છત્રીસી. શ્રીવીરપ્રભુના અને શ્રીગૌતમસ્વામી વગેરે અગિયાર ગણધરોના ચરણોમાં બહુમાનપૂર્વક નમસ્કાર કરીને હું ગુરુના ગુણોની છત્રીસ છત્રીસીઓ કહીશ. આ શબ્દાર્થ થયો. ભાવાર્થ આ પ્રમાણે છે – આ અવસર્પિણીના છેલ્લા તીર્થંકરનો માતાની કુક્ષિમાં અવતાર થયા પછી તેમના પિતાના જ્ઞાતકુળમાં ચાંદી, સોનું, ધન, ધાન્ય, પ્રેમ, સત્કાર વગેરે વધવા લાગ્યું. તેથી પ્રભુના જન્મ પછી બારમા દિવસે માતા-પિતાએ તેમનું ગુણને અનુરૂપ એવું “વર્ધમાન” એવું નામ રાખ્યું. એકવાર પ્રભુ આમલકી ક્રીડા માટે મિત્રોની સાથે નગરની બહાર ગયા. ત્યારે ઇન્દ્ર પોતાની સભામાં પ્રભુના ધર્મગુણની પ્રશંસા કરી. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૧ મંગળ, અભિધેય, પ્રયોજન, સંબંધનું કથન તેથી કોઈક મિથ્યાદષ્ટિ દેવે સાપનું રૂપ કરીને અને કુમારનું રૂપ કરીને પ્રભુની પરીક્ષા કરી. તે પરીક્ષામાં પ્રભુનું સત્ત્વ ચલિત ન થયું. એ જોઈને ઇન્દ્ર પ્રભુનું “શ્રીવીર' એવું નામ કર્યું. આઠ પ્રકારના કર્મોનો નાશ કરે તે વીર. તપથી શોભે તે વીર. તપ કરવાની શક્તિથી યુક્ત હોય તે વીર. શ્રીવીરપ્રભુના ગૌતમગોત્રવાળા શ્રીઇન્દ્રભૂતિ વગેરે અગિયાર ગણધરો હતા. શ્રીનન્દીસૂત્રમાં કહ્યું છે – “પહેલા ઇન્દ્રભૂતિ, બીજા વળી અગ્નિભૂતિ, ત્રીજા વાયુભૂતિ, પછી વ્યક્ત, સુધર્મા, મંડિત, મૌર્યપુત્ર, અકંપિત, અચલભ્રાતા, મેતાર્ય અને પ્રભાસ - આ શ્રીવીરપ્રભુના અગિયાર ગણધરો છે. (૨૦, ૨૧) શ્રીવીરપ્રભુના અને શ્રીગૌતમસ્વામી વગેરે ગણધરોના ચરણોમાં નમસ્કાર કરીને ગ્રન્થકારે મંગલ કર્યું. સજ્જનોનો આ સિદ્ધાંત છે કે, “કોઈ પણ કલ્યાણકારી કાર્ય કરતાં પૂર્વે મંગળ કરવું.” આ મંગળ વિશ્નોનો વિનાશ કરે છે. તેથી વિપ્ન વિના ગ્રન્થની સમાપ્તિ થાય છે. ગુરુના ગુણોની છત્રીસ છત્રીસીઓ કહીશ' - શ્લોકના આ પાછલા અર્ધભાગથી ગ્રંથકારે અભિધેય (ગ્રંથનો વિષય) કહ્યું. તેનાથી ગ્રંથમાં કહેવાનો વિષય જણાય છે. તેથી જિજ્ઞાસુઓની ગ્રંથમાં પ્રવૃત્તિ થાય છે. પ્રયોજન અને સંબંધ તો સામર્થ્યથી જાણવા યોગ્ય છે. તેમાં ગ્રંથકારનું અનંતર પ્રયોજન પરોપકાર છે. શ્રોતાનું અનંતર પ્રયોજન ગુના ગુણોને જાણવાનું છે. બન્નેનું પરંપર પ્રયોજન મોક્ષની પ્રાપ્તિ છે. શ્રદ્ધાને અનુસરનારા જીવોને આશ્રયીને ગુરુપરંપરારૂપ સંબંધ જાણવો. આ ગ્રંથના પદાર્થો પહેલા શ્રીવીરપ્રભુએ પોતાની દેશનામાં કહ્યા. પછી ગુરુપરંપરાથી તે ગ્રંથકારના ગુરુ સુધી આવ્યા. તેમણે તે પદાર્થો ગ્રંથકારને કહ્યા. ગ્રંથકારે તે પદાર્થો આ કુલકમાં ગૂંથ્યા. આમ આ કુલકનું મૂળ સર્વજ્ઞ એવા તીર્થંકરભગવંતો છે. તેથી એની શ્રદ્ધા કરવી. એમાં અવિશ્વાસ ન કરવો. તર્કને અનુસરનારા જીવો માટે ઉપાય-ઉપેયભાવરૂપ સંબંધ જાણવો. આ ગ્રંથ ઉપાય છે. ગુરુના ગુણોનું જ્ઞાન તે ઉપેય છે. ઉપાયથી ઉપેયની પ્રાપ્તિ થાય છે. આ ગ્રંથથી ગુરુના ગુણોનું જ્ઞાન થાય છે. પ્રશ્ન - ગુરુના ગુણો શા માટે કહેવાય છે? Page #69 -------------------------------------------------------------------------- ________________ ગુરુના ગુણો કહેવાનું કારણ જવાબ - ગુણવાન ગુરુ જ પદાર્થોના સાચા સ્વરૂપને જાણે છે અને બીજાને સમજાવે છે. આમ તે પોતાને અને બીજાને તારવા સમર્થ થાય છે. ગુરુતત્ત્વવિનિશ્ચયમાં અને તેની વૃત્તિ માં કહ્યું છે - આચારમાં રહેનાર આચારની પ્રરૂપણામાં અશક્ય રહે છે, એટલે કે “આ આચારની પ્રરૂપણા શાસ્ત્ર મુજબ કરે છે કે શાસ્ત્રવિરુદ્ધ કરે છે?' એવી શંકા બીજાઓને થતી નથી. પણ જે આચારથી ભ્રષ્ટ છે તે યથાવસ્થિત ચારિત્રની પ્રરૂપણામાં વિકલ્પિત છે, એટલે કે તે લોકોને ભગવાને જેવું ચારિત્ર કહ્યું છે તેવું જ બતાવે કે ન પણ બતાવે. (૨/૧૨૧)’ જ્ઞાનસારમાં અને તેની વૃત્તિમાં પણ કહ્યું છે – ગાથાર્થ - જ્ઞાની, ક્રિયામાં તત્પર, શાન્ત, જેણે આત્માને ભાવિત કર્યો હોય તે અને જેણે ઇન્દ્રિયોને જીતી હોય તે – આવો મુનિ સંસારસાગરથી પોતે તર્યો છે અને બીજાને તારવા સમર્થ છે. ટીકાર્ય - હે આત્મનું! જે જ્ઞાની છે એટલે કે જેણે ગુરુના મુખેથી ભગવાને કહેલા શુદ્ધ આગમો લીધા છે તે. ક્રિયા એટલે બન્ને સમય પ્રતિક્રમણ, પડિલેહણ, નિર્દોષ ભિક્ષાચર્યા, ઉગ્ર વિહાર વગેરે. તત્પર એટલે તેમાં ઉદ્યમવાળો કે તેમાં શ્રેષ્ઠ. ક્રિયામાં તત્પર તે ક્રિયાપર. શાન્ત એટલે જેણે વિષયો અને કષાયોનો સંગ છોડી દીધો છે તે. ભાવિતાત્મા એટલે જેણે સમ્યક્ત, ભાવના, ધ્યાન, શુભ ભાવ વગેરેથી મનના ઉપયોગને વાસિત કર્યો છે તે. જિતેન્દ્રિય એટલે જેણે શ્રોત્રેન્દ્રિય વગેરે પાંચ ઇન્દ્રિયો વિષયોમાંથી પાછી વાળીને પોતાના વશમાં કરી છે તે. આ પૂર્વે કહેલા બધા ગુણોવાળો મુનિ સંસારરૂપી સમુદ્રમાંથી પોતે પારને પામ્યો છે અને શરણે આવેલા બીજા ભવ્ય પ્રાણીને સંસારસમુદ્રના સામા કિનારે પહોંચાડવા એ જ સમર્થ છે. માટે તું પણ એ પ્રમાણે જ્ઞાનપૂર્વકની ક્રિયામાં તત્પર થા એમ અર્થ છે. (૯/૧)' સંવેગરંગશાળામાં પણ કહ્યું છે - જેમ મધ અને ઘીથી સિંચાયેલ અગ્નિ શોભે છે તેમ ગુણોમાં સારી રીતે રહેવાનું વચન શોભે છે. જેમ સ્નેહ (મધ, ઘી વગેરે) વિનાનો દીવો શોભતો નથી તેમ ગુણ વિનાના ગુરુનું વચન શોભતું નથી. (૮૯૦૭) માર્ગપરિશુદ્ધિમાં પણ કહ્યું છે - તેથી ચારિત્રરૂપી ધનને વધારવા ગુરુકુળવાસનો આશ્રય કરવો. ગુરુ પણ ગુણવાન હોય તો નિર્મળ બુદ્ધિવાળા જીવોની પ્રશંસાને પામે છે. (૧૭) Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૩ વિસ્તારપૂર્વક ગુરુના ગુણો કહેવાનું કારણ માટે ગુરુ ગુણવાન જ શોધવા જોઈએ. ગુરુના ગુણો અગણિત છે. છતાં પણ ગુરુના કેટલાક ગુણો જાણવા માટે ગુરુના ગુણો આ કુલકમાં કહ્યા છે. એક છત્રીશીમાં ગુરુના છત્રીશ ગુણો કહ્યા છે. આવી છત્રીશ છત્રીશીઓ આ કુલકમાં કહી છે. આમ આ કુલકમાં ગુરુના બારસોને છડ્યું ગુણો બતાવ્યા છે. ગુરુના આ ગુણો જાણીને ગુરુ ઉપર બિહુમાન પ્રગટ કરવું. પ્રશ્ન - કેમ આટલા બધા વિસ્તારપૂર્વક ગુરુના ગુણો કહેવાય છે? જવાબ - ગુરુ સમ્યજ્ઞાન આપીને જીવોને ભયંકર સંસારસમુદ્રથી પાર ઉતારે છે. તેથી ગુરુ શ્રેષ્ઠ ઉપકારી છે અને શ્રેષ્ઠ હિતચિંતક છે. તેથી ગુરુ વિનય અને બહુમાનને યોગ્ય છે. ઉપદેશકલ્પવલ્લીમાં કહ્યું છે – જે ધર્મના સ્વરૂપને કહે છે, જે મોક્ષ માટે ભોમિયા જેવા છે, જે પોતાનું અને બીજાનું હિત કરે છે તે ગૌરવને યોગ્ય એવા ગુરુ જાણવા. (૧૬૭)' વળી શ્રીમુનિચન્દ્રસૂરિ મહારાજે મોક્ષપદેશપંચાલકમાં કહ્યું છે – ગુરુ શાસ્ત્રોના અર્થને જાણનારા હોય છે, શ્રેષ્ઠ સંગરહિતપણાને પામેલા હોય છે. ભવ્ય જીવોરૂપી કમળોને વિકસિત કરવા ગુરુ સૂર્યના મંડલ સમાન છે. (૪૬) જેના થકી ગુણોનું પાલન અને વૃદ્ધિ થાય છે તે ભવાટવીથી રક્ષણ કરનાર એવા ગુરુ છે. (૪૭)” યોગશાસ્ત્રમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે - અથવા અન્ય જન્મના સંસ્કાર વિના પણ ગુરુના ચરણની સેવા કરનારા, શાંત રસ સેવનારા અને શુદ્ધમનવાળા યોગીને ગુરુની કૃપાથી આ જ ભવમાં અવશ્ય તત્ત્વનો બોધ થાય છે એટલે કે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. (૧૨/૧૪) બન્ને રીતે ગુરુનું આલંબન-લેવું અનિવાર્ય છે – એ કહે છે - તેમાં અન્ય જન્મમાં અભ્યાસ કરેલા તત્ત્વજ્ઞાનમાં ગુરુ (આ ભવમાં) સંવાદક (સંવાદ કરનાર - મેળ કરનાર) છે. ગુરુએ બતાવેલા તત્ત્વજ્ઞાનમાં તો ગુરુ બતાવનાર છે. માટે તત્ત્વજ્ઞાન માટે હંમેશા ગુરુની જ સેવા કરવી. (૧૨/૧૫) ગુરુની જ સ્તુતિ કરે છે – જેમ ગાઢ અંધારામાં રહેલ વસ્તુને સૂર્ય પ્રકાશિત કરે છે તેમ અહીં અજ્ઞાનના અંધારામાં Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ગુરુનું માહાભ્ય રહેલ તત્ત્વને ગુરુ પ્રકાશિત કરે છે. (૧૨/૧૬)' પ્રશમરતિમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે – ગાથાર્થ - જે કારણથી શાસ્ત્રોની બધી ય પ્રવૃત્તિઓ ગુરુને આધીન છે, તે કારણથી હિતને ઇચ્છનારાએ ગુરુની આરાધનામાં તત્પર થવું. (૬૯) ટીકાર્ય - શાસ્ત્રોના અર્થને સમજાવે તે ગુરુ. શાસ્ત્રની પ્રવૃત્તિઓ ગુરુને આધીન છે, એટલે કે સૂત્રનો પાઠ લેવાની પ્રવૃત્તિ અને અર્થ સાંભળવાની પ્રવૃત્તિ ગુરુને આધીન છે. કાલગ્રહણ લેવું, સઝાય પઠાવવી, ઉદ્દેશ - સમુદેશ - અનુજ્ઞા રૂપ પરિકરવાળી શાસ્ત્રની પ્રવૃત્તિઓ તે બધી ય શાસપ્રવૃત્તિઓ કહેવાય છે. તેથી ગુરુની આરાધનામાં તત્પર થવું. ગુરુની આરાધના એટલે હંમેશા એમના ચરણોની સેવા કરવી, સારી રીતે એમનું કાર્ય કરવું, મનુષ્ય-પાણી-પ્યાલો ઉપસ્થિત કરવો, દાંડો લેવો, ગુરુ જાય તો સાથે જવું, તેમણે કહેલું કાર્ય વિચાર્યા વિના કરવું વગેરેથી તેમને પોતાની સન્મુખ કરવા. તત્પર થવું એટલે તેમાં ઉપયોગવાળા થવું. (૬૯). ગુરુ ઉપદેશ આપે ત્યારે હું પુણ્યશાળી છું કે ગુરુએ મારી ઉપર કૃપા કરી, ગુરુ મને બહુ માને છે” એવું સૂચિત થાય છે પણ હું ગુરુના ધિક્કારને પાત્ર છું' એમ સૂચિત થતું નથી એ બતાવે છે – ગાથાર્થ - અહિતના આચરણરૂપી ગરમીને શાંત કરનાર, ગુરુના મુખરૂપી મલયપર્વતમાંથી નીકળેલ, વચન રૂપી સરસ ચંદનનો સ્પર્શ (પાઠાંતરમાં વચન રૂપી પાણીવાળા ચંદનનો સ્પર્શ) ધન્ય જીવની ઉપર પડે છે. (૭૦). ટીકાર્ય - જ્ઞાન વગેરે ધનને પામે તે ધન્ય એટલે પુણ્યશાળી. તેની ઉપર વચનરૂપી સરસચંદનનો સ્પર્શ પડે છે. તે કેવો છે? અહિત એટલે સૂત્રવિરુદ્ધ. આચરણ એટલે કરવું. ગરમી એટલે તાપ. ઠારનાર એટલે દૂર કરનાર. તે વચન સૂત્રવિરુદ્ધ કરવારૂપી તાપને દૂર કરનાર છે. ગુરુ એટલે આચાર્ય. તે વચન તેમના મુખરૂપી મલય પર્વતમાંથી નીકળેલ છે. તે વચન સ્નેહથી યુક્ત હિતના ઉપદેશવાળુ હોવાથી સરસ છે. સ્પર્શ એટલે ગરમી દૂર કરવા સમર્થ ઠંડો સ્પર્શ. તે વચન સરસ ચંદનના ઠંડા સ્પર્શ સમાન છે. મલય પર્વતના પક્ષમાં સરસચંદન એટલે ભીનું નવું છેદેલું ચંદન. તેનો સ્પર્શ અવશ્ય ગરમીને દૂર કરે છે. અથવા વચનરૂપી રસચંદનનો સ્પર્શ એવા પાઠાંતરમાં રસચંદન એટલે પાણીવાળુ ચંદન. (૭૦). આ પ્રમાણે હિતનો ઉપદેશ આપીને શિષ્યો પર ઉપકાર કરનારા આચાર્યનો શિષ્ય શી Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ગુરુનું માહાભ્ય રીતે બદલો વાળવો – એ કહે છે – ગાથાર્થ - આ લોકમાં માતા-પિતા, માલિક અને ગુરુ – આ ત્રણના ઉપકારનો બદલો વાળવો મુશ્કેલ છે. તેમાં ગુરુના ઉપકારનો બદલો વાળવો તો આ ભવમાં અને પરભવમાં ખૂબ મુશ્કેલ છે. (૭૧) ટીકાર્ય - દુષ્પતિકાર એટલે જેનો પ્રતિકાર (બદલો વાળવો) દુઃખેથી થઈ શકે છે. માતા-પિતાના ઉપકારનો બદલો વાળવો તો મુશ્કેલ છે. જન્મેલા સંતાનને માતા માલીશ, સ્નાન, સ્તનનું દૂધ પીવડાવવું, મૂત્ર વગેરે ગંદકી ધોવી વગેરે ઉપકારો વડે મોટો કરે છે. પૂર્વે નહીં જોયેલા અને જેણે પહેલા ઉપકાર નથી કર્યો એવા સંતાનની ઉપર માતા નાસ્તા વગેરેના સમયે ભોજન આપીને ઉપકાર કરે છે. તેણીના ઉપકારનો બદલો વાળી શકાતો નથી. પિતા પણ હિતનો ઉપદેશ આપે છે, ભણાવે છે, ભોજન આપે છે, પહેરવાના કપડા આપે છે. આવા ઉપકારો કરનારા તેમના ઉપકારનો બદલો પણ મુશ્કેલીથી વળે છે. માલિક એટલે રાજા વગેરે. તે પાણી આપનારા સરોવરો વગેરે બંધાવીને નોકરી પર ઉપકાર કરે છે. નોકરી તે ઉપકારનો બદલો વાળવા સમર્થ નથી. જો નોકરો પ્રાણના ભોગે માલિકને બહુ કિંમતી લક્ષ્મી લાવી આપે તો પણ તેમણે તો માલિકના ઉપકારનો બદલો વાળવા તે કર્યું છે, જ્યારે માલિકે તો કોઈ ઉપકાર વિના જ નોકરી પર ઉપકાર કર્યો હતો. ગુરુ એટલે આચાર્ય વગેરે. તેઓ સાચા માર્ગનો ઉપદેશ આપનારા છે, શાસ્ત્રોના અર્થો સમજાવનારા છે અને સંસારસાગરથી પાર ઉતારવામાં કારણભૂત છે. તેથી આલોકમાં અને પરલોકમાં તેમના ઉપકારનો બદલો વાળવો ખૂબ જ મુશ્કેલ છે. (૭૧)” શ્રીમુક્તિવિમલગણિ વિરચિત ઉપદેશપ્રદીપમાં કહ્યું છે - “જેમ નોકરો વિના રાજાનું કામ બરાબર થતું નથી તેમ લોકમાં ગુરુ વિના જ્ઞાન ક્યારેય થતું નથી. (૩૪૯) જેમ ગાઢ અંધારામાં રહેલ વસ્તુને દીવો પ્રકાશિત કરે છે તેમ પદાર્થોના સ્વરૂપને ગુરુ સમજાવે છે. (૩૫૦) જે કોઈની હિંસા કરતાં નથી, ખોટું બોલતાં નથી, ચોરી કરતાં નથી, સ્ત્રીનો ભોગ કરતાં નથી તે ગુણોથી ભારે એવા ગુરુ કહેવાય છે. (૩૫૧) ગુરુને દોષોની ઇચ્છા ન હોય. તે દંભી ન હોય. તે સોના વગેરેનો સંગ્રહ ન કરે. તે વેપાર ન કરે. તે દુરાચાર ન સેવે. તેમને રાત્રિભોજન પ્રિય ન હોય. (૩૫૨) ગુરુ અનાજ વગેરેનો સંગ્રહ ન કરે, બીજાના નુકસાનને ન વિચારે, પાંચ વિષયોમાં આસક્ત ન થાય, બીજાના છિદ્રો ન જુવે. (૩૫૩) ગુરુ સર્વ રીતે ત્યાગ કરવાના સ્વભાવાળા હોય અને સર્વ રીતે બ્રહ્મચર્યનું પાલન કરનારા હોય. આવા સંસારથી તારનારા સદ્દગુરુની સારી રીતે સેવા કરવી Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ગુરુનું માહાભ્ય જોઈએ. (૩૫૪) ગુરુ પિતા છે. ગુરુ માતા છે. ગુરુ ભાઈ છે. ગુરુ સહાયક છે. ગુરુ મિત્ર છે. સંસારસાગરથી તારનારા ગુરુની જ હંમેશા સેવા કરવી જોઈએ. (૩૫૫) જેમ પારસમણિના સંસર્ગથી લોઢું સોનું બની જાય છે તેમ ગુરુની સુંદર દૃષ્ટિથી મૂઢ પણ વિદ્વાનોની સભામાં બોલે છે અને મુગટની જેમ મસ્તકે ધારણ કરાય છે. (૩૫૬) સંસાર કઠણ લાગે છે. કાર્યો પણ તેવા (કઠણ) લાગે છે. આ લોકો વિશેષ અજ્ઞાનથી મોહ પામેલા અને મંદબુદ્ધિવાળા છે. (૩૫૭) વસ્તુના ગુણોને સમજાવતાં સદ્દગુરુ જ્ઞાનરૂપી દીપક વડે જડતાની પરંપરાનો નાશ કરીને આ જીવોને સન્માર્ગે લઈ જાય છે. (૩૫૮) જેમના ચરણનો હંમેશા આશ્રય કરીને ઘણા ભવ્ય જીવો સન્માર્ગે જાય છે, જશે અને ગયા તે ગુરુ વિશ્વને વ્હાલા છે. (૩૫૯) એક અક્ષરનું જ્ઞાન આપનાર પણ સન્માર્ગની બુદ્ધિ આપનાર છે. એને ગુરુ જ સમજવા. એમના વિના એની (જ્ઞાન લેનારની) સિદ્ધિ નથી. (૩૬૦) મહોપાધ્યાયશ્રીમેઘવિજયજીવિરચિત-અહિંગીતામાં પણ કહ્યું છે – ગુરુ આંખ છે. ગુરુ દીવો છે. ગુરુ સૂર્ય-ચંદ્ર છે. ગુરુ દેવ છે. ગુરુ માર્ગ છે. ગુરુ દિશા છે. ગુરુ સદ્ગતિ છે. (૧૫) શાસ્ત્રમાં સૂર્ય અને ચંદ્ર કરતા ગુરુનું પદ ઊંચું કહ્યું છે, કેમકે ગુરુના સંપૂર્ણ પ્રભાવથી અવશ્ય મોક્ષનો યોગ થાય છે. (૧૭) દુઃખેથી કરી શકાય એવા સમુદ્રમાં ગુણોથી યુક્ત, સાક્ષાત્ પારને પામેલા, સફેદ વસ્ત્રોને ધારણ કરનારા એવા ગુરુ વહાણની જેમ તારનારા છે. (૨૦) ગુરુના યોગથી બન્ને રીતે અક્ષરપદની (અક્ષરપદ = જ્ઞાન, અક્ષરપદ = મોક્ષ) પ્રાપ્તિ થાય છે. પૃથ્વીતલ ઉપર ગુરુના સ્વરૂપમાં સાક્ષાત્ પરમેશ્વર અવતર્યા છે. (૨૧) ઉપાધ્યાયશ્રીવિનયસાગરજીવિરચિત-હિંગુલપ્રકરણમાં પણ કહ્યું છે - જે ગુરુએ લોઢા જેવા પણ માણસને સોનાના મુગટ જેવો બનાવ્યો તે ગુરુના ઉપકારનો બદલો વાળવો અશક્ય છે. (૧૭૩) ગુરુ સંસારરૂપી સમુદ્રથી તારવા માટે સાચા વહાણ સમાન છે. જેમકે, કેશી ગણધર પ્રદેશી રાજાને તારનારા થયા. (૧૭૪) ઘરના અગ્નિ, ચંદ્ર અને સૂર્ય કરતા વધુ તેજસ્વી ગુરુરૂપી જ્યોતિ છે કે જેમણે મને તેના પુંજ જેવો બનાવ્યો. (૧૭૫) થાંભલો ઘરનો આધાર છે, લાકડી ઘરડાનો આધાર છે, ભોજન શરીરનો આધાર છે, ગુરુ ભવ્યજીવોનો આધાર છે. (૧૭૬) મહોપાધ્યાયશ્રીયશોવિજયજીવિરચિત-માર્ગપરિશુદ્ધિમાં પણ કહ્યું છે - ‘માટે ગુરુને પરતંત્ર એવા માણતુષ મુનિ વગેરેને મોક્ષપુરુષાર્થની સિદ્ધિ થઈ. જેમ Page #74 -------------------------------------------------------------------------- ________________ ગુરુનું માહાત્મ્ય ૫૭ સ્ફટિકમાં ફુલના રૂપનું પ્રતિબિંબ પડે છે તેમ ગુરુને પરતંત્ર જીવમાં ગુરુના જ્ઞાનનું પ્રતિબિંબ પડે છે. (૧૨) જેમ ધનવાન ઐશ્વર્યને વધારવા માટે રાજાની સેવા કરે છે તેમ માંડલીમાં પ્રવેશ થયા પછી શિષ્ય ચારિત્રધનને વધારવા માટે અને ‘ગુરુની સેવા એ પ્રભુની આજ્ઞા છે’ એવા સમ્યગ્દર્શનની પ્રીતિથી વિનય વધા૨વાપૂર્વક ગુરુની સેવા કરે. ગુરુસેવાથી જ ગૌતમસ્વામીની જેમ જ્ઞાન વગેરેની શુદ્ધિ થાય છે. (૧૧૩) ગુરુની સેવાના અભ્યાસવાળા સુશિષ્યોને આ ભવમાં અને પરભવમાં શુભનો અનુબંધ થાય છે. ગુરુનો પરિવાર તે ગચ્છ. તેમાં રહેવાથી પુષ્કળ નિર્જરા થાય છે. (૧૧૪)' શ્રીહરિભદ્રસૂરિજીવિરચિત-ષોડશકપ્રકરણમાં અને મહોપાધ્યાયશ્રીયશોવિજયજી રચિત તેની વૃત્તિમાં પણ કહ્યું છે – ‘ગાથાર્થ - ગુરુની પરાધીનતા જ તેમના બહુમાનને લીધે સારા ભાવથી યુક્ત એવું પરમાત્માની પ્રાપ્તિનું આ જગતમાં બીજ છે અને તેનાથી મોક્ષ થાય છે. (૨/૧૦) ટીકાર્થ - ગુરુની પરાધીનતા એટલે ગુરુની આજ્ઞામાં રહેવાપણું. ગુરુનું બહુમાન એટલે ગુરુ સંબંધી અંદરની વિશેષ પ્રીતિ. શુભ ભાવ એટલે ‘આ ગુરુ મારા સંસારના ક્ષયમાં કા૨ણ છે' એવો સારો ભાવ. પરમગુરુની પ્રાપ્તિ એટલે સર્વજ્ઞનું દર્શન. ગુરુની પરાધીનતા જ તેમના પ્રત્યેના બહુમાનને લીધે, માત્ર વેઠ સમજીને નહીં, શુભ ભાવથી, નહીં કે જાતિ વગેરેના સમાન સંબંધના જ્ઞાનથી, યુક્ત એવું પરમગુરુની પ્રાપ્તિનું આ જગતમાં બીજ છે. ગુરુબહુમાનથી તેવા પ્રકારનું પુણ્ય પેદા થવાથી સર્વજ્ઞનું દર્શન થાય છે અને તે કારણથી મોક્ષ થાય છે. માટે સાધુએ ગુરુની પરાધીનતા અવશ્ય સ્વીકારવી. આમ અધ્યાહાર સહિત વ્યાખ્યા કરવી. (૨/૧૦)' યોગદૃષ્ટિસમુચ્ચયમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે - ‘ગુરુભક્તિના સામર્થ્યથી અર્થાત્ તેનાથી ઉપાર્જિત પુણ્યકર્મના ઉદયથી ભગવાનનું દર્શન કરવાનું ઇષ્ટ છે. તે કેવી રીતે ? સમાપત્તિ આદિના પ્રકારથી. સમાપિત્ત એટલે ધ્યાનથી સ્પર્શના. આદિ શબ્દથી (૧) તીર્થંકરનામકર્મના બંધનો ઉદય અને (૨) ૫રમાત્મભાવની પ્રાપ્તિની સુઘટિતતાનું ગ્રહણ છે. એની જ વિશેષતા બતાવે છે - તે ભગવાનનું દર્શન મોક્ષનું અમોઘ (નિષ્ફળ ન જાય એવું) કારણ છે. (૬૪)' ધર્મરત્નકરડકમાં કહ્યું છે - ‘ધન્ય જીવોના મનમાં હંમેશા સંસારસમુદ્રથી તારનારી અને દુઃખોને દૂર કરનારી દૃઢ નાવડી જેવી ગુરુભક્તિ વસે છે. (૭૭) પહેલા અને છેલ્લા તીર્થંકરોને જંગલમાં જે Page #75 -------------------------------------------------------------------------- ________________ ગુરુનું માહાત્મ્ય તીર્થંકરનામકર્મનું બીજ મળ્યું તેમાં ગુરુભક્તિ કારણ છે. (૭૯) પાપથી હણાયેલી બુદ્ધિવાળા જેમના મનમાં ગુરુભક્તિ રહેલી નથી તેમનામાં શ્રેષ્ઠ સમ્યગ્દર્શન ક્યાંથી હોય ? (૮૦) ગુરુ ધર્મમાર્ગનો ઉપદેશ આપનારા છે અને સંસારસાગરથી પાર ઉતારવા સેતુ (પુલ) સમા છે. આ ગુરુનો ગૌરવ કરવો જોઈએ, તેમને માનવા જોઈએ અને પ્રયત્નપૂર્વક તેમની સેવા કરવી જોઈએ. (૮૭) જેમના મનમાં હંમેશા મોટી એવી ગુરુભક્તિ હોય છે તેમનો અહીં જન્મ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી થયો કહેવાય છે. (૯૪) જેઓ ગુરુ પ્રત્યે ઉદાસીન હોય એટલે કે તેમની ભક્તિ વગેરે ન કરતા હોય અને છતાં તેમના ઋદ્ધિ વગેરે દેખાતાં હોય તેમનો જન્મ પાપાનુબંધી પુણ્યના ઉદયથી થયો કહેવાય છે. (૯૫) જેમના મનમાં ગુરુ ઉ૫૨ ઘણી અભક્તિ હોય એટલે કે આશાતના, અવજ્ઞા વગેરે હોય તેમનો જન્મ પાપાનુબંધી પાપથી થયો છે એમ જણાય છે. (૯૬) ગુરુભક્તિ માટે જેઓ એમ કહે છે કે, ‘અમે પહેલા ઘણી ગુરુભક્તિ કરી છે ને હવે અમારે ગુરુભક્તિ કરવાની જરૂર નથી.’ અથવા ‘હમણા અમે બહુ કામમાં છીએ, એટલે ગુરુભક્તિ કરવાનો અમારી પાસે સમય નથી, અમે ભવિષ્યમાં ગુરુભક્તિ કરીશું.' તેઓ ખરેખર કાળરાત્રી (મરણની રાત) તે જગતમાં પ્રસિદ્ધ છે તેને ભૂલી ગયા છે કે જેનો આવવાનો સમય જણાતો નથી અને જેમાં બધા કાર્યો એક ક્ષણમાં પૂરા થઈ જાય છે. (૯૭, ૯૮) હે લોકો ! બહુ વિચાર કરવાથી શું ? જો સુખ જોઈતું હોય તો બધા કદાગ્રહો છોડીને ગુરુભક્તિ કરો. (૯૯)' ૫૮ શ્રીસૂરાચાર્યવિરચિત-દાનાદિપ્રકરણમાં કહ્યું છે - ‘વ્યાખ્યાન સિવાયના કાળમાં પણ એમના (ગુરુના) ચિત્તને જે ન ગમે તેને હિતને ઇચ્છનાર મનુષ્ય અપથ્યની જેમ દૂરથી વર્તે. (૨/૪૧) શિષ્ય જાણે કે ગુરુના મનમાં પ્રવેશી ગયો હોય તેમ બધી બાબતોમાં ગુરુના ચિત્તને અનુસારે પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરે, ગુરુનું હિત કરે, ગુરુને પ્રિય કરે. (૨/૪૨) શિષ્ય જેવો પહેલા હોય તેવો પછી હોય, જેવો આગળ હોય તેવો પાછળ હોય. આમ કપટવૃત્તિ વિનાનો શિષ્ય ગુરુના મનને હંમેશા સુખી કરે. (૨/૪૩) આમ પ્રયત્નપૂર્વક ગુરુજનની ભક્તિથી આરાધના કરીને શિષ્યો નિર્મળ મનવાળા થાય છે, ધન્યવાદને પાત્ર બને છે, લોકોમાં માન્ય બને છે, બુદ્ધિશાળી બને છે, ખૂબ મોટા એવા શ્રુતસમુદ્રના પારને પામીને સુખી થયેલા તેઓ તરત શ્રેષ્ઠ સંપત્તિના પદને (મોક્ષને) પામે છે. (૨/૪૪) જેમ જગતમાં શ્રેષ્ઠ એવા જિનેશ્વર ભગવાનને બીજા મનુષ્યોની સાથે સરખાવી ન શકાય તેમ આ જગતમાં ગુરુના ઉપકારને બીજા ઉપકારોની સાથે સરખાવી ન શકાય. (૨/૪૬) મનુષ્યો સેંકડો ભવોમાં પણ ગુરુના ઋણમાંથી છૂટી શકતાં નથી, સિવાય કે તેમણે આપેલા ગુણોનું તેમને દાન કરવામાં આવે. તે ગુણો તો તેમની પાસે છે જ. (૨/૪૭) તેથી પુણ્યશાળી જીવ હંમેશા કૃતજ્ઞભાવે Page #76 -------------------------------------------------------------------------- ________________ ગુરુનું માહાસ્ય ૫૯ ગુરુના ચરણકમળની સેવા કરે. તેથી તેને પદ, મોટી સંપત્તિ, બીજું ઇચ્છિત, હિતકારી વસ્તુ, સુંદર વસ્તુ અને યશ મળે છે. (૨૪૮) શ્રીજયશેખરસૂરિજીવિરચિત-પ્રબોધચિંતામણિમાં કહ્યું છે – જેઓ ગુરુના ઉપદેશની બહાર છે, સ્વચ્છંદ આચારવાળા છે, અંકુશ વિનાના છે તેઓ વેષથી ઢંકાયેલા ઘેટા જેવા છે. તેમનો જન્મ નકામો છે. (૪/૨૫૬) પંડિત સુમતિવિજયગણિરચિત-ઉપદેશકલ્પવલ્લીમાં કહ્યું છે – ગુરુની આજ્ઞાને મુગટરૂપે ધારણ કરનારો, ગુરુના વચનને કુંડલરૂપે ધારણ કરનારો અને ગુરુની ભક્તિને હારરૂપ ધારણ કરનારો સુશિષ્ય ખૂબ શોભે છે. (૧૭૭)” મહોપાધ્યાયશ્રીયશોવિજયજીવિરચિત-અધ્યાત્મસારમાં કહ્યું છે – ગાથાર્થ - ગુરુની આજ્ઞાની પરાધીનતા વડે દ્રવ્યથી દીક્ષા લેવા છતાં પણ વર્ષોલ્લાસના ક્રમે ઘણા પરમપદને પામ્યા. (૨/૨૭) ટીકાર્ય - ગુરુ એટલે અધિકજ્ઞાનવાળા પૂયો. આજ્ઞા એટલે આદેશને પરાધીનપણું એટલે વશમાં રહેવાપણું. દ્રવ્યથી દીક્ષા લેવી એટલે છઠ્ઠા ગુણઠાણાના ભાવ પામ્યા વિના રજોહરણ વગેરે સાધુનું લિંગ ધારણ કરવું. વીર્ય એટલે અંદરની રુચિ. ઉલ્લાસ એટલે ક્રિયામાં કે પરાક્રમની વૃદ્ધિ. ક્રમ એટલે ઉત્તરોત્તર શુદ્ધિને પામવી. પરમપદ એટલે અતિશય ઉત્કૃષ્ટ આનંદરૂપ મોક્ષ. ગુરુના આદેશના વશમાં રહેવા વડે દ્રવ્યથી દીક્ષા લઈને અંદરની રુચિની વૃદ્ધિથી ઉત્તરોત્તર શુદ્ધિને પામીને ઘણા ભવ્ય જીવો મોક્ષે ગયા છે અને મહાવિદેહક્ષેત્ર વગેરેમાં જાય છે. (૨/૨૭)” મહોપાધ્યાયશ્રીયશોવિજયજીવિરચિત તિલક્ષણસમુચ્ચયમાં કહ્યું છે – ગુણોમાં રક્ત મુનિ ગુરુની આજ્ઞાની અવશ્ય આરાધના કરે, કેમકે ઘણા ગુણરત્નોના ભંડાર સમા તેમના (ગુના) થકી કોઈ પણ અધિક નથી. (૧૩૬) ત્રણના ઉપકારનો બદલો મુશ્કેલીથી વળે છે – માતાપિતાના, માલિકના અને ધર્માચાર્યના. ગુરુના ઉપકારનો બદલો વિશેષે કરીને મુશ્કેલીથી વળે તેવો છે. (૧૩૭) ગુરુની આજ્ઞાનો ત્યાગ કરવા પર સ્વચ્છેદ રીતે વિહાર કરનારાઓને ભગવાનની આજ્ઞાનું પાલન અવશ્ય થતું નથી, કેમકે હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે – “ગુરુનો ત્યાગ કરવા પર ખરેખર ભગવાનની આજ્ઞાનો ત્યાગ કર્યો છે, અને ભગવાનની આજ્ઞાનો ત્યાગ કરવા પર બન્ને ય લોકો (આલોક અને પરલોક)નો ત્યાગ થાય છે.” (૧૪૩, ૧૪૪) Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ગુરુનું માહાભ્ય શ્રીરત્નસિંહસૂરિવિરચિત-ધર્માચાર્યબહુમાનકુલકમાં કહ્યું છે - જ્ઞાન વગેરેથી યુક્ત એવા ગુરુઓ સંપૂર્ણ લોકમાં પૂજાય છે. શિષ્યો માટે તો ગુરુ નજીકના ઉપકારી છે. માટે પોતાના શિષ્યો માટે નજીકના ઉપકારના કારણોને લીધે તો શું કહેવું? અર્થાતુ પોતાના શિષ્યો માટે તો ગુરુ અવશ્ય પૂજય છે. (૨) કદાચ શિષ્ય મોટા ગુણો વડે ગુરુ કરતાં ચઢિયાતો હોય તો પણ શિષ્યોએ તે ગુરુની આજ્ઞા મસ્તકે ધારણ કરવી. (૩) જો ગુરુ તીવ્ર દંડ કરે, નાના પણ અવિનયમાં ગુસ્સે થાય, કર્કશ વાણીથી પ્રેરણા કરે, કદાચ લાકડીથી મારે, અલ્પજ્ઞાનવાળા હોય, સુખશીલીયા હોય, થોડા પ્રમાદી પણ હોય તો પણ શિષ્યો તે ગુરુને દેવતાની જેમ પૂજે છે. (૪, ૫) તે જ શિષ્ય ખરો શિષ્ય છે જે ગુરુજનના ઇંગિત (હાવભાવ) પરથી તેમના મનને જાણીને હંમેશા તેમનું કાર્ય કરે છે, બાકીના વચનનું પાલન કરનારા તો નોકર છે. (૬) જેના હૃદયમાં ગુરુ પ્રત્યેની ભક્તિ વજની રેખાની જેમ વસતી નથી, માત્ર વિટંબણા રૂપ (નાટક રૂ૫) તેના જીવનથી શું ફાયદો? અર્થાત્ તેનું જીવન નકામું છે. (૭) જે ગુરુની સામે કે તેમની પીઠ પાછળ તેમની નિંદા કરે છે તેને તો બીજા ભવમાં પણ ભગવાનનું વચન દુર્લભ બને છે. (૮) આ સંસારમાં શિષ્યોને જે કોઈ ઋદ્ધિઓ મળે છે તે સ્પષ્ટ રીતે ગુરુભક્તિરૂપી વૃક્ષના પુષ્પો સમાન છે. (૯) પાણી આપનારના ઉપકારનો બદલો પણ વાળી શકાતો નથી, તો જે સંસારસાગરથી તારે છે તે શુભગુરુના ઉપકારનો બદલો તો શી રીતે વાળી શકાય? અર્થાતુ ન વાળી શકાય (૧૦) આ જ શ્રેષ્ઠ કળા છે, આ ધર્મ છે અને આ શ્રેષ્ઠ તત્ત્વ છે કે શિષ્યો ગુરુના મનને અનુકૂળ વર્તન કરે છે. (૧૩) ગુરુનું વચન યોગ્ય જ હોય, અથવા નસીબજોગે અયોગ્ય હોય તો પણ એ તીર્થ છે, જે થશે તે પણ કલ્યાણ થશે. (૧૪) ફાંસીની સજા પામેલા ચોરને શણગારવા જેવી તે ઋદ્ધિથી શું ફાયદો કે જેને શિષ્યો ગુરુના મનને અવગણીને કોઈ પણ રીતે ઇચ્છે છે? અર્થાત્ કંઈ ફાયદો નથી. (૧૫) ખંજવાળવું, ઘૂંકવું, શ્વાસોચ્છવાસ લેવા વગેરે અતિશય નાના કે વારંવાર કરવા પડે તેવા કાર્યની બહુવેલના આદેશથી રજા લઈને બાકીના દરેક કાર્યની અલગથી રજા લેવી જોઈએ. (૧૬) એક કાર્યની રજા લઈને બીજા બેત્રણ કાર્યો ન કરવા. નાના કાર્યોમાં પણ સારા સાધુઓની આ મર્યાદા હોય છે. (૧૭) મોટું પણ કાર્ય કરીને ગુરુને કહેતાં નથી, ગુરુ પૂછે તો પણ છૂપાવે છે. જે આવા ચરિત્રવાળા છે તેમને ગુરુકુળવાસથી શું ફાયદો છે? અર્થાત્ કંઈ ફાયદો નથી. (૧૮) કોઈ કારણને લીધે શિષ્યોનું યોગ્ય-અયોગ્ય સ્વરૂપ જાણીને ગુરુઓ શિષ્યોને વિષે ઓછા-વત્તા સન્માન વગેરે બતાવે છે. (૧૯) આ હંમેશા પણ માર્ગ છે કે શિષ્યો એકસ્વભાવવાળા હોતા નથી. આ હકીકતને જાણીને ગુરુને વિષે ખેદ ન કરવો. (૨૦) વળી આવું ન વિચારતાં કે, “અમને ગુરુમાં કંઈ વિશેષતા દેખાતી નથી. ગુરુ તો રાગી છે, મૂઢ છે અને અસમર્થ છે. એમાં અમે Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૧ ગુરુનું માહામ્ય શું કરીએ?' (૨૧) એક રત્નની પરીક્ષા કરનારાને છોડીને બધા ય ગામડીયા મળીને સમાન તેજવાળા અને રંગવાળા રત્નોના ભેદને શું જાણે છે? અર્થાત્ જાણતાં નથી. (૨૨) આ વાતને જાણનારા શિષ્યો જ પરલોકને સાધે છે. બાકીના પેટ ભરીને પૃથ્વીતલ પર સમય પસાર કરે છે. (૨૩) એમ પણ ન કહો કે જેઓ મધ્યસ્થ થઈને વસ્તુના સાચા સ્વરૂપને વિચારે છે તેવા ગુરુ દેખાતાં નથી. (૨૪) સમયને અનુસાર જે ગુરુ છે તેમની ગૌતમસ્વામીની જેમ સેવા કરવી. જો મોક્ષ સાધવા ઇચ્છતા હો તો ખરાબ વિચારો ન કરો. (૨૫) કેટલાક વક્ર અને જડ શિષ્યો કંઈપણ અણઘટતું વિચારે છે. છતાં પણ પોતાના કર્મોને દોષ દેવો, ગુરુને નહીં. (૨૬) ગુરુભક્તિવાળાને ચક્રવર્તીપણું, ઇન્દ્રપણું, ગણધર પદઅરિહંત પદ વગેરે સુંદર પદ અને મનમાં ઇચ્છેલું બીજું પણ મળે છે. (૨૭) ગુરુની આરાધના સિવાય આ જગતમાં બીજું કોઈ અમૃત નથી. તેમની વિરાધના સિવાય બીજું ઝેર નથી. (૨૮) આ સાંભળીને પણ જેના હૃદયમાં નિર્મળ ગુરુભક્તિ પ્રગટ થતી નથી તેના માટે ભવિતવ્યતા પ્રમાણ છે, તેને બીજું શું કહીએ? (૨૯) પરલોકની લાલસાથી કે માત્ર આ લોકને યાદ કરીને, હૃદયથી કે દબાણથી, કોઈ પણ રીતે આ જગતમાં જે શિષ્ય પોતાના ગુરુના મનરૂપી કમળમાં પોતાના આત્માને ભમરાની જેમ સ્થાપ્યો નહીં તેના જીવન, જન્મ અને દીક્ષાથી શું લાભ છે ? અર્થાત્ કંઈ લાભ નથી. (૩૧, ૩૨) ગુરુની આજ્ઞા પર “આ યોગ્ય છે કે અયોગ્ય છે?' એવો વિચાર કરવો યોગ્ય નથી. નસીબજોગે કદાચ અનિષ્ટ થશે તો પણ કલ્યાણ થશે. (૩૩)' મહોપાધ્યાયશ્રીવિનયવિજયજીવિરચિત લોકપ્રકાશમાં કહ્યું છે – ગુરુજનના વિનયથી થયેલી આલોક અને પરલોકને સફળ કરનારી, ધર્મ, અર્થ, કામ તથા શાસ્ત્રાર્થને વિષે તીવ્રતાવાળી બુદ્ધિ “વૈનયિકી' કહેવાય છે. (૩/૭૨૬) ગુરુ વગેરે પ્રત્યેના ભક્તિભાવથી, દયાથી તથા કષાયોનો પરાજય કરવાથી દઢધર્મી દાતા પુરુષ, સાતાવેદનીય કર્મ બાંધે છે. (૧૦/૨૫૪) ગુરુ વગેરેની ભક્તિ વિનાનો, કષાયથી કલુષિત ભાવવાળો, કંજુસ જીવ અસાતાવેદનીય કર્મ બાંધે છે. (૧૦/૨૫૫) ગુરુ એટલે ધર્મનો ઉપદેશ આપનાર....(૩૦૪)' મહોપાધ્યાયશ્રીયશોવિજયજીવિરચિત ધર્મપરીક્ષામાં અને તેની સ્વોપન્ન વૃત્તિમાં કહ્યું છે – “ગુરુઓ સુવર્ણસમાન છે એ વાતની ભાવના કરતા ગ્રન્થકાર કહે છે – ગાથાર્થ-ટીકાર્ય - દશવૈકાલિક વગેરે શાસ્ત્રોમાં સાધુના જે ગુણો કહ્યા છે તે ગુણોથી યુક્ત ગુરુ સુવર્ણસમાન કહેવાયા છે. તેથી તે ગુરુમાં હમણાં આગળ કહેવાનાર વિષઘાતી વગેરે Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ગુરુનું માહાભ્ય રૂપ સુવર્ણગુણોને કહે છે. (૮૯) આ બાબતમાં સુવર્ણના આઠ ગુણોનું પ્રતિપાદન કરવા અને ભાવસાધુરૂપ ગુરુમાં તેને ઘટાવવા માટે પૂર્વાચાર્ય (શ્રી હરિભદ્રસૂરિ મ.)ની ત્રણ ગાથાઓને ગ્રન્થકાર કહે છે – ગાથાર્થ – સુવર્ણના આ આઠ અસાધારણ ધર્મરૂપ ગુણો હોય છે – વિષઘાતી, રસાયણ, મંગલાર્થ, વિનીત, પ્રદક્ષિણાવર્ત, ગુરુ, અદાહ્ય અને અકુજ્ય (૯૦) ટીકાર્ય - સુવર્ણના આઠ અસાધારણ ધર્મો – (૧) વિષઘાતી - સોનું ઝેરના દોષને હણી નાખવાના સ્વભાવવાળું હોય છે. (૨) રસાયણ - સોનું ઉંમરની અસરોને અટકાવનાર છે. (૩) મંગલાર્થ - સોનું મંગલનું પ્રયોજન સારે છે. (૪) વિનીત - જેમ વિનીત બાળકને જેવો ઘડવો હોય તેવો ઘડી શકાય છે તેમ સુવર્ણ પણ કડા, બાજુબંધ વગેરે રૂપે જેવું ઘડવું હોય તેવું ઘડી શકાય એવું હોય છે. (૫) પ્રદક્ષિણાવર્ત - સોનાને અત્યંત તપાવવામાં આવે તો તે પ્રદક્ષિણાવર્ત ફરે છે. (૬) ગુરુક - સોનું હલકું = તુચ્છ હોતું નથી. (૭) અદાહ્ય - સોનું અગ્નિથી બળતું નથી અને (૮) અકુસ્ય - સોનું કોહવાયેલી ગંધ વિનાનું હોઈ દુર્ગછા કરવા યોગ્ય હોતું નથી. (૯૦) આને સમાન ગુરુના આઠ ગુણોને ગ્રન્થકાર જણાવે છે - ગાથાર્થ - ટીકાર્ય - સુવર્ણની જેમ ગુરુ પણ (૧) વિવેકરૂપી ચૈતન્યને દૂર કરનાર મોહરૂપી વિષને મોક્ષમાર્ગની પ્રરૂપણાથી હણે છે માટે વિષઘાતી છે. તથા (૨) ગુરુ મોક્ષમાર્ગના ઉપદેશ દ્વારા જ જેમાં ઘડપણ અને મરણ નથી એવી રક્ષાના કારણરૂપ હોઈ રસાયણની જેમ રસાયણ છે. તથા (૩) ગુરુ સ્વગુણોના પ્રભાવે મંગલાર્થ હોય છે, અર્થાત્ મંગલ જેમ પાપનો ઉપશમ કરે છે તેમ ગુરુ પણ પાપને ઉપશમાવે છે. તેમજ (૪) ગુરુ યોગ્યતાના કારણે સ્વભાવથી જ વિનીત હોય છે, એટલે કે વિનયવાળા હોય છે. (૯૧). તથા ગાથાર્થ - ટીકાર્થ - (૫) ગુરુ સર્વત્ર જે માર્ગાનુસારપણું જાળવે છે એ જ તેનું પ્રદક્ષિણાવર્તત્વ છે. (૬) ગુરુ તુચ્છતા-સુદ્રતા વિનાના ચિત્તવાળા હોઈ ગુરુક હોય છે. તથા (૭) ગુરુ ક્રોધરૂપી અગ્નિથી અદાહ્ય હોય છે, એટલે કે બળતા નથી. તેમજ (2) ગુરુ હંમેશા શીલરૂપ સુગંધથી યુક્ત હોઈ અમુલ્ય હોય છે. (૯૨) આ આઠ ગુણોનો ઉપસંહાર કરતાં ગ્રન્થકાર કહે છે – ગાથાર્થ - આ પ્રમાણે સુવર્ણતુલ્ય તથા પરિપૂર્ણ કે અધિકગુણવાળા સાધુ ગુરુ જાણવા. મૂળગુણોથી રહિત ન હોય તેવા ઈતર પણ સમુચિતગુણવાળા સાધુ ગુરુ જાણવા. (૯૩) Page #80 -------------------------------------------------------------------------- ________________ ગુરુનું માહાભ્ય ટીકાર્ય - સામાન્યથી ભાવસાધુના ગુણો હોવાથી સુવર્ણસમાન, અને એમાંનો એકપણ ગુણ ઓછો ન હોવાથી પ્રતિપૂર્ણગુણી, તેમજ પ્રતિરૂપવગેરે વિશેષગુણોથી પણ યુક્ત હોવાથી અધિકગુણી આવા સાધુને ગુરુ જાણવા. અપવાદના અભિપ્રાયથી ઉત્તરાર્ધમાં કહે છે કે - કાળ વગેરેની હીનતાના કારણે એક-બે વગેરે ગુણોથી હીન હોય યાવત્ ચોથા ભાગના કે અડધા ભાગના ગુણોથી હીન હોય તો પણ એમને ગુરુ જાણવા. પણ મૂલગુણોથી રહિત હોય તેને ગુરુ ન માનવા, કેમકે તેનામાં ગુરુપણાના લક્ષણો હોતા નથી એવું શાસ્ત્રમાં કહ્યું છે. પંચાશક (૧૧-૩૫)માં કહ્યું છે કે “ગુરુગુણરહિત તરીકે અહીં તે સાધુ લેવા જે મૂળગુણરહિત હોય.” મૂળગુણની હાજરી હોય તો તો સમુચિતગુણો હાજર હોઈ કોઈ કોઈ ગુણની ગેરહાજરી હોવા માત્રથી અગુરુ માની ન લેવા. કહ્યું છે કે “એકાદ ગુણમાત્રવિહીન હોય તેને ગુરુગુણ રહિત ન માનવા. એમાં ચંડરુદ્રાચાર્ય ઉદાહરણરૂપ જાણવા” (૯૩). વળી ‘ઉચિતગુણવાળા ગુરુનો ત્યાગ ન કરવો, કિન્તુ તેમની આજ્ઞામાં જ રહેવું એવું ગ્રન્થકાર જણાવે છે – ગાથાર્થ - ટીકાર્ય - આવા ઉચિતગુણવાળા ગુરુને કુલવધૂના દષ્ટાન્તમુજબ છોડવા નહિ. જેમ કુલવધૂ પતિ તરફથી તિરસ્કાર પામે તો પણ પતિના ચરણોને છોડતી નથી તેમ સુશિષ્ય ગુરુવડે ઠપકારાય તો પણ ઉચિતગુણવાળા ગુરુના ચરણની સેવા છોડવી નહિ. ઉપરથી ઉચિતગુણવાળા આ ગુરુની આજ્ઞાનુસારે જ સુશિષ્ય ધર્મમાં પ્રવર્તવું. (૯૪) આવા ઉચિતગુણવાળા ગુરુની આજ્ઞામાં રહેલ સાધુને જે ગુણ (લાભ) થાય છે તે હવે ગ્રન્થકાર જણાવે છે – ગાથાર્થ-ટીકાર્ય-ગુર્વાજ્ઞામાં રહેલા, પરિણતવ્યવહારવાળા તેમજ વિહિત એવી આવશ્યક વગેરે ક્રિયારૂપ બાહ્યાનુષ્ઠાનથી શુદ્ધચિત્તવાળા થયેલા સાધુને અધ્યાત્મધ્યાનમાં પણ એકાગ્રતા વિલસે છે. ઉક્તક્રિયાયોગથી જ્ઞાનયોગપ્રતિબંધક કર્મમલ દૂર થઈ હૃદય-અંત:કરણ વિશદ બને છે. આવા વિશદ અંત:કરણવાળા સાધુને નિશ્ચયનું અવલંબન કરવાની દિશામાં શુદ્ધ એવી આત્મ-સ્વભાવપરિણતિ પ્રગટ થવા પર અધ્યાત્મધ્યાનમાં પણ એકાગ્રતા આવે છે. (૯૫) (સટીક ધર્મપરીક્ષાના આ. શ્રીઅભયશેખરસૂરિજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર) મહોપાધ્યાયશ્રીયશોવિજયજીવિરચિત ગુરુતત્ત્વવિનિશ્ચયમાં અને તેની સ્વોપજ્ઞ વૃત્તિમાં કહ્યું છે – ગુરુતત્ત્વનો વિશેષરૂપે નિર્ણય કરવામાં પ્રથમ ગુરુનું જ માહાભ્ય જણાવે છે – શુદ્ધ સામાચારી રૂપ ગુર્વાશાથી સકલકર્મક્ષય રૂપ મોક્ષ થાય છે. ગુરુકૃપાથી અણિમાદિ Page #81 -------------------------------------------------------------------------- ________________ ગુરુનું માહાસ્ય આઠ સિદ્ધિઓ પ્રગટે છે. (અણિમાદિ આઠ સિદ્ધિઓ - (૧) અણિમા-પરમાણુ જેટલા નાના બની શકાય. (૨) મહિમા-પર્વત જેટલા મોટા બની શકાય. (૩) લધિમા-રૂ જેવા હલકા થઈ શકાય. (૪) ગરિમા-વજ જેવા ભારે થઈ શકાય, અથવા યત્રકામાવસાયિત્વ-જેનાથી ઇચ્છા મુજબ ગમન કરી શકાય તે. (૫) ઈશિત્વ-સર્વ ઉપર સામ્રાજ્ય ચલાવી શકાય. (૬) વશિત્વબધા વશ બની જાય. (૭) પ્રાકામ્ય-પાણીની જેમ જમીનમાં ડૂબકી મારી શકાય. (૮) પ્રાપ્તશક્તિ-શરીરનાં અનેક રૂપો કરી શકાય, અથવા પ્રાપ્તિ - જેનાથી ભૂમિ ઉપર રહેલ વ્યક્તિ સૂર્ય વગેરેને સ્પર્શી શકે તે.) ગુરુભક્તિથી વિદ્યાઓ અવશ્ય સફળ બને છે. (૧/૨). અત્યંત ગહન સંસારરૂપ અટવીમાં મોક્ષમાર્ગને અનુસરનારા ભવ્ય જીવોને મોક્ષમાર્ગના ઉપદેશક ગુરુ સિવાય અન્ય કોઈ પણ શરણ છે નહિ, થશે નહિ અને થયેલ પણ નથી, અર્થાત્ અહીં ત્રણ કાળમાં ગુરુ જ શરણ છે. (૧૩) જેમ દયાળુ (કનિષ્કપટપણે પરદુઃખોને દૂર કરવાની ભાવનાવાળો) વૈદ્ય તાવવાળા લોકોનું ઔષધ આદિથી દ્રવ્ય-સ્વાથ્ય કરે છે, તેમ ગુરુ ભવરૂપ તાવથી ઘેરાયેલા જીવોને રત્નત્રયી રૂપ ઔષધ આપીને ધર્મરૂપ ભાવ-સ્વાથ્ય કરે છે. ગુરુ ભાવ આરોગ્ય કરનારા હોવાથી પરમ વૈદ્ય છે. (૧૪) જેમ દીપક પ્રકાશશક્તિ રૂપ ગુણના યોગથી પોતાને અને બીજાઓને પ્રકાશિત કરે છે, તેમ ગુરુ પણ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયીના યોગથી મોહરૂપ અંધકારને દૂર કરીને સ્વ-પરને પ્રકાશિત કરે છે. ગુરુ પોતાને ઉપાદાનભાવથી અને પરને નિમિત્તભાવથી પ્રકાશિત કરે છે. (અર્થાત્ ગુરુ પોતાના આત્માને જુએ છે, તેમાં પોતે ઉપાદાનકારણ છે અને બીજા જીવોને તેમના =બીજા જીવોના) આત્માનાં દર્શન કરાવે છે, તેમાં નિમિત્તકારણ બને છે. દરેક જીવ પોતાના આત્માને જોઈ શકે છે. પણ આત્મામાં મોહરૂપ અંધકાર હોય ત્યાં સુધી ન જોઈ શકે. ગુરુ આ મોહરૂપ અંધકારને દૂર કરે છે. મોહાંધકાર દૂર થતાં જીવને પોતાના આત્માનાં દર્શન થાય છે. આમ ગુરુ બીજા જીવોનાં આત્મદર્શનમાં મોહાંધકાર દૂર કરવા વડે નિમિત્ત બની જાય છે. માટે ગુરુ બીજા જીવોનાં આત્મદર્શનમાં નિમિત્તકારણ છે.) આમ ગુરુ ભાવ-દીપક હોવાથી અધિક પૂજ્ય છે. (૧૫) ખરેખર ! આત્માને ન માનવાથી અતિશય પાપી, મોહયુક્ત હોવાથી દુષ્ટ, કુવાસના અને અભિમાનના કારણે વિદ્યા, સ્વચ્છંદતાના કારણે નિર્લજ્જ એવા પણ પ્રદેશ રાજા વગેરે જીવો કેશી ગણધર વગેરેના હાથના આલંબનથી ઉક્ત દોષોનો નાશ અને સુવાસનાનો વાસ થવાથી પરમપદને = પુણ્યાનુબંધી પુણ્ય ભોગવવાને યોગ્ય સ્થાનને પામ્યા. આમ ગુરુ કરેલાં પાપોનો અને પાપોના અનુબંધનો નાશ કરનારા હોવાથી ગુરુનું જ શરણું લેવું જોઈએ. (૧/૬) Page #82 -------------------------------------------------------------------------- ________________ ૬૫ ગુરુનું માહાભ્ય ખરેખર! ઘરનો ત્યાગ કરીને ઉપવાસાદિ તપ કરવા છતાં કૌડિન્ય વગેરે બાલ તપસ્વીઓને કષ્ટનું જે ફળ ન મળ્યું તે ફળ ગુરુભક્તિથી જ મળ્યું. કૌડિન્ય વગેરે ૧૫૦૦ તાપસોને શ્રીગૌતમગુરુની નિશ્રાના પ્રભાવથી કેવળજ્ઞાન થયું. આ પ્રમાણે ગુરુભક્તિથી જ કષ્ટનું ફળ મળે છે. ગુરુભક્તિથી કષ્ટ સફળ બને છે, ગુરુભક્તિ વિના કષ્ટ સફળ બનતું નથી. એટલે ગુરુભક્તિ ક્રિયાની સફળતામાં કારણ હોવાથી ગુરુનો જ આદર કરવો જોઈએ. (૧૭) દુઃખગર્ભિત અને મોહગર્ભિત વૈરાગ્ય ઘણા લોકોને હોય છે. ઘણા લોકો કેવળ વર્તમાનકાલીન દુઃખના કારણે વૈરાગ્યવાળા બને છે. આ વૈરાગ્યમાં આર્તધ્યાન હોવાથી આ વૈરાગ્ય દુઃખગર્ભિત છે. ઘણા લોકો ક્ષણિક અને નૈરાભ્ય વગેરે મિથ્યા માન્યતાના કારણે મોહગર્ભિત વૈરાગ્યવાળા હોય છે. જૈનેતર લોકોમાં કોઈ દુઃખગર્ભિત વૈરાગ્યવાળા હોય છે, તો કોઈ મોહગર્ભિત વૈરાગ્યવાળા હોય છે. જૈનોમાં પણ પાસત્થા, નિહ્નવો આદિના અસદ્ વિચારોથી છેતરાઈ જવાના કારણે ઘણા લોકો દુઃખગર્ભિત અને મોહગર્ભિત વૈરાગ્યવાળા હોય છે. આવા લોકો જૈન દેખાતા હોવા છતાં જૈન નથી, કિંતુ જૈનાભાસ છે. વૈરાગ્યનો માત્ર વેષ ધારણ કરનારા જૈનેતરો અને જૈનાભાસો ઘણા જોવામાં આવે છે. તેમનો વૈરાગ્ય દુઃખગર્ભિત કે મોહગર્ભિત હોય છે. પણ ગુરુને આધીન બનેલા જીવો જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા હોય છે. કારણ કે ગુરુપરાંત ના" (પંચા. ૧-૭) ગુરુપરતંત્રતા એ જ જ્ઞાન છે એ વચનથી ગુરુપરતંત્રતા એ જ જ્ઞાનનું લક્ષણ છે. (કારણ કે જ્ઞાનનું જે ફળ છે, તે ફળ, ગુરુપરતંત્ર્યથી મળે છે.) આમ ગુરુ જીવોમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું સ્થાપન કરનારા હોવાથી ગુરુ જ મહાન છે. (૧/૮) અમારા જેવા મૂર્ખઓ પણ ગુરુભક્તિના પ્રભાવથી પંડિતોની પંક્તિમાં પ્રવેશ કરે છે. ગુરુભક્તિથી થનારો આનાથી બીજો ક્યો આશ્ચર્યકારી બનાવ છે? અર્થાતુ ગુરુભક્તિથી થતા આશ્ચર્યકારી લાભોમાં આ લાભ સૌથી મહાન છે. કારણ કે આ (=મૂર્ખ પણ પંડિત બને તે) કાર્ય પાષાણને નચાવવા સમાન દુષ્કર છે. આથી ગુરુ જ અચિંત્ય સામર્થ્યવાળા છે. (૧૯) ગુરુના ગુણગણોનું કીર્તન કરવા ઇન્દ્રો પણ સમર્થ નથી, તો પછી ભક્તિથી ગુરુના ગુણોનું કીર્તન કરવાની ભાવના છતાં મારા જેવા બીજા મનુષ્યોની શી શક્તિ હોય? ગુરુ ૧. બૌદ્ધો સર્વ પદાર્થોને ક્ષણિક માને છે, આથી જ તેમના મતે આત્મા જ નથી. વસ્તુને કથંચિત્ નિત્ય માનવામાં આવે તો જ આત્મા સિદ્ધ થાય. નૈરાશ્ય એટલે આત્માનો અભાવ. બૌદ્ધો સર્વથા આત્માના અભાવનું દર્શન થાય તો તૃષ્ણાની હાનિ થાય એમ માને છે. જુઓ યોગબિંદુ ગાથા-૪૫૮ વગેરે. ૨. પંચાશક-૧૧ ગાથા-૩૬ની ટીકા. નિમળ્યો.fપ ડોડણના તિરપિ.. Page #83 -------------------------------------------------------------------------- ________________ ગુરુનું માહાભ્ય અવર્ણનીય અનંતગુણોના મહાન પાત્ર હોવાથી એના કેટલા ગુણો કહી શકાય? અહીં કરેલ ગુરુગુણોનું વર્ણન શ્રોતાઓના પ્રોત્સાહન માટે માત્ર દિગ્દર્શન કરવા પૂરતું છે. (૧/૧૦) ગુરુ અનંતગુણોથી યુક્ત હોવાથી શાસ્ત્રમાં શું કહ્યું છે તે કહે છે – ગુરુ અનંતગુણોથી યુક્ત હોવાથી જ શાસ્ત્રમાં ગુરુકુલવાસને પ્રથમ આચાર કહ્યો છે. આચારાંગમાં પ્રારંભમાં જ મે મીસંતે એ સૂત્રનો નિર્દેશ છે. (આચારાંગના પહેલા સૂત્રમાં “સુગં ને બારસંતેજ ગવિયા વિમવદ્યાથ' = શ્રી સુધર્માસ્વામી પોતાના શિષ્ય શ્રીજંબુસ્વામીને કહે છે કે, “હે આયુષ્યનું જંબુ ! ગુરુકુલવાસમાં (=ભગવાન પાસે) રહેતા મેં સાંભળ્યું છે કે ભગવાને આમ કહ્યું છે.” એમ કહીને ગુરુકુલમાં વાસ કરવાનું સૂચન કર્યું છે. આચારાંગ સૂત્રમાં સાધુઓના આચારોનું વર્ણન છે. માટે જ તેનું આચાર + અંગ = આચારાંગ એવું નામ છે. તેના પહેલા જ સૂત્રમાં ગુરુકુલવાસનું સૂચન કર્યું હોવાથી બધા આચારોની પહેલા ગુરુકુલવાસ રૂપ આચાર જણાવ્યો છે આથી ગુરુકુલવાસ પ્રથમ આચાર છે.) આ વિષયનો ઉપદેશપદ (ગાથા ૬૮૦ વગેરે), પંચાશક (૧૧-સાધુધર્મપંચાશક, ગાથા ૧૯ વગેરે) આદિ ગ્રંથોના આધારે ઉપદેશરહસ્ય (ગા. ૧૩), યતિલક્ષણસમુચ્ચય આદિ ગ્રંથોમાં વિશેષ નિર્ણય કર્યો છે. માટે ફરી અહીં તે વિષયનું વિવેચન કર્યું નથી. જિજ્ઞાસુએ આ વિષય ત્યાંથી જ જાણી લેવો. (૧/૧૧) જે શુદ્ધવચનથી ભવ્યજનોનો સંસારથી ઉદ્ધાર કરે છે, તેમાં નિઃશંકપણે ગુરુપણું છે અને તે ત્રિભુવનને પણ પૂજ્ય છે. (૪/૧૫૮) આ પ્રમાણે ગુરુતત્ત્વનો વિશેષ નિર્ણય કરીને આ ગ્રંથનું ફળ કહે છે – હે ભવ્યજનો ! સર્વત્ર અર્થથી અભિન્ન અને ક્યાંક સૂત્રથી પણ અભિન્ન પ્રવચનની ગાથાઓથી (=આ ગ્રંથની પ્રવચનાનુસારિણી ગાથાઓથી) નિશ્ચિત કરેલા ગુરુતત્ત્વને સાંભળીને ગુરુની આજ્ઞાથી સદા ચારિત્રપાલનમાં ઉદ્યમ કરો. ગુર્વાજ્ઞાપૂર્વક જ ચારિત્રપાલન પરમ કલ્યાણરૂપ છે. (૪/૧૫૯) ઉક્ત વિષયનું જ સમર્થન કરે છે – ગુર્વાજ્ઞાથી સંયમમાં પ્રયત્ન કરતા જીવો કર્મમલનો નાશ કરીને શુદ્ધ, અકલંક અને અતુલ આત્મસ્વભાવને પ્રાપ્ત કરે છે. કર્મમલ =અધ્યાત્મપ્રાપ્તિમાં પ્રતિબંધ કરનાર કર્મમલિનતા. શુદ્ધ=ચારિત્રપર્યાયના ક્રમથી તેજોવેશ્યાની (=શુદ્ધ ધ્યાનની) વૃદ્ધિથી શુદ્ધ અને અત્યંતશુદ્ધ પરિણામથી અતિશય નિર્મળ. અકલંક=ક્રોધાદિની કાલિમાથી રહિત હોવાથી કલંકરહિત. અતુલ=સહજ આનંદના ઝરણાથી સુંદર હોવાથી અન્યની તોલે ન આવે તેવો. Page #84 -------------------------------------------------------------------------- ________________ ગુરુનું માહાભ્ય (૪/૧૬૦)” (સટીક ગુરુતત્ત્વવિનિશ્ચયના આ. શ્રીરાજશેખરસૂરિજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર) શ્રીશ્રીધરવિરચિત-ગુરુસ્થાપનાશતકમાં કહ્યું છે જે ગુરુની આજ્ઞાથી ભ્રષ્ટ થઈને લાંબા કાળ સુધી પણ તીવ્ર તપ કરે છે ફૂલવાલકની જેમ તેનો ધર્મ નાશ પામે છે અને તે દુર્ગતિને પામે છે. (૭૬) પોતાના ગુરુના વચનની અવગણના કરનારો સૂત્ર-અર્થને જાણતો હોવા છતાં અને અગિયાર અંગોમાં હોંશિયાર હોવા છતાં પણ જમાલીની જેમ સંસારમાં દુઃખ પામે છે. (૭૭) હાલ સારા ગુરુઓ વિના છદ્મસ્થ જીવોને કોઈ આધાર નથી, કેમકે સાધુ ભગવંતોના વિરહમાં શ્રાવકો પણ મિથ્યાત્વી થયા. (૭૮) મનુષ્યોએ ઘણો ઉદ્યમ કરીને મેળવેલી વિદ્યા પણ ગુરુનો અપલાપ કરવાથી (ગુરુને છુપાવવાથી) રથનૂપુરના શ્રેષ્ઠ મલ્લની જેમ અનર્થોનું કારણ થાય છે. (૮૪)' મહોપાધ્યાયશ્રીઇન્દ્રરંસગણિવિરચિત-ઉપદેશકલ્પવલ્લીમાં કહ્યું છે - “વચનરસરૂપી કલ્પવૃક્ષને ઉત્પન્ન થવા માટે મેરુપર્વત સમાન, જેમનું મન શાસ્ત્રો અને આગમોની વાણીના પાનરૂપી દીવાથી પ્રકાશિત છે, જુદા જુદા દેશમાં વિહાર કરનારા, શીલરૂપી અલંકારથી શોભિત, તપથી સુકાયેલા શરીરવાળા, ગુરુગુણરૂપી લક્ષ્મીના ભાજન, ધર્મનો ઉપદેશ આપનારા, નિશ્ચય અને વ્યવહારને જાણનારા - આવા ગુણોથી યુક્ત ગુરુની શ્રાવકોએ સેવા કરવી જોઈએ. (૨૧/૨, ૩, ૪) શ્રાવકોએ ધર્મ આપનાર ગુરુનું ધ્યાન કરવું જોઈએ, તેમની સ્તુતિ કરવી જોઈએ અને તેમની સેવા કરવી જોઈએ, કેમકે ધર્મરૂપી વૃક્ષ માટે ગુરુ વાદળ સમાન છે. (૨૧/૫) કહ્યું છે કે – ધર્મને જાણનારા, ધર્મને કરનારા, હંમેશા ધર્મની પ્રવૃત્તિ કરાવનારા, જીવોને ધર્મશાસ્ત્રોના અર્થોનો ઉપદેશ આપનારા ગુરુ કહેવાય છે. (૨૧/ ૬) જે પાપ વિનાના માર્ગે પોતે ચાલે છે અને કોઈ અપેક્ષા વિના બીજાને ચલાવે છે તે ગુરુ સ્વયં તરે છે અને બીજાને તારવા સમર્થ છે. પોતાના હિતની ઇચ્છાવાળાએ તે ગુરુની સેવા કરવી. (૨૧/૭) સંગરંગશાળામાં કહ્યું છે - એ કારણે શિષ્યો ગુરુની ઇચ્છામાં આનંદ અને રુચિ ધરાવનારા, ગુરુની દૃષ્ટિ પડતાં જ (માત્ર ઈશારાથી) સ્વેચ્છાચારને રોકનારા અને ગુરુને ગમે તેવા વિનયવાળા અને વેષવાળા તથા કુળવધૂ જેવા હોય છે. (૪૫૫૫)” શ્રીહરિભદ્રસૂરિરચિત પંચવસ્તકમાં અને તેની સ્વોપજ્ઞ વૃત્તિમાં કહ્યું છે - Page #85 -------------------------------------------------------------------------- ________________ ગુરુનું માહાત્મ્ય ‘ગુરુને થયેલા સંતોષથી, ગુરુભક્તિથી અને ગુરુવિનયથી શિષ્ય વિવિધ ઇચ્છિત સૂત્ર-અર્થનો પાર જલ્દી પામે છે. કારણ કે આ જ વિધિથી (જ્ઞાનાવરણીય વગેરે) કર્મોનો ક્ષય થાય છે. ભક્તિ એટલે બાહ્ય સેવા. વિનય એટલે આંતરિક રાગ. (૧૦૦૮)’ ૬૮ ગચ્છાચારપયજ્ઞામાં અને તેની વૃત્તિમાં કહ્યું છે – ‘ગુરુએ કારણે કે કારણ વિના કઠણ, કર્કશ, દુષ્ટ, નિષ્ઠુર વાણીથી કંઈક કરવા માટે કે ન કરવા માટે કહ્યું હોય ત્યારે ‘આપ જે રીતે જે કહો છો તે રીતે જ તે છે’ એમ જે ગચ્છમાં શિષ્યો કહે છે તે ગચ્છ છે એમ તીર્થંકરો અને ગણધરો વગેરે કહે છે. ઘંટાલાલાન્યાયથી ‘કહે છે’ ક્રિયાપદનો અહીં પણ સંબંધ થાય છે. ગાથા છંદ છે. (૫૬)’ શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણરચિત વિશેષાવશ્યકભાષ્યમાં અને મલધારી શ્રીહેમચન્દ્રસૂરિજીરચિત તેની વૃત્તિમાં કહ્યું છે - ‘માત્ર ગુરુચિત્તઉપક્રમ (ગુરુના ભાવ જાણવા) વ્યાખ્યાનનું પ્રથમ અંગ છે, એટલું જ નહીં પરંતુ શાસ્ત્રો વગેરેનાં ઉપક્રમ-પુસ્તક-ઉપાશ્રય-આહાર-વસ્ત્ર-પાત્ર વગેરે સહાયક કારણો પણ વ્યાખ્યાનના જે અંગો છે, તે સર્વ ગુરુની પ્રસન્નતાને આધીન છે. તેથી જેમ ગુરુ પ્રસન્ન થાય તેમ શિષ્ય કરવું જોઈએ એમ બતાવતાં કહે છે - ગુરુનું મન ત્યારે ખૂબ પ્રસન્ન થાય છે જ્યારે ઈંગિત અને આકાર વગેરેને જાણનારો શિષ્ય ગુરુચિત્તોપક્રમને અનુકૂળ રીતે પ્રવૃત્તિ કરે. માટે ગુરુના ચિત્તનો ઉપક્રમ અહીં અપ્રસ્તુત નથી, એમ કહેવાનો ભાવ છે. (૯૩૧) ગુરુનું ચિત્ત પ્રસન્ન કરવા ઉપાયો કહે છે – ગુરુ મહારાજ જે પ્રકારે કરણ-વિનય-અનુવૃત્તિઆદિવડે પ્રસન્ન થાય, તેમ શિષ્ય કરવું જોઈએ, કારણ કે શિષ્યને તે જ ગુરુઆરાધનાનો નિર્વિઘ્ન માર્ગ છે. કરણ એટલે ગુરુએ કરેલા આદેશનું પાલન કરવું. વિનય એટલે સામે જવું, આસન આપવું, સેવા કરવી, હાથ જોડવા, પાછળ જવું વગેરે. અનુવૃત્તિ એટલે ઇંગિત વગેરેથી ગુરુના મનને જાણીને તેને અનુકૂળ રીતે વર્તવું. આકાર અને ઈંગિતમાં કુશળ એવા શિષ્યને જો ગુરુમહારાજ ‘કાગડો સફેદ છે’ એમ કહે, તો પણ તેમનું તે કથન મિથ્યા ન કરે, પરન્તુ એકાન્તમાં તેનું કારણ પૂછે. રાજાના કહેવાથી ગુરુએ શિષ્યને કહ્યું કે, ‘ગંગા કઈ તરફ વહે છે ?’ શિષ્યે તે સાંભળીને ગુરુએ કહ્યું તે જ પ્રમાણે સર્વ કાર્ય કર્યું. તેમ બધા કાર્યોમાં કરવું. આ ત્રીજી ગાથાનો શબ્દાર્થ છે. ભાવાર્થ તો કથાનકથી કહેવાય છે - કાન્યકુબ્જ નગરમાં (કનોજમાં) કોઈક રાજાએ કોઈ આચાર્ય સાથે વાતચીત કરતાં કહ્યું, ‘મહારાજ ! અમારા રાજપુત્રો વિનીત હોય છે’ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૬૯ ગુરુનું માહાભ્ય આચાર્યે કહ્યું, “ના, સાધુઓ વિનીત હોય છે.” આમ પરસ્પર વિવાદ થતાં આચાર્યે કહ્યું, ‘તમારા રાજપુત્રોમાંથી જે કોઈ ઉત્કૃષ્ટ વિનયવાન હોય તેની પરીક્ષા કરો, અને અમારા સાધુઓમાંથી જે તમને અવિનીત જણાય તેની પરીક્ષા કરો, એટલે જણાશે કે બન્નેમાં કોણ વિનીત છે અને કોણ અવિનીત છે.” આચાર્ય મહારાજનું એ કથન અંગીકાર કરીને રાજાએ પોતાનો જે પુત્ર વિનયગુણથી ઘણો જ પ્રસિદ્ધ હતો તેને આજ્ઞા કરીને કહ્યું, “રાજકુમાર ! ગંગા કઈ તરફ વહે છે ? તે શોધી લાવ.” રાજાની આવી આજ્ઞા સાંભળીને કુમારે કહ્યું, મહારાજ ! એમાં શું શોધવાનું છે? નાના બાળકો પણ જાણે છે કે ગંગા પૂર્વ તરફ વહે છે.” આથી રાજાએ ગુસ્સે થઈને કહ્યું, “અરે ! ખાલી અહીં રહીને જ જેમ-તેમ શા માટે બોલે છે? ત્યાં જઈ તપાસ કરી, આવીને કહે.” એ પ્રમાણે રાજાએ કહેવાથી કુમારને ઘણો ગુસ્સો ચડ્યો. પણ તે અન્તરમાં સમાવી ઇચ્છા વિના રાજદ્વારમાંથી બહાર નીકળ્યો. મુખ્યદ્વારમાંથી નીકળતાં તેના કોઈ મિત્રે પૂછ્યું, ભાઈ ! ક્યાં જાઓ છો ?' કુમારે અસૂયાથી કહ્યું, “અરણ્યમાં રોઝને મીઠું આપવા.” આથી આશ્ચર્ય પામી મિત્રે કહ્યું, “એમ કેમ કહો છો? સત્ય વાત શું છે? તે જો ગુપ્ત રાખવા યોગ્ય ન હોય તો જણાવો.” મિત્રના કહેવાથી રાજકુમારે રાજાની સર્વ આજ્ઞા જણાવી. આથી મિત્રે હસીને કહ્યું “અરે કુમાર ! રાજાને એવો કદાગ્રહ થયો, તો શું તમને પણ એવો કદાગ્રહ છે? કે જેથી નકામા રખડવા જાઓ છો. થોડો કાળ પસાર કરીને રાજા પાસે જઈને કહો કે ગંગા પૂર્વ તરફ વહે છે.” રાજપુત્રે પણ તેમજ કર્યું. આ બાબતની ગુપ્તચરપુરુષે રાજાને ખબર આપી, એટલે રાજા વિલખો થઈ બોલ્યો, “ઠીક હવે સાધુની પરીક્ષા કરીએ.' આચાર્યના શિષ્યોમાંથી જે શિષ્ય રાજાને અવિનીત જણાયો, તેને ગુરુએ આજ્ઞા કરી, હે ભદ્ર ! જઈને તપાસ કર કે ગંગા કઈ તરફ વહે છે? ગુરુની આજ્ઞા સાંભળીને શિષ્ય વિચાર્યું, “ગંગા પૂર્વ તરફ વહે છે એવું ગુરુમહારાજ જાણે છે, છતાં શા માટે મને તપાસ કરવાનું કહેતા હશે ? અવશ્ય એવી આજ્ઞા કરવાનું કંઈક કારણ હશે. કારણ સિવાય એવી આજ્ઞા કરે નહિ. માટે મારી ફરજ છે, મારે ગુરુની આજ્ઞાનુસાર ગંગા કઈ તરફ વહે છે? એ બરાબર તપાસીને કહેવું.' એમ વિચારી ગુરુની આજ્ઞા સ્વીકારીને તે તરત જ બહાર નીકળ્યો. બહાર જઈને ગંગા નદી પર ગયો. ત્યાં જોયું કે ગંગા પૂર્વ તરફ વહે છે. બીજાઓને પૂછતાં પણ જણાયું કે તે પૂર્વ તરફ વહે છે. સુકા ઘાસ વગેરેને વહેણમાં વહેતાં જોઈને અન્વય-વ્યતિરેકથી “ગંગા પૂર્વ તરફ વહે છે.” એમ નિશ્ચય કરી, ગુરુ પાસે આવી, કહ્યું, ગુરુમહારાજ! ગંગા પૂર્વ તરફ વહે છે. મેં તે નક્કી કરવા માટે આ પ્રમાણે કર્યું. તત્ત્વ તો આપ જાણો.” ગુપ્તચરે પણ ખાનગીમાં એ જ હકીકત કહી. એટલે રાજાને ગુરુવચનમાં પ્રતીતિ થઈ કે, “રાજપુત્રો વિનીત નથી પણ સાધુઓ જ વિનીત છે.' એમ રાજાએ હર્ષપૂર્વક Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ગુરુનું માહાભ્ય ગુરુવચન સ્વીકાર્યું. (૯૩૨-૯૩૩-૯૩૪) કરવા યોગ્ય અને નહીં કરવા યોગ્ય બધું ગુરુમહારાજ જાણે છે. તેથી વિનયની પ્રાપ્તિ માટે શ્વાસોચ્છવાસ વગેરે (વારંવાર કરવા યોગ્ય કાર્યો) સિવાયના કાર્યો ગુરુને પૂછ્યા વિના કરવાનો નિષેધ કર્યો છે. (૩૪૬૪)' (સટીક વિશેષાવશ્યકભાષ્યના શાહ ચુનીલાલ હકમચંદ કૃત ભાવાનુવાદમાંથી સાભાર) યતિશિક્ષાપંચાશિકામાં કહ્યું છે - “આચારાંગના પહેલા સૂત્રમાં સ્પષ્ટ રીતે ગુરુસેવા જ કહી છે. એમ જાણીને હે પંડિત ! તું શા માટે પોતાના ગુરુની સેવામાં સીદાય છે? (૫) શ્રીશäભવસૂરિરચિત દશવૈકાલિકસૂત્રમાં અને શ્રીહરિભદ્રસૂરિરચિત તેની વૃત્તિમાં કહ્યું છે – ગાથાર્થ - “માનથી, ક્રોધથી, માયા કે પ્રમાદથી ગુરુ પાસે વિનય ન શીખે. તેનો તે જ અભૂતિભાવ છે. જેમ કીચકનું ફળ વધને માટે થાય છે. (૯/૧/૧) ટીકાર્ય - જાતિ, કુળાદિ નિમિત્તથી ઉત્પન્ન થયેલા અભિમાનથી કે અક્ષમા સ્વરૂપ ક્રોધથી, કપટથી કે નિદ્રાદિ પ્રમાદથી જે સાધુ આચાર્યાદિ ગુરુની પાસે વિનયને = આસેવનાશિક્ષાના ભેદોથી જુદા જુદા વિનયને ગ્રહણ કરતો નથી... તેમાં અહંકારથી “હું જાત્યાદિવાળો શી રીતે જાત્યાદિહીનની પાસે શીખું?” એમ ક્રોધથી આ પ્રમાણે કે કોઈક બાબતમાં સાધુએ ખોટું કર્યું અને ગુરુએ ઠપકો આપેલો હોય તો એ સાધુ ગુરુ પાસે પ્રણાદિ શિક્ષા ન લે. અથવા તો બીજા કોઈ કારણસર રોષ થવાથી એ શિક્ષા ન લે. માયાથી આ પ્રમાણે કે, “મને શૂળ થાય છે” એ બહાનાથી શિક્ષા ન લે. પ્રમાદથી આ પ્રમાણે કે, “પ્રસ્તુતમાં ઉચિત શું છે? એ નહિ જાણતો તે ઊંઘ વગેરેના વ્યાસંગથી (નિદ્રામાં લીનતા દ્વારા) શિક્ષા ન લે.” (અત્યારે મારે ગુરુ પાસે શિક્ષા લેવી ઉચિત છે...એ બધું ન સમજે અને ઊંઘ વગેરેમાં જ મસ્ત રહે..) અહીં માન, ક્રોધ વગેરે ક્રમે ઉપન્યાસ આ રીતે જ આ માનાદિની વિનયવિજ્ઞહેતુતાને આશ્રયીને પ્રધાનતા બતાવવા માટે કરેલો છે. (માન વિનયમાં વિઘ્ન કરનાર સૌથી પ્રધાન કારણ છે. ક્રોધ એના કરતાં નાનું કારણ...એમ નિદ્રા સૌથી ગૌણ કારણ...) Page #88 -------------------------------------------------------------------------- ________________ ગુરુનું માહાભ્ય આમ આ રીતે ખંભાદિના કારણે ગુરુ પાસે સાધુ વિનય ન શીખે. બીજાઓ આ પ્રમાણે પાઠ માને છે કે, “ગુરુ પાસે વિનયમાં ન વર્તે.” એટલે કે વિનયને ન સેવે. અહીં તે જ વિનયશિક્ષામાં વિપ્નનું કારણભૂત ખંભાદિ તે જડમતિવાળાને અભૂતિભાવ છે. ભૂતિ = સંપત્તિ, અભૂતિ = અસંપત્તિ. તેનો ભાવ છે. પ્રશ્ન : ખંભાદિ અસંપત્તિભાવરૂપ શા માટે ? ઉત્તરઃ કેમકે ખંભાદિકષાયો ગુણરૂપી ભાવપ્રાણના વિનાશ માટે થાય છે. દૃષ્ટાન્ત કહે છે કે જેમ વંશનું ફલ વંશના વધ માટે થાય, કેમકે વંશને ફલ આવે એટલે વંશનો નાશ થાય છે, તેમ સમજવું. (૯/૧/૧) ગાથાર્થ - ટીકાર્ય - જે કોઈક દ્રવ્યસાધુ, અગંભીર જીવો છે. તેઓ પોતાના ગુરુને મંદ તરીકે જાણીને.... પ્રશ્નઃ ગુરુ મંદ શી રીતે? ઉત્તર ઃ ક્ષયોપશમની વિચિત્રતાના કારણે એવું બને કે ગુરુ શાસ્ત્રની યુક્તિઓની વિચારણા કરવામાં અસમર્થ હોય, સુંદર પ્રજ્ઞા વિનાના હોય...આથી એ મંદ ગણાય. તથા કોઈક કારણસર નાની ઉંમરવાળા સાધુને ગુરુ તરીકે સ્થાપેલા હોય, તો એ શિષ્ય નાની ઉંમરવાળા ગુરુને “આ તો સાવ નાના છે” એમ જાણીને... તથા એ આગમોને ભણેલા નથી એમ જાણીને... જે શિષ્યો આ બધું જાણીને સૂયાથી (કટાક્ષથી) કે અસૂયાથી ગુરુની હલના કરે. એમાં સૂયાથી આ પ્રમાણે કે, “તમે તો વધુ પ્રજ્ઞાવાળા છો, વયોવૃદ્ધ છો, બહુશ્રુત છો.” અસૂયાથી આ પ્રમાણે કે, “તમે મંદપ્રજ્ઞાવાળા છો, નાના છો, અલ્પશ્રુત છે...” ગુરુની હલના ન કરવી જોઈએ” આ પ્રકારના તત્ત્વને ઊંધી રીતે જાણતા તે દ્રવ્ય સાધુઓ ગુરુઓની = આચાર્યોની આશાતના કરે છે. આશાતના એટલે લઘુતાનું આપાદન. (મહાન એવા ગુરુને હલકા ચીતરવા.) પ્રશ્નઃ કોઈપણ સાધુના ગુરુ તો એક જ હોય, તો અહીં ગુરુઓમાં એમ બહુવચનપ્રયોગ શા માટે કર્યો? ઉત્તરઃ ગુરુની સ્થાપનાનું એણે બહુમાન ન કરવા દ્વારા એક ગુરુની આશાતના કરી, Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ગુરુનું માહાભ્ય અને એક ગુરુની આશાતનામાં તમામે તમામ ગુરુઓની આશાતના ગણાય એટલે એ દષ્ટિએ અહીં બહુવચનનો પ્રયોગ કરેલો છે. (ગુરુવ્યક્તિઓ લાખો છે, પણ તમામ ગુરુઓમાં ગુરુત્વની સ્થાપના એક છે, એટલે એક વ્યક્તિમાં ગુરુત્વસ્થાપનાનું અબહુમાન વસ્તુતઃ સઘળી વ્યક્તિમાં ગુરુત્વસ્થાપનાનું અબહુમાન ગણાઈ જાય...) અથવા તો આ હીલના કરનારા સાધુઓ ગુરુસંબંધી આશાતના કરે છે એટલે કે પોતાના સમ્યગ્દર્શનાદિ ભાવોની હાનિ થવા રૂપ આશાતના કરે છે. પોતાના જ ગુણોનો નાશ એ આશાતના, પણ એ ગુરુના નિમિત્તે થાય છે, માટે એ ગુરુસંબંધી આશાતના કહેવાય. (૯/૧/૨) તેથી ગુરુ હીલના કરવા યોગ્ય નથી, કહ્યું છે કે - ગાથાર્થ - ટીકાર્થ - ગાથામાં વિક્ર શબ્દ છે, એનો અર્થ “કેટલાક વયોવૃદ્ધો એમ લેવાનો. એના પછી આપ પણ સમજવાનો. એટલે આ પ્રમાણે અર્થ થશે કે કેટલાક વયોવૃદ્ધ હોય તો પણ સ્વભાવથી કર્મની વિચિત્રતાને લીધે સદ્બુદ્ધિરહિત પણ હોય છે. (એટલે “મારા ગુરુ નાના છે, માટે મંદ છે.” ઈત્યાદિ ન વિચારવું, કેમકે મોટાઓ પણ મંદ પણ સંભવે જ છે.) - તથા બીજાઓ ઉંમરથી પરિણત નથી, નાના છે, તેઓ અમંદ હોય છે. (એટલે ઉંમરને મંદતા સાથે સંબંધ નથી...) અહીં ગમખ્વા મવતિ એ લખેલું નથી, એ બહારથી જોડી દેવું. પ્રશ્નઃ એ નાનાઓ કેવા વિશિષ્ટ છે? ઉત્તર : જેઓ મૃતથી અથવા બુદ્ધિભાવથી સુંદરપ્રજ્ઞાવાળા છે. તેઓ ભવિષ્યની અપેક્ષાએ અલ્પશ્રુતવાળા છે. (આશય એ છે નાનાઓ અત્યારે શ્રુતાદિસંપન્ન હોય, પણ ભવિષ્યમાં એ જ અલ્પશ્રુત બની જાય...) પણ આ બધા જો સર્વથા જ્ઞાનાદિઆચારવાળા હોય, સંગ્રહ-ઉપગ્રહ વગેરે ગુણોમાં ભાવપ્રધાન રીતે સ્થિર થયેલો છે આત્મા જેમનો એવા તેઓ હોય...તો તેવા ગુરુઓ હીલના કરવા જેવા નથી. (શિષ્યાદિને ઉત્પન્ન કરવા એ સંગ્રહ અને એમને વસ્ત્રાદિ સામગ્રીઓ પૂરી પાડીને પોષવા એ ઉપગ્રહ....) આ એવા ગુરુઓ છે કે જે હીલના કરાયેલા છતાં અગ્નિ જેમ લાકડાના સમૂહને બાળે એમ જ્ઞાનાદિગુણોના સંઘાત = સમૂહને ખતમ કરી દે. (સાર એમ જણાય છે કે મોટી ઉંમર, વધુ જ્ઞાન - આ બે ગુણો શિષ્ય જુએ છે. અભાવ Page #90 -------------------------------------------------------------------------- ________________ ગુરુનું માહાસ્ય હોય તો એ હીલના કરી બેસે છે. અહીં એ કહે છે કે કોઈ વધુ જ્ઞાન વિનાના હોય, પણ વધુ ઉંમરવાળા હોય, કોઈ નાના હોય પણ વધુ જ્ઞાનવાળા હોય...મોટી ઉંમરમાં એ પાછા અલ્પજ્ઞાનવાળા બનવાના હોય...આ બધું તો કર્મની વિચિત્રતાથી ચાલ્યા જ કરવાનું. શિષ્ય એટલું જોવાનું કે નાના કે મોટા, અલ્પજ્ઞાની કે વધુન્નાની મારા ગુરુ સર્વથા જ્ઞાનાચારાદિથી સંપન્ન છે કે નહિ? એ સંગ્રહાદિગુણોમાં સક્ષમ છે કે નહિ?...એ હોય તો એમની હીલના ન કરવી....) (૯/૧/૩) નાના ગુરુની હલનાનાં દોષને વિશેષથી બતાવે છે કે ગાથાર્થ - જેઓ સાપને નાનો જાણીને આશાતના કરે, તે તેમના અહિત માટે થાય. તેમ આચાર્યની પણ હલના કરતો મંદ નક્કી જાતિપથને પામે છે. (૯/૧/૪) ટીકાર્ય - કોઈક અજ્ઞાની માણસ સાપને બાલ છે એમ જાણીને કિલિંચ (લાકડાનો ટુકડો....)થી એની કદર્થના કરે, તો પરેશાન કરાતો સર્પ તે કદર્શકના અહિતને માટે થાય છે. તે સાપ ભક્ષણ દ્વારા = ડંખ દ્વારા પ્રાણનાં નાશ માટે થાય છે. આ દષ્ટાન્ત છે. અર્થનો ઉપનય આ પ્રમાણે કરવો – એ પ્રમાણે કારણસર નાની ઉંમરના જ ગુરુ સ્થપાયેલા હોય તો એવા નાના આચાર્યની પણ હીલના કરતો અજ્ઞાની જીવ સંસારમાં બે ઇન્દ્રિયાદિ જાતિઓનાં માર્ગમાં ભમે છે. (૯/૧/૪) અહીં જ દષ્ટા અને દાષ્ટ્રન્તિકમાં મોટું અંતર છે એ કહે છે કે – ગાથાર્થ - અત્યંત રુષ્ટ સર્પ જીવનાશથી વધુ શું કરે? અપ્રસન્ન આચાર્ય તો આશાતનાથી અબોધિ કરે. મોક્ષ ન થાય. (૯/૧/૫) ટીકાર્ય - સાપ પણ અત્યંત વધારે ગુસ્સે થયેલો હોય તો પણ મૃત્યુ સિવાય બીજું શું કરવાનો? કંઈ જ નહિ. જ્યારે પૂજનીય આચાર્ય જો હીલનાને લીધે અકૃપા કરવામાં પ્રવર્તેલા થાય, તો એ શિષ્યને અબોધિ કરે. પ્રશ્નઃ ગુરુ શિષ્યને બોધિ-અભાવ કરી આપે એમ? ઉત્તરઃ (ગુરુ કંઈ એવા ખરાબ ભાવવાળા નથી, પરંતુ) ગુરુ નિમિત્તકારણ તરીકે શિષ્યને મિથ્યાત્વની સંમતિ = મિથ્યાત્વનો સમૂહ કરી આપે છે. શિષ્ય ગુરુની આશાતના દ્વારા મિથ્યાત્વ બાંધે. એટલે એમ કહેવાય કે ગુરુ તેને મિથ્યાત્વસંતતિ કરાવનારા બન્યા. (પણ એ નિમિત્ત રૂપે...સાક્ષાત્ કર્તારૂપે નહિ..) Page #91 -------------------------------------------------------------------------- ________________ ७४ ગુરુનું માહાભ્ય આવું છે, માટે ગુરુની આશાતનાથી મોક્ષ ન થાય. પ્રશ્નઃ મોક્ષ કેમ ન થાય? ઉત્તર ઃ અબોધિની પરંપરાનો અનુબંધ ચાલે, એનાથી અનંતસંસારીપણું થાય એટલે મોક્ષ ન થાય. (૯/૧/૫) ગાથાર્થ - જે બળેલા અગ્નિને અપક્રમે, સાપને ગુસ્સે કરે, જીવિતાર્થી જે ઝેર ખાય...ગુરુની આશાતના સાથે આ ઉપમા છે. (૯/૧/૬) ટીકાર્થ - જે ભડભડ બળતા અગ્નિનો ટેકો લઈને ઊભો રહે, અથવા તો સાપને ગુસ્સો કરાવે, અથવા તો જીવવાની ઇચ્છાવાળો ઝેર ખાય, ગુરુસંબંધી કરાયેલી આશાતના સાથે આ ઉપમા અપાય. અર્થાત્ નુકસાનોની પ્રાપ્તિ પ્રત્યે આ ઉપમા છે. અર્થાતુ અગ્નિ, સર્પ, ઝેર દ્વારા જેમ નુકસાન થાય, તેમ ગુરુની આશાતનાથી નુકસાન થાય. (૯/૧/૬) આમાં વિશેષતા બતાવે છે કે - ગાથાર્થ - કદાચ અગ્નિ તેને ન બાળે, કદાચ ગુસ્સે થયેલ સર્પ ડંખે નહિ, કદાચ હલાહલ ઝેર ન મારે તો પણ ગુરુહીલનાથી મોક્ષ ન થાય. (૯/૧/૭). ટીકાર્થ - કદાચ એવું બને કે મંત્રાદિના પ્રતિબંધના કારણે અગ્નિ એ માણસને ન બાળે. કદાચ એવું બને કે ગુસ્સે થયેલો સર્પ દંશ ન મારે. મંત્રાદિના પ્રતિબંધના કારણે જ આવું બને. કદાચ એવું બને કે અતિભયંકર ઝેર પણ ન મારે. આમ આ બધું કદાચ બની જાય, પણ ગુરુની કરાયેલી આશાતનાથી મોક્ષ (તો ક્યારેય) ન થાય. (૯/૧/૭) ગાથાર્થ - જે મસ્તકથી પર્વતને ભેદવા ઇચ્છે, ઊંઘેલા સિંહને જગાડે, જે શક્તિના અગ્રભાગમાં પ્રહાર આપે ગુરુની આશાતના સાથે આ ઉપમા છે. (૯/૧|૮) ટીકાર્ય - જે માણસ પર્વતને મસ્તકથી ભેદવા માટે ઇચ્છે, અથવા પર્વતની ગુફામાં ઊંધેલા સિંહને જગાડે, અથવા જે શક્તિ નામના એક શસ્ત્રવિશેષની ધાર ઉપર હાથથી પ્રહાર કરે...ગુરુની આશાતના સાથે આ ઉપમા છે... આ પણ પહેલાની જેમ જ સમજવું. (૯/૧/૮). અહીં વિશેષતા દર્શાવે છે – Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૫ ગુરુનું માહાભ્ય ગાથાર્થ - કદાચ મસ્તકથી પર્વતને ભેદે, કદાચ કોપિત સિંહ ખાઈ ન જાય, કદાચ શક્તિનો અગ્રભાગ (હસ્તાદિને) ન ભેદે પણ ગુરુની હીલનાથી મોક્ષ નથી. (૯/૧૯) ટીકાર્ય - ક્યારેક એવું બને કે કોઈ વાસુદેવાદિ પ્રભાવના અતિશયથી મસ્તક દ્વારા પર્વતને પણ ભેદે. કદાચ એવું બને કે ક્રોધિત સિંહ(પણ) મંત્રના સામર્થ્યને કારણે માણસને ન ખાય. કદાચ એવું બને કે પ્રહાર આપવા છતાં પણ શક્તિનો અગ્રભાગ દેવતાનાં અનુગ્રહાદિનાં કારણે હસ્તાદિને ન ભેદે. પણ ગુરુની આશાતનાથી મોક્ષ ન થાય. (૯/૧/૯) આ પ્રમાણે “અગ્નિ વગેરેની આશાતના કરતાં ગુરુની આશાતના મોટી છે એ આશયનું પ્રદર્શન કરવા માટે કહે છે કે – ગાથાર્થ - આચાર્ય અપ્રસન્ન હોય તો અબોધિ, આશાતના થાય. મોક્ષ ન થાય. તેથી અનાબાધ-સુખાભિકાંક્ષી ગુરુપ્રસાદાભિમુખ રમે. (૯/૧/૧૦) ટીકાર્થ - પૂજનીય આચાર્ય અપ્રસન્ન થાય તો...ઇત્યાદિ પૂર્વાર્ધ = ગાથાનો પ્રથમ અડધો ભાગ પૂર્વની જેમ જાણવો. આવું છે, માટે મોક્ષસુખની અભિલાષાવાળો સાધુ આચાર્યાદિની કૃપા મળે એને વિશે ઉદ્યમવાળો બને. (૯/૧/૧૦) ક્યા પ્રકારે ઉદ્યમવાળો બને? એ દેખાડે છે - ગાથાર્થ - જેમ આહિતાગ્નિ વિભિન્ન આહુતિમંત્રપદોથી અભિષિક્ત અગ્નિને નમે, તેમ અનંતજ્ઞાનોપગત એવો પણ સાધુ આચાર્યને સેવે. (૯/૧/૧૧) ટીકાર્થ - કરાયેલું છે આવસથ = અગ્નિકુંડાદિ જેના વડે એવો બ્રાહ્મણ અગ્નિને નમસ્કાર કરે. એ અગ્નિ કેવો છે? એ દર્શાવે છે કે ઘીનો પ્રક્ષેપ કરવો વગેરે આહુતિ છે. અન્ય સ્વાહી વગેરે મંત્રપદો છે. આ બધાથી અભિષેક કરાયેલો એવો તે અગ્નિ છે. એટલે કે મંત્રદીક્ષાથી સંસ્કારિત કરાયેલો અગ્નિ છે. - આમ અગ્નિની સેવા જેમ બ્રાહ્મણ કરે, એમ સાધુ વિનય વડે આચાર્યની સેવા કરે. એ સાધુ કેવો છે? એ દર્શાવે છે કે સ્વપર્યાય અને પરપર્યાયની અપેક્ષાએ અનંત એવી વસ્તુ જે જ્ઞાનથી જણાય તે અનંતજ્ઞાન, તેને પામેલો એવો પણ સાધુ ગુરુને સેવે. તો બીજાઓ તો શું? (તેઓ તો અવશ્ય સેવા કરે જ....) (વસ્તુમાં પોતાના કહેવાતા ગુણો-પર્યાયો એ સ્વપર્યાયો અને વસ્તુમાં ન રહેલા ગુણો Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૬ પર્યાયો એ પરપર્યાયો...) (૯/૧/૧૧) આ જ વાતને સ્પષ્ટ કરે છે કે - ગુરુનું માહાત્મ્ય ગાથાર્થ - જેની પાસે ધર્મપદોને શીખે, તેની પાસે વિનય પ્રયુંજે. અંજલિવાળો નિત્ય કાય, વચન અને મનથી મસ્તકથી સત્કાર કરે. (૯/૧/૧૨) ટીકાર્થ - જેની પાસે ધર્મરૂપી ફળને આપનારા એવા સિદ્ધાન્તપદોને ભણે એટલે કે એ પદોને સ્વીકારે, તેની પાસે વિનય કરવો. વિનય એ જ વૈયિક કહેવાય છે. પ્રશ્ન ઃ કેવી રીતે વિનય કરવો ? ઉત્તર : અભ્યુત્થાનાદિ પૂર્વે કહેલા પ્રકારે વિનય કરવો. તથા મસ્તકથી પ્રોડ્ગત અંજલિવાળો = માથા ઉપર ઊંચે જોડેલા હાથવાળો સાધુ દેહથી, વાણીથી = મસ્તન વન્દે એવા શબ્દથી અને મનથી = ભાવપ્રતિબંધથી બહુમાનથી સદાય સત્કાર કરે. = માત્ર સૂત્રનું ગ્રહણ કરવાના કાળે જ વિનય ન કરવો (પણ સદા કરવો), નહિ તો પુણ્યાનુબંધનો વ્યવચ્છેદ થવાનો પ્રસંગ આવે. (૯/૧/૧૨) આ પ્રમાણે મનમાં વિચારવું કે - ગાથાર્થ - કલ્યાણભાગીનાં વિશોધિસ્થાનભૂત જે લજ્જા, દયા, સંયમ, બ્રહ્મચર્યને ગુરુ જે મને સતત કહે છે, હું તે ગુરુની સતત પૂજા કરું છું. (૯/૧/૧૩) ટીકાર્થ - લજ્જા = નિંદાનો ભય. દયા = અનુકંપા. સંયમ = પૃથ્વી વગેરે જીવ સંબંધી સંયમ. બ્રહ્મચર્ય = વિશુદ્ધ તપાનુષ્ઠાન. આ બધું કલ્યાણને ભજનારા જીવને કર્મમલનો વિનાશ કરવાનું સ્થાન છે. પ્રશ્ન ઃ એ જીવ કલ્યાણને ભજનારો શી રીતે બને છે ? ઉત્તર ઃ અલજ્જા, અદયા, અસંયમ, અબ્રહ્મચર્ય આ બધા વિપક્ષોનો એ ત્યાગ કરે છે, એ ત્યાગ કરવા દ્વારા એ લજ્જાદિ કુશલપક્ષમાં પ્રવૃત્તિ કરે છે, એટલે એ કલ્યાણને ભજનારો બને છે. (અથવા વિપક્ષ = અકુશલપક્ષ...) જે આચાર્ય આ વિશોધિસ્થાન વડે મને સતત અનુશાસન કરે છે એટલે કે મને કલ્યાણની યોગ્યતા પમાડે છે, તે એવા પ્રકારના ગુરુની હું સતત પૂજા કરું છું. ગુરુ સિવાય બીજો કોઈ પૂજાને યોગ્ય નથી. (૯/૧/૧૩) Page #94 -------------------------------------------------------------------------- ________________ ગુરુનું માહાભ્ય વળી આ કારણથી પણ તેઓ પૂજ્ય છે. એ કહે છે કે – ગાથાર્થ - જેમ રાત્રિના અંતે સૂર્ય કેવલ ભારતને પ્રકાશિત કરે છે. એમ આચાર્ય શ્રુતશીલબુદ્ધિથી (પદાર્થોને પ્રકાશિત કરે છે, આ આચાર્ય) દેવોની મધ્યમાં ઇંદ્રની જેમ શોભે છે. (૯/૧/૧૪) ટીકાર્ય - જે રીતે રાત્રિના અંતે, દિવસે તપતો એવો સૂર્ય આખા ભરતક્ષેત્રને પ્રકાશિત કરે છે, તુ શબ્દથી સમજવાનું કે ક્રમશઃ બીજા ક્ષેત્રને પણ પ્રકાશિત કરે છે. એમ સૂર્યની જેમ આચાર્ય આગમથી, પરદ્રોહની વિરતિ(હિંસાત્યાગ)રૂપ શીલથી અને સ્વાભાવિક બુદ્ધિથી યુક્ત છતાં જીવાદિ ભાવોને પ્રકાશિત કરે છે. આ રીતે વર્તતા, સુસાધુઓથી પરિવરેલા આચાર્ય સામાનિકાદિ દેવોની વચ્ચે રહેલા ઇંદ્રની જેમ શોભે છે. (૯/૧/૧૪). ગાથાર્થ - જેમ કૌમુદીયોગયુક્ત, નક્ષત્ર-તારાગણથી પરિવરેલો ચંદ્ર નિર્મળવાદળમુક્ત આકાશમાં શોભે, એમ ગણી સાધુઓની મધ્યમાં શોભે. (૯/૧/૧૫) ટીકાર્ય - જેમ કૌમુદીયોગવાળો, કાર્તિક પુનમના દિવસે ઊગેલો એવો, નક્ષત્ર અને તારાના ગણથી પરિવરેલા આત્માવાળો એટલે કે નક્ષત્રાદિવાળો ચંદ્ર આકાશમાં શોભે છે... આકાશ કેવું? એ દર્શાવે છે કે વિમલ અને વાદળ વિનાનું આકાશ. વાદળ વિનાનું આકાશ જ અત્યંત નિર્મળ હોય છે. એવું જણાવવા માટે અભ્રમુક્ત વિશેષણ છે. આવા પ્રકારના ચંદ્રની જેમ આચાર્ય સાધુઓની વચ્ચે શોભે છે. આથી આ આચાર્ય મહાન હોવાથી પૂજ્ય છે. (૯/૧/૧૫) વળી ગાથાર્થ - ટીકાર્ય - આચાર્ય જ્ઞાનાદિ ભાવરત્નોની અપેક્ષાએ રત્નોની મોટી ખાણ જેવા છે. તથા મહૈષી = મોક્ષની ઇચ્છાવાળા છે. કેવી રીતે મહેપી? એ કહે છે કે ધ્યાનવિશેષરૂપ સમાધિયોગથી, દ્વાદશાંગીના અભ્યાસરૂપ શ્રુતથી, પરદ્રોહની વિરતિરૂપ શીલથી તથા ઔત્પાતિકી વગેરે રૂપ બુદ્ધિથી તેઓ મોક્ષને પામવાની ઇચ્છાવાળા છે. બીજાઓ કહે છે કે આચાર્ય સમાધિયોગ + શ્રુત + શીલ + બુદ્ધિની મોટી ખાણ છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ગુરુનું માહાત્મ્ય અનુત્તર એવા જ્ઞાનાદિને મેળવવાની ઇચ્છાવાળો સાધુ આવા પ્રકારના આચાર્યની વિનય કરવા દ્વારા આરાધના કરે. ૭૮ માત્ર એકવાર નહિ, પરંતુ નિર્જરાને માટે વારંવાર વિનય કરવા દ્વારા સાધુ એમને સંતોષ પમાડે. ‘‘જ્ઞાનાદિ ફલોની અપેક્ષાએ પણ સંતોષ પમાડે.” એવું નહિ. (‘‘આ ગુરુને સંતોષ પમાડીશ તો મને એમની પાસેથી શ્રુતજ્ઞાન મળશે.’ એવા પ્રકારની ઇચ્છાથી એમને ખુશ નહિ કરવા. પરંતુ ‘‘એ મને કંઈપણ આપે કે ન આપે પરંતુ એમની સેવા કરવાથી મને તો નિર્જરા મળવાની જ છે.” એવી ભાવનાથી એમને ખુશ કરવા.) (૯/૧/૧૬) ગાથાર્થ - મેધાવી સુભાષિતને સાંભળીને અપ્રમત્ત થઈ આચાર્યની શુશ્રુષા કરે, અનેકગુણોને આરાધીને તે અનુત્તર સિદ્ધિને પામે. (૯/૧/૧૭) ટીકાર્થ - મેધાવી = બુદ્ધિમાન = મર્યાદાવાન. સાધુએ ગુરુની આરાધનાનાં ફળનું નિરૂપણ કરનારા એવા સુભાષિતોને = સુંદરવચનોને સાંભળીને આચાર્યાદિની સેવા કરવી જોઈએ. નિદ્રા વગેરે પ્રમાદ વિનાનો તે તેમની આજ્ઞાને કરે. જે આ પ્રમાણે ગુરુની શુશ્રૂષામાં લીન છે, તે જ્ઞાનાદિ અનેક ગુણોને આરાધીને અનુત્તર = જેની પછી કોઈ સિદ્ધિ નથી એવી સિદ્ધિને એટલે કે મુક્તિને પામે છે. આ મુક્તિને એ તરત જ પામે કે સુકુલ વગેરેની પરંપરાથી પામે. વ્રીમિ એ શબ્દ પૂર્વની જેમ સમજવો. આ સૂત્રાર્થ છે. (૯/૧/૧૭) હવે વિશેષથી લોકોત્તરવિનયના ફળને બતાવે છે – ગાથાર્થ - જેઓ આચાર્ય-ઉપાધ્યાયના શુશ્રુષાવચનને ક૨ના૨ા છે, તેઓની શિક્ષા જલસિક્ત વૃક્ષોની જેમ વધે છે. (૯/૨/૧૨) ટીકાર્થ - આચાર્ય અને ઉપાધ્યાય પ્રતીત જ છે, તેઓના શુશ્રુષાવચનને કરનારા એટલે કે પૂજાપ્રધાન એવા વચનકરણનાં સ્વભાવવાળા જેઓ છે. (અર્થાત્ એમનું વચન પાળે એ એમના પ્રત્યેનાં બહુમાન-વિનયાદિપૂર્વક પાળે. વેઠ ઉતારવા રૂપે, તિરસ્કારથી વચનપાલન નહિ...) પુણ્યશાળી એવા તેઓની ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા રૂપી ભાવાર્થાત્મક શિક્ષા વૃદ્ધિ પામે છે. આ વિષયમાં દૃષ્ટાન્ત કહે છે કે જેમ જલથી સિંચાયેલા વૃક્ષો વૃદ્ધિ પામે છે તેમ. (૯/૨/૧૨) Page #96 -------------------------------------------------------------------------- ________________ ગુરુનું માહાભ્ય વળી આ વસ્તુ મનમાં રાખીને વિનય કરવો જોઈએ....એ વાત કહે છે – ગાથાર્થ - પોતાને માટે કે પરને માટે ઉપભોગને માટે, આલોકનાં કારણે ગૃહસ્થો શિલ્પોને અને નૈપુણ્યને શીખે છે. (૯/૨/૧૩) ટીકાર્ય - ગૃહસ્થો – અસંયતો “આના વડે મારી આજીવિકા થશે.” એમ પોતાના માટે તથા “હું આ (શીખીને) મારા પુત્રને શીખવાડી દઈશ.” એમ પરને માટે, કુંભારની ક્રિયા વગેરે શિલ્પોને અને ચિત્રકલા વગેરે રૂપ નિપુણતાઓને અન્નપાનાદિના ભોગને માટે શીખે છે. આ બધું આલોક માટે કરે છે. શિક્ષને એ અધ્યાહારથી લેવું. (૯/૨/૧૩) ગાથાર્થ - શીખતાં, જોડાયેલા, લલિતેન્દ્રિયવાળા તેઓ જેને માટે બંધ, રૌદ્ર વધ અને દારુણ પરિતાપ પ્રાપ્ત કરે. (૯/૨/૧૪) ટીકાર્ય - શીખાતા એવા શિલ્પાદિના નિમિત્તે તેઓ સાંકળ વગેરે વડે બંધને, ચાબુક વગેરે વડે ઘોર વધને, તથા આ બધાથી ઉત્પન્ન થયેલા ભયંકર પરિતાપને, અને તિરસ્કારાદિનાં વચનથી ઉત્પન્ન થયેલા પરિતાપને ગુરુ પાસેથી પામે છે. તેઓ શિલ્પાદિના ગ્રહણમાં જોડાયેલા છે, લલિતેન્દ્રિય = ગર્ભશ્રીમંત રાજપુત્ર વગેરે છે. (આવા રાજપુત્રાદિ પણ આલોકસંબંધી શિલ્પાદિ શીખતી વખતે આ બધું જ સહન કરે છે...) (૯/૨/૧૪) ગાથાર્થ - તેઓ પણ તુષ્ટ નિર્દેશવાળા છતાં તે શિલ્પને કારણે તે ગુરુને પૂજે છે, સત્કારે છે, નમસ્કાર કરે છે. (૯/૨/૧૫) ટીકાર્ય - ઈવર = અલ્પકાલીન = આલૌકિક શિલ્પાદિને શીખતાં એવા પણ તેઓ બંધાદિને કરનાર એવા પણ તે ગુરુને પૂજે છે. અર્થાત્ સામાન્યથી મધુરવચનથી અભિનંદન આપવા દ્વારા ગુરુને પૂજે છે. એ પણ તે ઇવરશિલ્પને માટે પૂજે છે. તથા વસ્ત્રાદિથી સત્કારે છે. હાથ જોડવા વગેરે દ્વારા નમસ્કાર કરે છે. “આ ગુરુ પાસેથી આ મળે છે.” એમ ખુશ થયેલા અને તેમની આજ્ઞાનું પાલન કરતાં તેઓ આ પૂજાદિ કરે છે. (૯/૨/૧૫) જો આવાઓ પણ તે ગુરુને પૂજે છે, તો પછી - ગાથાર્થ - જે શ્રતગ્રાહી, અનંતહિતકામી છે, તેણે શું? (તેની શી વાત કરવી?) તેથી આચાર્ય જે કહે, ભિક્ષુ તેને ન ઉલ્લંઘે. (૯/૨/૧૬). ટીકાર્ય - જે સાધુ પરમપુરુષે બનાવેલા = કહેલા એવા આગમનું ગ્રહણ કરવાની અભિલાષાવાળો છે, અનંતહિતને = મોક્ષને ઇચ્છનારો છે...તેની શું વાત કરવી ? અર્થાત્ એણે તો અવશ્ય ગુરુજનોને પૂજવા જોઈએ. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ગુરુનું માહાભ્ય આવે છે, તેથી આચાર્ય જે કંઈપણ અનેક પ્રકારનું કથન કરે, સાધુ તે આચાર્ય-વચનને ઉલ્લંઘે નહિ. અર્થાત્ તે વચન યુક્ત હોવાથી બધું જ સ્વીકારે. (૯/૨/૧૬) વિનયના ઉપાય કહે છે – ગાથાર્થ - નીચી શય્યા, ગતિ, સ્થાન, નીચા આસનો, પગમાં નીચે નમીને વંદન કરવા, નીચે નમીને અંજલિ કરવી. (૯/૨/૧૭). ટીકાર્થ - સાધુએ આચાર્યનાં સંથારા કરતાં પોતાનો સંથારો નીચો કરવો જોઈએ. એમ આચાર્યની ગતિ કરતા પોતાની ગતિ નીચી કરવી જોઈએ. અર્થાત્ તેમની પાછળ ચાલવું. પણ પાછળ પણ ઘણે દૂર કે ઘણાં ઝડપથી ન ચાલવું. એમ આચાર્યના સ્થાન કરતાં પોતાનું સ્થાન નીચું રાખવું. એટલે કે આચાર્ય જ્યાં બેસે, તેનાથી વધુ નીચા સ્થાનમાં બેસવું. તથા ક્યારેક કારણ આવી પડે અને પીઠક ઉપર, પાટલાદિ ઉપર બેસવું પડે, તો તે આચાર્ય (પોતાના પાટલાદિ ઉપર) બેસી જાય એ બાદ તેમની રજા લઈ એમના કરતાં નાના-નીચા પાટલાદિ ઉપર બેસે. પણ એમની રજા વિના ન બેસે. તથા સારી રીતે મસ્તક નમાવીને આચાર્યના બે પગને વંદે, પણ અવજ્ઞાથી ન વંદે. તથા કોઈક પ્રશ્ન પૂછવાદિ કાર્ય આવી પડે ત્યારે નમ્રકાયાવાળો થઈને હાથ જોડે. પણ હુઠાની જેમ અક્કડ જ ન રહે. (૯/૨/૧૭) આ પ્રમાણે કાયવિનયને કહીને વાણીવિનયને કહે છે – ગાથાર્થ - કાયાથી તથા ઉપધિથી પણ સંઘટ્ટો થાય તો બોલવું કે “મારો અપરાધ ક્ષમા કરો. ફરી નહિ કરું.” (૯/૨/૧૮) ટીકાર્ય - તેવા પ્રકારના પ્રદેશમાં બેઠેલા આચાર્યને કોઈપણ રીતે શરીરથી સંઘટ્ટો થઈ જાય તથા કપડા વગેરે ઉપધિથી કોઈક રીતે સ્પર્શ થઈ જાય તો મિચ્છામિદુક્કડ કરવાપૂર્વક વંદન કરીને કહેવું કે “મન્દભાગ્યવાળા મારો આ અપરાધ ક્ષમા કરો. ફરીથી હું આવું નહિ કરું...” (૯/૨/૧૮) બુદ્ધિમાન સાધુ આ વિનય જાતે જ કરે, પણ જે મંદબુદ્ધિવાળો હોય તે કેવી રીતે કરશે? એ હવે બતાવે છે – ગાથાર્થ - ગળીયો બળદ પ્રતોદથી પ્રેરાયેલો છતો રથને વહન કરે છે. એમ દુર્બદ્ધિવાળો કાર્યોને માટે કહેવાયેલો કહેવાયેલો છતો કરે છે. (૯/૨/૧૯) ટીકાર્ય - રથિક = ગાડાવાળો ગળીયાબળદને આરાદંડ રૂ૫ પ્રતોદથી વીંધે, મારે, પ્રેરે....એટલે (આરાદંડ એટલે બળદાદિ પશુઓને પ્રેરવા-મારવા માટે ગાડાવાળાઓ જે રાખે છે...તે.) એ વીંધાયેલો ગળીયો બળદ ક્યાંક રથને લઈ જાય. Page #98 -------------------------------------------------------------------------- ________________ ગુરુનું માહાભ્ય ૮૧ એમ દુષ્ટબળદ જેવો જે અહિતને વહન કરનારી બુદ્ધિવાળો શિષ્ય હોય તે આચાર્યાદિના કાર્યોને વારંવાર કહેવાયેલો છતો કરે છે, અથવા તો આચાર્યોને ગમેલા કાર્યોને કરે છે અને બીજા પાસે કરાવે છે. (આશય એ છે કે વિજ્ઞાનું શબ્દ ગાથામાં છે, એનો ત્યાનાં શબ્દ લો, તો આચાર્યાદિના...એમ અર્થ થાય. પણ આચાર્યાદિના કાર્યોને કરે. એમ “કાર્યોને શબ્દ તો અધ્યાહારથી સમજવો પડે. એટલે ત્યાન એમ શબ્દ પણ લઈ શકાય. એનો અર્થ એ કે આચાર્યોને ગમેલા કાર્યો...પ્રતિ ના બે અર્થ કરેલા છે. નિઝાવિત એટલે સ્વયં એ કાર્ય કરે. પ્રયુ એટલે અન્યોને પણ એ કાર્યમાં જોડે.) (૯/૨/૧૯) પણ આ રીતે વારંવાર કહેવાયાથી કરાયેલા આ કાર્યો સારા નહિ. એ વાત કહે છે - ગાથાર્થ - કાલ, છંદ, ઉપચારને જાણીને હેતુઓ વડે તે તે ઉપાયથી તેને તેને સંપાદિત કરે. (૯/૨/૨૦) ટીકાર્ચ - શરદઋતુ વગેરે કાળ, આચાર્યની ઇચ્છા એ છન્દ, આચાર્યાદિને પ્રસન્ન કરવાનો પ્રકાર એ ઉપચાર, ૨ શબ્દથી દેશ વગેરે પણ લઈ લેવા. આ બધું જાણીને તે તે કાર્યને અનુરૂપ એવા કારણો વડે ગૃહસ્થાવર્જન વગેરે ઉપાયથી આચાર્યને પિત્તહર વગેરે અશનાદિ આપવા જોઈએ. (કાલાદિ જાણીને એ પ્રમાણે આચાર્યાનુકૂળ વસ્તુનો નિર્ણય કરવો...એ પછી એ વસ્તુ મેળવવા માટે તે તે ઉપાયો આદરવા.) જેમકે શરદ વગેરે કાળમાં પિત્તને હરી લે વગેરે પ્રકારનું ભોજન આપવું, પ્રવાતનિવાત વગેરે રૂપ શવ્યા કરવી (બહુપવનવાળી કે પવન વિનાની વગેરે...) અથવા ઇચ્છાને અનુકૂળ વસ્તુ આપવી. એટલે કે જેમને જે હિતકારી હોય અને એમને ગમતું પણ હોય તે તેમને આપવું. ઉપચાર = આરાધનાપ્રકાર. તે આ પ્રમાણે – અનુકૂળ બોલવું, શાસ્ત્રોનો અભ્યાસ કરવો, વૈયાવચ્ચ કરવી વગેરે. દેશની અપેક્ષાએ આ પ્રમાણે કે અનૂપદેશ વગેરેને ઉચિત વસ્તુ આપવી. (ભેજવાળો દેશ તે અનૂપદેશ.) તથા અનુરૂપ કારણો વડે આ પ્રમાણે કે નિષ્ઠીવન વગેરે હેતુઓ (વારંવાર કફના ગળફા પ્યાલાદિમાં ઘૂંકવા...) દ્વારા શ્લેષ્મની અધિકતાને જાણીને તેને ઉચિત વસ્તુનું સંપાદન કરે. ((૧) કાળ (૨) છન્દ (૩) ઉપચાર (૪) દેશ (૫) હેતુઓ...આ બધા અનુસાર Page #99 -------------------------------------------------------------------------- ________________ ગુરુનું માહાત્મ્ય ૮૨ આચાર્યની ભક્તિ કેવી રીતે કરવી ? એ અત્રે બતાવેલું છે.) (૯/૨/૨૦) વિનયનું ફળ કહેવા દ્વારા ઉપસંહાર કરતા કહે છે - ગાથાર્થ - જે વળી ગુરુની આજ્ઞામાં વર્તનારા, શ્રુતધર્માર્થ, વિનયમાં કોવિદ છે, તેઓ આ દુરુત્તર ઓઘને તરીને, કર્મને ખપાવીને ઉત્તમ ગતિમાં ગયા છે, એમ હું કહું છું. (૯/૨/૨૩) ટીકાર્થ - આચાર્યાદિની આજ્ઞામાં રહેનારા, તથા ધર્મના અર્થો જેમણે સાંભળેલા છે તેવા એટલે કે ગીતાર્થ...અહીં ગાથામાં શ્રૃતાર્થધમાં: લખેલું છે, એ પ્રાકૃતશૈલીના લીધે જાણવું. એટલે એનો અર્થ આમ જોડવો કે શ્રુતધff: = ગીતાર્થી..... તથા કરવા યોગ્ય વિનયમાં હોંશિયાર... જે આવા પ્રકારના છે, તે મહાસત્ત્વશાળીઓ પ્રત્યક્ષથી દેખાતા, દુઃખેથી તરી શકાય એવા સંસારસમુદ્રને જાણે કે તરીને એટલે કે ચરમભવ અને કેવલિપણાને પામીને ત્યારબાદ ભવોપગ્રાહી નામનાં સઘળા કર્મોને ખપાવીને સિદ્ધિ નામની ઉત્તમગતિને પામેલા છે. (સંસા૨ તરીને, કર્મક્ષય કરીને .આ ક્રમ ઊંધો લાગે, કેમકે પહેલાં કર્મોનો ક્ષય થાય, પછી સિદ્ધિપ્રાપ્તિ રૂપી સંસારતરણ થાય. એટલે જ વૃત્તિકારે તીŕ વ તીાં એમ લખેલું છે. આશય એ કે ચરમભવ અને કેવલિપણું પામે એટલે એ તરેલા જેવા જ ગણાય. એમને માટે તીર્વાં શબ્દ વાપરેલો છે. તેઓ એ પછી પણ કર્મક્ષય કરે અને મોક્ષ પામે.) ‘‘આ પ્રમાણે હું કહું છું” એનો અર્થ પૂર્વની જેમ સમજી લેવો.(૯/૨/૨૩) હવે ત્રીજો ઉદ્દેશો આરંભાય છે. આ ઉદ્દેશામાં વિનયી પૂજ્ય છે એ દેખાડતાં કહે છે – ગાથાર્થ - આહિતાગ્નિ જેમ અગ્નિને, તેમ આચાર્યને સેવતો પ્રતિજાગરણ કરે. આલોકિત, ઇંગિત જાણીને જે છંદને આરાધે તે પૂજ્ય છે. (૯/૩/૧) ટીકાર્થ - જેમ બ્રાહ્મણ અગ્નિને સેવે, એમ આચાર્યની સમ્યક્ સેવા કરતો સાધુ તે તે કાર્યો કરવા દ્વારા તેમનો ઉપચાર કરે = વિનય કરે = ભક્તિ કરે. આચાર્ય એટલે સૂત્ર અને અર્થને આપનાર, અથવા તો તેમના જેવા જ જે બીજા મોટા સાધુ હોય તે સમજવા. આહિતાગ્નિ એટલે બ્રાહ્મણ. (બ્રાહ્મણો અગ્નિમાં ઘી વગેરેનું આધાન કરે...) પ્રશ્ન : બહાહિમની.... એ વગેરે શ્લોક દ્વારા આહિતાગ્નિની = બ્રાહ્મણની વાત પૂર્વે કીધેલી જ છે. ફરી શા માટે કહી ? Page #100 -------------------------------------------------------------------------- ________________ ગુરુનું માહાભ્ય ઉત્તરઃ સાચી વાત છે તમારી. પરંતુ તે વાત આચાર્યને આશ્રયીને જ કરેલી. આ વાત તો રત્નાધિકને આશ્રયીને પણ કહેવાય છે. આગળ કહેશે પણ ખરા કે રત્નાધિકોને વિષે વિનય કરવો, વગેરે. પ્રતિજાગરણના = ઉપચારના = ભક્તિના ઉપાયને કહે છે – આચાર્યસંબંધી આલોક્તિ અને ઇંગિતને જાણીને જે સાધુ આચાર્યના અભિપ્રાયને આરાધે (એમની ઇચ્છા પ્રમાણે કરે) તે પૂજય છે. આલોકિત એટલે આચાર્ય આંખોવડે જે જુએ, દર્શન કરે તે. ઇગિત એટલે અન્યથાવૃત્તિ = પૂર્વેના વર્તન કરતાં જુદા પ્રકારનું વર્તન. આલોકિતમાં...દા.ત. ઠંડી પડતી હોય ત્યારે આચાર્ય વસ્ત્ર તરફ અવલોકન કરે, એ વખતે સાધુ વસ્ત્ર લાવવામાં પ્રવૃત્તિ કરે. ઇંગિત...દા.ત. આચાર્ય કફ વગેરેનું નિષ્ઠીવન કરે, થુંકે (સ્થાથ્યાદિ વખતે જે વર્તન હોય, એના કરતાં વિપરીત વર્તન છે...) ત્યારે સુંઠ વગેરે લાવવા દ્વારા આચાર્યના અભિપ્રાયને અનુસરે. આવો જે છે, તે આવા પ્રકારનો સાધુ પૂજાને યોગ્ય છે, કલ્યાણભાગી છે. (૯/૩/૧) પ્રક્રાન્તના = વિનયનાં અધિકારમાં જ કહે છે – ગાથાર્થ - શુશ્રષાવાળો આચારને માટે વિનય કરે. વાક્યગ્રહણ કરીને યથોપદિષ્ટને ઇચ્છતો ગુરુની આશાતના ન કરે, તે પૂજય છે. (૯/૩/૨) ટીકાર્થ - ““આ આચાર્ય શું કહેશે ?” એ પ્રમાણે એમના વચનોને ઇચ્છતો સાધુ જ્ઞાનાદિ આચારોના નિમિત્તે ઉક્તલક્ષણવાળા વિનયને કરે. (એનાથી જ્ઞાનાચારાદિની પ્રાપ્તિ થવાની જ, પ્રસન્ન ગુરુ પાસેથી બધું મળે...) ત્યારબાદ તે ગુરુ ઉપદેશ કહે એટલે એ આચાર્યસંબંધી વાક્યને ગ્રહણ કરીને, તેમના કહેવા પ્રમાણે જ કરવાને ઇચ્છતો, માયા રહિત, શ્રદ્ધાથી કરવાને ઇચ્છતો તે વિનય કરે. આનાથી વિપરીત કરવા દ્વારા ગુરુની જ આશાતના થાય, પણ એવું જ નથી કરતો તે જ પૂજ્ય છે. (૯/૩/૨)” (સટીક દશવૈકાલિકસૂત્રના મુનિશ્રી ગુણવંતવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર) શ્રીભદ્રબાહુસ્વામી રચિત આવશ્યકનિયુક્તિમાં કહ્યું છે - Page #101 -------------------------------------------------------------------------- ________________ ८४ ગુરુનું માહાભ્ય ગુરુને ખુશ કરવાથી, ગુરુભક્તિથી અને વિનયથી શિષ્ય ઇચ્છિત સૂત્ર-અર્થના પારને શીધ્ર પામે છે. (૭૧૦) શ્રી શાંતિસૂરિજી રચિત ધર્મરત્નપ્રકરણમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે - ગાથાર્થ - “ગુરુની અવજ્ઞા કરનારો જે કંઈક અશક્ય પણ કાર્યની શરૂઆત કરે છે, શિવભૂતિની જેમ એની એ શરૂઆત મહામોહને લીધે સારી નથી. (૧૧) ટીકાર્ય - જે કોઈ મંદમતિવાળો સાધુ ગુરુની એટલે ધર્માચાર્યની અવગણના કરતો એટલે આ ગુરુ હીન આચારવાળા છે એમ અવજ્ઞાથી જોતો છતો અશક્ય એટલે કાળ અને સંઘયણને અનુચિત એવા પણ જિનકલ્પ વગેરે અનુષ્ઠાન કરવાની શરૂઆત કરે છે. ગાથામાં આપ શબ્દ છે માટે શક્ય એવું પણ કાંઈક વિગઈનો ત્યાગ વગેરે કે જે ગુરુઓ વડે નહીં કરાતું એવું જ અનુષ્ઠાન, નહીં કે સર્વ, એમ જાણવું. તે મંદમતિ સાધુ શિવભૂતિની જેમ એટલે પહેલા દિગંબરની જેમ મહામોહને લીધે સારા આરંભવાળો નથી જ. અભિપ્રાય એ છે કે અકૃતજ્ઞતા અને અજ્ઞાનના અધિકપણા વિના કોઈ પણ માણસ પરમ ઉપકારી ગુરુની છાયાનો નાશ કરવા ઉત્સાહી થતો નથી. ભાવાર્થ કથાનકથી જાણવો. ગુરુની અવજ્ઞા કરીને પોતાને ચઢિયાતો બતાવવા પ્રવૃત્ત થયો હોવાથી એનામાં મહામોહ જાણવો. ગુરુની આજ્ઞા મુજબ શાસનની ઉન્નતિ કરનારા, લબ્ધિ અને પ્રસિદ્ધિથી નિરપેક્ષ સાધુ અધિક તપ, આતાપના વગેરે કરે તે વીર્યાચારની આરાધનારૂપ હોવાથી ગુણકારી જ છે. (૧૧૯) ગાથાર્થ - ગુરુના ચરણની સેવામાં તત્પર અને ગુરુની આજ્ઞા પાળવામાં તેની જ ઇચ્છાવાળો યતિ ચારિત્રનો ભાર ધારણ કરવામાં સમર્થ થાય છે, અન્યથા અવશ્ય થતો નથી. (૧૨૬) ટીકાર્થ - અહીં કોઈ શંકા કરે કે પૂર્વના આચાર્યોએ ચારિત્રીનાં છ જ લિંગો કહ્યાં છે. તે વિષે કહ્યું છે કે “માર્ગાનુસારી, શ્રદ્ધાવાળો, પ્રજ્ઞાપનીય, ક્રિયામાં તત્પર, ગુણાનુરાગી અને શક્યારંભી એ છ લિંગવાળો ભાવસાધુ હોય છે.” તો આ સાતમું લિંગ અહીં કેમ કહ્યું? તેનો જવાબ એ છે જે - ઉપદેશપદ શાસ્ત્રમાં લિંગ કહી રહ્યા પછી આ લિંગ પણ કહ્યું જ છે. તે આ પ્રમાણે “આ ધન્ય ભાવસાધુનાં સર્વે લિંગો છે, તથા ગુરુની આજ્ઞાનું સંપાદન કરવું એ પણ અહીં ગમક (ભાવસાધુને જણાવનારું) લિંગ છે. (૨૦૦)” આટલો વિસ્તાર બસ છે. હવે ચાલતી ગાથાની વ્યાખ્યા કરે છે. ગુરુ છત્રીસ ગુણોથી યુક્ત હોય છે. તે આ પ્રમાણે - (૧) આર્ય દેશમાં ઉત્પન્ન થયેલા હોય. તે ગુરુના વચન સુખેથી સમજી શકે છે અથવા Page #102 -------------------------------------------------------------------------- ________________ ગુરુનું માહાત્મા તેના વચન ગુરુ સુખેથી સમજી શકે છે. (૨) ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા હોય. પિતાનું હોય તે કુળ કહેવાય - ઇક્વાકુ વગેરે. ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલ ઉપાડેલા ભારને વહન કરવામાં થાકતો નથી. (૩) ઉત્તમ જાતિમાં ઉત્પન્ન થયેલા હોય. માતાની હોય તે જાતિ કહેવાય. ઉત્તમ જાતિવાળા વિનય વગેરે ગુણોવાળા હોય છે. (૪) સારા રૂપવાળા હોય. જ્યાં આકૃતિ હોય ત્યાં ગુણ હોય - એ ન્યાયે રૂપનું ગ્રહણ કર્યું. (પ-૬) ઉત્તમ સંઘયણવાળા હોય, ધીરજવાળા હોય. તે વ્યાખ્યાન વગેરેમાં ખેદ ન પામે. (૭) અનાશંસી - શ્રોતાઓ પાસેથી વસ્ત્ર વગેરેની ઇચ્છા ન રાખે. (૮) અવિકલ્થન - હિતકારી અને પરિમિત બોલનારા હોય. (૯) અમાયી - વિશ્વાસ કરવા યોગ્ય હોય. (૧૦) સ્થિરપરિપાટિ - શાસ્ત્રોને ખૂબ પરિચિત કર્યા હોય. તે સૂત્ર-અર્થને ભૂલે નહીં. (૧૧) ગ્રાહ્યવાક્ય - બધે એમની આજ્ઞાનું પાલન થતું હોય. (૧૨) જિતપર્ષદ્ - રાજા વગેરેની સભામાં પણ ક્ષોભ ન પામે. (૧૩) જિતનિદ્ર - નિદ્રાના પ્રમાદમાં પડેલા શિષ્યોને સુખેથી સમજાવી શકે. (૧૪) મધ્યસ્થ - શિષ્યો પર સમાન મનવાળા હોય. (૧૫, ૧૬, ૧૭) દેશ-કાળ-ભાવને જાણે - તે સુખેથી ગુણવાન દેશ વગેરેમાં વિચરે. (૧૮) આસગ્નલબ્ધપ્રતિભ-પરવાદીને તરત જવાબ આપી શકે. (૧૯) જુદા જુદા દેશોની ભાષાને જાણે-તે જુદા જુદા દેશોમાં જન્મેલા શિષ્યોને સુખેથી સમજાવે છે. (૨૦-૨૪) જ્ઞાનાચાર વગેરે પાંચ આચારોથી યુક્ત હોય. તેમના વચન પર શ્રદ્ધા બેસે. (૨૫) સૂત્ર, અર્થ અને બન્નેની વિધિને જાણે. ઉત્સર્ગ - અપવાદના વિસ્તારને બરાબર સમજાવે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ગુરુનું માહાભ્ય ' (૨૬-૨૯) આહરણ, હેતુ, કારણ અને નયોમાં હોંશિયાર હોય. તે સુખેથી આમનો પ્રયોગ કરે છે. આહરણ એટલે દષ્ટાંત. અન્વય-વ્યતિરેકવાળો હોય તે હેતુ. દષ્ટાંત વગેરેથી રહિત યુક્તિ તે કારણ. નૈગમ વગેરે નયો છે. (૩૦) ગ્રાહણાકુશળ - તે શિષ્યોને ઘણી યુક્તિઓથી સમજાવે છે. (૩૧-૩૨) સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંતને જાણનારા હોય. તે સુખેથી તેના મંડન અને ખંડન કરે છે. (૩૩) ગંભીર – કોઈ એમના અંદરના ભાવને જાણી ન શકે એવા હોય. (૩૪) દીપ્તિમાન - બીજા તેમનો પરાભવ ન કરી શકે. (૩૫) શિવ-કલ્યાણમાં કારણભૂત હોય. તેઓ જ્યાં રહેલા હોય તે દેશમાં મારી વગેરે શાંત થઈ જાય. (૩૬) સૌમ્ય - બધા લોકોના મન અને આંખને ગમે તેવા હોય. આવા વિનય વગેરે અનેક ગુણોથી યુક્ત એવા ગુરુ અરિહંતપ્રભુના શાસનના સારને કહેવા માટે યોગ્ય છે, એટલે કે શાસ્ત્રોની વાચના (પ્રવચન) આપવા માટે યોગ્ય છે. અથવા આ રીતે છત્રીશ ગુણો છે – જેની પાસે ગણ એટલે કે ગચ્છ છે તે ગણી એટલે કે આચાર્ય. તેમની સંપત્તિ એટલે સમૃદ્ધિ આઠ પ્રકારની છે - (૧) આચારસંપત્તિ (૨) શ્રુતસંપત્તિ (૩) શરીરસંપત્તિ (૪) વચનસંપત્તિ (૫) વાચનાસંપત્તિ (૬) અતિસંપત્તિ (૭) પ્રયોગમતિસંપત્તિ (૮) સંગ્રહપરિજ્ઞાસંપત્તિ આ દરેકના ચાર પ્રકાર છે. એટલે ૮ x ૪ = ૩૨ આચાર્યના ગુણો થાય. વિનયના ચાર પ્રકાર છે. એટલે કુલ ૩૬ ગુણો થાય. (૧) આચારસંપત્તિ - આચારરૂપી સંપત્તિ તે આચારસંપત્તિ. તે ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે(i) સંયમધુવયોગયુક્તતા - ચારિત્રમાં હંમેશા સમાધિપૂર્વકનો ઉપયોગ હોવાપણું. Page #104 -------------------------------------------------------------------------- ________________ ગુરુનું માહાભ્ય (i) અસંપ્રગ્રહ - પોતાના જાતિ વગેરેના અભિમાનરૂપ આગ્રહને વર્જવો. (i) અનિયતવૃત્તિ - અનિયત વિહાર કરવો. (iv) વૃદ્ધશીલતા – શરીરનું અને મનનું નિર્વિકારીપણું. (૨) શ્રુતસંપત્તિ - તે ચાર પ્રકારની છે – (i) બહુશ્રુતતા - યુગમાં પ્રધાન (મુખ્ય) એવા બધા શાસ્ત્રો જણવાપણું. (i) પરિચિતસૂત્રતા – ઉત્ક્રમથી અને ક્રમથી ભણવા વગેરે વડે સૂત્રો સ્થિર હોવાપણું. (ii) વિચિત્રસૂત્રતા - સ્વસિદ્ધાંત, પરસિદ્ધાંત વગેરેના શાસ્ત્રોને જાણવાપણું. (iv) ઘોષવિશુદ્ધિકરણતા - ઉદાત્ત વગેરે ઘોષને જાણવાને લીધે તેની વિશુદ્ધિ કરવાપણું. (૩) શરીરસંપત્તિ - તે ચાર પ્રકારની છે – (i) આરોહપરિણાયુક્તતા - શરીરનો લંબાઈ વગેરે વિસ્તાર ઉચિત હોવો. (i) અનવત્રપ્યતા - લજ્જા થાય તેવા શરીરના અંગો ન હોવા. (ii) પરિપૂર્ણયિતા - આંખ વેગેર ઇન્દ્રિયો હણાયેલી ન હોવી. (iv) સ્થિરસંહનનતા - તપ વગેરે કરવામાં શક્તિ હોવી. (૪) વચનસંપત્તિ - તે ચાર પ્રકારની છે(i) આદેયવચનતા - તેમનું વચન બીજા માને. (ii) મધુરવચનતા - મીઠા વચનો બોલવા. (ii) અનિશ્રિતવચનતા - રાગ-દ્વેષ વિના મધ્યસ્થ વચન બોલવા. (iv) અસંદિગ્ધવચનતા - તેમના વચનમાં બીજાને શંકા ન થાય. (૫) વાચનસંપત્તિ - તે ચાર પ્રકારની છે(i) વિદિવોદેશને – પરિણામક વગેરે શિષ્યને જાણીને શાસ્ત્રોનો ઉદ્દેશ કરવો. (i) વિદિવા સમુદેશન - પરિણામક વગેરે શિષ્યને જાણીને શાસ્ત્રોનો સમુદેશ કરવો. (ii) પરિનિર્વાણ્યવાચના - પૂર્વે આપેલા આલાવા શિષ્યને સમજાવીને ફરી સૂત્ર આપવા. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ગુરુનું માહાભ્ય (W) અર્થનિર્વાપણા - આગળ-પાછળ સંગત થાય તે રીતે અર્થ સમજાવવા. (૬) મતિસંપત્તિ - તે ચાર પ્રકારની છે – (i) અવગ્રહ - આ કંઈક છે એવો અતિઅવ્યક્ત બોધ થવો. (i) ઇહા - આ વસ્તુ આવી હોવી જોઈએ – એવી સંભાવનારૂપ બોધ થવો. (ii) અપાય - આ વસ્તુ આ જ છે – એવો નિશ્ચયરૂપ બોધ થવો. (iv) ધારણા - નિર્ણિત વસ્તુને સ્મૃતિરૂપે ધારી રાખવી. (૭) પ્રયોગમતિસંપત્તિ - પ્રયોગ એટલે વાદમુદ્રા. પ્રયોગમતિસંપત્તિ ચાર પ્રકારે છે – (i) આત્મપરિજ્ઞાન - વાદ વગેરેના સામર્થ્યના વિષયમાં પોતાની શક્તિ જાણવી. (i) પુરુષપરિજ્ઞાન - શું આ વાદી સાંખ્ય છે કે બૌદ્ધ છે? વગેરે જાણવું. (ii) ક્ષેત્રપરિજ્ઞાન - શું આ ક્ષેત્ર માયાની બહુલતાવાળું છે કે સરળ છે? શું આ ક્ષેત્ર સાધુઓથી ભાવિત છે કે નહીં? વગેરે જાણવું. (iv) વસ્તુજ્ઞાન - શું આ રાજા, મંત્રી, સભાજનો વગેરે ભદ્રિક છે કે નહીં? તે જાણવું. (૮) સંગ્રહપરિજ્ઞાસંપત્તિ - સંગ્રહ એટલે સ્વીકારવું. તેના જ્ઞાનરૂપી સંપત્તિ તે સંગ્રહ પરિજ્ઞાસંપત્તિ. તે ચાર પ્રકારની છે – (i) પીઠફલકાદિવિષયક – પાટ, પાટલા વગેરે સંબંધી. (i) બાલાદિયોગ્યક્ષેત્રવિષયક – બાળ વગેરેને યોગ્ય ક્ષેત્ર સંબંધી. (i) યથાસમય સ્વાધ્યાયાદિવિષયક – ઉચિત સમયે સ્વાધ્યાય વગેરે સંબંધી. (iv) યથોચિતવિનયાદિવિષયક - ઉચિત વિનય વગેરે સંબંધી. | વિનયના ચાર પ્રકાર છે – (૧) આચારવિનય - તે ચાર પ્રકારે છે(i) સંયમસામાચારી - પૃથ્વીકાયની રક્ષા વગેરે સત્તર પ્રકારના સંયમનું સ્વયં પાલન કરવું, બીજા પાસે પાલન કરાવવું, સીદાતાને સ્થિર કરવા, પ્રયત્નશીલની અનુમોદના કરવી. (i) તપસામાચારી - પક્ની વગેરેમાં ઉપવાસ વગેરે તપ પોતે કરવો અને બીજા પાસે Page #106 -------------------------------------------------------------------------- ________________ ગુરુનું માહાત્મ્ય કરાવવો. ૮૯ (iii) ગણસામાચારી - પડિલેહણ વગેરેમાં અને બાળ, ગ્લાન વગેરેની વૈયાવચ્ચ વગેરેમાં સીદાતાં ગણને પ્રવર્તાવવો અને પોતે પણ ઉદ્યમ કરવો. (iv) એકાકીવિહારસામાચારી - એકાકીવિહારની પ્રતિમાને સ્વયં સ્વીકારવી અને બીજાને સ્વીકાર કરાવવી. (૨) શ્રુતવિનય – તે ચાર પ્રકારે છે (i) સૂત્રગ્રાહણા - સૂત્ર આપવા (ii) અર્થશ્રાવણા - અર્થ સમજાવવા. (iii) હિતવાચના – યોગ્યતા પ્રમાણે વાચના આપવી. (iv) નિઃશેષવાચના – સમાપ્તિ સુધી પૂરી વાચના આપવી. (૩) વિક્ષેપણવિનય - તે ચાર પ્રકારે છે - (i) મિથ્યાદષ્ટિને મિથ્યાત્વમાંથી ખસેડી જિનશાસનમાં સ્થાપવો. (ii) સમ્યગ્દષ્ટિને આરંભમાંથી ખસેડી ચારિત્રમાં સ્થાપવો. (iii) ધર્મથી ભ્રષ્ટ થયેલાને ધર્મમાં સ્થાપવો. (iv) ચારિત્ર સ્વીકારેલ પોતાને અને બીજાને દોષિત આહાર-પાણીથી અટકાવીને હિત માટે સજ્જ કરવા. (૪) દોષનિર્ઘાતવિનય - તે ચાર પ્રકારે છે - (i) ગુસ્સે થયેલાનો ગુસ્સો દૂર કરવો. (ii) વિષયો વગેરેના દોષવાળાના દોષો દૂર કરવા. (iii) પરસિદ્ધાંત વગેરેની કાંક્ષાવાળાની કાંક્ષાને છેદવી. (iv) પોતે ઉપર કહેલા દોષો વિનાનો હોવાથી આત્મામાં એકાગ્ર થવું. આમ પોતાને અને બીજાને વિનીત બનાવે તે વિનય. આ માત્ર દિશાસૂચન છે. વિશેષ અર્થ તો વ્યવહારસૂત્રમાંથી જાણી લેવો. આ બધા મળીને આચાર્યના છત્રીસ ગુણો થાય છે. ત્રીજી છત્રીશી તો આ પ્રમાણે છે - Page #107 -------------------------------------------------------------------------- ________________ ગુરુનું માહાત્મ્ય છ વ્રત – છ કાય – છ અકલ્પ વગેરે એ અઢાર, આચાર વગેરે આઠ અને દસ પ્રકારનું પ્રાયશ્ચિત્ત - આમ આચાર્યના છત્રીશ ગુણો થાય છે. છ વ્રત અને છ કાય જણાયેલા છે. છ અકલ્પ વગેરે આ પ્રમાણે છે – (૧) અકલ્પ - તે બે પ્રકારે છે - ૯૦ (i) શિક્ષકસ્થાપનાઅકલ્પ - જેણે પિંડ, શય્યા, વસ્ત્ર અને પાત્રાની એષણા ન ભણી હોય તેણે લાવેલા પિંડ વગેરે સાધુને ન કલ્પે. શેષકાળમાં અયોગ્યમુમુક્ષુઓને અને ચોમાસામાં યોગ્ય-અયોગ્ય બન્ને મુમુક્ષુઓને પ્રાયઃ દીક્ષા ન અપાય. (ii) અકલ્પસ્થાપનાઅકલ્પ – દોષિત પિંડ, શય્યા, વસ્ત્ર, પાત્ર સંબંધી અકલ્પ. - (૨) ગૃહસ્થભાજન - કાંસાની વાટકી વગેરે. (૩) પલંગ – માચડા વગેરે પર બેસવું. (૪) નિષદ્યા - ગોચરી માટે ઘરમાં પેસીને સાધુનું ત્યાં બેસવું. (૫) સ્નાન - તે બે પ્રકારે છે - (i) દેશસ્નાન - માત્ર આંખની પાંપણને વે તે પણ દેશસ્નાન છે. = (ii) સર્વસ્નાન - સંપૂર્ણ શ૨ી૨ને ધોવું. (૬) શોભા - વિભૂષા કરવી. આ છનું વર્જન કરવું. આમ અઢાર થયા. આ અઢાર આચાર્યના ગુણ એટલા માટે છે કે એમના અપરાધોમાં તેઓ સારી રીતે પ્રાયશ્ચિત્તને જાણે છે. આચારવાન વગેરે આઠ ગુણો પૂર્વે કહ્યા મુજબ જાણવા. પ્રાયશ્ચિત્ત દસ પ્રકારે છે. તે આ પ્રમાણે (૧) આલોચનાયોગ્ય - નજીકના ઘરમાંથી લાવેલ અતિચાર રહિત ભિક્ષા વગેરે ગુરુને બતાવવી. (૨) પ્રતિક્રમણયોગ્ય - અનુપયોગથી પ્રમાર્ષ્યા વિનાની જગ્યાએ થૂંકવા વગેરેમાં જીવહિંસા ન થઈ હોય તો મિચ્છામિ દુક્કડમ્ આપવું. (૩) ઉભયયોગ્ય - સંભ્રમ (ઉતાવળ), ભય વગેરેથી બધા વ્રતોના અતિચારમાં ગુરુને કહેવું અને મિચ્છામિદુક્કડમ્ આપવું. Page #108 -------------------------------------------------------------------------- ________________ ગુરુનું માહાત્મ્ય ૯૧ (૪) વિવેકયોગ્ય - સંયમચુસ્ત સાધુએ ઉપયોગ પૂર્વક વહોરેલા આહાર વગેરેનો પછીથી અશુદ્ધ છે એમ ખ્યાલ આવતાં ત્યાગ કરવો. (૫) વ્યુત્સર્ગ (કાઉસ્સગ્ગ) યોગ્ય - જવું, આવવું, વિહાર વગેરેમાં પચીસ શ્વાસોચ્છ્વાસ વગેરે ચિંતવવા. (૬) તપયોગ્ય - જે દોષ સેવ્યા પછી નીવિ વગેરે છ મહિના સુધીના તપનું પ્રાયશ્ચિત્ત અપાય તે. (૭) છેદયોગ્ય – જે દોષ સેવ્યા પછી પાંચ દિવસ વગેરે પર્યાયનો છેદ કરાય તે. (૮) મૂલયોગ્ય - જે દોષ સેવ્યા પછી ફરી વ્રતોનું આરોપણ કરાય તે. (૯) અનવસ્થાપ્યયોગ્ય - જે દોષ સેવ્યા પછી અનાચીર્ણ (અયોગ્ય) હોવાથી વ્રતોમાં સ્થાપિત ન કરાય તે. (૧૦) પારાંચિતયોગ્ય - જે દોષ સેવ્યા પછી તપ, લિંગ, ક્ષેત્ર અને કાળના પારને પામે તે. આ છ વ્રત વગેરે બધા મળીને આચાર્યના છત્રીસગુણો થાય છે. આવા ગુણોથી યુક્ત એવા ગુરુના ચરણની સેવા એટલે સમ્યક્ પ્રકારે આરાધના કરવી તે, માત્ર સમીપે જ રહેવું એમ નહીં. કહ્યું છે કે ‘‘ગુરુની સમીપે વસતા છતાં પણ જેઓ ગુરુને અનુકૂળ થતા નથી, તેઓ તે ગુરુના સ્થાનથી અત્યંત દૂર રહે છે એટલે તેઓ કદી ગુરુનું પદ (સ્થાન) ધારણ કરી શકતા નથી, પામવાના જ નથી.” તે ગુરુની સેવામાં નિશ્ચયથી રક્ત હોય, કદાપિ ગુરુએ કઠોર વચનવડે તિરસ્કાર કર્યો હોય તો પણ ગુરુનો ત્યાગ કરવા ઇચ્છતો નથી, પરંતુ કેવળ ગુરુને વિષે બહુમાન જ કરે છે. તે આ પ્રમાણે ‘“અશુભ આચરણ રૂપી ઘામનો નાશ કરનાર ગરુના મુખરૂપી મલયાચલ પર્વતમાંથી નીકળેલો વચનના રસરૂપી ચંદનનો સ્પર્શ કોઈ ધન્યની ઉપર જ પડે છે.’” તથા ‘“જે ગુરુ મને હંમેશાં લજ્જા, દયા, સંયમ, બ્રહ્મચર્ય અને કલ્યાણભાગીનું વિશોધિસ્થાન (પ્રાયશ્ચિત્ત) એ સર્વનો ઉપદેશ આપ્યા કરે છે તે ગુરુને હું નિરંતર પૂજું છું. (દશવૈકાલિકસૂત્ર ૯/૧/૧૩)” તથા ગુરુની આજ્ઞાની આરાધનામાં એટલે ગુરુનો આદેશ સંપાદન કરવામાં તસ્લિપ્સ એટલે તે જ આદેશને પામવાની ઇચ્છાથી ગુરુના આદેશની રાહ જોતો તેમની પાસે જ રહે છે, આવા પ્રકારનો યતિ એટલે સુવિહિત સાધુ ચરણનો ભા૨ ધારણ કરવામાં એટલે ચારિત્રના ભારનો નિર્વાહ કરવામાં શક્ત એટલે સમર્થ હોય છે, અને અન્યથા એટલે તેનાથી વિપરીત આચરણવાળો સાધુ નિશ્ચે સમર્થ હોતો નથી. (૧૨૬)’ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ચંદ્રપ્રજ્ઞપ્તિની વૃત્તિમાં શ્રીમલયગિરિસૂરિ મહારાજે કહ્યું છે - ‘આનાથી એ જણાવે છે કે અહીં જેણે સારી રીતે શાસ્ત્રો ભણ્યા છે – એવા પણ શિષ્ય ગુરુની રજા મળ્યા પછી બીજાને તત્ત્વોનો ઉપદેશ આપવો, ગુરુની રજા મેળવ્યા વિના નહીં.’ આમ અનેક ગ્રંથોમાં ગુરુનું ઘણું મહત્ત્વ બતાવ્યું છે. તેથી ગ્રંથકારે પોતાના અને બીજાના હૃદયમાં ગુરુના વિનય-બહુમાન પ્રગટાવવા અને ગુરુનું મહત્ત્વ સમજાવવા ઘણા વિસ્તારથી ગુરુના ગુણો કહ્યાં છે. આ ગ્રંથ ભણીને આપણે ગુરુ પ્રત્યે અજોડ વિનયબહુમાન પ્રગટ કરવા. (૧) + + ગુરુનું માહાત્મ્ય मिच्छ्प्पवाहे रत्तो लोगो, परमत्थजाणओ थोवो । गुरुगारवेहि रसिआ सुद्धं मग्गं न बूर्हति ॥ લોકો ખોટા પ્રવાહના રાગી છે. વાસ્તવિકતાને જાણનારા થોડા છે. ભારે ગારવોના રસીયા જીવો શુદ્ધ માર્ગને સમજતા નથી. आलस्स १ मोह २ वन्ना ३ थंभा ४ कोहा ५ पमाय ६ किविणत्ता ७ । भय ८ सोगा ९ अन्नाणा १० वक्खेव ११ कुतूहला १२ रमणा १३ ॥ (૧) આળસ, (૨) મોહ, (૩) અવજ્ઞા, (૪) અભિમાન, (૫) ક્રોધ, (૬) પ્રમાદ, (૭) કૃપણતા, (૮) ભય, (૯) શોક, (૧૦) અજ્ઞાન, (૧૧) વ્યાક્ષેપ (વ્યગ્રતા / વ્યાકુલતા), (૧૨) કુતૂહલ અને (૧૩) ક્રીડા - આ આત્માના તેર શત્રુઓ છે. + चुल्लग १ पासग २ धन्ने ३ जूए ४ रयणे ५ य सुमिण ६ चक्के ७ य । कुम्म ८ जुगे ९ परमाणू १० दस दिट्टंता मणुअलंभे ॥ (૧) ભોજન, (૨) પાસા, (૩) ધાન્ય, (૪) જુગાર, (૫) રત્ન, (૬) સ્વપ્ન, (૭) ચક્ર, (૮) કાચબો, (૯) ધૂંસરી, (૧૦) પરમાણુ - મનુષ્યભવની દુર્લભતા સમજાવવા માટે આ ૧૦ દૃષ્ટાંતો છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ प्रथमा षट्त्रिशिका अथ गुरुगुणषट्त्रिंशत्षट्त्रिशिकासु प्रथमां षट्त्रिशिकामाह मूलम् - चउविहदेसणकहधम्मभावणासारणाइकुसलमई । चडविहचउझाणविऊ, छत्तीसगुणो गुरू जयउ ॥२॥ छाया - चतुर्विधदेशनाकथाध-र्मभावनास्मारणादिकुशलमतिः । चतुर्विधचतुर्ध्यानविद्, षट्त्रिंशद्गुणो गुरुर्जयतु ॥२॥ प्रेमीया वृत्तिः - चतुर्विधदेशनाक थाधर्मभावनास्मारणादिकुशलमतिःचतुर्विधासु देशनासु, चतुर्विधासु कथासु, चतुर्विधेषु धर्मेषु, चतुर्विधासु भावनासु, चतुर्विधासु स्मारणादिषु कुशला चतुरा मतिः प्रज्ञा यस्येति तथा, तथा चतुर्विधचतुर्ध्यानविद्-प्रत्येकं प्रत्येकं चतुर्विधानि चत्वारि ध्यानानि वेत्तीति तथा, इत्थं षट्त्रिंशद्गुणः- षट्त्रिंशत्सङ्ख्या गुणा यस्येति तथा, गुरुः - प्रागुक्तशब्दार्थः, जयतु सर्वत्राऽस्खलितप्रसरो भवत्विति सङ्क्षेपार्थः । विस्तरार्थस्त्वयम् – देशना - परप्रतिपादनपरा वचनपद्धतिः । सा चतुर्विधा । तद्यथा १ आक्षेपिणी, २ विक्षेपिणी, ३ संवेजनी ४ निर्वेदिनी च । एतासां स्वरूपमग्रे चतुर्विधकथाविवरणे प्रदर्शयिष्यते । - कथ्यते इति कथा । सा चतुर्विधा । तद्यथा १ अर्थकथा, २ कामकथा, ३ धर्मकथा ४ मिश्रकथा च । एतासां स्वरूपमेवं प्रतिपादितं श्रीदशवैकालिकसूत्रतृतीयाध्ययननिर्युक्तौ तस्याश्च हारिभद्रीयवृत्तौ - 'साम्प्रतं कथामाह - 1 अत्थकहा कामकहा धम्मकहा चेव मीसिया य कहा । तो एक्केक्कादि य णेगविहा होइ नायव्वा ॥ १८८ ॥ Page #111 -------------------------------------------------------------------------- ________________ ९४ विज्जासिप्पमुवाओ अणिवेओ संचओ य दक्खत्तं । सामं दंडो भेओ उवप्पयाणं च अत्थकहा ॥ १८९॥ सत्थाहसुओ दक्खत्तणेण सेट्ठीसुओ य रूवेणं । बुद्धीऍ अमच्चसुओ जीवइ पुन्नेर्हि रायसुओ ॥ १९० ॥ दक्खत्तणयं पुरिसस्स पंचगं सइगमाहु सुंदेरं । बुद्धी पुण साहस्सा सयसाहस्साइं पुन्नाई ॥१९१॥ (छाया - अर्थकथा कामकथा धर्मकथा चैव मिश्रिता च कथा | अतः एकैकापि च अनेकविधा भवति ज्ञातव्या ॥१८८॥ विद्या शिल्पमुपायः अनिर्वेदः संचयश्च दक्षत्वम् । साम दण्डो भेदः उपप्रदानं च अर्थकथा ॥ १८९ ॥ सार्थवाहसुतः दक्षत्वेन श्रेष्ठिसुतश्च रूपेण । बुद्ध्या अमात्यसुतो जीवति पुण्यैः राजसुतः ॥१९०॥ दक्षत्वं पुरुषस्य पञ्चकं शतिकमाहुः सौन्दर्यम् । बुद्धिः पुनः सहस्रवती शतसहस्राणि पुण्यानि ॥१९१॥) चतुर्विधा व्याख्या 'अर्थकथे 'ति विद्यादिरर्थस्तत्प्रधाना कथाऽर्थकथा, एवं कामकथा धर्मकथा चैव मिश्रा च कथा, अत आसां कथानां चैकैकापि च कथा अनेकविधा भवति ज्ञातव्येत्युपन्यस्तगाथार्थः ॥१८८॥ - अधुनाऽर्थकथामाह-विद्या शिल्पं उपायोऽनिर्वेदः सञ्चयश्च दक्षत्वं साम दण्डो भेद उपप्रदानं चार्थकथा, अर्थप्रधानत्वादित्यक्षरार्थः, भावार्थस्तु वृद्धविवरणादवसेयः, तच्चेदम्विज्जं पडुच्चऽत्थकहा जो विज्जाए अत्थं उवज्जिणति, जा एगेण विज्जा साहिया सा तस्स पंचयं पइप्पभायं देइ, जहा वा सच्चइस्स विज्जाहरचक्कवट्टिस्स विज्जापभावेण भोगा उवणया, सच्चइस्स उप्पत्ती जहा य सड्ढकुलेऽवत्थितो जहा य महेसरो नामं कयं एवं निरवसेसं जहावस्सए जोगसंगहेसु तहा भाणियव्वं, विज्जत्ति गयं । इयाणि सिप्पत्ति, सिप्पेणत्थो उवज्जिइत्ति, एत्थ उदाहरणं कोक्कासो जहावस्सए, सिप्पेत्ति गयं । इयाणि उवाएत्ति, एत्थ दिट्टंतो चाणक्को, जहा चाणक्केण नाणाविहेहिं उवायेहिं अत्थो उवज्जिओ, कहं ? दो मज्झ धाउरत्ताओ०, एयंपि अक्खाणयं जहावस्सए तहा भाणियव्वं । उवाए त्ति गयं । इयाणि अणिव्वे संचए य एक्कमेव उदाहरणं मम्मणवाणिओ, सोवि जहावस्सए तहा भाणियव्वो । Page #112 -------------------------------------------------------------------------- ________________ चतुर्विधा कथा (छाया - विद्या प्रतीत्यार्थकथा यो विद्ययाऽर्थमुपार्जयति, या एकेन विद्या साधिता सा तस्मै पञ्चकं प्रतिप्रभातं ददाति, यथा वा सत्यकेः विद्याधरचक्रवतिनो विद्याप्रभावेण भोगा उपनताः, सत्यके: उत्पत्तिर्यथा च श्राद्धकुलेऽवस्थितो यथा च महेश्वरो नाम कृतं, एतन्निरवशेषं यथाऽऽवश्यके योगसङ्ग्रहेषु तथा भणितव्यं, विद्येति गतम् । इदानीं शिल्पमिति, शिल्पेनार्थ उपाय॑ते इति, अत्रोदाहरणं कोकाशो यथाऽऽवश्यके, शिल्पमिति गतम् । इदानीमुपाय इति, अत्र दृष्टान्तश्चाणक्यः, यथा चाणक्येन बहुविधैरुपायैरर्थ उपार्जितः, कथं ?, द्वे मम धातुरक्ते०, एतदप्याख्यानकं यथावश्यके तथा भणितव्यम् । उपाय इति गतम् । इदानीमनिर्वेदे संचये च एकमेवोदाहरणं मम्मणवणिग, सोऽपि यथावश्यके तथा भणितव्यः ।) साम्प्रतं दक्षत्वं तत्सप्रसङ्गमाह-दक्षत्वं पुरुषस्य सार्थवाहसुतस्य पञ्चगमितिपञ्चरूपकफलं, शतिकं-शतफलमाहुः सौन्दर्यं श्रेष्ठीपुत्रस्य, बुद्धिः पुनः सहस्त्रवती सहस्रफला मन्त्रिपुत्रस्य, शतसहस्राणि पुण्यानि-शतसहस्रफलानि राजपुत्रस्येति गाथाक्षरार्थः । भावार्थस्तु कथानकादवसेयः, तच्चेदम् - जहा बंभदत्तो कुमारो कुमारामच्चपुत्तो सेट्टिपुत्तो सत्थवाहपुत्तो, एए चउरोऽवि परोप्परं उल्लावेइ-जहा को भे केण जीवइ ?, तत्थ रायपुत्तेण भणियं-अहं पुन्नेहिं जीवामि, कुमारामच्चपुत्तेण भणियं-अहं बुद्धीए, सेट्ठिपुत्तेण भणियं-अहं रूवस्सित्तणेण, सत्थवाहपुत्तो भणइ-अहं दक्खत्तणेण, ते भणंति-अन्नत्थ गंतुं विन्नाणेमो, ते गया अन्नं णयरं जत्थ ण णज्जंति, उज्जाणे आवासिया, दक्खस्स आदेसो दिन्नो, सिग्धं भत्तपरिव्वयं आणेहि, सो वीहिं गंतुं एगस्स थेरवाणिययस्स आवणे ठिओ, तस्स बहुगा कइया एंति, तद्दिवसं कोवि ऊसवो, सो ण पहुप्पति पुडए बंधेउं, (छाया - यथा ब्रह्मदत्तः कुमारः कुमारामात्यपुत्रः श्रेष्ठिपुत्रः सार्थवाहपुत्रः, एते चत्वारोऽपि परस्परमुल्पन्ति - यथाऽस्माकं कः केन जीवति ?, तत्र राजपुत्रेणोक्तं - अहं पुण्यैर्जीवामि, कुमारामात्यपुत्रेण भणितं - अहं बुद्ध्या, श्रेष्ठिपुत्रेण भणितं - अहं रूपितया, सार्थवाहपुत्रो भणति - अहं दक्षत्वेन, ते भणन्ति - अन्यत्र गत्वा परीक्षामहे, ते गता अन्यन्नगरं यत्र न ज्ञायन्ते, उद्याने आवासिताः, दक्षायादेशो दत्तः शीघ्रं भक्तपरिव्ययमानय, स वीथीं गत्वा एकस्य स्थविरवणिज आपणे स्थितः, तस्य बहवः क्रयिका आयान्ति, तदिवसे कोऽप्युत्सवः, स न प्रभवति पुटिका बर्द्ध) तओ सत्थवाहपुत्तो दक्खत्तणेण जस्स जं उवउज्जइ लवणतेल्लघयगुडसुंठिमिरियएवमाइ तस्स तं देइ, अइविसिट्ठो लाहो लद्धो, तुट्ठो भणइ - तुम्हेत्थ आगंतुया उदाहु वत्थव्वया ?, सो Page #113 -------------------------------------------------------------------------- ________________ ९६ चतुर्विधा कथा भणइ - आगंतुया, तो अम्ह गिहे असणपरिग्गहं करेज्जह, सो भणइ - अन्ने मम सहाया उज्जाणे अच्छंति, तेहिं विणा नाहं भुंजामि, तेण भणियं - सव्वेऽवि एंतु, आगया, तेण तेसिं भत्तसमालहणतंबोलाइ उवउत्तं तं पञ्चण्हं रूवयाणं । बिइयदिवसे रूवस्सी वणियपुत्तो वुत्तोअज्ज तुमे दायव्वो भत्तपरिव्वओ, एवं भवउत्ति, सो उठेऊण गणियापाडगं गओ अप्पयं मंडेउं, तत्थ य देवदत्ता नाम गणिया पुरिसवेसिणी बहूहिं रायपुत्तसेट्ठिपुत्तादीहिं मग्गिया णेच्छइ, तस्स य तं रूवसमुदयं दट्ठण खुब्भिया, पडिदासियाए गंतूण तीए माऊए कहियं जहा दारिया सुंदरजुवाणे दिट्टि देइ, तओ सा भणइ - भण एवं मम गिहमणुवरोहेण एज्जह इहेव भत्तवेलं करेज्जह, तहेवागया सइओ दव्ववओ कओ। (छाया - ततः सार्थवाहपुत्रो दक्षत्वेन यद्यस्योपयुज्यते लवणतैलघृतगुडशुण्ठीमरीच्यादि तस्मै तद्ददाति, अतिविशिष्टो लाभो लब्धः, तुष्टो भणति - यूयमत्र आगन्तुका उताहो वास्तव्याः ?, स भणति - आगन्तुकाः, तदाऽस्माकं गृहेऽशनपरिग्रहं कुर्यात, स भणति - अन्ये मम साहाय्यका उद्याने तिष्ठन्ति तैविना नाहं भुजे, तेन भणितं - सर्वेऽप्यायान्तु, आगताः, तेन तेषां भक्तसमालभनताम्बूलाधुपयुक्तं यत्तद्रूपकाणां पञ्चानाम् । द्वितीयदिवसे रूपी वणिक्पुत्र उक्तः - अद्य त्वया भक्तपरिव्ययो दातव्यः, एवं भवत्विति, स उत्थाय गणिकापाटकं गत आत्मानं मण्डयित्वा, तत्र च देवदत्तानाम्नी गणिका पुरुषद्वेषिणी बहुभिः राजपुत्रश्रेष्ठिपुत्रादिभिर्मागिता नेच्छति, तस्य च तत् रूपसमुदयं दृष्ट्वा क्षुब्धा, प्रतिदास्या गत्वा तस्या मातुः कथितं यथा दारिका सुन्दरयूनि दृष्टिं ददाति, ततः सा भणति - भणैनं मम गृहमनुपरोधेनाया इहैव भक्तवेलां कुर्याः तथैवागताः शतिको द्रव्यव्ययः कृतः ।) तइयदिवसे बुद्धिमन्तो अमच्चपुत्तो संदिट्टो अज्ज तुमे भत्तपरिव्वओ दायव्वो, एवं हवउ त्ति, सो गओ करणसालं, तत्थ य तईओ दिवसो ववहारस्स छिज्जंतस्स, परिच्छेज्जं न गच्छइ, दो सवत्तीओ, तासि भत्ता उवरओ, एक्काए पुत्तो अत्थि इयरी अपुत्ता य, सा तं दारयं णेहेण उवचरइ, भणइ य-मम पुत्तो, पुत्तमाया भणइ य-मम पुत्तो, तासिं ण परिछिज्जइ, तेण भणियं - अहं छिंदामि ववहारं, दारओ दुहा कज्जउ दव्वंपि दुहा एव, पुत्तमाया भणइ - ण मे दव्वेण कज्जं दारगोऽवि तीए भवउ जीवन्तं पासिहामि पुत्तं, इयरी तुसिणिया अच्छइ, ताहे पुत्तमायाए दिण्णो, तहेव सहस्सं उवओगो। चउत्थे दिवसे रायपुत्तो भणिओ - अज्ज रायपुत्त ! तुम्हेहिं पुण्णाहिएहिं जोगवहणं वहियव्वं, एवं भवउ त्ति, तओ रायपुत्तो तेसिं अंतियाओ णिग्गंतुं उज्जाणे ठियो, तंमि य णयरे अपुत्तो राया मओ, आसो अहिवासिओ, जीए रुक्खछायाए रायपुत्तो णिवण्णो सा ण ओयत्तति, तओ आसेण तस्सोवरि ठाइऊण हिंसितं, राया य Page #114 -------------------------------------------------------------------------- ________________ ९७ चतुर्विधा कथा अभिसित्तो, अणेगाणि सयसहस्साणि जायाणि, एवं अत्थुप्पत्ती भवइ । दक्खत्तणं ति दारं गये। __ (छाया - तृतीयदिवसे बुद्धिमान् अमात्यपुत्रः सन्दिष्टः - अद्य त्वया भक्तपरिव्ययो दातव्यः, एवं भवत्विति, स गतः करणशालां, तत्र च तृतीयो दिवसो व्यवहारं छिन्दतः, परिच्छेदं न गच्छति, द्वे सपत्न्यौ, तयोर्भर्त्तापरतः, एकस्याः पुत्रोऽस्ति इतराऽपुत्रा च, सा तं दारकं स्नेहेनोपचरति भणति च - मम पुत्रः, पुत्रमाता भणति च - मम पुत्रः, तयोर्न परिच्छिद्यते, तेन भणितं - अहं छिनद्रि व्यवहारं, दारको द्विधा क्रियतां द्रव्यमपि द्विधैव, पुत्रमाता भणति - न मे द्रव्येण कार्यं दारकोऽपि तस्या भवतु जीवन्तं द्रक्ष्यामि पुत्रं, इतरा तूष्णीका तिष्ठति, तदा पुत्रमात्रे दत्तः, तथैव सहस्रस्योपयोगः । चतुर्थे दिवसे राजपुत्रो भणितः - अद्य राजपुत्र ! भवता पुण्याधिकेन योगवहनं वोढव्यं, एवं भवत्विति, ततो राजपुत्रस्तेषां पार्वात् निर्गत्योद्याने स्थितः, तस्मिश्च नगरेऽपुत्रो राजा मृतः, अश्वोऽधिवासितः, यस्यां वृक्षच्छायायां राजपुत्रो निषण्णो न सा परावर्तते, ततोऽश्वेन तस्योपरि स्थित्वा हेषितं, राजा चाभिषिक्तः, अनेकानि शतसहस्राणि जातानि, एवमर्थोत्पत्तिर्भवति । दक्षत्वमिति द्वारं गतम् ।) इयाणि सामभेयदण्डुवप्पयाणेहिं चउहिं जहा अत्थो विढप्पति, एत्थिमं उदाहरणं - सियालेण भमंतेण हत्थी मओ दिट्ठो, सो चितेइ - लद्धो मए उवाएण ताव णिच्छएण खाइयव्वो, जाव सिंहो आगओ, तेण चिन्तियं - संचिद्वेण ठाइयव्वं एयस्स, सिंहेण भणियं - किं अरे ! भाइणेज्ज अच्छिज्जइ ?, सियालेण भणियं - आमंति माम !, सिंहो भणइ - किमेयं मयं ति ?, सियालो भणइ - हत्थी, केण मारिओ ?-वग्घेण, सिंहो चिंतेइ-कहमहं ऊणजातिएण मारियं भक्खामि ?, गओ सिंहो, णवरं वग्यो आगओ, तस्स कहियं - सीहेण मारिओ, सो पाणियं पाउं णिग्गओ, वग्यो णट्ठो, एस भेओ, जाव काओ आगओ, तेण चिन्तियं - जइ एयस्स ण देमि तओ काउ काउत्तिवासियसद्देणं अण्णे कागा एहिति, तेसि कागरडणसद्देणं सियालादि अण्णे बहवे एहिति, कित्तिया वारेहामि, ता एयस्स उवप्पयाणं देमि, तेण तओ तस्स खंडं छित्ता दिण्णं, सो तं घेत्तूण गओ, जाव सियालो आगओ, तेण णायमेयस्स हठेण वारणं करेमित्ति भिउडि काऊण वेगो दिण्णो, गट्ठो सियालो, (छाया - इदानीं सामभेददण्डोपप्रदानैश्चतुर्भिर्यथाऽर्थ उपाय॑ते, अत्रेदमुदाहरणं - शृगालेन भ्राम्यता हस्ती मृतो दृष्टः, स चिन्तयति - लब्धो मयोपायेन तावन्निश्चयेन खादितव्यः, यावत्सिंह आगतः, तेन चिन्तितं - एतस्य सचेष्टेन स्थातव्यं, सिंहेन भणितं - Page #115 -------------------------------------------------------------------------- ________________ ९८ चतुर्विधा था किमरे भागिनेय ! स्थीयते ?, शृगालेन भणितं - ओमिति मातुल !, सिंहो भणति - किमेतत् मृतमिति, शृगालो भणति हस्ती, केन मारित: ?, व्याघ्रेण सिंहश्चिन्तयति कथमहमूनजातीयेन मारितं भक्षयामि ?, गतः सिंहः, नवरं व्याघ्र आगतः, तस्मै कथितं सिंहेन मारितः, स पानीयं पातुं निर्गतः, व्याघ्रो नष्टः, एष भेदः, यावत् काक आगतः, तेन चिन्तितं - यद्येतस्मै न ददामि ततः काक काकेति वासितशब्देनान्ये काका एष्यन्ति तेषां काकरटनशब्देन शृगालादयोऽन्ये बहव एष्यन्ति, कियतो वारयिष्यामि ?, तस्मादेतस्मै उपप्रदानं ददामि, तेन ततस्तस्मै खण्डः छित्त्वा दत्तः, स तं गृहीत्वा गतः, यावच्छृगाल आगत:, तेन ज्ञातं - एतस्य हठेन वारणं करोमि, भृकुटिं कृत्वा वेगो दत्तः, नष्टः शृगालः ।) उक्तं च " उत्तमं प्रणिपातेन, शूरं भेदेन योजयेत् । नीचमल्पप्रदानेन सदृशं च पराक्रमैः ॥ १ ॥ ॥१८९॥ ॥१९०॥ ॥१९१॥ इत्युक्तः कथागाथाया भावार्थ:, उक्ताऽर्थकथा, साम्प्रतं कामकथामाह रूवं वओ य वेसो दक्खत्तं सिक्खियं च विसएसुं । दिट्टं सुयमणुभूयं च संथवो चेव कामकहा ॥ १९२॥ (छाया- रूपं वयः च वेषः दक्षत्वं शिक्षितं च विषयेषु । दृष्टं श्रुतमनुभूतं च संस्तवः चैव कामकथा ॥१९२॥) व्याख्या रूपं सुन्दरं वयश्चोदग्रं वेषः उज्ज्वलः दाक्षिण्यं मार्दवं, शिक्षितं च विषयेषु - शिक्षा च कलासु, दृष्टमद्भुतदर्शनमाश्रित्य श्रुतं चानुभूतं च संस्तवश्च-परिचयश्चेति कामकथा । रूपे च वसुदेवादय उदाहरणं, वयसि सर्व एव प्रायः कमनीयो भवति लावण्यात्, उक्तं च - - - “यौवनमुदग्रकाले विदधाति विरूपकेऽपि लावण्यम् । दर्शयति पाकसमये निम्बफलस्यापि माधुर्यम् ॥१॥" इति, वेष उज्ज्वलः कामाङ्ग, 'यं कञ्चन उज्ज्वलवेषं पुरुषं दृष्ट्वा स्त्री कामयते' इति वचनात्, एवं दाक्षिण्यमपि " पञ्चालः स्त्रीषु मार्दवम्" इति वचनात्, शिक्षा च कलासु कामाङ्गं वैदग्ध्यात्, उक्तं च - “कलानां ग्रहणादेव, सौभाग्यमुपजायते । देशकालौ त्वपेक्ष्यासां, प्रयोगः संभवेन्न वा ॥१॥" Page #116 -------------------------------------------------------------------------- ________________ चतुर्विधा कथा __ अन्ये त्वत्राचलमूलदेवी देवदत्तां प्रतीत्येक्षुयाचनायां प्रभूतासंस्कृतस्तोकसंस्कृतप्रदानद्वारेणोदाहरणमभिदधति, दृष्टमधिकृत्य कामकथा यथा नारदेन रुक्मिणीरूपं दृष्ट्वा वासुदेवे कृता, श्रुतं त्वधिकृत्य यथा पद्मनाभेन राज्ञा नारदाद्रौपदीरूपमाकार्ण्य पूर्वसंस्तुतदेवेभ्यः कथिता, अनुभूतं चाधिकृत्य कामकथा यथा - तरङ्गवत्या निजानुभवकथने, संस्तवश्च-कामकथापरिचयः 'कारणानी'तिकामसूत्रपाठात्, अन्ये त्वभिदधति - "सइदंसणाउ पेम्मं पेमाउ ई ईय विस्संभो । विस्संभाओ पणओ पञ्चविहं वड्डए पेम्मं ॥१॥" ॥१९२॥ (छाया- सकृद्दर्शनात् प्रेम प्रेम्णो रतिः रतेः विश्रम्भः । विश्रम्भात् प्रणयः पञ्चविधं वर्धते प्रेम ॥१॥ उक्ता कामकथा, धर्मकथामाह - धम्मकहा बोद्धव्वा चउव्विहा धीरपुरिसपन्नत्ता । अक्खेवणि विक्खेवणि संवेगे चेव निव्वेए ॥१९३॥ आयारे ववहारे पन्नत्ती चेव दिट्ठीवाए य। एसा चउव्विहा खलु कहा उ अक्खेवणी होइ ॥१९४॥ विज्जा चरणं च तवो पुरिसक्कारो य समिइगुत्तीओ। उवइस्सइ खलु जहियं कहाइ अक्खेवणीइ रसो ॥१९५॥ कहिऊण ससमयं तो कहेइ परसमयमह विवच्चासा । मिच्छासम्मावाए एमेव हवंति दो भेया ॥१९६॥ जा ससमयवज्जा खलु होइ कहा लोगवेयसंजत्ता। परसमयाणं च कहा एसा विक्खेवणी नाम ॥१९७॥ जा ससमएण पुचि अक्खाया तं छुभेज्ज परसमए । परसासणवक्खेवा परस्स समयं परिकहेइ ॥१९८॥ आयपरसरीरगया इहलोए चेव तहय परलोए । एसा चउव्विहा खलु कहा उ संवेयणी होइ ॥१९९॥ वीरियविउव्वणिड्डी नाणचरणदसणाण तह इड्डी । उवइस्सइ खलु जहियं कहाइ संवेयणीइ रसो ॥२००॥ Page #117 -------------------------------------------------------------------------- ________________ १०० चतुर्विधा कथा पावाणं कम्माणं असुभविवागो कहिज्जए जत्थ । इह य परत्थ य लोए कहा उणिव्वेयणी नाम ॥२०१॥ थोवंपि पमायकयं कम्मं साहिज्जई जहिं नियमा। पउरासुहपरिणामं कहाइ निव्वेयणीइ रसो ॥२०२॥ सिद्धी य देवलोगो सुकुलुप्पत्ती य होइ संवेगो। नरगो तिरिक्खजोणी कुमाणुसत्तं च निव्वेओ ॥२०३॥ वेणइयस्स [य] पढमया कहा उ अक्खेवणी कहेयव्वा । तो ससमयगहियत्यो कहिज्ज विक्खेवणी पच्छा ॥२०४॥ अक्खेवणीअक्खित्ता जे जीवा ते लभन्ति संमत्तं । विक्खेवणीऍ भज्जं गाढतरागं च मिच्छत्तं ॥२०५॥ (छाया- धर्मकथा बोद्धव्या चतुर्विधा धीरपुरुषप्रज्ञप्ता । आक्षेपणी विक्षेपणी संवेगश्चैव निर्वेदः ॥१९३॥ आचारः व्यवहारः प्रज्ञप्तिः चैव दृष्टिवादश्च । एषा चतुर्विधा खलु कथा तु आक्षेपणी भवति ॥१९४॥ विद्या चरणं च तपः पुरुषकारश्च समितिगुप्तयः । उपदिश्यते खलु यत्र कथाया आक्षेपण्या रसः ॥१९५।। कथयित्वा स्वसमयं ततः कथयति परसमयमथ विपर्यासात् । मिथ्यासम्यग्वादयोरेवमेव भवन्ति द्वौ भेदौ ॥१९६।। या स्वसमयवर्जा खलु भवति कथा लोकवेदसंयुक्ता । परसमयानां च कथा एषा विक्षेपणी नाम ॥१९७॥ या स्वसमयेन पूर्वं आख्याता तां क्षिपेत् परसमये । परशासनव्याक्षेपात् परस्य समयं परिकथयति ॥१९८॥ आत्मपरशरीरगता इहलोके चैव तथा च परलोके । एषा चतुर्विधा खलु कथा तु संवेजनी भवति ॥१९९।। Page #118 -------------------------------------------------------------------------- ________________ १०१ चतुर्विधा कथा वीर्यवैक्रियद्धिः ज्ञानचरणदर्शनानां तथा ऋद्धिः । उपदिश्यते खलु यत्र कथायाः संवेजन्या रसः ॥२००॥ पापानां कर्मणां अशुभविपाकः कथ्यते यत्र । इह च परत्र च लोके कथा तु निर्वेदनी नाम ॥२०१॥ स्तोकमपि प्रमादकृतं कर्म कथ्यते यत्र नियमात् । प्रचुराशुभपरिणामं कथाया निवेदन्या रसः ॥२०२॥ सिद्धिश्च देवलोकः सुकुलोत्पत्तिश्च भवति संवेगः । नरकः तिर्यग्योनिः कुमानुषत्वं च निर्वेदः ॥२०३।। वैनयिकस्य प्रथमका कथा तु आक्षेपणी कथयितव्या । ततः स्वसमयगृहीतार्थे कथयेत् विक्षेपणी पश्चात् ॥२०४॥ आक्षेपणीआक्षिप्ता ये जीवा ते लभन्ते सम्यक्त्वम् । विक्षेपण्या भाज्यं गाढतरं च मिथ्यात्वम् ॥२०५॥) व्याख्या - धर्मविषया कथा धर्मकथा असौ बोद्धव्या चतुर्विधा धीरपुरुषप्रज्ञप्तातीर्थकर-गणधरप्ररूपितेत्यर्थः, चातुर्विध्यमेवाह - आक्षेपणी विक्षेपणी संवेगश्चैव निर्वेद इति, 'सूचनात्सूत्र'मितिन्यायात् संवेजनी निर्वेदनी चैवेत्युपन्यासगाथाक्षरार्थः ॥१९३॥ भावार्थं त्वाह - आचारो-लोचास्नानादिः व्यवहारः - कथञ्चिदापन्नदोषव्यपोहाय प्रायश्चित्तलक्षणः प्रज्ञप्तिश्चैव-संशयापन्नस्य मधुरवचनैः प्रज्ञापना दृष्टिवादश्च - श्रोत्रपेक्षया सूक्ष्मजीवादिभावकथनं, अन्ये त्वभिदधति - आचारादयो ग्रन्था एव परिगृह्यन्ते, आचाराद्यभिधानादिति, एषा - अनन्तरोदिता चतुर्विधा खलुशब्दो विशेषणार्थः श्रोत्रपेक्षयाऽऽचारादिभेदानाश्रित्यानेकप्रकारेति कथा त्वाक्षेपणी भवति, तुरेवकारार्थः, कथैव प्रज्ञापकेनोच्यमाना नान्येन, आक्षिप्यन्ते मोहात्तत्त्वं प्रत्यनया भव्यप्राणिन इत्याक्षेपणी भवतीति गाथार्थः ॥१९४॥ इदानीमस्या रसमाह-विद्या-ज्ञानं अत्यन्तापकारिभावतमोभेदकं चरणं-चारित्रं समग्रविरतिरूपं तपः-अनशनादि पुरुषकारश्च-कर्मशत्रून् प्रति स्ववीर्योत्कर्षलक्षणः समितिगुप्तयः-पूर्वोक्ता एव, एतदुपदिश्यते खलु-श्रोतृभावापेक्षया सामीप्येन कथ्यते, एवं यत्र क्वचिदसावुपदेशः कथाया आक्षेपण्या रसो-निष्यन्दः सार इति गाथार्थः ॥१९५॥ Page #119 -------------------------------------------------------------------------- ________________ १०२ चतुर्विधा कथा ___ गताऽऽक्षेपणी, विक्षेपणीमाह - कथयित्वा स्वसमयं - स्वसिद्धान्तं ततः कथयति परसमयं-परसिद्धान्तमित्येको भेदः, अथवा विपर्यासाद् - व्यत्ययेन कथयति - परसमयं कथयित्वा स्वसमयमिति द्वितीयः, मिथ्यासम्यग्वादयोरेवमेव भवतो द्वौ भेदाविति, मिथ्यावादं कथयित्वा सम्यग्वादं कथयति सम्यग्वादं च कथयित्वा मिथ्यावादमिति, एवं विक्षिप्यतेऽनया सन्मार्गात् कुमार्गे कुमार्गाद्वा सन्मार्गे श्रोतेति विक्षेपणीति गाथाक्षरार्थः । भावार्थस्तु वृद्धविवरणादवसेयः, तच्चेदम् - विक्खेवणी सा चउव्विहा पन्नत्ता, तंजहा - ससमयं कहेत्ता परसमयं कहेइ १ परसमयं कहेत्ता ससमयं कहेइ २ मिच्छावादं कहेत्ता सम्मावादं कहेइ ३ सम्मावादं कहेत्ता मिच्छावायं कहेइ ४ तत्थ पुव्वि ससमयं कहेत्ता परसमयं कहेइ - ससमयगुणे दीवेइ परसमयदोसे उवदंसेइ, एसा पढमा विक्खेवणी गया । इयाणि बिइया भन्नइ - पुव्वि परसमयं कहेत्ता तस्सेव दोसे उवदंसेइ, पुणो ससमयं कहेइ, गुणे य से उवदंसेइ, एसा बिइया विक्खेवणी गया। इयाणि तइया - परसमयं कहेत्ता तेसु चेव परसमएसु जे भावा जिणप्पणीएहिं भावेहिं सह विरुद्धा असंता चेव वियप्पिया ते पुव्वि कहित्ता दोसा तेसिं भाविऊण पुणो जे जिणप्पणीयभावसरिसा घुणक्खरमिव कहवि सोभणा भणिया ते कहयइ, अहवा मिच्छावादो णत्थित्तं भन्नइ सम्मावादो अत्थित्तं भण्णति, तत्थ पुदिव णाहियवाईणं दिट्ठीओ कहित्ता पच्छा अत्थित्तपक्खवाईणं दिट्ठीओ कहेइ, एसा तइया विक्खेवणी गया। इयाणि चउत्थी विक्खेवणी, सा वि एवं चेव, णवरं पुव्वं सोभणे कहेइ पच्छा इयरेत्ति, एवं विक्खिवति सोयारं ति ॥१९६॥ (छाया - विक्षेपणी सा चतुर्विधा प्रज्ञप्ता, तद्यथा - स्वसमयं कथयित्वा परसमयं कथयति, परसमयं कथयित्वा स्वसमयं कथयति, मिथ्यावादं कथयित्वा सम्यग्वादं कथयति, सम्यग्वादं कथयित्वा मिथ्यावादं कथयति । तत्र पूर्वं स्वसमयं कथयित्वा परसमयं कथयति - स्वसमयगुणान् दीपयति परसमयदोषान् उपदर्शयति, एषा प्रथमा विक्षेपणी गता । इदानीं द्वितीया भण्यते - पूर्वं परसमयं कथयित्वा तस्यैव दोषान् उपदर्शयति पुनः स्वसमयं कथयति गुणांश्च तस्योपदर्शयति, एषा द्वितीया विक्षेपणी गता । इदानीं तृतीया - परसमयं कथयित्वा तेष्वेव परसमयेषु ये भावा जिनप्रणीतैर्भावैविरुद्धा असन्त एव विकल्पितास्तान् पूर्वं कथयित्वा दोषांस्तेषामुक्त्वा पुनर्ये जिनप्रणीतभावसदृशा घुणाक्षरमिव कथमपि शोभना भणितास्तान् कथयति, अथवा मिथ्यावादो नास्तिक्यं भण्यते सम्यग्वाद आस्तिक्यं भण्यते, तत्र पूर्वं नास्तिकवादिनां दृष्टीः कथयित्वा पश्चादास्तिकपक्षवादिनां दृष्टीः कथयति, एषा तृतीया विक्षेपणी गता । इदानी चतुर्थी विक्षेपणी - साऽप्येवमेव, नवरं पूर्वं शोभनान् Page #120 -------------------------------------------------------------------------- ________________ १०३ चतुर्विधा कथा कथयति पश्चादितरान् इत्येवं विक्षिपति श्रोतारमिति ।) ___साम्प्रतमधिकृतकथामेव प्रकारान्तरेणाह - या स्वसमयवर्जा खलुशब्दस्य विशेषणार्थत्वादत्यन्तं प्रसिद्धनीत्या स्वसिद्धान्तशून्या, अन्यथा विधिप्रतिषेधद्वारेण विश्वव्यापकत्वात् स्वसमयस्य तद्वर्जा कथैव नास्ति, भवति कथा लोकवेदसंयुक्ता, लोकग्रहणाद्रामायणादिपरिग्रहः वेदास्तु ऋग्वेदादय एव, एतदुक्ता कथेत्यर्थः, परसमयानां च साङ्ख्यशाक्यादिसिद्धान्तानां च कथा या सा सामान्यतो दोषदर्शनद्वारेण वा एषा विक्षेपणी नाम, विक्षिप्यतेऽनया सन्मार्गात् कुमार्गे कुमार्गाद्वा सन्मार्गे श्रोतेति विक्षेपणी, तथाहि - सामान्यत एव रामायणादिकथायामिदमपि तत्त्वमिति भवति सन्मार्गाभिमुखस्य ऋजुमतेः कुमार्गप्रवृत्तिः, दोषदर्शनद्वारेणाप्येकेन्द्रियप्रायस्याहो मत्सरिण एत इति मिथ्यालोचनेनेति गाथार्थः ॥१९७।। अस्य अकथने प्राप्ते विधिमाह - या स्वसमयेन-स्वसिद्धान्तेन करणभूतेन पूर्वमाख्याता - आदौ कथिता तां क्षिपेत् परसमये क्वचिद्दोषदर्शनद्वारेण यथाऽस्माकमहिंसादिलक्षणो धर्मः साङ्ख्यादीनामप्येवं, "हिंसा नाम भवेद्धर्मो न भूतो न भविष्यति' इत्यादिवचनप्रामाण्यात्, किंत्वसावपरिणामिन्यात्मनि न युज्यते, एकान्तनित्यानित्ययोहिंसाया अभावादिति, अथवा परशासनव्याक्षेपात् - 'सुपां सुपो भवन्ति' इति सप्तम्यर्थे पञ्चमी, परशासनेन कथ्यमानेन व्याक्षेपे-सन्मार्गाभिमुख्यतायां सत्यां परस्य समयं कथयति, दोषदर्शनद्वारेण केवलमपीति गाथार्थः ॥१९८॥ उक्ता विक्षेपणी, अधुना संवेजनीमाह - आत्मपरशरीरविषया इहलोके चैव तथा परलोके - इहलोकविषया परलोकविषया च एषा चतुर्विधा खलु अनन्तरोक्तेन प्रकारेण कथा तु संवेजनी भवति, संवेज्यते - संवेगं ग्राह्यतेऽनया श्रोतेति संवेजनी, एषोऽधिकृतगाथाक्षरार्थः। भावार्थस्तु वृद्धविवरणादवसेयः, तच्चेदम् - संवेयणी कहा चउव्विहा, तंजहा - आयसरीरसंवेयणी परसरीरसंवेयणी इहलोयसंवेयणी परलोयसंवेयणी, तत्थ आयसरीरसंवेयणी जहा जमेयं अम्हच्चयं सरीरयं एवं सुक्कसोणियमंसवसामेदमज्जट्ठिण्हारुचम्मकेसरोमणहदंतअंतादिसंघायणिप्फण्णत्तणेण मुत्तपुरीसभायणत्तणेण य असुइत्ति कहेमाणो सोयारस्स संवेगं उप्पाएइ, एसा आयसरीरसंवेयणी, एवं परसरीरसंवेयणीवि परसरीरं एरिसं चेव असुई, अहवा परस्स सरीरं वण्णेमाणो सोयारस्स संवेगमुप्पाएइ, परसरीरसंवेयणी गया, इयाणि इहलोयसंवेयणी - जहा सव्वमेयं माणुसत्तणं असारमधुवं कदलीथंभसमाणं एरिसं कहं कहेमाणो धम्मकही सोयारस्स संवेगमुप्पाएइ, एसा Page #121 -------------------------------------------------------------------------- ________________ १०४ चतुर्विधा कथा इहलोयसंवेयणी गया, इयाणि परलोयसंवेयणी जहा देवावि इस्साविसायमयकोहलोहाइएहिं दुक्खेहिं अभिभूया किमंग पुण तिरियनारया ?, एयारिसं कहं कहेमाणो धम्मकही सोयारस्स संवेगमुप्पाएइ, एसा परलोयसंवेयणी गयत्ति गाथाभावार्थः ॥१९९॥ (छाया - संवेजनी कथा चतुर्विधा, तद्यथा - आत्मशरीरसंवेजनी परशरीरसंवेजनी इहलोकसंवेजनी परलोकसंवेजनी, तत्रात्मशरीरसंवेजनी यथा यदेतदस्मदीयं शरीरकमेवं शुक्रशोणितमांसवसामेदमज्जास्थिस्नायुचर्मकेशरोमनखदन्तान्त्रादिसङ्घातनिष्पन्नत्वेन मूत्रपुरीषभाजनत्वेन चाशुचीति कथयन् श्रोतुः संवेगमुत्पादयति, एषाऽऽत्मशरीरसंवेजनी, एवं परशरीरसंवेजन्यपि परशरीरमीदृशमेवाशुचि, अथवा परस्य शरीरं वर्णयन् श्रोतुः संवेगमुत्पादयति, परशरीरसंवेजनी गता, इदानीमिहलोकसंवेजनी - यथा सर्वमेतत् मानुषमसारमध्रुवं कदलीस्तम्भसमानमीदृशीं कथां कथयन् धर्मकथी श्रोतुः संवेगमुत्पादयति, एषा इहलोकसंवेजनी गता, इदानीं परलोकसंवेजनी, यथा देवा अपि ईर्ष्याविषादक्रोधलोभादिभि१ःखैरभिभूता किमङ्ग पुनः तिर्यङ्नारकाः ?, ईदृशीं कथां कथयन् धर्मकथी श्रोतुः संवेगमुत्पादयति, एषा परलोकसंवेजनी गतेति ।) साम्प्रतं शुभकर्मोदयाशुभकर्मक्षयफलकथनतः संवेजनीरसमाह - वीर्यवैक्रियाद्धः तपःसामोद्भवा आकाशगमनजङ्घाचारणादिवीर्यवैक्रियनिर्माणलक्षणा ज्ञानचरणदर्शनानां तद्धिः तत्र ज्ञानद्धिः 'पभू णं भंते ! चोहसपुव्वी घडाओ घडसहस्सं पडाओ पडसहस्सं विउव्वित्तए ?, हंता पहू विउव्वित्तए।' (छाया - प्रभुर्भदन्त ! चतुर्दशपूर्वी घटात् घटसहस्रं पटत् पटसहस्रं विकुर्वितुं ?, हन्त प्रभुर्विकुर्वितुम् ।) तहा - "जं अन्नाणी कम्मं खवेइ बहुयाहिं वासकोडीहिं। ___ तं णाणी तिर्हि गुत्तो खवेइ ऊसासमित्तेणं ॥१॥" (छाया- यदज्ञानी कर्म क्षपयति बहुकाभिर्वर्षकोटीभिः । तद् ज्ञानी तिसृभिर्गुप्तः क्षपयत्युच्छ्वासमात्रेण ॥१॥) इत्यादि, तथा चरणद्धिः नास्त्यसाध्यं नाम चरणस्य, तद्वन्तो हि देवैरपि पूज्यन्त इत्यादि, दर्शनद्धिः प्रशमादिरूपा, तथा - Page #122 -------------------------------------------------------------------------- ________________ चतुर्विधा कथा "सम्मद्दिट्ठी जीवो विमाणवज्जं ण बंधए आउं । जइवि ण सम्मत्तजढो अहव ण बद्धाउओ पुवि ॥१॥" (छाया - सम्यग्दृष्टिर्जीवो विमानवर्जं न बध्नात्यायुः । यदि नैव त्यक्तसम्यक्त्वोऽथवा न पूर्वं बद्धायुष्कः ॥१॥ ) इत्यादि, उपदिश्यते - कथ्यते खलु यत्र प्रक्रमे कथायाः संवेजन्या रसो निष्यन्द एष इति गाथार्थः ॥२००॥ १०५ उक्ता संवेजनी, निर्वेदनीमाह पापानां कर्मणां चौर्यादिकृतानामशुभविपाकःदारुणपरिणामः कथ्यते यत्र - यस्यां कथायामिह च परत्र च लोके - इहलोके कृतानि कर्माणि इहलोक एवोदीर्यन्ते इति, अनेन चतुर्भङ्गिकामाह, कथा तु निर्वेदनी नाम, निर्वेद्यते भवादनया श्रोतेति निर्वेदनी एष गाथाक्षरार्थः । 1 भावार्थस्तु वृद्धविवरणादवसेयः, तच्चेदम् इयाणि निव्वेयणी, सा चउव्विहा, तंजहा - इहलोए दुच्चिण्णा कम्मा इहलोए चेव दुहविवागसंजुत्ता भवन्ति त्ति, जहा चोराणं पारदारियाणं एवमाइ एसा पढमा निव्वेयणी, इयाणि बिइया, इहलोए दुच्चिण्णा कम्मा परलोए दुहविवागसंजुत्ता भवन्ति, कहं ?, जहा नेरइयाणं अन्नम्म भवे कयं कम्मं निरयभवे फलं देइ, एसा बिइया निव्वेयणी गया, इयाणीं तइया, परलोए दुच्चिण्णा कम्मा इहलोए दुहविवागसंजुत्ता भवंति, कहं ?, जहा बालप्पभितिमेव अंतकुलेसु उप्पन्ना खयकोढादीहिं रोगेहिं दारिद्देण य अभिभूया दीसन्ति, एसा तइया णिव्वेयणी, इयाणि चउत्थी णिव्वेयणी, परलोए दुच्चिण्णा कम्मा परलोए चेव दुहविवागसंजुत्ता भवंति कहं ?, जहा पुव्वि दुच्चिण्णेहिं कम्मेहिं जीवा संडासतुंडेहिं पक्खीहिं उववज्जंति, तओ ते णरयपाउग्गाणि कम्माणि असंपुण्णाणि ताणि ताए जाती पूरिति, पूरिऊण नरयभवे वेदेन्ति, एसा चउत्था निव्वेयणी गया, एवं इहलोगो परलोगो वा पण्णवयं पडुच्च भवइ, तत्थ पन्नवयस्स मणुस्सभवो इहलोगो अवसेसाओ तिण्णिवि गइओ परलोगोत्ति गाथाभावार्थ: ॥२०१॥ (छाया - इदानीं निर्वेदनी, सा चतुर्विधा, तद्यथा इहलोके दुश्चीर्णानि कर्माणि इहलोक एव दुःखविपाकसंयुक्तानि भवन्तीति, यथा चौराणां पारदारिकाणां एवमाद्येषा प्रथमा निर्वेदनी, इदानीं द्वितीया - इहलोके दुश्चीर्णानि कर्माणि परलोके दुःखविपाकसंयुक्तानि भवन्ति, कथं ?, यथा नैरयिकैरन्यस्मिन् भवे कृतं कर्म निरयभवे फलं ददाति, एषा द्वितीया - Page #123 -------------------------------------------------------------------------- ________________ १०६ चतुर्विधा कथा निर्वेदनी गता, इदानीं तृतीया, परलोके दुश्चीर्णानि कर्माणि इहलोके दुःखविपाकसंयुक्तानि भवन्ति, कथं ?, यथा बाल्यात्प्रभृत्येवान्तकुलेषूत्पन्नाः क्षयकुष्ठादिभी रोगैर्दारिद्रयेण चाभिभूता दृश्यन्ते, एषा तृतीया निवेदनी, इदानी चतुर्थी निर्वेदनी - परलोके दुश्चीर्णानि कर्माणि परलोक एव दुःखविपाकसंयुक्तानि भवन्ति, कथं ?, यथा पूर्वं दुश्चीर्णैः कर्मभिर्जीवाः संदंशतुण्डेषु पक्षिषु उत्पद्यन्ते, ततस्ते नरकप्रायोग्याणि कर्माणि असम्पूर्णानि तानि तस्यां जातौ पूरयन्ति, पूरयित्वा नरकभवे वेदयन्ति, एषा चतुर्थी निर्वेदनी गता, एवं इहलोक: परलोको वा प्रज्ञापकं प्रतीत्य भवति, तत्र प्रज्ञापकस्य मनुष्यभव इहलोकः अवशेषास्तिस्रोऽपि गतयः परलोक इति ।) इदानीमस्या एव रसमाह-स्तोकमपि प्रमादकृतम् - अल्पमपि प्रमादजनितं कर्मवेदनीयादि 'साहिज्जई 'त्ति कथ्यते यत्र नियमात्-नियमेन, किंविशिष्टमित्याह - प्रभूताशुभपरिणामं बहुतीव्रफलमित्यर्थः, यथा यशोधरादीनामिति कथाया निर्वेदिन्या रसः-एष निष्यन्द इति गाथार्थः ॥२०२॥ सक्षेपतः संवेगनिर्वेदनिबन्धनमाह - सिद्धिश्च देवलोकः सुकुलोत्पत्तिश्च भवति संवेगः, एतत्प्ररूपणं, संवेगहेतुत्वादिति भावः, एवं नरकस्तिर्यग्योनिः कुमानुषत्वं च निर्वेद इति गाथार्थः ॥२०३॥ आसां कथानां या यस्य कथनीयेत्येतदाह - विनयेन चरति वैनयिकः - शिष्यस्तस्मै प्रथमतया-आदिकथनेन कथा तु आक्षेपणी उक्तलक्षणा कथयितव्या, ततः स्वसमयगृहीतार्थे सति तस्मिन् कथयेद् विक्षेपणी - उक्तलक्षणामेव पश्चादिति गाथार्थः ॥२०४॥ किमित्येतदेवमित्याह - आक्षेपण्या कथया आक्षिप्ताः-आवर्जिता आक्षेपण्याक्षिप्ता ये जीवास्ते लभन्ते सम्यक्त्वम्, तथा आवर्जनं शुभभावस्य मिथ्यात्वमोहनीयक्षयोपशमोपायत्वात्, विक्षेपण्यां भाज्यं-सम्यक्त्वं कदाचिल्लभन्ते कदाचिन्नेति तच्छ्रवणात्तथाविधपरिणामभावात्, गाढतरं वा मिथ्यात्वं, जडमतेः परसमयदोषानवबोधान्निन्दाकारिण एते न द्रष्टव्या इत्यभिनिवेशेनेति गाथार्थः ॥२०५॥ उक्ता धर्मकथा, साम्प्रतं मिश्रामाह - धम्मो अत्थो कामो उवइस्सइ जत्थ सुत्तकव्वेसुं। लोगे वेए समये सा उ कहा मीसिया णाम ॥२०६॥ Page #124 -------------------------------------------------------------------------- ________________ चतुर्विधा था (छाया- धर्मः अर्थः कामः उपदिश्यते यत्र सूत्रकाव्येषु । लोके वेदे समये सा तु कथा मिश्रिता नाम ॥ २०६ ॥ ) व्याख्या - धर्मः- प्रवृत्त्यादिरूपः अर्थो - विद्यादिः कामः - इच्छादिः उपदिश्यते कथ्यते यत्र सूत्रकाव्येषु सूत्रेषु काव्येषु च तल्लक्षणवत्सु, क्वेत्यत आह लोके रामायणादिषु वेदे-यज्ञक्रियादिषु समये - तरङ्गवत्यादिषु सा पुनः कथा मिश्रा मिश्रा नाम, सङ्कीर्णपुरुषार्थाभिधानात् इति गाथार्थः ॥२०६॥ उक्ता मिश्रकथा, तदभिधानाच्चतुर्विधा कथेति ।' धर्मः दुर्गतिप्रपतत्प्राणिगणधारणसमर्थः । उक्तञ्च श्रीआवश्यकसूत्रनिर्युक्तिवृत्तौ श्रीमलयगिरिसूरिभिः 'दुर्गतिप्रसृतान् जन्तून्, यस्माद्धारयते पुनः । धत्ते चैतान् शुभे स्थाने, तस्माद्धर्मः इति स्मृतः ॥ ' - १०७ - स धर्मश्चतुर्विधः । तद्यथा १ दानधर्मः, २ शीलधर्मः, ३ तपोधर्मो ४ भावधर्मश्च । यदुक्तं श्रीशान्तसुधारसे - 'दानं च शीलं च तपश्च भावो, धर्मश्चतुर्धा जिनबान्धवेन । निरूपितो यो जगतां हिताय, स मानसे मे रमतामजस्त्रम् ॥१० / १ ॥' तत्र परानुग्रहार्थं स्वकीयधनादेर्वितरणं दानम् । उक्तञ्च श्रीतत्त्वार्थाधिगमसूत्रे 'अनुग्रहार्थं स्वस्यातिसर्गो दानम् ॥७/३३॥' 'दाणं च होइ तिविहं नाणाभयधम्मुवग्गहकरं च । इत्थ पढमं पसत्थं विहिणा जुग्गाण धम्मम्मि ॥ १२१ ॥ सेवियगुरुकुलवासो विसुद्धवयणोऽणुमन्निओ गुरुणा । सव्वत्थ णिच्छियमई दाया नाणस्स विन्नेओ ॥ १२२ ॥ सुस्सूसासंजुत्तो विन्नेओ गाहगो वि एयस्स । न सिराऽभावे खणणाउ चेव कूवे जलं होइ ॥ १२३॥ - दानं त्रिविधम् । तद्यथा १ ज्ञानदानं, २ अभयदानं ३ धर्मोपग्रहकरदानञ्च । एतेषां स्वरूपमित्थं प्रतिपादितं श्रीविंशतिविंशिकान्तर्गतदानविंशिकायां श्रीहरि भद्रसूरिभिः Page #125 -------------------------------------------------------------------------- ________________ १०८ दानधर्मः ओहेण वि उवएसो आयरिएणं विभागसो देओ। सामाइधम्मजणओ महुरगिराए विणीयस्स ॥१२४॥ अविणीयमाणवंतो किलिस्सई भासई मुसं चेव । नाउं घंटालोहं को किर (कड)करणे पवत्तिज्जा ? ॥१२५॥ विन्नेयमभयदाणं परमं मणवयणकायजोगेहि। जीवाणमभयकरणं सव्वेसि सव्वहा सम्मं ॥१२६॥ उत्तममेयं जम्हा तम्हा णाणुत्तमो तर दाउं। अणुपालिउं व दिन्नं पि हंति समभावदारिद्दे ॥१२७॥ जिणवयणनाणजोगेण तक्कुलठिईसमासिएणं च । विन्नेयमुत्तमत्तं न अन्नहा इत्थ अहिगारे ॥१२८॥ दाऊणेयं जो पुण आरंभाइसु पवत्तए मूढो। भावदरिदो नियमा दूरे सो दाणधम्माणं ॥१२९॥ इहपरलोगेसु भयं जेण न संजायए कयाइयवि । जीवाणं तक्कारी जो सो दाया उ एयस्स ॥१३०॥ इय देसओ वि दाया इमस्स एयारिसो तहिं विसए । इहरा दिन्नुद्दालणपायं एयस्स दाणं ति ॥१३१॥ नाणदयाणं खंतीविईकिरियाइ तं तओ देइ । अन्नो दरिद्दपडिसेहवयणतुल्लो भवे दाया ॥१३२॥ एवमिहेयं पवरं सव्वेसिं चेव होइ दाणाणं । इत्तो उ निओगेणं एयस्स वि ईसरो दाया ॥१३३॥ इय धम्मुवग्गहकरं दाणं असणाइगोयरं तं च । पत्थमिव अन्नकाले य रोगिणो उत्तमं नेयं ॥१३४॥ सद्धासक्कारजुयं सकमेण तहोचियम्मि कालम्मि । अन्नाणुवघाएणं वयणा एवं सुपरिसुद्धं ॥१३५॥ Page #126 -------------------------------------------------------------------------- ________________ १०९ दानधर्मः गुरुणाऽणुन्नायभरो नाओवज्जियधणो य एयस्स । दाया अदुत्थपरियणवग्गो सम्मं दयालू य ॥१३६॥ अणुकंपादाणं पि य अणुकंपागोयरेसु सत्तेसु । जायइ धम्मोवग्गहहेऊ करुणापहाणस्स ॥१३७॥ ता एयं पसत्यं तित्थयरेणावि भयवया गिहिणा । सयमाइन्नं दियदेवदूसदाणेण गिहिणो वि ॥१३८॥ धम्मस्साइपयमिणं जम्हा सीलं इमस्स पज्जंते । तव्विरयस्सावि जओ नियमा सनिवेयणा गुरुणो ॥१३९॥ तम्हा सत्तऽणुरूवं अणुकंपासंगएण भव्वेण। अणुचिट्ठियव्वमेयं इत्तो च्चिय सेसगुणसिद्धी ॥१४०॥' (छाया- दानं च भवति त्रिविधं ज्ञानाभयधर्मोपग्रहकरं च । अत्र प्रथमं प्रशस्तं विधिना योग्यानां धर्मे ॥१२१॥ सेवितगुरुकुलवासो विशुद्धवचनोऽनुमतो गुरुणा । सर्वत्र निश्चितमति: दाता ज्ञानस्य विज्ञेयः ॥१२२।। शुश्रूषासंयुक्तो विज्ञेयो ग्राहकोऽपि एतस्य । न सिराऽभावे खननादेव कूपे जलं भवति ॥१२३॥ ओघेनाऽपि उपदेश आचार्येण विभागशो देयः । सामायिकधर्मजनको मधुरगिरा विनीताय ॥१२४॥ अविनीतमाज्ञापयन् क्लिश्यति भाषते च मृषामेव । ज्ञात्वा घण्टालोहं कः कटकरणे प्रवर्तेत ? ॥१२५॥) विज्ञेयमभयदानं परमं मनोवचनकाययोगैः । जीवानामभयकरणं सर्वेषां सर्वथा सम्यग् ॥१२६॥ उत्तममेतत् यस्मात् तस्मात् नाऽनुत्तमो तरति दातुम् । अनुपालयितुं वा दत्तमपि हन्ति समभावदारिद्ये ॥१२७॥ Page #127 -------------------------------------------------------------------------- ________________ ११० दानधर्मः जिनवचनज्ञानयोगेन तत्कुलस्थितिसमाश्रितेन च । विज्ञेयमुत्तमत्वं नान्यथा अत्राधिकारे ॥१२८॥ दत्त्वैतद् यः पुनः आरम्भादिषु प्रवर्तते मूढः । भावदरिद्रो नियमात् दूरे स दानधर्माणाम् ॥१२९॥ इहपरलोकेषु भयं येन न सञ्जायते कदाचिदपि । जीवानां तत्कारी य: स दाता त्वेतस्य ॥१३०॥ इति देशतोऽपि दाताऽस्यैतादृशस्तत्र विषये । इतरथा दत्तोद्दालनप्रायं एतस्य दानमिति ॥१३१॥) ज्ञानदययोः क्षान्तिविरतिक्रियया तत् तको ददाति । अन्यो दरिद्रप्रतिषेधवचनतुल्यो भवेत् दाता ॥१३२॥ एवमिहैतत् प्रवरं सर्वेषामेव भवति दानानाम् । इतस्तु नियोगेन एतस्याऽपि ईश्वरो दाता ॥१३३॥ इति धर्मोपग्रहकरं दानं अशनादिगोचरं तच्च । पथ्यमिवाऽन्नकाले च रोगिण उत्तमं ज्ञेयम् ॥१३४।। श्रद्धासत्कारयुतं सक्रमेण तथोचिते काले । अन्यानुपघातेन वचनात् एवं सुपरिशुद्धम् ॥१३५॥ गुरुणाऽनुज्ञातभरो न्यायोपार्जितधनश्चैतस्य । दाता अदुःस्थपरिजनवर्गः सम्यग् दयालुश्च ॥१३६॥ अनुकम्पादानमपि च अनुकम्पागोचरेषु सत्त्वेषु । जायते धर्मोपग्रहहेतुः करुणाप्रधानस्य ॥१३७॥) तस्मादेतत् प्रशस्तं तीर्थकरेणापि भगवता गृहिणा । स्वयमाचीर्णं द्विजदेवदूष्यदानेन गृहिणोऽपि ॥१३८॥ धर्मस्याऽऽदिपदमिदं यस्मात् शीलमस्य पर्यन्ते । तद्विरतस्याऽपि यतो नियमात् स्वनिवेदना गुरोः ॥१३९॥ Page #128 -------------------------------------------------------------------------- ________________ शीलधर्मः तस्मात् शक्त्यनुरूपमनुकम्पासङ्गतेन भव्येन । अनुष्ठातव्यमेतत् इत एव शेषगुणसिद्धिः ॥ १४०॥ शीलं चारित्ररूपम् । तत् त्रिविधम् । तद्यथा १ सदाचारशीलं २ अष्टादशसहस्रशीलाङ्गरूपं ३ ब्रह्मचर्यरूपञ्च । उक्तञ्च - 'सुद्धं सामायारमनिंदणिज्जं, सहस्सअट्ठारसभेअभिन्नं । बंभाभिहाणं च महव्वयं ति, सीलं तिहा केवलिणो वयंति ॥ ' (छाया - शुद्धं समाचारमनिन्दनीयं, सहस्राष्टादशभेदभिन्नम् । ब्रह्माभिधानं च महाव्रतमिति, शीलं त्रिधा केवलिनो वदन्ति ॥ ) तत्र निन्दनीयाचारत्यागपूर्वकशोभनाचारसमाचरणरूपं सदाचारशीलम् । अष्टादशसहस्रशीलाङ्गरूपशीलस्य स्वरूपमेवं निरूपितं श्रीहरिभद्रसूरिसूत्रितचतुर्द्दशपञ्चाशके श्रीअभयदेवसूरिकृततट्टीकायाञ्च 'कथं पुनरेकविधस्य शीलस्याङ्गानामष्टादशसहस्राणि भवन्तीति ? आह जोए करणे सण्णाइंदियभूमादिसमणधम्मे य । सीलिंगसहस्साणं, अट्ठारसगस्स णिप्फत्ती ॥३॥ (छाया- योगे करणे सज्ञेन्द्रियभूम्यादिश्रमणधर्मे च । शीलाङ्गसहस्राणामष्टादशकस्य निष्पत्तिः ||३|| ) १११ करणाइ तिणि जोगा, मणमादीणि उ हवंति करणाई । आहारादी सण्णा, चउ सोयाइंदिया पंच ॥४॥ — व्याख्या - ‘जोए 'इत्यादि, योगे - व्यापारे विषयभूते करणे - योगस्यैव साधकतमे, सञ्ज्ञादीनि चत्वारि पदानि द्वन्द्वैकत्ववन्ति तत्र सञ्ज्ञासु - चेतनाविशेषभूतासु इन्द्रियेषु - अक्षेषु, भूम्यादिषु - पृथिव्यादि - जीवकायेष्वजीवकाये च, श्रमणधर्मे च क्षान्त्यादौ शीलाङ्गसहस्त्राणां प्रस्तुतानां अष्टादश परिमाणमस्य वृन्दस्येत्यष्टादशकं तस्य निष्पत्ति:सिद्धिर्भवति । इति गाथार्थः ||३|| योगादीनेव व्याख्यातुमाह (छाया करणादयः त्रयो योगा, मनआदीनि तु भवन्ति करणानि । आहारादयः सञ्ज्ञाः, चतस्रः श्रोत्रादीन्द्रियाणि पञ्च ॥ ४ ॥ ) Page #129 -------------------------------------------------------------------------- ________________ ११२ शीलधर्मः भोमादी णव जीवा, अजीवकाओ उ समणधम्मो उ। खंतादि दसपगारो, एव ठिए भावणा एसा ॥५॥ (छाया- भूम्यादय नव जीवा, अजीवकायस्तु श्रमणधर्मस्तु । क्षान्त्यादिः दशप्रकार, एवं स्थिते भावना एषा ॥५॥) व्याख्या - 'करणे'त्यादि, 'भोमादी'त्यादि, 'करणाइ'त्ति सूत्रत्वात् करणादयःकरणकारणानुमतयः त्रयो योगा भवन्ति, तथा मनआदीनि तु-मनोवचनकायरूपाणि पुनः भवन्ति-स्युः करणानि त्रीण्येव, तथा आहारादयः-आहारभयमैथुनपरिग्रहविषया वेदनीयभयमोहवेदमोहलोभकषायोदयसम्पाद्याध्यवसायविशेषरूपाः 'चउत्ति चतस्त्रः सञ्जा भवन्ति, तथा श्रोत्रादीनि-श्रोत्रचक्षुर्घाणरसनस्पर्शनानि इन्द्रियाणि पञ्च भवन्ति इति ॥४॥ तथा भूम्यादयः-पृथिव्यप्तेजोवायुवनस्पतिद्वित्रिचतुष्पञ्चेन्द्रिया नव जीवा-जीवकायाः अजीवकायस्तु-अजीवराशिः पुनर्दशमो यः परिहार्यतयोक्तः, स च महाधनानि वस्त्रपात्राणि विकटहिरण्यादीनि च, तथा पुस्तकानि तूल्याद्यप्रत्युपेक्षितानि प्रावारादिदुष्प्रत्युपेक्षितानि कोद्रवादितृणानि अजादिचर्माणि चागमप्रसिद्धानीति, तथा श्रमणधर्मस्तु-यतिधर्मः पुनः क्षान्त्यादि:-क्षान्तिमार्दवार्जवमुक्तितपःसंयमसत्यशौचाकिञ्चन्यब्रह्मचर्यरूपो दशप्रकारो-दशविध इति, ‘एव 'त्ति एवं-उक्तन्यायेन स्थिते-औत्तरार्येण पट्टकादौ व्यवस्थिते त्रित्रिचतुष्पञ्चदशदशसङ्ख्ये मूलपदकलापे भावना-भङ्गकप्रकाशना एषा-अनन्तरं वक्ष्यमाणलक्षणा । इति गाथाद्वयार्थः ॥५॥ तामेवाह - ण करति मणेणमाहारसण्णविप्पजढगो उ णियमेण । सोइंदियसंवुडो पुढविकायआरंभ खंतिजुओ ॥६॥ (छाया- न करोति मनसाऽऽहारसज्ञाविप्रहीणस्तु नियमेन । श्रोत्रेन्द्रियसंवृतः पृथ्वीकायाऽऽरम्भं क्षान्तियुतः ॥६॥) व्याख्या - ‘णे'त्यादि, न करोतीति करणलक्षणः प्रथमयोग उपात्तः, मनसेति प्रथमकरणं, 'आहारसन्नाविप्पजढगो उ'त्ति आहारसज्ञाविप्रहीणः, अनेन च प्रथमसञ्ज्ञा, तथा नियमेन-अवश्यंतया श्रोत्रेन्द्रियसंवृतो-निरुद्धरागादिमच्छ्रोत्रेन्द्रियप्रवृत्तिः, अनेन च प्रथमेन्द्रियं, एवंविधः सन् किं न करोतीति ? आह-पृथ्वीकायारम्भं-पृथ्वीजीवहिंसां, अनेन च प्रथमजीवस्थानं, क्षान्तियुतः-क्षान्तिसम्पन्नः, अनेन प्रथमश्रमणधर्मभेद इति, तदेवमेकं शीलाङ्गमाविर्भावितमिति गाथार्थः ॥६॥ Page #130 -------------------------------------------------------------------------- ________________ शीलधर्मः ११३ अथ शेषाणि तान्यतिदेशतो दर्शयन्नाह - इय मद्दवादिजोगा, पुढविक्काए भवंति दस भेया । आउक्कायादीसुवि, इय एते पिंडियं तु सयं ॥७॥ (छाया- इति मार्दवादियोगात्, पृथिवीकाये भवन्ति दश भेदाः । अप्कायादिष्वपि, इति एते पिण्डिताः तु शतम् ॥७॥) सोइंदिएण एयं, सेसेहिवि जं इमं तओ पंच । आहारसण्णजोगा, इय सेसाहिं सहस्सदुगं ॥८॥ (छाया- श्रोत्रेन्द्रियेणैतच्छेषैरपि यदिदं ततः पञ्च ।। आहारसञ्ज्ञायोगादिति शेषाभिः सहस्रद्वयम् ॥८॥) एयं मणेण वइमादिएस एयंति छस्सहस्साइं। ण करइ सेसेहिपि य एए सव्वेऽवि अट्ठारा ॥९॥ (छाया- एतन्मनसा वागाद्योः एतदिति षट्सहस्राणि । न करोति शेषयोरपि च एते सर्वेऽपि अष्टादश ॥९॥) व्याख्या - ‘इये 'त्यादि, इति-अनेनैव पूर्वोक्ताभिलापेन मार्दवादियोगात्-मार्दवार्जवादिपदसंयोगेन पृथिवीकाये-पृथ्वीकायमाश्रित्य पृथ्वीकायसमारम्भमित्यभिलापेनेत्यर्थः भवन्ति-स्युः दश भेदा-दश शीलविकल्पाः, अप्कायादिष्वपि-नवसु स्थानेषु, अपिशब्दो दशेत्यस्येह सम्बन्धनार्थः, इति-अनेन क्रमेण एते-सर्वेऽपि भेदाः 'पिंडियं तु 'त्ति प्राकृतत्वात् पिण्डिताः पुनः सन्तः अथवा पिण्डितं-पिण्डमाश्रित्य शतं-शतसङ्ख्याः स्युरिति ॥७॥ __'सोइ'मित्यादि, श्रोत्रेन्द्रियेणैतच्छतं लब्धं, शेषैरपि-चक्षुरिन्द्रियादिभिः यद्-यस्मात् इदं-शतं प्रत्येकं लभ्यते ततो मीलितानि पञ्च शतानि स्युः, एतानि चाहारसज्ञायोगालब्धानीति, एवं शेषाभिस्तिसृभिः पञ्च पञ्च शतानि स्युः, एवं च सर्वमीलने सहस्रद्वयं स्यादिति ॥८॥ ___ 'एय'मित्यादि, एतत्-सहस्रद्वितयं मनसा लब्धं, 'वइमाइएसुत्ति वागाद्यो:वचनकाययोः प्रत्येकमेतत्-सहस्रद्वयं इति-एवं षट्सहस्त्राणि न करोतीत्यत्र करणपदे स्युः, शेषयोरपि च-कारणानुमत्योरित्यर्थः षट् षट् सहस्राणि स्युः, एतेऽनन्तरोक्ताः सर्वेऽपि शीलभेदाः पिण्डिताः सन्तः 'अट्ठार'त्ति प्राकृतत्वाद् अष्टादश सहस्राणि भवन्तीति गाथात्रयार्थः ॥९॥ Page #131 -------------------------------------------------------------------------- ________________ ११४ शीलधर्मः अन्यत्राप्युक्तम् - 'जे नो करंति मणसा, णिज्जियआहारसन्नसोइंदी। पुढवीकायारम्भे, खंतिजुआ ते मुणी वंदे ॥१॥ (छाया- ये न कुर्वन्ति मनसा, निर्जिताहारसज्ज्ञश्रोत्रेन्द्रियाः । पृथ्वीकायारम्भं, क्षान्तियुताः तान् मुनीन् वन्दे ॥१॥) भावार्थ:- यः क्षमाशीलः, पृथ्वीकायाऽऽरम्भं श्रोत्रेन्द्रियनिग्रहवान्, आहारसञ्ज्ञाजयवान्, मनसा न करोमि । गुणकारा एवम् :- १०x१०=१००, १००४५-५००, ५००x४२०००, २०००x ३-६०००, ६०००४३-१८००० । अस्यां रीत्यां १८ सहस्राणि गाथा एवम् : जे कारंति न मणसा, जेऽणुमण्णंति ण मणसा तथा वयसा, तणुणा तथा णिज्जियभयसन्नु, इत्यादि तथा चक्खिन्दी...इत्यादि तथा आउकायारंभे... वणस्सइआरंभे, बेइन्दियआरंभे.... पंचिंदियआरंभे, अजीवकायारंभे तथा समद्दवा, सअज्जवा, मुत्तिजुआ, तवजुआ, ससंजमा, सच्चजुआ, सोअजुआ, अकिंचणा, बंभजुअ त्ति' (छाया - ये कारयन्ति न मनसा, येऽनुमन्यन्ते न मनसा तथा वचसा, तन्वा, तथा निर्जितभयसञः इत्यादि तथा चक्षुरिन्द्रिय...इत्यादि तथा अप्कायारम्भं...वनस्पतिआरम्भं, द्वीन्द्रियारम्भं...पञ्चेन्द्रियारम्भं, अजीवकायारम्भं तथा समावाः, सार्जवाः, मुक्तियुताः, तपयुताः, ससंयमाः, सत्ययुताः, शौचयुताः, अकिञ्चनाः, ब्रह्मयुता इति । ) मैथुनविरमणरूपं ब्रह्मचर्यमष्टादशविधम् । तथा चोक्तं श्रीयोगशास्त्रे तद्वृत्तौ च_ 'दिव्यौदारिककामानां, कृतानुमतिकारितैः । मनोवाक्कायतस्त्यागो, ब्रह्माष्टदशधा मतम् ॥१/२३॥ व्याख्या - दिवि भवा दिव्याः ते च वैक्रियशरीरसम्भवाः । औदारिकाश्च औदारिकतिर्यग्मनुष्यदेहप्रभवास्ते च ते काम्यन्त इति कामाश्च तेषां त्यागोऽब्रह्मनिषेधात्मकं ब्रह्मचर्यव्रतम् । तच्चाष्टादशधा मनसा अब्रह्म न करोमि न कारयामि कुर्वन्तमपि परं नानुमन्ये । एवं च वचसा कायेन चेति दिव्ये ब्रह्मणि नव भेदाः । एवमौदारिकेऽपीत्यष्टादश । यदाह - Page #132 -------------------------------------------------------------------------- ________________ तपोधर्मः ११५ "दिव्यात्कामरतिसुखात् त्रिविधं त्रिविधेन विरतिरिति नवकम् । औदारिकादपि तथा तद्ब्रह्माष्टादशविकल्पम् ॥१७७॥" (प्रशमरतिः) इति । कृतानुमतिकारितैरिति मनोवाक्कायत इति च मध्ये कृतत्वात्पूर्वोत्तरेष्वपि महाव्रतेषु सम्बन्धनीयम् ॥१/२३॥' कर्माणि तापयतीति तपः । यदुक्तं श्रीआवश्यनियुक्तिवृत्तौ - 'तापयति अष्टप्रकारं कर्म इति तपः।' तपो द्विविधम् । तद्यथा - १ बाह्यं २ अभ्यन्तरञ्च । एकैकं षड्विधम् । उक्तञ्च श्रमणपाक्षिकसूत्रे - ‘छव्विहमभितरियं, बझं पि य छव्विहं तवोक्कमं ।' (छाया- षड्विधमाभ्यन्तरं, बाह्यमपि च षड्विधं तपःकर्म ।) बाह्याभ्यन्तरभेदभिन्नस्य तपस स्वरूपमेवं प्रज्ञापितं श्रीप्रवचनसारोद्धारे तद्वृत्तौ च 'अणसणमूणोअरिआ वित्तीसंखेवणं रसच्चाओ। कायकिलेसो संलीणया य बज्झो तवो होइ ॥२७०॥ पायच्छित्तं विणओ वेयावच्चं तहेव सज्झाओ। झाणं उस्सग्गोऽवि य अभितरओ तवो होइ ॥२७१॥ (छाया- अनशनमूनोदरिका वृत्तिसक्षेपणं रसत्यागः । कायक्लेशः संलीनता च बाह्यं तपो भवति ॥२७०॥ प्रायश्चित्तं विनयो वैयावृत्त्यं तथैव स्वाध्यायः । ध्यानं उत्सर्गोऽपि च आभ्यन्तरं तपो भवति ॥२७१॥) व्याख्या - 'अणसणे'त्यादि गाथाद्वयं, तत्र अश्यत इति अशनं न अशनं अनशनमाहारत्याग इत्यर्थः तत्पुनद्विधा - इत्वरं यावत्कथिकं च, तत्रेत्वरं-परिमितकालं, तत्पुनः श्रीमहावीरतीर्थे नमस्कारसहितादि षण्मासान्तं श्रीनाभेयतीर्थे संवत्सरपर्यन्तं, मध्यमतीर्थकरतीर्थे त्वष्टमासान् यावत्, यावत्कथिकं पुनराजन्मभावि, तत्पुनश्चेष्टाभेदोपाधिविशेषतस्त्रिधा, यथा पादपोपगमनं इङ्गितमरणं भक्तपरिज्ञा चेति, एतेषां त्रयाणामपि स्वरूपं सप्तपञ्चाशदधिकशततमद्वारादवसेयमिति १॥ 'ऊणोअरियत्ति ऊनमुदरं तस्य करणं भावे वुजि ऊणोदरिका, व्युत्पत्तिरेवेयं, अस्य Page #133 -------------------------------------------------------------------------- ________________ ११६ तपोधर्मः प्रवृत्तिस्तूनतामात्रे, सा द्विधा - द्रव्यतो भावतश्च, द्रव्यत उपकरणभक्तपानविषया, तत्र उपकरणविषयोनोदरिका जिनकल्पिकादीनां तदभ्यासपरायणानां वाऽवबोद्धव्या, न पुनरन्येषां, तेषामुपध्यभावे समग्रसंयमपालनाऽभावात्, अथवाऽन्येषामप्यतिरिक्तोपकरणाग्रहणतो भवत्येवोनोदरता, यत उक्तम् - "जं वट्टइ उवगारे उवगरणं तं च होइ उवगरणं । अइरित्तं अहिगरणं अजओ अजयं परिहरंतो ॥१॥" (छाया- यद्वर्त्तते उपकारे उपकरणं तदेव भवत्युपकरणं । अतिरिक्तमधिकरणं अयतोऽयतं परिहरन् ॥१॥) इति, 'परिहरंतो'त्ति आसेवमानः 'परिहारो परिभोगो' इति वचनात्, ततोऽयतश्च यत्परिभुञ्जानो भवतीत्यर्थः, भक्तपानोनोदरिका पुनरात्मीयाहारमानपरित्यागतो विज्ञेया, आहारमानं च - "बत्तीसं किर कवला आहारो कुच्छिपूरओ भणिओ। पुरिसस्स महिलिआए अट्ठावीसं भवे कवला ॥१॥ कवलस्स य परिमाणं कुक्कुडिअंडगपमाणमित्तं तु । जं वा अविगियवयणो वयणम्मि छुभिज्ज वीसंतो ॥२॥" इत्यादि (छाया- द्वात्रिंशत् किल कवला आहारः कुक्षिपूरको भणितः । पुरुषस्य महिलिकाया अष्टाविंशतिः भवेयुः कवला ॥१॥ कवलस्य च परिमाणं कुर्कुट्यण्डकप्रमाणमात्रं तु । यद्वा अविकृतवदनो वदने क्षिपेद्विश्वस्तः ॥२॥) सा च अल्पाहारादिभेदतः पञ्चविधा भवति, यदाहु: "अप्पाहार १ अवड्डा २ दुभाग ३ पत्ता ४ तहेव किंचूणा ५ । अट्ठ दुवालस सोलस चउवीस तहेक्कतीसा य ॥१॥" (छाया- अल्पाहारा १ अपार्धा २ द्विभागा ३ प्राप्ता ४ तथैव किञ्चिदूना ५ । अष्टौ द्वादश षोडश चतुर्विंशतिः तथैकत्रिंशच्च ॥१॥) अयमत्र भावार्थः - अल्पाहारोनोदरिका नाम एककवलादारभ्य यावदष्टौ कवला इति, अत्र चैककवलमाना जघन्या अष्टकवलमाना पुनरुत्कृष्टा व्यादिकवलमानभेदा मध्यमा, एवं Page #134 -------------------------------------------------------------------------- ________________ तपोधर्मः ११७ नवभ्यः कवलेभ्य आरभ्य यावद् द्वादश कवलास्तावदपाङ्खनोदरिका, अत्रापि नवकवला जघन्या द्वादशकवलोत्कृष्टा शेषा तु मध्यमा, एवं त्रयोदशभ्य आरभ्य यावत् षोडश कवला: तावद्विभागोनोदरिका, जघन्यादिभेदत्रयभावना पूर्ववत्, एवं सप्तदशभ्य आरभ्य यावत् चतुर्विंशतिः कवलास्तावत् प्राप्तोनोदरिका, जघन्यादित्रयभावना अत्रापि पूर्ववत्, एवं पञ्चविंशतेरारभ्य यावदेकत्रिंशत्कवलास्तावत् किञ्चिदूनोदरिका, जघन्यादिभेदत्रयं पूर्ववद्भावनीयं, एवमनेनानुसारेण पानेऽपि भणनीया, तथा स्त्रीणामप्येवं पुरुषानुसारेण द्रष्टव्या, भावत ऊनोदरिका क्रोधादिपरित्यागः, यत उक्तम् - "कोहाईणमणुदिणं चाओ जिणवयणभावणाओ य । भावेणोणोदरिआ पन्नत्ता वीयराएहिं ॥१॥" (छाया- क्रोधादीनामनुदिनं त्यागो जिनवचनभावनाश्च । भावेनोनोदरिका प्रज्ञप्ता वीतरागैः ॥१॥) २ । 'वित्तीसंखेवणं'ति वर्तते अनयेति वृत्तिः - भैक्ष्यं तस्याः सङ्क्षपणं - सङ्कोचः तच्च गोचराभिग्रहरूपं, ते च गोचरविषया अभिग्रहा अनेकरूपाः, तद्यथा - द्रव्यतः क्षेत्रतः कालतो भावतश्च, तत्र द्रव्यतो मया अद्य भिक्षायां गतेन लेपकार्याद्येव कुन्ताग्रादिसंस्थितमण्डकादि वा ग्राह्यमित्यादयः, क्षेत्रत एकद्वित्र्यादिगृहस्वग्रामपरग्रामपेटार्धपेटदिलब्धं दायकेन देहलीजङ्घयोरन्तर्विधाय वा दत्तं ग्रहीष्यामीत्यादयः, कालतः पूर्वाह्लादौ सकलभिक्षाचरनिवर्त्तनावसरे वा पर्यटितव्यमित्यादयः, भावतो हसनगानरोदनादिक्रियाप्रवृत्तो बद्धो वा यदि प्रतिलाभयिष्यति ततोऽहमादास्ये न त्वन्यथेत्येवमादयः, उक्तं च - "लेवडमलेवडं वा अमुगं दव्वं च अज्ज घेच्छामि । अमुगेण व दव्वेणं अह दव्वाभिग्गहो नाम ॥१॥" अमुगेणंति चट्टक्ककरोटिकादिना। "अट्ठ य गोयरभूमि एलुयविक्खंभमित्तगहणं च । सग्गामपरग्गामो एवइअ घरा उ खेत्तंमि ॥२॥ उज्जुगगंतुं पच्चागई य गोमुत्तिआ पयंगविही । पेडा य अद्धपेडा अभितरबाहिसंबुक्का ॥३॥ काले अभिग्गहो पुण आई मज्झे तहेव अवसाणे । अप्पत्ते सइकाले आई बिति मज्झि तइयंते ॥४॥" Page #135 -------------------------------------------------------------------------- ________________ ११८ तपोधर्मः (छाया- लेपकृदलेपकृद्वाऽमुकं वा द्रव्यमद्य ग्रहीष्यामि । अमुकेन वा द्रव्येणैष द्रव्याभिग्रहो नाम ॥१॥ अष्टैव गोचरभूमयः देहलीविष्कम्भमात्रग्रहणं च । स्वग्रामे परग्रामे इयन्ति गृहाणि तु क्षेत्रे ॥२॥ ऋजु गत्वाप्रत्यागतिश्च गोमूत्रिका पतङ्गवीथिः । पेटा चार्धपेट अभ्यन्तरशम्बूका बाह्यशम्बूका ॥३॥ कालेऽभिग्रहः पुनरादौ मध्ये तथैवावसाने । अप्राप्ते स्मृतिकाले आद्यः द्वितीयो मध्ये तृतीयोऽन्त्ये ॥४॥) प्रतीतभिक्षावेलाया आदौ मध्येऽवसाने च कालविषयोऽभिग्रहः तथा चाह "अप्राप्ते सति भिक्षाकाले अटत आदिः-प्रथमः, मध्ये-भिक्षाकाल एवाटतो द्वितीयः, अन्ते-भिक्षाकालावसानेऽटतस्तृतीयोऽभिग्रहः" "दिन्तगपडिच्छगाणं हवेज्ज सुहुमंपि मा हु अचियत्तं । इइ अप्पत्ते अइए पवत्तणं मा उ मज्झमि ॥१॥ उक्खित्तमाइचरगा भावजुया खलु अभिग्गहा हुँति । गायंतो व रुयन्तो जं देइ निसन्नमाइ वा ॥२॥" (छाया- ददत्प्रतीच्छकयोः सूक्ष्माऽप्यप्रीतिर्मा भूत् । अप्राप्तेऽतीते वा प्रवर्तनं-पुर:पश्चात्कर्मादि मा भूदिति मध्ये ॥१॥ उत्क्षिप्तादिचरकाः भावयुताः खल्वभिग्रहा भवन्ति । गायन् वा रुदन् वा यद्ददाति निषण्णादिर्वा ॥२॥) 'उक्खित्तमाइचरग'त्ति उत्क्षिप्तादिचराः, उत्क्षिप्ते भाजनात् पिण्डे चरति - गच्छति यः स उत्क्षिप्तचरः, एवं निक्षिप्ते भाजनादाविति भावनीयं, "ओसक्कण अहिसक्कण परंमुहालंकिएतरो वावि । भावंतरेण य जुओ अह भावाभिग्गहो नाम ॥१॥" (छाया- अवष्वष्कणमभिष्वष्कणं पराङ्मुखोऽलङ्कृत इतरो वापि । भावान्तरेण वा युतो अथ भावाभिग्रहो नाम ॥१॥) ३ । Page #136 -------------------------------------------------------------------------- ________________ तपोधर्मः ११९ 'रसच्चाओ 'त्ति रसानां - मतुब्लोपाद्विशिष्टरसवतां विकारहेतूनां दुग्धादीनां त्यागो - वर्जनं रसत्यागः ४। 'कायकिलेसो 'त्ति कायस्य - शरीरस्य क्लेशः - शास्त्राविरोधेन बाधनं कायक्लेशः, स च वीरासनाद्यासनकरणेन अप्रतिकर्मशरीरत्वकेशोल्लुञ्चनादिना च विचित्र:, यदवाचि"वीरासणउक्कुडुगासणाई लोयाइओ य विन्नेओ । कायकिलेसो संसारवासनिव्वेयउत्ति ॥१॥ वीरासणासु गुणा कायनिरोहो दया य जीवेसु । परोगमई य तहा बहुमाणो चेव अन्नेसिं ॥२॥ निस्संगया अ पच्छापुरकम्मविवज्जणं च लोयगुणा । दुक्खसहत्तं नरगाइभावणाए य निव्वेओ ॥३॥" (छाया - वीरासनोत्कटुकासनादिः लोचादिकश्च विज्ञेयः । कायक्लेशः संसारवासनिर्वेदहेतुरिति ॥ १ ॥ वीरासनादिषु गुणाः कायनिरोधो दया च जीवेषु । परलोकमतिश्च तथा बहुमानश्चैवान्येषां ॥२॥ निःसंगता च पश्चात्पुरः कर्मविवर्जनं च लोचगुणाः । दुःखसहत्वं नरकादिभावनया च निर्वेदः ||३||) ५ । 'संलीणया य'त्ति संलीनता शयनासनता चेति चतुर्धा, यदुक्तम् "इंदियकसायजोए पडुच्च संलीणया मुणेयव्वा । तह य विवित्ता चरिया पन्नत्ता वीयराएहिं ॥१॥" - गुप्तता, सा चेन्द्रियकषाययोगविषया विविक्त (छाया - इन्द्रियकषाययोगान् प्रतीत्य संलीनता ज्ञातव्या । तथा च विविक्ता चर्या प्रज्ञप्ता वीतरागैः ॥ १॥ तत्र श्रवणेन्द्रियेण शब्देषु मधुरादिभेदेषु रागद्वेषाकरणं श्रवणेन्द्रियसंलीनता, यदाहु: "सद्देसु य भद्दयपावएसु सोयविसयमुवगएसु । तुद्वेण व रुद्वेण व समणेण सया न होयव्वं ॥ १ ॥ " Page #137 -------------------------------------------------------------------------- ________________ १२० तपोधर्मः (छाया- शब्देषु भद्रकपापकेषु श्रोत्रविषयमुपगतेषु । श्रमणेन सदा तुष्टेन रुष्टेन वा न भवितव्यं ॥१॥) एवं चक्षुरादीन्द्रियेष्वपि भावनीयं, यथा - "रूवेसु य भद्दयपावएसु चक्खुविसयमुवगएसु। तुट्टेण व रुद्रुण व समणेण सया न होयवं ॥१॥" (छाया- रूपेषु च भद्रकपापकेषु चक्षुर्विषय० ।)। इत्याद्यभिलापेनेति, कषायसंलीनता च कषायाणामनुदीर्णानामुदयनिरोधेन उदीर्णानां च निष्फलीकरणेन विज्ञेया, यदभ्यधायि - "उदयस्सेव निरोहो उदयप्पत्ताण वाऽफलीकरणं । जं इत्थ कसायाणं कसायसंलीणया एसा ॥१॥" (छाया- उदयस्यैव निरोधः प्राप्तोदयानां वाऽफलीकरणम् । यदत्र कषायाणां कषायसंलीनतैषा ॥१॥) योगसंलीनता पुनर्मनोवाक्कायलक्षणयोगानामकुशलानां निरोधः कुशालानामुदीरणं च, यदवोचन् - "अपसत्थाण निरोहो जोगाणमुदीरणं च कुसलाणं । कज्जंमि य विहिगमणं जोगे संलीणया भणिया ॥१॥" (छाया- अप्रशस्तानां निरोधः योगानां कुशलानाम् उदीरणं च । कार्ये च विधिगमनं योगे संलीनता भणिता ॥१॥ विविक्तशयनासनतारूपा पुनः संलीनता आरामादिषु स्त्रीपशुपण्डकादिरहितेषु यदवस्थानं, यदाहुमहर्षयः - "आरामुज्जाणाइसु थीपसुपंडगविवज्जिए ठाणं । फलगाईण य गहणं तह भणियं एसणिज्जाणं ॥१॥" (छाया- आरामोद्यानादिषु स्त्रीपशुपण्डकविवर्जिते स्थानम् । फलकादीनां च ग्रहणं तथा भणितं एषणीयानाम् ॥१॥ ६। चः समुच्चये, 'बज्झो तवो होइ'त्ति एतदनशनादिकं बाह्यं तपो भवति, बाह्यत्वं चास्य Page #138 -------------------------------------------------------------------------- ________________ तपोधर्मः १२१ बाह्यद्रव्याद्यपेक्षत्वात्, प्रायो बहिः शरीरस्य तापकत्वात् लौकिकैरपि तपस्तया ज्ञायमानत्वात् कुतीर्थिकैरपि स्वाभिप्रायेणासेव्यमानत्वाच्चेति ॥२७०॥ 'पायच्छित्त 'मित्यादि, इह चित्तं - जीवो भण्यते, ततः प्रायो - बाहुल्येन चित्तं - जीवं विशोधयति-मूलोत्तरगुणविषयातीचारजनितकर्ममलमलिनं निर्मलं करोतीति प्रायश्चित्तं, तत् पुनरालोचनादिकं दशधा, यदाहुः "आलोयण पडिक्कमणे मीस विवेगे तहा विउस्सग्गे । तव छेय मूल अणवट्टया य पारंचिए चेव ॥१॥" इति (छाया - आलोचना प्रतिक्रमणं मिश्रं विवेकस्तथोत्सर्गः । तपश्छेदो मूलमनवस्थाप्यं पाराञ्चिकं चैव ॥१॥) एतत्स्वरूपं चाष्टानवतिद्वारे न्यक्षेण वक्ष्यते । ७ । - 'विणए 'त्ति विनीयते - क्षिप्यते अष्टप्रकारं कर्मानेनेति विनयः, स च ज्ञानदर्शनादिभेदात् सप्तधा, यदाहुः - " नाणे दंसणचरणे मणवयकाओवयारिओ विणओ । नाणे पंचपयारो मइनाणाईण सद्दहणं ॥१॥ भत्ती तह बहुमाणो तद्दिट्ठत्थाण सम्मभावणया । विहिगहणभासोऽवि य एसो विणओ जिणाभिहिओ ॥२॥ " (छाया - ज्ञाने दर्शनचरणे मनोवच: कायौपचारिको विनयः । ज्ञाने पञ्चप्रकारो मतिज्ञानादीनां श्रद्धानम् ॥१॥ भक्तिस्तथा बहुमानः तद्दृष्टार्थानां सम्यग्भावनता । विधिग्रहणमभ्यासोऽपि चैष विनयो जिनाभिहितः ॥२॥ ) शुश्रूषणादिकश्च दर्शनविनयः, यदाहुः “सुस्सूसणा अणासायणा य विणओ उ दंसणे दुविहो । दंसणगुणाहिएसुं किज्जइ सुस्सूसणाविणओ ॥१॥ - सक्कारब्भुट्ठाणं संमाणासणअभिग्गहो तह य । आसणअणुप्पयाणं किइकम्मं अंजलिगहो य ॥२॥ Page #139 -------------------------------------------------------------------------- ________________ १२२ तपोधर्मः इंतस्सऽणुगच्छणया ठिअस्स तह पज्जुवासणा भणिया । गच्छंताणुव्वयणं एसो सुस्सूसणाविणओ ॥३॥" (छाया- शुश्रूषणा अनाशातना च विनयस्तु दर्शने द्विविधः । दर्शनगुणाधिकेषु क्रियते शुश्रूषणाविनयः ॥१॥ सत्कारोऽभ्युत्थानं सन्मानासनाभिग्रहः तथा च । आसनानुप्रदानं कृतिकर्माञ्जलिग्रहश्च ॥२॥ आयातोऽनुगमनं स्थितस्य तथा पर्युपासना भणिता । गच्छतोऽनुव्रजनमेष शुश्रूषणाविनयः ।।३।।) सत्कार:-स्तवनवन्दनादि अभ्युत्थानं-विनयार्हस्य दर्शनादेवासनत्यजनं सन्मानोवस्त्रपात्रादिभिः पूजनं आसनाभिग्रहः पुनस्तिष्ठत एव गुरोरादरेणासनानयनपूर्वकमत्रोपविशतेति भणनं आसनानुप्रदानं-स्थानात्स्थानान्तरे आसनस्य सञ्चारणं कृतिकर्म-वन्दनकं अञ्जलिग्रह:अञ्जलिकरणं, शेषं प्रकटं, अनाशातनाविनयः पुनः पञ्चदशविधः, तस्य चेदं स्वरूपम् - "तित्थयर धम्म आयरिअ वायगे थेर कुल गणे संघे । संभोइअ किरियाए मइनाणाईण य तहेव ॥१॥" (छाया- तीर्थकरे धर्मे आचार्ये वाचके स्थविरे कुले गणे सङ्के । साम्भोगिके क्रियावति मतिज्ञानादीनां च तथैव ॥१॥ साम्भोगिका:-एकसामाचारिकाः क्रिया-आस्तिकता - "कायव्वा पुण भत्ती बहुमाणो तह य वन्नवाओ य । अरहंतमाइयाणं केवलनाणावसाणाणं ॥१॥" (छाया- कर्त्तव्या पुनर्भक्तिर्बहुमानस्तथा वर्णवादश्च । अर्हदादीनां केवलज्ञानावसानानाम् ॥१॥) भक्तिः-बाह्या प्रतिपत्तिः बहुमानः - आन्तरः प्रीतिविशेषः वर्णवादो-गुणग्रहणं, चारित्रविनयः पुनः "सामाइयाइचरणस्स सद्दहाणं तहेव कायेणं । संफासणं परूवणमह पुरओ सव्वसत्ताणं ॥१॥" Page #140 -------------------------------------------------------------------------- ________________ १२३ तपोधर्मः तथा- "मणवयकाइयविणओ आयरियाईण सव्वकालम्मि । अकुसलमणाइरोहो कुसलाणमुदीरणं तह य ॥२॥" (छाया- सामायिकादिचरणस्य श्रद्धानं तथैव कायेन । संस्पर्शनं प्ररूपणं अथ पुरतः सर्वसत्त्वानाम् ॥१॥ मनोवचःकायिकविनय आचार्यादीनां सर्वकाले । अकुशलमनआदिरोधः कुशलानामुदीरणं तथा च ॥२॥) तथा उपचारेण - सुखकारिक्रियाविशेषण निर्वृत्त औपचारिकः स चासौ विनयश्च औपचारिकविनयः, स च सप्तधा - "अब्भासऽच्छणं छंदाणुवत्तणं कयपडिकिई तह य । कारिअनिमित्तकरणं दुक्खत्तगवेसणं तह य ॥१॥ तह देसकालजाणण सव्वत्थेसु तह य अणुमई भणिया । उवयारिओ उ विणओ एसो भणिओ समासेणं ॥२॥" (छाया- अभ्यासस्थानं छन्दोऽनुवर्त्तनं कृतप्रतिकृतिस्तथा च । कारितनिमित्तकरणं दुःखार्तगवेषणं तथा च ॥१॥ तथा देशकालज्ञानं सर्वार्थेषु तथा च अनुमतिर्भणिता । औपचारिकस्तु विनय एष भणितः समासेन ॥२॥) तत्र 'अब्भासऽच्छणं'ति सूत्राद्यर्थिना नित्यमेवाचार्यस्याभ्यासे - प्रत्यासन्ने स्थातव्यं, तथा छन्दः - अभिप्रायो गुरूणामनुवर्तनीयः, तथा कृतप्रतिकृतिः-कृते भक्तादिना उपचारे प्रसन्ना गुरवः प्रतिकृति - प्रत्युपकारं सूत्रार्थादिदानतो मे करिष्यन्ति, न नामेकैव निर्जरेति भक्तादिदाने गुरोर्यतितव्यं, तथा कार्यनिमित्तकारणं, कार्य-श्रुतप्रापणादिकं निमित्तं-हेतुं कृत्वा श्रुतं प्रापितोऽहमनेनेति हेतोरित्यर्थः विशेषेण तस्य विनये वर्तितव्यं, तदनुष्ठानं च कर्तव्यं, यद्वा कारितेन - सम्यक्सूत्रार्थमध्यापितेन पुनस्तन्निमित्तं करणं - विनयस्य विधानं कारितनिमित्तकारणं, गुरुणा सम्यक् सूत्रादिकं पाठितेन विनेयेन विशेषतो विनये वर्तितव्यं तदुक्तार्थानुष्ठानं च कर्त्तव्यमिति भावः, तथा दुःखार्तस्य-दुःखपीडितस्य गवेषणं - औषधादिना प्रतिजागरणं दुःखार्तगवेषणं, पीडितस्योपकारकरणमित्यर्थः, तथा देशकालज्ञानमवसरज्ञतेत्यर्थः, तथा सर्वार्थेषु गुरुविषयेष्वनुमतिः - आनुकूल्यं, अथवा द्विपञ्चाशद्भेदो विनयः, स च पञ्चषष्टितमद्वारे वक्ष्यते ८ । Page #141 -------------------------------------------------------------------------- ________________ १२४ तपोधर्मः 'वेयावच्च मिति व्यापिपति स्मेति व्यापृतः तस्य भावो वैयावृत्त्यं, धर्मसाधनार्थमन्नादिदानमित्यर्थः, यदाहुः - "वेयावच्चं वावडभावो इह धम्मसाहणनिमित्तं । अन्नाइयाण विहिणा संपायणमेस भावत्यो ॥१॥" । (छाया- वैयावृत्त्यं व्यापृतभाव इह धर्मसाधननिमित्तं । अन्नादीनां विधिना सम्पादनमेष भावार्थः ॥१॥) ९ । 'तहेव सज्झाओ'त्ति सुष्ठ आ-मर्यादया कालवेलापरिहारेण पौरुष्यपेक्षया वा अध्यायःअध्ययनं स्वाध्यायः, स च पञ्चधा-वाचनापृच्छनापरावर्तनानुप्रेक्षाधर्मकथाभेदात्, तत्र वाचनाशिष्याध्यापनं, गृहीतवाचनेनापि संशयोत्पत्तौ पुनः पृष्टव्यमिति पूर्वाधीतस्य सूत्रादेः शङ्कितादौ प्रश्नः पृच्छना, पृच्छनाविशोधितस्य सूत्रस्य मा भूद्विस्मरणमिति परावर्तना, सूत्रस्य घोषादिविशुद्धं गणनमित्यर्थः, सूत्रवदर्थेऽपि सम्भवति विस्मरणमतोऽनुप्रेक्षणं, ग्रन्थार्थस्य मनसाऽभ्यासोऽनुप्रेक्षा चिन्तनिकेत्यर्थः, एवमभ्यस्तश्रुतेन धर्मकथा कर्तव्येति, धर्मस्य - श्रुतरूपस्य कथा - व्याख्या धर्मकथेति १० । 'झाण'मिति ध्यायते-चिन्त्यते वस्त्वनेनेति ध्यातिर्वा ध्यान-अन्तर्मुहूर्तमात्रकालमेकाग्रचित्ताध्यवसानं, यदाहुः - "अंतोमुहत्तमेत्तं चित्तावत्थाणमेगवत्थुमि । छउमत्थाणं झाणं जोगनिरोहो जिणाणं तु ॥१॥" (छाया- अन्तर्मुहूर्त्तमात्रं चित्तावस्थानमेकवस्तुनि । छद्मस्थानां ध्यानं योगनिरोधः जिनानां तु ॥१॥) तच्चतुर्धा-आर्तन्द्रधर्म्यशुक्लभेदात्, तत्र ऋतं - दुःखं तस्य निमित्तं तत्र वा भवं ऋते वा - पीडिते प्राणिनि भवमार्तं, तच्चामनोज्ञानां शब्दरूपरसस्पर्शगन्धलक्षणानां विषयाणां तदाश्रयभूतवायसादिवस्तूनां वा समुपनतानां विप्रयोगप्रणिधानं भाविनां वाऽसम्प्रयोगचिन्तनम् १ एवं शूलशिरोरोगादिवेदनाया अपि विप्रयोगासम्प्रयोगप्रार्थनं २ इष्टशब्दादिविषयाणां सातवेदनायाश्चाविप्रयोगसम्प्रयोगप्रार्थनं ३ देवेन्द्रचक्रवर्तित्वादिप्रार्थनं च ४ शोकाक्रन्दनस्वदेहताडनविलपनादिलक्षणलक्ष्यं तिर्यग्गतिगमनकारणं विज्ञेयं १ । तथा रोदयत्यपरानिति रुद्रः - प्राणिवधादिपरिणत-आत्मैव तस्येदं कर्म रौद्रं, तदपि सत्त्वेषु वधवेधबन्धनदहनाङ्कनमारणादिप्रणिधानं १ पैशून्यासभ्यासद्भूतघातादिवचनचिन्तनं २ Page #142 -------------------------------------------------------------------------- ________________ तपोधर्मः १२५ तीव्रकोपलोभाकुलं भूतोपघातपरायणं परलोकापायनिरपेक्षं परद्रव्यहरणप्रणिधानं ३ सर्वाभिशङ्कनपरस्परोपघातपरायणशब्दादिविषयसाधकद्रव्यसंरक्षणप्रणिधानं च ४ उत्सन्नवधादिलिङ्गगम्यं नरकगतिगमनकारणमवसेयं २ । तथा धर्मः - क्षमादिदशलक्षणः तस्मादनपेतं धर्म्य, तच्च सर्वज्ञाऽऽज्ञानुचिन्तनं १ रागद्वेषकषायेन्द्रियवशजन्तूनामपायविचिन्तनं २ ज्ञानावरणादिशुभाशुभकर्मविपाकसंस्मरणं ३ क्षितिवलयद्वीपसमुद्रप्रभृतिवस्तुसंस्थानादिधर्मालोचनात्मकं ४, जिनप्रणीतभावश्रद्धानादिचिह्नगम्यं देवगत्यादिफलसाधकं ज्ञातव्यं ३ । तथा शोधयत्यष्टप्रकारं कर्ममलं शुचं वा - शोकं क्लमयति-अपनयतीति निरुक्तविधिना शुक्लं, एतदपि पूर्वगतश्रुतानुसारिनानानयमतैकद्रव्योत्पत्तिस्थितिभङ्गादिपर्यायानुस्मरणादिस्वरूपं ४ अवधासम्मोहादिलिङ्गगम्यं मोक्षादिफलप्रसाधकं विज्ञेयं ४ । अत्र च धर्मशुक्ले एव तपसी निर्जरार्थत्वात्, नातरौद्रे बन्धहेतुत्वादिति ११ । 'उस्सग्गोऽवि यत्ति उत्सर्जनीयस्य परित्याग उत्सर्गः, स द्विविधः-बाह्योऽभ्यन्तरश्च, तत्र बाह्यो द्वादशादिभेदस्योपधेरतिरिक्तस्यानेषणीयस्य संसक्तस्यान्नपानादेर्वा त्यागः, आभ्यन्तरः कषायाणां मृत्युकाले शरीरस्य च त्यागः, ननु उत्सर्गः प्रायश्चित्तमध्य एवोक्तस्तत् किं पुनरत्र भणनेन ?, सत्यं, सोऽतीचारविशुद्ध्यर्थमुक्तः अयं तु सामान्येन निर्जरार्थमुक्त इत्यपौनरुक्त्यं १२ । 'अभितरओ तवो होइ' त्ति इदं प्रायश्चित्तादि व्युत्सर्गान्तमनुष्ठानं लौकिकैरनभिलक्ष्यत्वात् तन्त्रान्तरीयैश्च भावतोऽनासेव्यमानत्वात् मोक्षावाप्तावन्तरङ्गत्वादभ्यन्तरस्य कर्मणस्तापकत्वादभ्यन्तरैरेवान्तर्मुखैर्भगवद्भिर्जायमानत्वाच्चाभ्यन्तरं तपो भवतीति ॥२७१॥' केचित् शारीर-वाङ्मय-मानसभेदात् त्रिविधं तप इच्छन्ति । उक्तञ्च श्रीमद्भगवद्गीतायां मधुसूदनकृतगूढार्थदीपिकानामतद्वृत्तौ च - 'देवद्विजगुरुप्राज्ञ-पूजनं शौचमार्जवम् । ब्रह्मचर्यमहिंसा च, शारीरं तप उच्यते ॥१४॥ व्याख्या - क्रमप्राप्तस्य तपसः सात्त्विकादिभेदं कथयितुं शारीरवाचिकमानसभेदेन तस्य त्रैविध्यमाह त्रिभिः - 'देवद्विजेत्यादिना । देवा ब्रह्मविष्णुशिवसूर्याग्निदुर्गादयः, द्विजा द्विजातयो ब्राह्मणाः, गुरुवः पितृमात्राचार्यादयः, प्राज्ञाः पण्डिता विदितवेदतदुपकरणार्थास्तेषां पूजनं प्रणामशुश्रूषादि यथाशास्त्रं, शौचं मृज्जलाभ्यां शरीरशोधनं, आर्जवमकौटिल्यं भावशुद्धिशब्देन मानसे तपसि वक्ष्यति, शारीरं त्वार्जवं विहित Page #143 -------------------------------------------------------------------------- ________________ १२६ तपोधर्मः प्रतिषिद्धयोरेकरूपप्रवृत्तिनिवृत्तिशालित्वं, ब्रह्मचर्यं निषिद्धमैथुननिवृत्तिः, अहिंसाऽशास्त्रप्राणिपीडनाभावः । चकारादस्तेयापरिग्रहावपि । शारीरं शरीरप्रधानैः कादिभिः साध्यं न तु केवलेन शरीरेण । 'पञ्चैते तस्य हेतव' इति हि वक्ष्यतीत्थं शारीरं तप उच्यते ॥१४॥ अनुद्वेगकरं वाक्यं, सत्यं प्रियं हितं च यत्। स्वाध्यायाभ्यसनं चैव, वाङ्मयं तप उच्यते ॥१५॥ व्याख्या - 'अनुद्वेगे'ति । अनुद्वेगकरं न कस्यचिदुःखकरं, सत्यं प्रमाणमूलमबाधितार्थ, प्रियं श्रोतुस्तत्काल श्रुतिसुखं, हितं परिणामे सुखकरं, चकारो विशेषणानां समुच्चयार्थः । अनुद्वेगकरत्वादिविशेषणचतुष्टयेन विशिष्टं न त्वेकेनापि विशेषणेन न्यूनं यद्वाक्यं यथा शान्तो भव वत्स स्वाध्यायं योगं चानुतिष्ठ तथा ते श्रेयो भविष्यतीत्यादि तद्वाङ्मयं वाचिकं तपः शारीरवत्, स्वाध्यायाभ्यसनं च यथाविधिवेदाभ्यासश्च वाङ्मयं तप उच्यते । एवकारः प्राविशेषणसमुच्चयावधारणे व्याख्यातः ॥१५॥ मनःप्रसादः सौम्यत्वं, मौनमात्मविनिग्रहः । भावसंशुद्धिरित्येतत्तपो मानसमुच्यते ॥१६॥ व्याख्या - 'मनःप्रसाद' इति । मनसः प्रसादः स्वच्छता विषयचिन्ताव्याकुलत्वराहित्यं, सौम्यत्वं सौमनस्यं सर्वलोकहितैषित्वं प्रतिषिद्धाचिन्तनं च, मौनं मुनिभाव एकाग्रतयात्मचिन्तनं निदिध्यासनाख्यं, वाक्यसंयमहेतुर्मन:संयमो मौनमिति भाष्यम्, आत्मविनिग्रह आत्मनो मनसो विशेषेण सर्ववृत्तिनिग्रहो निरोधः, समाधिरसम्प्रज्ञातः, भावस्य हृदयस्य शुद्धि: कामक्रोधलोभादिमलनिवृत्तिः पुनरशुद्ध्युत्पादराहित्येन सम्यक्त्वेन विशिष्टा सा भावशुद्धिः परैः सह व्यवहारकाले मायाराहित्यं सेति भाष्यं इत्येतदेवंप्रकारं तपो मानसमुच्यते ॥१६॥ ___ यद्वा सात्त्विक-राजस-तामसभेदात् त्रिविधं तपः । यदुक्तं श्रीमद्भगवद्गीतायां गणेशशास्त्रिपाठककृतबालबोधिनीनामतद्वृत्तौ च - 'श्रद्धया परया तप्तं, तपस्त्रिविधं नरैः । अफलाकाङ्क्षिभिर्युक्तैः, सात्त्विकं परिचक्षते ॥१७॥ व्याख्या - एवं शारीरादिभेदेन त्रिविधं तपः उक्त्वा इदानीं गुणभेदेन त्रिविधं तपः दर्शयन् सन् प्रथमं सात्त्विकं तपः आह - 'श्रद्धयेति । हे पार्थ ! शिष्टाः इति शेषः । तत् Page #144 -------------------------------------------------------------------------- ________________ भावधर्मः १२७ उक्तप्रकारं त्रिविधं तिस्रः विधाः प्रकाराः यस्य तत् त्रिविधं शारीरादिभेदभिन्नं तपः अनुष्ठानं सात्त्विकं सत्त्वस्य सत्त्वगुणयुक्तस्य इदं सात्त्विकं परिचक्षते कथयन्ति । कथम्भूतं तपः ? नरैः पुरुषैः परया श्रेष्ठया श्रद्धया आत्यन्तिक्या आस्तिक्यबुद्ध्या तप्तं अनुष्ठितम् । कथम्भूतैः नरैः ? अफलाकाङ्क्षिभिः फलानां आकाङ्क्षा इच्छा येषां ते फलाकाङ्क्षिणः, फलाकाङ्क्षिण न भवन्ति ते अफलाकाङ्क्षिणः, तैः अफलाकाङ्क्षिभिः । पुनः कथम्भूतैः ? युक्तैः नियतान्त:करणैः नियतान्त:करणत्वात् अफलाकाङ्क्षित्वम् ॥१७॥ सत्कारमानपूजार्थं, तपो दम्भेन चैव यत् । क्रियते तदिह प्रोक्तं राजसं चलमध्रुवम् ॥१८॥ व्याख्या - राजसं तपः आह - 'सत्कारे ति । हे पार्थ ! नरैः पुरुषैः इति शेषः । सत्कारमानपूजार्थं सत्कारः साधुवाद: 'अयं तापसः धर्मात्मा अनेन सदृशः कोऽपि नास्ति' इति साधुवादः च मानः प्रत्युत्थानाभिवादनपूर्वकसन्मानः च पूजा गोधनान्नवस्त्रादिदानपूजा सत्कारमानपूजाः सत्कारमानपूजाभ्यः इति सत्कारमानपूजार्थं चेत्यपरं दम्भेन परैः सत्कारमानपूजाविहीनोऽपि स्वयमेव अहं धर्मात्मा इति धर्मध्वजित्वेन यत् प्रसिद्धं तपःअनुष्ठानं क्रियते विद्वज्जनैः इति शेषः । तत् प्रसिद्धं तपः अनुष्ठानं इहलोके राजसं रजसः रजोगुणयुक्तस्य इदं राजसं प्रोक्तं उच्चारितं सत्कारादिकामनया कृतम् । कथम्भूतं तपः? चलं चञ्चलं अनित्यम् । पुनः कथम्भूतम् ? अध्रुवं क्षणिकं फलव्यभिचारम् ॥१८॥ मूढग्राहेणात्मनो यत्, पीडया क्रियते तपः। परस्योत्सादनार्थं वा, तत्तामसमुदाहृतम् ॥१९॥ व्याख्या - तामसं तपः आह - 'मूढग्राहेणे'ति । अविवेकिजनैः इति शेषः । मूढग्राहेण मूढेन अविवेकेन ग्राहः दुराग्रहः मूढग्राहः तेन मूढग्राहेण आत्मनः देहद्वयसङ्घातस्य पीडया यत् प्रसिद्धं तपः अनुष्ठानं क्रियते वा अथवा परस्योत्सादनार्थं परस्य शत्रुभूतस्य उत्सादनं नाशः परस्योत्सादनं परस्योत्सादनाय इति परस्योत्सादनार्थं तपःअनुष्ठानं क्रियते तत् तपः तामसं तमसः तमोगुणयुक्तस्य इदं तामसं उदाहृतं उच्चारितं तमसा निर्वतितं उक्तम् ॥१९॥ दानादिषु क्षायोपशमिकाद्यध्यवसायविशेषान्मनस उत्साहो भावधर्मः । भावरहिता धर्मक्रिया वास्तविकं फलं न ददाति । यदुक्तं श्रीअध्यात्मकल्पद्रुमे श्रीमुनिसुन्दरसूरिभिः - यवसायविशेषात्मनात्याही भावधः भारहित Page #145 -------------------------------------------------------------------------- ________________ १२८ चतुर्विधा भावना चतुर्विधाः स्मरणादिकाश्चतुर्विधञ्च ध्यानम् 'भावोपयोगशून्याः, कुर्वन्नावश्यकीक्रियाः। देहक्लेशं लभसे, फलमाप्स्यसि नैव पुनरासाम् ॥१६४॥' भाव्यते आभिरात्मेति भावनाः । ताश्चतुर्विधाः । तद्यथा - १ ज्ञानभावना, २ सम्यक्त्वभावना, ३ चारित्रभावना ४ वैराग्यभावना च । एतासां स्वरूपमेवं निरूपितं महोपाध्यायश्रीसकलचन्द्रगणिकृतध्यानदीपिकायाम् - 'भावना द्वादशैतास्ता अनित्यादिकताः स्मृताः । ज्ञानदर्शनचारित्र्यं वैराग्याद्यास्तथा पराः ॥७॥ वाचना पृच्छना साधुप्रेक्षणं परिवर्तनम् । सद्धर्मदर्शनं चेति ज्ञातव्या ज्ञानभावना ॥८॥ संवेगः प्रशमः स्थैर्य-मसंमूढत्वमस्मयः । आस्तिक्यमनुकम्पेति ज्ञेया सम्यक्त्वभावना ॥९॥ ईर्यादिविषया यला मनोवाक्कायगुप्तयः । परीषहसहिष्णुत्वमिति चारित्र्यभावना ॥१०॥ विषयेष्वनभिष्वङ्गः कार्यं तत्त्वानुचिन्तनम् । जगत्स्वभावचिन्तेति वैराग्यस्थैर्यभावना ॥११॥' स्मारणादिकाश्चतुर्विधाः । तद्यथा - १ स्मारणा, २ वारणा, ३ चोदना ४ प्रतिचोदना च । एतासां स्मारणादीनां स्वरूपं गच्छाचारप्रकीर्णकसप्तदशगाथावृत्तित एवं ज्ञेयम् - ' 'सारणा' हिते प्रवर्तनलक्षणा कृत्यस्मारणलक्षणा वा, उपलक्षणत्वाद्वारणा - अहितान्निवारणलक्षणा चोयणा - संयमयोगेषु स्खलितः सन्न युक्तमेतद्भवादृशां विधातुमित्यादिवचनेन प्रेरणा, प्रतिचोदना - तथैव पुनः पुनः प्रेरणा .... ॥१७॥' गुरुर्देशनाकथाधर्मभावनास्मारणादीनां करणकारणोपदेशादिविधानेषु निपुणबुद्धिर्भवति । एकस्मिन्नालम्बने चित्तस्य निरोधो ध्यानम् । यदुक्तम् - 'उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधो ध्यानम् ॥९/२७॥' (तत्त्वार्थाधिगमसूत्रम्) Page #146 -------------------------------------------------------------------------- ________________ चतुर्विधमार्त्तध्यानम् १२९ १ आर्त्तध्यानं, २ रौद्रध्यानं, ३ धर्मध्यानं ४ ध्यानं चतुर्विधम् । तद्यथा शुक्लध्यानञ्च । उक्तञ्च श्रमणप्रतिक्रमणसूत्रे - - 'चउहिं झाणेहिं अट्टेणं झाणेणं रुद्देणं झाणेणं धम्मेणं झाणेणं सुक्केणं झाणेणं ।' (छाया- चतुर्भिः ध्यानैः आर्तेन ध्यानेन रौद्रेण ध्यानेन धर्मेण ध्यानेन शुक्लेन ध्यानेन ।) तत्र आर्त्तध्यानं चतुर्विधम् । तथा १ इष्टवियोगचिन्ता, २ अनिष्टसम्प्रयोगचिन्ता, ३ वेदनाचिन्ता ४ निदानञ्च । एतेषां स्वरूपमित्थं प्रदर्शितं श्रीध्यानशतके तद्वृत्तौ च - - 'साम्प्रतं यथोद्देशस्तथा निर्देश इति न्यायादार्तध्यानस्य स्वरूपाभिधानावसरः, तच्च स्वविषयलक्षणभेदतश्चतुर्द्धा । उक्तं च भगवता वाचकमुख्येन -" आर्तममनोज्ञानां सम्प्रयोगे तद्विप्रयोगाय स्मृतिसमन्वाहारः ॥ वेदनायाश्च ॥ विपरीतं मनोज्ञादीनाम् [ मनोज्ञानाम् ] ॥ निदानं च ॥" [ तत्त्वार्था०, ९ / ३१-३४] इत्यादि । तत्राऽऽद्यभेदप्रतिपादनायाह अमणुण्णाणं सद्दाइविसयवत्थूण दोसमइलस्स । धणियं विओगचिंतणमसंपओगाणुसरणं च ॥६॥ (छाया- अमनोज्ञानां शब्दादिविषयवस्तूनां द्वेषमलिनस्य । अत्यर्थं वियोगचिन्तनमसम्प्रयोगानुसरणं च ||६||) व्याख्या - 'अमणु० ' गाहा ॥ अमनोज्ञानाम् इति मनसोऽनुकूलानि मनोज्ञानि इष्टानीत्यर्थः, न मनोज्ञानि अमनोज्ञानि तेषाम् । केषामिति अत आह-शब्दादिविषयवस्तूनाम् शब्दादयश्च ते विषयाश्च शब्दादिविषयाः, आदिग्रहणाद्वर्णादिपरिग्रहो विषीदन्ति एतेषु सक्ताः प्राणिन इति विषया इन्द्रियगोचरा, वस्तूनि तु तदाधारभूतानि रासभादीनि ततश्च शब्दादिविषयाश्च वस्तूनि चेति विग्रहस्तेषाम्, किम् ? सम्प्राप्तानां सतां ' धणियं' अत्यर्थं वियोगचिन्तनं विप्रयोगचिन्तेति योगः, कथं नु नाम ममैभिर्वियोगः स्यादिति भाव:, अनेन वर्त्तमानकालग्रहः । तथा सति च वियोगेऽसम्प्रयोगानुस्मरणम् कथमेभिः सदैव सम्प्रयोगाभाव इति, अनेन चानागतकालग्रहः, चशब्दात् पूर्वमपि वियुक्तासंयुक्तयोर्बहुमतत्वेनातीतकालग्रहः । किंविशिष्टस्य सत इदं वियोगचिन्तनाद्यत आह-द्वेषमलिनस्य जन्तोरिति गम्यते, Page #147 -------------------------------------------------------------------------- ________________ १३० चतुर्विधमार्तध्यानम् तत्राप्रीतिलक्षणो द्वेषस्तेन मलिनस्तस्य तदाक्रान्तमूर्तेरिति गाथार्थः ॥६॥ उक्तः प्रथमभेदः, अधुना द्वितीयमभिधित्सुराह तह सूलसीसरोगाइवेयणाए विजोगपणिहाणं। ... तदसंपओगचिंता तप्पडियाराउलमणस्स ॥७॥ (छाया- तथा शूलशीर्षरोगादिवेदनायाः वियोगप्रणिधानम् । तदसम्प्रयोगचिन्ता तत्प्रतिकाराकुलमनसः ॥७॥) व्याख्या - 'तह०' गाहा ॥ तथा इति धणियम्-अत्यर्थमेव, शूलशिरोरोगवेदनाया इत्यत्र शूलशिरोरोगौ प्रसिद्धौ, आदिशब्दाच्छेषरोगातङ्कपरिग्रहः, ततश्च शूलशिरोरोगादिभ्यो वेदना शूलशिरोरोगादिवेदना, वेद्यत इति वेदना तस्याः, किम् ? वियोगप्रणिधानं वियोगे दृढाध्यवसाय इत्यर्थः, अनेन वर्तमानकालग्रहः । अनागतमधिकृत्याह-तदसम्प्रयोगचिन्ता इति तस्याः-वेदनायाः कथञ्चिदभावे सत्यसम्प्रयोगचिन्ता-कथं पुनर्ममानया आयत्यां सम्प्रयोगो न स्यात् ? इति, चिन्ता चात्र ध्यानमेव गृह्यते, अनेन च वर्तमानानागतकालग्रहेणातीतकालग्रहोऽपि कृत एव वेदितव्यः, तत्र च भावनाऽनन्तरगाथायां कृतैव । किंविशिष्टस्य सत इदं वियोगप्रणिधानाद्यत आह-तत्प्रतिकारे वेदनाप्रतिकारे चिकित्सायामाकुलं व्यग्रं मनः अन्तःकरणं यस्य स तथाविधस्तस्य, वियोगप्रणिधानाद्यार्तध्यानमिति गाथार्थः ॥७॥ उक्तो द्वितीयो भेदः, अधुना तृतीयमुपदर्शयन्नाह इटाणं विसयाईण वेयणाए य रागरत्तस्स । अवियोगऽज्झवसाणं तह संजोगाभिलासो य॥८॥ (छाया- इष्टानां विषयादीनां वेदनायाश्च रागरक्तस्य । __अवियोगाध्यवसानं तथा संयोगाभिलाषश्च ॥८॥) व्याख्या - 'इट्ठाणं०' गाहा ॥ इष्टानां मनोज्ञानां विषयादीनामिति विषयाः पूर्वोक्ताः, आदिशब्दाद् वस्तुपरिग्रहः, तथा वेदनायाश्च इष्टाया इति वर्तते, किम् ? अवियोगाध्यवसानमिति योगः, अविप्रयोगदृढाध्यवसाय इति भावः, अनेन वर्तमानकालग्रहः। तथा संयोगाभिलाषश्चेति तत्र तथेति धणियमित्यनेनात्यर्थप्रकारोपदर्शनार्थः, संयोगा Page #148 -------------------------------------------------------------------------- ________________ चतुर्विधमार्त्तध्यानम् भिलाष:-कथं ममैभिविषयादिभिरायत्यां सम्बन्ध इतीच्छा, अनेन किलानागतकालग्रह इति वृद्धा व्याचक्षते, चशब्दात् पूर्ववदतीतकालग्रह इति । किंविशिष्टस्य सत इदमवियोगाध्यवसानाद्यत आह - रागरक्तस्य, जन्तोरिति गम्यते, तत्राभिष्वङ्गलक्षणो रागस्तेन रक्तस्य तद्भावितमूर्तेरिति गाथार्थः ॥८॥ उक्तस्तृतीयो भेदः, साम्प्रतं चतुर्थमभिधित्सुराह - देविंद-चक्कवट्टित्तणाइगुण-रिद्धिपत्थणामईयं । अहमं नियाणचिंतणमण्णाणाणुगयमच्चंतं ॥९॥ (छाया- देवेन्द्र-चक्रवर्तित्वादिगुण-द्धिप्रार्थनामयम् । __ अधमं निदानचिन्तनमज्ञानानुगतमत्यन्तम् ॥९॥) व्याख्या - 'देविंद०' गाहा ॥ दीव्यन्तीति देवाः-भवनवास्यादयस्तेषामिन्द्राः-प्रभवो देवेन्द्राः चमरादयस्तथा चक्रं-प्रहरणं तेन विजयाधिपत्ये वर्तितुं शीलमेषामिति चक्रवर्तिनो भरतादयः, आदिशब्दाद् बलदेवादिपरिग्रहः, अमीषां गुणऋद्धी देवेन्द्रचक्रवर्त्यादिगुणर्की, तत्र गुणाः सुरूपादयः ऋद्धिस्तु विभूतिः, तत्प्रार्थनात्मकं तद्याञ्चामयमित्यर्थः, किं तत् ? अधमं जघन्यं निदानचिन्तनं निदानाध्यवसायः, अहमनेन तपस्त्यागादिना देवेन्द्रः स्यामित्यादिरूपः, आह - किमितीदमधमम् ? उच्यते - यस्मादज्ञानानुगतमत्यन्तम्, तथा च नाज्ञानिनो विहाय सांसारिकेषु सुखेष्वन्येषामभिलाष उपजायते, उक्तं च "अज्ञानान्धाश्चटुलवनितापाङ्गविक्षेपितास्ते, कामे सक्ति दधति विभवाभोगतुङ्गार्जने वा। विद्वच्चित्तं भवति हि महन्मोक्षकाङ्क्षकतानम्, नाल्पस्कन्धे विटपिनि कषत्यंसभित्तिं गजेन्द्रः ॥१॥"[ ] इति गाथार्थः ॥९॥ उक्तश्चतुर्थभेदः, साम्प्रतमिदं यथाभूतस्य भवति यद्वर्द्धनं चेदमिति तदेतदभिधातुकाम आह - एयं चउव्विहं राग-दोस-मोहंकियस्स जीवस्स । अट्टज्झाणं संसारवद्धणं तिरियगइमूलं ॥१०॥ (छाया- एतत् चतुर्विधं राग-द्वेष-मोहाङ्कितस्य जीवस्य । आर्त्तध्यानं संसारवर्धनं तिर्यग्गतिमूलम् ॥१०॥) Page #149 -------------------------------------------------------------------------- ________________ १३२ चतुर्विधं रौद्रध्यानम् व्याख्या - ‘एयं०' गाहा ॥ एतद् अनन्तरोदितं चतुर्विधं चतुष्प्रकारं राग-द्वेषमोहाङ्कितस्य रागादिलाञ्छितस्येत्यर्थः, कस्य ? जीवस्य आत्मन आर्तध्यानमिति, गाथाचतुष्टयस्यापि क्रिया, किंविशिष्टमिदमिति ? अत आह-संसारवर्द्धनमोघतस्तिर्यग्गतिमूलं विशेषत इति गाथार्थः ॥१०॥ आह-उक्तं भवताऽऽर्तध्यानं संसारवर्द्धनमिति, तत्कथम् ? उच्यते-बीजत्वात् । बीजत्वमेव दर्शयन्नाह रागो दोसो मोहो य जेण संसारहेयवो भणिया। अटुंमि य ते तिण्णि वि तो तं संसारतरुबीयं ॥१३॥ (छाया- रागो द्वेषो मोहश्च येन संसारहेतवो भणिताः । आर्ते च ते त्रयोऽपि ततस्तत् संसारतरुबीजम् ॥१३॥) व्याख्या - 'रागो०' गाहा ॥ रागो द्वेषो मोहश्च येन कारणेन संसारहेतवः संसारकारणानि भणिता उक्ताः परममुनिभिरिति गम्यते, आर्ते च आर्तध्याने च ते त्रयोऽपि रागादयः सम्भवन्ति, यत एवं ततस्तत् संसारतरुबीजं भववृक्षकारणमित्यर्थः । आह - यद्येवमोघत एव संसारतरुबीजम्, ततश्च तिर्यग्गतिमूलमिति किमर्थमभिधीयते ? उच्यते - तिर्यग्गतिगमननिबन्धनत्वेनैव संसारतरुबीजमिति । अन्ये तु व्याचक्षते - तिर्यग्गतावेव प्रभूतसत्त्वसम्भवात् स्थितिबहुत्वाच्च संसारोपचार इति गाथार्थः ॥१३॥ इदानीमार्तध्यायिनो लेश्याः प्रतिपाद्यन्ते - कावोय-नील-कालालेस्साओ णाइसंकिलिट्ठाओ। अट्टज्झाणोवगयस्स कम्मपरिणामजणिआओ ॥१४॥ (छाया- कापोत-नील-कृष्णलेश्या नातिसङ्क्लिष्टाः। . आर्तध्यानोपगतस्य कर्मपरिणामजनिताः ॥१४॥) व्याख्या - 'कावोय०' गाहा । कापोत-नील-कृष्णलेश्याः, किम्भूताः ? नातिसक्लिष्टा रौद्रध्यानलेश्यापेक्षया नातीवाशुभानुभावा भवन्तीति क्रिया, कस्येत्यत आहआर्तध्यानोपगतस्य, जन्तोरिति गम्यते, किंनिबन्धना एताः ? इत्यत आह-कर्मपरिणामजनिताः, तत्र - Page #150 -------------------------------------------------------------------------- ________________ चतुर्विधं रौद्रध्यानम् १३३ "कृष्णादिद्रव्यसाचिव्यात्, परिणामो य आत्मनः । स्फटिकस्येव तत्रायं, लेश्याशब्दः प्रयुज्यते ॥१॥" एताश्च कर्मोदयायत्ता इति गाथार्थः ॥१४॥' रौद्रध्यानमपि चतुर्विधम् । तद्यथा १ हिंसानुबन्धि, २ मृषानुबन्धि, ३ स्तेयानुबन्धि, ४ विषयसंरक्षणानुबन्धि च । एतेषां स्वरूपं ध्यानशतकतद्वृत्तिभ्यामेवं ज्ञेयम् - 'उक्तमार्तध्यानम्, साम्प्रतं रौद्रध्यानावसरः, तदपि चतुर्विधमेव, तद्यथा हिंसानुबन्धि मृषानुबन्धि स्तेयानुबन्धि विषयसंरक्षणानुबन्धि च । उक्तं च भगवतोमास्वातिवाचकेन"हिंसा-ऽनृत-स्तेय-विषयसंरक्षणेभ्यो रौद्रम् ।" [त. सू० ९-३६] इत्यादि । तत्राऽऽद्यभेदप्रतिपादनायाह - सत्तवह-वेह-बंधण-डहणंऽकण-मारणाइपणिहाणं । अइकोहग्गहघत्थं निग्घिणमणसोऽधमविवागं ॥१९॥ (छाया- सत्त्ववध-वेध-बन्धन-दहनाङ्कन-मारणादिप्रणिधानम् । __ अतिक्रोधग्रहग्रस्तं निघृणमनसोऽधमविपाकम् ॥१९॥) व्याख्या - सत्त० गाहा । सत्त्वा एकेन्द्रियादयस्तेषां वध-वेध-बन्धन-दहना-ऽङ्कनमारणादिप्रणिधानम्, तत्र वधः ताडनं करकशलतादिभिः, वेधस्तु नासिकादिवेधनं कीलकादिभिः, बन्धनं संयमनं रज्जु-निगडादिभिः, दहनं प्रतीतमुल्मुकादिभिः, अङ्कन लाञ्छनं श्व-शृगालचरणादिभिः, मारणं प्राणवियोजनमसि-शक्ति-कुन्तादिभिः, आदिशब्दादागाढपरितापन-पाटनादिपरिग्रहः, तेषु प्रणिधानम् अकुर्वतोऽपि करणं प्रति दृढाध्यावसानमित्यर्थः, प्रकरणाद् रौद्रध्यानमिति गम्यते । किविशिष्टं प्रणिधानम् ? अतिक्रोधग्रहग्रस्तम् अतीवोत्कटो यः क्रोधः-रोषः, स एवापायहेतुत्वाद् ग्रह इव ग्रहस्तेन ग्रस्तम्-अभिभूतम्, क्रोधग्रहणाच्च मानादयोऽपि गृह्यन्ते । किंविशिष्टस्य सत इदमिति ? अत आह - निघृणमनसो निर्गुणं-निर्गतदयं मनःचित्तमन्तःकरणं यस्य निघृणमनास्तस्य, तदेव विशिष्यते - अधमविपाकम् इति अधमः जघन्यो नरकादिप्राप्तिलक्षणो विपाक:-परिणामो यस्य तत्तथाविधमिति गाथार्थः ॥१९॥ उक्तः प्रथमभेदः, साम्प्रतं द्वितीयमभिधातुकाम आह Page #151 -------------------------------------------------------------------------- ________________ १३४ चतुर्विधं रौद्रध्यानम् पिसुणासब्भासब्भूय-भूयघायाइवयणपणिहाणं । मायाविणोऽइसंधणपरस्स पच्छन्नपावस्स ॥२०॥ (छाया- पिशुनासभ्यासद्भूत-भूतघातादिवचनप्रणिधानम् । मायाविनोऽतिसन्धानपरस्य प्रच्छन्नपापस्य ॥२०॥) व्याख्या - "पिसुण०' गाहा । पिशुना-ऽसभ्या-ऽसद्भूत-भूतघातादिवचनप्रणिधानम् इत्यत्रानिष्टस्य सूचकं पिशुनं 'पिशुनमनिष्टसूचकं विदुः' इति वचनात् । सभायां साधु सभ्यं न सभ्यमसभ्यं जकार-मकारादि । न सद्भूतमसद्भूतमनृतमित्यर्थः, तच्च व्यवहारनयदर्शनेनोपाधिभेदतस्त्रिधा, तद्यथा अभूतोद्भावनं भूतनिह्नवोऽर्थान्तराभिधानं चेति । तत्राभूतोद्भावनं यथा सर्वगतोऽयमात्मेत्यादि, भूतनिह्नवस्तु नास्त्येवात्मेत्यादि, गामश्वमित्यादि ब्रुवतोऽर्थान्तराभिधानमिति । भूतानां सत्वानामुपघातो यस्मिन् तद् भूतोपघातम् छिन्द्धि भिन्द्धि व्यापादय इत्यादि, आदिशब्दः प्रतिभेदं स्वगतानेकभेदप्रदर्शनार्थः, यथा पिशुनमनेकधाअनिष्टसूचकमित्यादि, तत्र पिशुनादिवचनेष्वप्रवर्तमानस्यापि प्रवृत्तिं प्रति प्रणिधानं दृढाध्यवसानलक्षणम्, रौद्रध्यानमिति प्रकरणाद्गम्यते । ___ किंविशिष्टस्य सत इति ? अत आह - माया निकृतिः, साऽस्यास्तीति मायावी तस्य मायाविनो वणिजादेः, तथा अतिसन्धानपरस्य परवञ्चनाप्रवृत्तस्याऽनेनाशेषेष्वपि प्रवृत्तिमप्याह, तथा प्रच्छन्नपापस्य कूटप्रयोगकारिणस्तस्यैव, अथवा धिग्जातिककुतीथिकादेरसद्भूतगुणं गुणवन्तमात्मानं ख्यापयतः, तथाहि - गुणरहितमप्यात्मानं यो गुणवन्तं ख्यापयति न तस्मादपरः प्रच्छन्नपापोऽस्तीति गाथार्थः ॥२०॥ उक्तो द्वितीयो भेदः, साम्प्रतं तृतीयमुपदर्शयति तह तिव्वकोह-लोहाउलस्स भूओवघायणमणज्जं । परदव्वहरणचित्तं परलोयावायनिरविक्खं ॥२१॥ (छाया- तथा तीव्रक्रोध-लोभाकुलस्य भूतोपघातनमनार्यम् । परद्रव्यहरणचित्तं परलोकापायनिरपेक्षम् ॥२१॥) व्याख्या - 'तह तिव्व०' गाहा । तथाशब्दो दृढाध्यवसानप्रकारसादृश्योपदर्शनार्थः । तीव्रौ उत्कटौ च तौ क्रोधलोभौ च तीव्रक्रोधलोभौ ताभ्यामाकुलोऽभिभूतस्तस्य, जन्तोरिति Page #152 -------------------------------------------------------------------------- ________________ चतुर्विधं रौद्रध्यानम् १३५ गम्यते किम् ? भूतोपहननमनार्यम् इति हन्यतेऽनेनेति हननम्, उप सामीप्येन हननम् उपहननम्, भूतानामुपहननं भूतोपहननम्, आराद्यातं सर्वहेयधर्मेभ्य इत्यार्यं नाऽऽर्यमनार्यम्, किं तदेवंविधमित्यत आह-परद्रव्यहरणचित्तम् रौद्रध्यानमिति गम्यते, परेषां द्रव्यं परद्रव्यं सचित्तादि, तद्विषयं हरणचित्तं परद्रव्यहरणचित्तम्, तदेव विशिष्यते किम्भूतं तदिति ? अत आह - परलोकापायनिरपेक्षम् इति तत्र परलोकापायाः - नरकगमनादयस्तन्निरपेक्षमिति गाथार्थः ॥२१॥ उक्तस्तृतीयो भेदः, साम्प्रतं चतुर्थमुपदर्शयन्नाह सद्दादिविसयसाहणधणसंरक्खणपरायणमणिट्टं । सव्वाभिसंकणपरोवघायकलुसाउलं चित्तं ॥२२॥ (छाया - शब्दादिविषयसाधनधनसंरक्षणपरायणमनिष्टम् । सर्वाभिशङ्कनपरोपघातकलुषाकुलं चित्तम् ॥२२॥) व्याख्या - 'सद्दादिविसय ० ' गाहा । शब्दादयश्च ते विषयाश्च शब्दादिविषयास्तेषां साधनं कारणम् शब्दादिविषयसाधनं तच्च तद्धनं च शब्दादिविषयसाधनधनम्, तत्संरक्षणे तत्परिपालने परायणम् उद्युक्तमिति विग्रहः, तथाऽनिष्टम् सतामनभिलषणीयमित्यर्थः, इदमेव विशेष्यते सर्वेषामभिशङ्कनेन 'न विद्मः कः किं करिष्यती' त्यादिलक्षणेन, तस्मात्सर्वेषां यथाशक्त्योपघात एव श्रेयानित्येवं परोपघातेन च, तथा कलुषयत्यात्मानमिति कलुषाः कषायास्तैश्चाकुलं व्याप्तं यत्तत् तथोच्यते, चित्तम् अन्तःकरणम्, प्रकरणाद्रौद्रध्यानमिति गम्यते, इह च शब्दादिविषयसाधनं धनविशेषणं किल श्रावकस्य चैत्यधनसंरक्षणे न रौद्रध्यानमिति ज्ञापनार्थमिति गाथार्थः ॥ २२॥ साम्प्रतं विशेषाभिधानगर्भमुपसंहरन्नाह इय करण-कारणाणुमइविसयमणुचिंतणं चउब्भेयं । अविरय-देसासंजयजणमणसंसेवियमहणणं ॥ २३॥ (छाया - इति करण - कारणानुमतिविषयमनुचिन्तनं चतुर्भेदम् । अविरत-देशासंयतजनमनःसंसेवितमधन्यम् ॥२३॥) व्याख्या 'इय०' गाहा । 'इय' एवं करणं स्वयमेव, कारणमन्यैः कृतानुमोदनमनुमतिः, करणं च कारणं चानुमतिश्च करणकारणानुमतयः, एता एव विषयो गोचरो यस्य - Page #153 -------------------------------------------------------------------------- ________________ १३६ चतुर्विधं धर्मध्यानम् तत्करणकारणानुमतिविषयम्, किमिदमिति ? अत आह-अनुचिन्तनं पर्यालोचनमित्यर्थः । चतुर्भेदम् इति हिंसानुबन्ध्यादिचतुष्प्रकारम्, रौद्रध्यानमिति गम्यते । अधुनेदमेव स्वामिद्वारेण निरूपयति - अविरताः सम्यग्दृष्टयः इतरे च, देशासंयताः श्रावकाः, अनेन सर्वसंयतव्यवच्छेदमाह, अविरत-देशासंयता एव जना अविरतदेशासंयतजनाः, तेषां मनांसि चित्तानि, तैः संसेवितं सञ्चिन्तितमित्यर्थः, मनोग्रहणमत्र ध्यानचिन्तायां प्रधानाङ्गख्यापनार्थम्, अधन्यमित्यश्रेयस्करं पापं निन्द्यमिति गाथार्थः ॥२३॥ अधुनेदं यथाभूतस्य भवति यद्वर्द्धनं चेदमिति तदेतदभिधातुकाम आह - एयं चव्विहं राग-दोस-मोहांकियस्स जीवस्स । रोहज्झाणं संसारवद्धणं नरयगइमूलं ॥२४॥ (छाया- एतत् चतुर्विधं राग-द्वेष-मोहाङ्कितस्य जीवस्य । रौद्रध्यानं संसारवर्द्धनं नरकगतिमूलम् ॥२४॥) व्याख्या - 'एयं०' गाहा । एतत् अनन्तरोक्तम्, चतुर्विधं चतुष्प्रकारं राग-द्वेषमोहाङ्कितस्य, आकुलस्य वेति पाठान्तरम् । कस्य ? जीवस्य आत्मनः किम् ? रौद्रध्यानमिति, इयमेव चात्र चतुष्टयस्यापि क्रिया, किंविशिष्टमिदमिति ? अत आह - संसारवर्द्धनम् ओघतः, नरकगतिमूलं विशेषत इति गाथार्थः ॥२४॥ साम्प्रतं रौद्रध्यायिनो लेश्याः प्रतिपाद्यन्ते कावोय-नील-कालालेसाओ तिव्वसंकिलिट्ठाओ। रोद्दज्झाणोवगयस्स कम्मपरिणामजणियाओ ॥२५॥ (छाया- कापोत-नील-कष्णलेश्याः तीव्रसङ्क्लिष्टाः । रौद्रध्यानोपगतस्य कर्मपरिणामजनिताः ॥२५॥) . व्याख्या - कावोय० गाहा । पूर्ववद्, एतावांस्तु विशेषः यत् तीव्रसङ्क्लिष्टा अतिसङ्क्लिष्टा एता इति ॥२५॥' धर्मध्यानं चतुर्विधम् । तद्यथा १ आज्ञाविचयः, २ अपायविचयः, ३ विपाकविचयः, ४ संस्थानविचयश्च । उक्तञ्च स्थानाङ्गसूत्रे तद्वृत्तौ च - 'धम्मे झाणे चउव्विहे चउप्पडोयारे पं०, तं० आणाविजते अवायविजते Page #154 -------------------------------------------------------------------------- ________________ चतुर्विधं धर्मध्यानम् १३७ विवागविजते संठाणविजते ॥ (स्था०सू० २४७) (छाया- धर्म्यं ध्यानं चतुर्विधं चतुष्पदावतारं प्रज्ञप्तम्, तद्यथा-आज्ञाविचयः अपायविचयः विपाकविचयः संस्थानविचयः ॥) व्याख्या - अथ धर्म्यं चतुर्विधमिति स्वरूपेण चतुर्षु पदेषु-स्वरूपलक्षणालम्बनानुप्रेक्षालक्षणेष्ववतारो विचारणीयत्वेन यस्य तच्चतुष्पदावतारं चतुर्विधस्यैव पर्यायो वाऽयमिति, क्वचित् चउप्पडोयारमिति पाठस्तत्र चतुर्षु पदेषु प्रत्यवतारो यस्येति विग्रह इति, 'आणाविजए' त्ति आ-अभिविधिना ज्ञायन्तेऽर्था यया साऽऽज्ञा प्रवचनं सा विचीयतेनिर्णीयते पर्यालोच्यते वा यस्मिस्तदाज्ञाविचयं धर्मध्यानमिति, प्राकृतत्वेन विजयमिति, आज्ञा वा विजीयते अधिगमद्वारेण परिचिता क्रियते यस्मिन्नित्याज्ञाविजयम्, एवं शेषाण्यपि, नवरं अपाया-रागादिजनिताः प्राणिनामैहिकामुष्मिका अनर्थाः, विपाकः- फलं कर्मणां ज्ञानाद्यावारकत्वादि संस्थानानि लोकद्वीपसमुद्रजीवादीनामिति, आह च - "आप्तवचनं प्रवचनमाज्ञा विचयस्तदर्थनिर्णयनम् । आस्रवविकथागौरवपरीषहाद्यैरपायस्तु ॥१॥ अशुभशुभकर्मपाकानुचिन्तनार्थो विपाकविचयः स्यात् । द्रव्यक्षेत्राकृत्यनुगमनं संस्थानविचयस्त्विति ॥२॥"' अथवा मैत्री-प्रमोद-कारुण्य-माध्यस्थ्यभेदात् चतुर्विधं धर्मध्यानम् । यदुच्यते योगशास्त्रे तद्वत्तौ च - 'मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यानि नियोजयेत् । धर्म्यध्यानमुपस्कर्तुं तद्धि तस्य रसायनम् ॥४/११७॥ व्याख्या - "जिमिदाच् स्नेहने', मे(मि)द्यति स्निह्यतीति मित्रं, तस्य भावः समस्तसत्त्वविषयः स्नेहपरिणामो मैत्री । प्रमोदनं प्रमोदो वदनप्रसादादिभिर्गुणाधिकेष्वभिव्यज्यमानान्तर्भक्तिरनुरागः । करुणैव कारुण्यं दीनादिष्वनुकम्पा । रागद्वेषयोरन्तरालं मध्यं, तत्र स्थितो मध्यस्थः अरागद्वेषवृत्तिः, तद्भावो माध्यस्थ्यमुपेक्षा । तानि आत्मनि नियोजयेत् । किमर्थं ? धर्म्यध्यानमुपस्कर्तुं त्रुट्यतो ध्यानस्य पुनानान्तरेण सन्धानं कर्तुं । कुत इत्याह - तद्धि तस्य रसायनं तत् मैत्र्यादियोजनं हिर्यस्मात्तस्य ध्यानस्य जराजर्जरस्येव शरीरस्य त्रुट्यतो रसायनमिव रसायनम् ॥४/११७।। Page #155 -------------------------------------------------------------------------- ________________ १३८ तत्र मैत्रीस्वरूपमाह मा कार्षीत् कोऽपि पापानि मा च भूत् कोऽपि दुःखितः । मुच्यतां जगदप्येषा मतिमैत्री निगद्यते ॥४ / ११८ ॥ व्याख्या - कोऽपि जन्तुरुपकार्यनुपकारी वा पापानि दुःखनिबन्धनानि मा कार्षीत्, पापकरणनिषेधात् मा च भूत् कोऽपि दुःखितः । जगदिति तांस्तान् देवमानुषतिर्यग्नारकपर्यायानत्यर्थं गच्छतीति जगत् प्राणिजातं । अपिशब्दान्नैकः कश्चित् किं तु सकलं जगत् मुच्यतां मोक्षमाप्नुयादित्यर्थः । एषा उक्तस्वरूपा मतिर्मैत्रीशब्देनोच्यते । न हि कस्यचिदेकस्य मित्रं मित्रं भवति, व्याघ्रादेरपि स्वापत्यादौ मैत्रीदर्शनात्, तस्मादशेषसत्त्वविषया मैत्री । एवं कृतापकाराणामपि सर्वसत्त्वानां मित्रतां व्यवस्थाप्य क्षमेऽहं सम्यग्मनोवाक्कायैर्येषां च मयाऽपकारः कृतस्तानपि सर्वान् क्षमयेऽहमिति मैत्रीभावना ॥४/११८॥ अथ प्रमोदस्वरूपमाह - -- चतुर्विधं धर्मध्यानम् अपास्ताशेषदोषाणां वस्तुतत्त्वावलोकिनाम् । " गुणेषु पक्षपातो यः स प्रमोदः प्रकीर्तितः ॥४ / ११९॥ व्याख्या अपास्ता अशेषा दोषाः प्राणिवधादयो यैस्तेषां । तथा वस्तुतत्त्वमवलोकन्त इत्येवंशीलास्तेषां । अनेन ज्ञानक्रियाद्वयं मोक्षहेतुमाह, यदाह भाष्यकारः - " नाणकिरियाहि मोक्खो" इति (ज्ञानक्रियाभ्यां मोक्षः) एवंविधानां मुनीनां गुणेषु क्षायोपशमिकादिभावावर्जितेषु शमदमौचित्यगाम्भीर्यधैर्यादिषु यः पक्षपातो विनयप्रयोगवन्दनस्तुतिवर्णवादवैयावृत्त्यकरणादिभिः परात्मोभयकृतपूजाजनितश्च सर्वेन्द्रियाभिव्यक्तो मनः प्रहर्षः स प्रमोदः प्रकीर्तितः ॥४/११९॥ - अथ कारुण्यस्वरूपमाह दीनेष्वार्त्तेषु भीतेषु याचमानेषु जीवितम् । प्रतीकारपरा बुद्धिः कारुण्यमभिधीयते ॥ ४ / १२०॥ व्याख्या - दीनेषु मतिश्रुताज्ञानविभङ्गबलेन प्रवर्तितकुशास्त्रेषु स्वयं नष्टेषु परानपि नाशयत्सु अत एव दयास्पदत्वाद्दीनेषु । तथाऽऽर्त्तेषु नवनवविषयार्जनपूर्वार्जितपरिभोगजनिततृष्णाग्निना दन्दह्यमानेषु, हिताहितप्राप्तिपरिहारविपरीतवृत्तिषु अर्थार्जनरक्षणव्ययनाशपीडावत्सु च । तथा भीतेषु विविधदुःखपीडिततया अनाथकृपणबालवृद्धप्रेष्यादिषु सर्वतो Page #156 -------------------------------------------------------------------------- ________________ चतुर्विधं धर्मध्यानम् बिभ्यत्सु । तथा वैरिभिराक्रान्तेषु रोगपीडितेषु मृत्युमुखमधिशयितेष्विव याचमानेषु प्रार्थयमानेषु जीवितं प्राणत्राणम् । एतेषु दीनादिषु "अहो कुशास्त्रप्रणेतारः तपस्विनो यदि कुमार्गप्रणयनान्मोच्येरन्, भगवानपि हि भुवनगुरुः स (उ)न्मार्गदेशनात्सागरोपमकोटिकोटिं यावद्भवे भ्रान्तः तत्काऽन्येषां स्वपापप्रतीकारं कर्तुमशक्नुवतां गतिः ?, तथा धिगमी विषयार्जनभोगतरलहृदया अनन्तभवानुभूतेष्वपि विषयेष्वसन्तृप्तमनसः कथं नाम प्रशमामृततृप्ततया वीतरागदशां नेतुं शक्याः ? इति, तथा बालवृद्धादयोऽपि विविधभयहेतुभ्यो भीतमनसः कथं नामैकान्तिकात्यन्तिकभयवियोगभाजनीकरिष्यन्ते ? इति, तथा मृत्युमुखमधिशयिताः स्वधनदारपुत्रादिवियोगमुत्प्रेक्षमाणा मारणान्तिकी पीडामनुभवन्तः सकलभयरहितेन पारमेश्वरवचनामृतेन सिक्ताः कथमजरामरीकरिष्यन्ते ?" इत्येवं प्रतीकारपरा या बुद्धिः, न तु साक्षात्प्रतीकार एव, तस्य सर्वेष्वशक्यक्रियत्वात्, सा कारुण्यमभिधीयते । या तु अशक्यप्रतीकारेषु सर्वान् जन्तून् मोचयित्वा मोक्षं यास्यामीति सौगतानां करुणा, न सा करुणा, वाङ्मात्रत्वात्, न ह्येवं शक्यं भवितुं संसारिषु मुक्तेषु मया मोक्तव्यमिति, संसारोच्छेदप्रसङ्गेन सर्वसंसारिणां मुक्त्यभावात्, तस्माद्वाङ्मात्रमेतत् मुग्धजनप्रतारकं सौगतानां कारुण्यम् । एतच्च कुर्वन् हितोपदेशदेशकालापेक्षान्नपानाश्रयवस्त्र(पात्र)भेषजैरपि ताननुगृह्णातीति ॥४/१२०॥ अथ माध्यस्थ्यस्वरूपमाह - क्रूरकर्मसु निःशङ्कं देवतागुरुनिन्दिषु । आत्मशंसिषु योपेक्षा तन्माध्यस्थ्यमुदीरितम् ॥४/१२१॥ व्याख्या - क्रूराणि अभक्ष्यभक्षणापेयपानागम्यगमनऋषिबालस्त्रीभ्रूणघातादीनि कर्माणि येषां तेषु, तेऽपि कदाचिदवाप्तसंवेगा नोपेक्षणीयाः स्युरत आह - देवतागुरुनिन्दिषु देवताश्चतुस्त्रिंशदतिशयादियुक्ता वीतरागाः, गुरवः तदुक्तानुष्ठानस्य पालका उपदेष्टारश्च तान् रक्तद्विष्टमूढपूर्वव्युद्ग्राहिततया निन्दन्तीत्येवं शीलाः तेषु, तथाविधा अपि कथञ्चन वैराग्यदशापन्ना आत्मदोषदशिनो नोपेक्षणीयाः स्युरित्याह - आत्मशंसिषु आत्मानं सदोषमपि शंसन्ति प्रशंसन्तीत्येवंशीला आत्मबहुमानिन इत्यर्थः तेषु मुद्गशैलेष्विव पुष्करावर्त्तवारिभिमूंदूकर्तुमशक्येषु देशनाभिः, योपेक्षा तन्माध्यस्थ्यमुदीरितम् ॥४/१२१॥' यद्वा पिण्डस्थ-पदस्थ-रूपस्थ-रूपातीतभेदात् चतुर्विधं धर्मध्यानम् । यदाह ध्यानदीपिकायाम् Page #157 -------------------------------------------------------------------------- ________________ १४० चतुर्विधं धर्मध्यानम् 'पिण्डस्थं च पदस्थं च रुपस्थं रूपवर्जितम् । इत्यन्यच्चापि सद्ध्यानं च ध्यायन्ति चतुर्विधम् ॥१३५॥ पिण्डस्थे पञ्चधारणा पिण्डस्थे पञ्च विज्ञेया धारणा तत्र पार्थिवी । आग्नेयी मारुती चापि वारुणी तत्त्वभूस्तथा ॥१३६॥ पार्थिवीधारणा तिर्यग्लोकसमं ध्यायेत् क्षीराब्धि तत्र चाम्बुजम् । सहस्रपत्रं स्वर्णाभं जम्बूद्वीपसमं स्मरेत् ॥१३७॥ तत्केसरततेरन्तः स्फुरत्पिङ्गप्रभाञ्चिताम् । स्वर्णाचलप्रमाणां च कर्णिकां परिचिन्तयेत् ॥१३८॥ श्वेतसिंहासनासीनं कर्मनिर्मूलनोद्यतम् । आत्मानं चिन्तयेत्तत्र पार्थिवी धारणेत्यसौ ॥१३९॥ आग्नेयीधारणा ततोऽसौ निश्चलाभ्यासात् कमलं नाभिमण्डले। स्मरत्यतिमनोहारि षोडशोन्नतपत्रकम् ॥१४०॥ प्रतिपत्रसमासीनस्वरमालाविराजितम् । कर्णिकायां महामन्त्रं विस्फुरन्तं विचिन्तयेत् ॥१४१॥ रेफरुद्धं कलाबिन्दुलाञ्छितशून्यमक्षरम् । लसद्विन्दुछटाकोटीकान्तिव्याप्तहरिन्मुखम् ॥१४२॥ [अर्ह ] तस्य रेफाद्विनिर्यान्ती शनै—मशिखां स्मरेत् । स्फुलिङ्गसन्ततिं पश्चात् ज्वालाली तदनन्तरम् ॥१४३॥ तेन ज्वालाकलापेन वर्धमानेन सन्ततम् । दहत्यविरतं धीरः पुण्डरीकं हृदि स्थितम् ॥१४४॥ तदष्टकर्मनिर्माणमष्टपत्रमधोमुखम् । दहत्येव महामन्त्रध्यानोत्थप्रबलानलः ॥१४५॥ Page #158 -------------------------------------------------------------------------- ________________ १४१ चतुर्विधं धर्मध्यानम् ततो देहान बहिर्ध्यायेत् त्रिकोणं वह्निमण्डलम् । ज्वलत्स्वस्तिकसंयुक्तं वह्निबीजसमन्वितम् ॥१४६॥ देहं पद्मं च मन्त्राचिरन्तर्वह्निपुरं बहिः । कृत्वाशु भस्मसाच्छाम्येत्स्यादाग्नेयीति धारणा ॥१४७॥ मारुतीधारणा ततत्रिभुवनाभोगं पूरयन्तं समीरणम् । चालयन्तं गिरीनब्धीन् क्षोभयन्तं विचिन्तयेत् ॥१४८॥ तच्च भस्मरजस्तेन शीघ्रमुख़्य वायुना। दृढाभ्यासः प्रशान्ति तमानयेदिति मारुती ॥१४९॥ वारुणीधारणा स्मरेद्वर्षत्सुधासारैः घनमालाकुलं नभः । ततोऽर्धेन्दुसमकान्तं मण्डलं वारुणाङ्कितम् ॥१५०॥ नभस्तलं सुधाम्भोभिः प्लावयेत्तत्पुरं ततः । तद्रजः कायासम्भूतं क्षालयेदिति वारुणी ॥१५१॥ तत्त्वभूधारणा सप्तधातुविनाभूतं पूर्णेन्दुविशदद्युतिम् । सर्वज्ञकल्पमात्मानं शुद्धबुद्धिः स्मरेत्ततः ॥१५२॥ ततः सिंहासनासीनं सर्वातिशयभासुरम् । विध्वस्ताशेषकर्माणं कल्याणमहिमान्वितम् ॥१५३॥ स्वाङ्गगर्भे निराकारं स्वं स्मरेदिति तत्त्वभूः। साभ्यास इति पिण्डस्थे योगी शिवसुखं भजेत् ॥१५४॥ पिण्डस्थध्यानफलम् अश्रान्तमिति पिण्डस्थे कृताभ्यासस्य योगिनः । प्रभवन्ति न दुर्विद्यामन्त्रमण्डलशक्तयः ॥१५५॥ Page #159 -------------------------------------------------------------------------- ________________ १४२ चतुर्विधं धर्मध्यानम् शाकिन्यः क्षुद्रयोगिन्यः पिशाचा पिशिताशनाः । त्रस्यन्ति तत्क्षणादेव तस्य तेजोऽसहिष्णवः ॥१५६॥ दुष्टा करटिनः सिंहा शलभा पन्नगा अपि । जिघांसवोऽपि तिष्ठन्ति स्तम्भिता इव दूरतः ॥१५७॥ पदस्थध्यानम् पुण्यमन्त्रपदान्येव तथागमपदानि वा । ध्यायन्ते यद्बुधैर्नित्यं तत्पदस्थं गतं बुधैः ॥१५८॥ ओमर्हादिकमन्त्राणां मायाबीजजुषां ततिम् । परमेष्ठ्यादिपदवातं पदस्थध्यानगः स्मरेत् ॥१५९॥ रूपस्थध्यानम् सर्वातिशययुक्तस्य केवलज्ञानभास्वतः । अर्हतो रूपमालम्ब्य ध्यानं रूपस्थमुच्यते ॥१६०॥ रागद्वेषमहामोहविकारैरकलङ्कितम् । शान्तकान्तं मनोहारि सर्वलक्षणलक्षितम् ॥१६१॥ .. जिनेन्द्रप्रतिमारूपमपि निर्मलमानसः । निर्निमेषदृशा ध्यायन् रुपस्थध्यानवान्भवेत् ॥१६२॥ रूपातीतध्यानम् लोकाग्रस्थं परात्मानममूर्त क्लेशवर्जितम् । चिदानन्दमयं सिद्धमनन्तानन्दगं स्मरेत् ॥१६९॥ यस्यात्र ध्यानमात्रेण क्षीयन्ते जन्ममृत्यवः । उत्पद्यते च विज्ञानं स ध्येयो नित्यमात्मना ॥१७॥ तत्स्वरूपाहितं स्वान्तं तद्गुणग्रामरञ्जितम् । योजयत्यात्मनात्मानं स्वस्मिन् तद्रूपसिद्धये ॥१७१॥ इत्यजत्रं स्मरन् योगी तत्स्वरूपावलम्बितः। तन्मयत्वमवाप्नोति ग्राह्यग्राहकवर्जितः ॥१७२॥ Page #160 -------------------------------------------------------------------------- ________________ चतुर्विधं शुक्लध्यानम् अनन्यशरणीभूय स तस्मिन् लीयते तथा । ध्यातृध्यानोभयाभावे ध्येयेनैक्यं यथा व्रजेत् ॥१७३॥ यः परात्मा परं सोऽहं योऽहं स परमेश्वरः । मदन्यो न मयोपास्यो, मदन्येन च नाप्यहम् ॥१७४॥' १ पृथक्त्ववितर्कसविचारं, २ एकत्व - अथ शुक्लध्यानं चतुर्विधम् । तद्यथा वितर्काविचारं, ३ सूक्ष्मक्रियाप्रतिपाति ४ व्युपरतक्रियानिवर्त्ति च । तथा चाह योगशास्त्रे तद्वृत्तौ च - 'शुक्लध्यानस्य भेदानाह - यदाहुः - ज्ञेयं नानात्वश्रुतविचारमैक्यश्रुताविचारं च । सूक्ष्मक्रियमुत्सन्नक्रियमिति भेदैश्चतुर्धा तत् ॥ ११/५॥ व्याख्या नानात्वं पृथक्त्वं श्रुतं वितर्कः विचारोऽर्थव्यञ्जनयोगसङ्क्रान्तिः इति पृथक्त्ववितर्कं सविचारं प्रथमम् । ऐक्यमपृथक्त्वं एकत्ववितर्कमविचारं च द्वितीयम् । सूक्ष्मक्रियमप्रतिपातीति तृतीयम् । उत्सन्नक्रियमनिवर्तीति चतुर्थम् । एवं चतुर्विधं शुक्लध्यानम् ॥११/५॥ अथाद्यभेदं व्याचष्टे १४३ एकत्र पर्ययाणां विविधनयानुसरणं श्रुताद्द्रव्ये । अर्थव्यञ्जनयोगान्तरेषु सङ्क्रमणयुक्तमाद्यं तत् ॥११/६॥ , व्याख्या - एकस्मिन् परमाण्वादौ द्रव्ये पर्यायाणामुत्पादस्थितिभङ्गमूर्त्तत्वामूर्त्तत्वादीनां विविधनयैर्द्रव्यार्थिकपर्यायार्थिकादिभिर्यदनुसरणमनुचिन्तनं श्रुतात् पूर्वविदां पूर्वगतश्रुतानुसारेण, इतरेषां त्वन्यथा, तदाद्यं शुक्लमिति सम्बन्धः । कथम्भूतं ? अर्थव्यञ्जनयोगान्तरेषु सङ्क्रमणयुक्तं, अर्थो द्रव्यं तस्माद्व्यञ्जने शब्दे शब्दाच्चार्थे सङ्क्रमणं, योगाद्योगान्तरसङ्क्रमणं तु मनोयोगात् काययोगे वा वाग्योगे वा सङ्क्रान्ति:, एवं काययोगान्मनोयोगे वाग्योगे वा, वाग्योगान्मनोयोगे काययोगे वा सङ्क्रमणं, तेन युक्तम् । "उप्पायठिईभंगाइपज्जवाणं जमेगदव्वम्मि । नाणानयानुसरणं पुव्वगयसुयाणुसारेण ॥७७॥ Page #161 -------------------------------------------------------------------------- ________________ १४४ चतुर्विधं शुक्लध्यानम् सवियारमत्थवंजणजोगंतरओ तयं पढमसुक्कं । होइ पुहुत्तवियक्कं सवियारमरागभावस्स ॥७८॥" (ध्यानशतकम्) (छाया- उत्पादस्थितिभङ्गादिपर्यवाणां यदेकद्रव्ये । नानानयानुसरणं पूर्वगतश्रुतानुसारेण ॥७७॥ - सविचारमर्थव्यञ्जनयोगान्तरतः तत् प्रथमशुक्लम् । भवति पृथक्त्ववितर्कं सविचारमरागभावस्य ॥७८॥) ननु अर्थव्यञ्जनयोगान्तरेषु सङ्क्रमणात् कथं मनःस्थैर्य ? तदभावाच्च कथं ध्यानत्वं ? उच्यते - एकद्रव्यविषयत्वे मनःस्थैर्यसम्भवाद्ध्यानत्वमविरुद्धम् ॥११/६॥ द्वितीयं भेदं व्याचष्टे - एवं श्रुतानुसारादेकत्ववितर्कमेकपर्याये । अर्थव्यञ्जनयोगान्तरेष्वसङ्क्रमणमन्यत्तु ॥११/७॥ व्याख्या - एवं श्रुतानुसारादिति पूर्वविदां पूर्वगतश्रुतानुसारादितरेषामन्यथापि एकपर्यायविषयमेकत्ववितर्कं नाम द्वितीयं शुक्लध्यानं, तच्चार्थव्यञ्जनयोगेष्वसङ्क्रमणरूपम्। यदाहुः - "जं पुण सुणिप्पयंपं निवायसरणप्पईवमिव चित्तं । उप्पायठिईभंगाइयाण एगम्मि पज्जाये ॥७९॥ अवियारमत्थवंजणजोगंतरओ तयं बीयसुक्कं । पुव्वगयसुयालंबणमेगत्तवियक्कमवियारं ॥८०॥" (ध्यानशतकम् ) ॥११/७॥ (छाया- यत्पुनः सुनिष्प्रकम्पो निवातशरणप्रदीप इव चित्तम् । उत्पादस्थितिभङ्गादिकानामेकस्मिन् पर्याये ॥१॥ अविचारमर्थव्यञ्जनयोगान्तरतः तकं द्वितीयशुक्लम् । पूर्वगतश्रुतालम्बनमेकत्ववितर्कमविचारम् ॥२॥) तृतीयभेदं व्याचष्टे - निर्वाणगमनसमये केवलिनो दरनिरुद्धयोगस्य । सूक्ष्मक्रियाप्रतिपाति तृतीयं कीर्तितं शुक्लम् ॥११/८॥ Page #162 -------------------------------------------------------------------------- ________________ चतुर्विधं शुक्लध्यानम् १४५ व्याख्या निर्वाणगमनसमये मोक्षगमनप्रत्यासन्नसमये केवलिनः सर्वज्ञस्य मनो - योगवाग्योगद्वये निरुद्धे सति बादरे च काययोगे निरुद्धे सूक्ष्मा उच्छ्वासनिःश्वासादिका कायक्रिया यत्र तत्तथा । अप्रतिपाति अनिवर्ति । दरशब्द: प्राकृतवत् संस्कृतेऽपि दृश्यते, यथा “दरदलितहरिद्राग्रन्थिगौरं शरीरम् " ( इत्यादौ ) ॥११/८॥ - चतुर्थं भेदं व्याचष्टे केवलिनः शैलेशीगतस्य शैलवदकम्पनीयस्य । उत्सन्नक्रियमप्रतिपाति तुरीयं परमशुक्लम् ॥११/९॥ व्याख्या - स्पष्टः ॥ ११ / ९ ॥ चतुर्ष्वपि योगसङ्ख्यां निरूपयि - एकत्रियोगभाजामाद्यं स्यादपरमेकयोगानाम् । तनुयोगिनां तृतीयं निर्योगाणां चतुर्थं तु ॥११ / १०॥ व्याख्या आद्यं पृथक्त्ववितर्कं सविचारं मनः प्रभृत्येकयोगभाजां योगत्रयभाजां वा, तच्च भङ्गिकश्रुतपाठकानां भवति । अपरमेकत्ववितर्कमविचारं मनःप्रभृत्येकयोगभाजां योगान्तरे सङ्क्रमाभावात् । तृतीयं सूक्ष्मक्रियमनिवर्ति तत् तनुयोगे काययोगे सूक्ष्मे, न तु योगान्तरे । चतुर्थं व्युत्सन्नक्रियमप्रतिपाति निर्योगाणामयोगिकेवलिनां शैलेशीगतानां भवति । योगस्तु कायवाग्मनोभेदात्त्रिविधः । तत्रैौदारिकवैक्रियाहारकतैजसकार्मणशरीरवतो जीवस्य वीर्यपरिणतिविशेषः काययोगः । औदारिकवैक्रियाहारकशरीरव्यापाराहृतवाग्द्रव्यसमूहसाचिव्याज्जीवव्यापारो वाग्योगः । औदारिकवैक्रियाहारकशरीरव्यापाराहृतमनोद्रव्यसमूहसाचिव्याज्जीवव्यापारो मनोयोगः ||११ / १० || ' गुरुः प्रत्येकं चतुर्विधान्येतानि चत्वारि ध्यानानि वेत्ति । इत्थं षट्त्रिंशद्गुणसमन्वितस्य गुरोर्विजयो भवतु ॥२॥ इति प्रथमा षट्त्रिशिका समाप्ता । Page #163 -------------------------------------------------------------------------- ________________ પહેલી છત્રીસી હવે ગુરુના ગુણોની છત્રીસ છત્રીસીઓમાં પહેલી છત્રીસી કહે છે - શબ્દાર્થ - ચાર પ્રકારની દેશના, ચાર પ્રકારની કથા, ચાર પ્રકારના ધર્મ, ચાર પ્રકારની ભાવના, ચાર પ્રકારના સ્મારણા વગેરેમાં કુશળ બુદ્ધિવાળા અને ચાર પ્રકારના ચાર ધ્યાનોને જાણનારા - આમ છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૨) પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - જય પામો એટલે બધે અમ્મલિત પ્રસરવાળા થાઓ. બીજાને સમજાવવામાં તત્પર એવી વચનોની પદ્ધતિ તે દેશના. તે ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે – ૧ આક્ષેપિણી, ર વિક્ષેપિણી, ૩ સંવેજની અને ૪ નિર્વેદિની. આમનું સ્વરૂપ આગળ ચાર પ્રકારની કથાના વિવરણમાં બતાવાશે. કહેવાય તે કથા. તે ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે છે – ૧ અર્થકથા, ૨ કામકથા, ૩ ધર્મકથા અને ૪ મિશ્રકથા. શ્રીદશવૈકાલિકસૂત્રના ત્રીજા અધ્યયનની નિયુક્તિમાં અને તેની હારિભદ્રીયવૃત્તિમાં કહ્યું છે - હવે “કથાને કહે છે. ગાથાર્થ - અર્થકથા, કામકથા, ધર્મકથા અને મિશ્રિતકથા. એમાંની એક-એક કથા અનેક પ્રકારની જાણવી. (૧૮૮) વિદ્યા, શિલ્પ, ઉપાય, અનિર્વેદ, સંચય, દક્ષતા, સામ, દંડ, ભેદ, ઉપપ્રદાન એ અર્થકથા છે. (૧૮૯) સાર્થવાહપુત્ર દક્ષતાથી, શ્રેષ્ઠીપુત્ર રૂપથી, મંત્રીપુત્ર બુદ્ધિથી, રાજપુત્ર પુણ્યથી જીવે છે. (૧૦૦) પુરુષની દક્ષતા પાંચ રૂપિયાની છે, સુંદરતા ૧૦૦ રૂપિયાની છે, બુદ્ધિ હજાર રૂપિયાની છે, પુણ્ય ૧ લાખ રૂપિયાનું છે. (૧૯૧) ટીકાર્થ વિદ્યા વગેરે અર્થ છે. તેની પ્રધાનતાવાળી કથા એ અર્થકથા કહેવાય. એ પ્રમાણે કામકથા, ધર્મકથા અને મિશ્રકથા પણ સમજવી. Page #164 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારની કથા ૧૪૭ આ કથાઓમાંની એક એક કથા અનેકપ્રકારની છે. (૧૮) હવે અર્થકથા કહે છે. વિદ્યા, શિલ્પ, ઉપાય, અનિર્વેદ, સંચય, દક્ષતા, સામ, દંડ, ભેદ, ઉપપ્રદાન આ અર્થકથા છે. કેમકે એ અર્થપ્રધાન છે. આ અક્ષરાર્થ છે. ભાવાર્થ તો વૃદ્ધવિવરણથી જાણવો. તે આ છે – ૦ વિદ્યાને આશ્રયીને અર્થકથા આ પ્રમાણે કે જે વિદ્યાથી ધનનું ઉપાર્જન કરે છે. એકજણે જે વિદ્યા સાધી, તે (વિદ્યારે તેને દરરોજ સવારે પાંચ રૂપિયા આપે છે. અથવા તો જેમ વિદ્યાધરોનાં ચક્રવર્તી સત્યકિએ વિદ્યાનાં પ્રભાવથી ભોગો મેળવ્યા. સત્યકિની ઉત્પત્તિ જે રીતે થઈ, જે રીતે તે શ્રાવકકુલમાં રહ્યો, જે રીતે મહેશ્વર એનું નામ કરાયું...આ બધું જે રીતે આવશ્યકમાં વત્તીસેલ્દિ નો સંર્દ સૂત્રનાં વર્ણનમાં દર્શાવેલું છે એ પ્રમાણે અહીં કહેવું. વિદ્યાદ્વાર પૂર્ણ થયું. • શિલ્પથી ધન મેળવાય છે. એમાં ઉદાહરણ કોકાસ નામનો શિલ્પી છે. એ આવશ્યક પ્રમાણે જાણવું. શિલ્પદ્વાર પૂર્ણ થયું. ૦ ઉપાય દ્વારા ધન મેળવાય છે. આમાં દૃષ્ટાન્ત ચાણક્ય છે, જે રીતે ચાણકયે જુદા જુદા ઉપાયોથી ધન મેળવ્યું. પ્રશ્નઃ ક્યા ઉપાયોથી? ઉત્તરઃ “મારે ધાતુથી રંગાયેલ બે...” આ પણ કથાનક જે રીતે આવશ્યકમાં છે, તે રીતે કહેવું. ઉપાય દ્વાર પૂર્ણ થયું. • હવે અનિર્વેદ અને સંચયમાં એક જ ઉદાહરણ છે. મમ્મણ વાણિયો, તે પણ જે રીતે આવશ્યકમાં છે, તે પ્રમાણે કહેવું. (ધનોપાર્જનમાં કંટાળો ન આવવો જોઈએ તથા ઉપાર્જિતધન ધીમે ધીમે બચાવી બચાવીને ભેગું કરવું જોઈએ.) • હવે દક્ષત્વનો અવસર છે. પ્રસંગપૂર્વક એ દક્ષત્વનું વર્ણન કરે છે કે સાર્થવાહપુત્રની દક્ષતા = કાર્યચપળતા પાંચ રૂપિયાનાં ફલવાળી થઈ, શ્રેષ્ઠિપુત્રનું સૌંદર્ય ૧૦૦ રૂા. ના ફળવાળું થયું, મસ્ત્રીપુત્રની બુદ્ધિ ૧૦૦૦ રૂ. ના ફલવાળી થઈ અને રાજપુત્રનું પુણ્ય લાખ રૂા. ના ફલવાળું થયું. આ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ છે. ભાવાર્થ કથાનકથી જાણવો. તે આ છે – બ્રહ્મદર રાજકુમાર, કુમાર મંત્રીપુત્ર, શ્રેષ્ઠીપુત્ર, સાર્થવાહપુત્ર આ ચારેય પરસ્પર વાતચીત કરે છે “કોણ શેના આધારે જીવે છે ?” ત્યાં રાજપુત્રે કહ્યું કે, “હું પુણ્યથી જીવું Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ચાર પ્રકારની કથા છું.” કુમાર મંત્રીપુત્રે કહ્યું કે, “હું બુદ્ધિથી જીવું છું.” શ્રેષ્ઠિપુત્રે કહ્યું કે, “હું રૂપથી જવું છું.” સાર્થવાહપુત્રે કહ્યું કે, “હું દક્ષતાથી જીવું છું.” તેઓ કહે છે, “અન્ય સ્થાને જઈ આપણે આની પરીક્ષા કરીએ.” તેઓ અન્યનગરમાં ગયા, કે જ્યાં કોઈ એમને ઓળખતું નથી. ઉદ્યાનમાં રહ્યા. દક્ષને આદેશ અપાયો કે, “જલ્દી ભોજન-પાણીના ખર્ચને લાવ.” (અર્થાત્ ભોજન માટે જરૂરી ધન લઈ આવ.) તે બજારમાં જઈને એક વૃદ્ધવણિકની દુકાને ઊભો રહ્યો. તેને ઘણાં ગ્રાહકો આવે છે. તે દિવસે કોઈક ઉત્સવ છે. વણિક પડિકા બાંધવામાં પહોંચી વળતો નથી. પછી સાર્થવાહપુત્ર દક્ષ હોવાથી જેને જે મીઠું, તેલ, ઘી, ગોળ, સુંઠ, મરચાં વગેરે ઉપયોગી હોય, તેને તે આપે છે. વણિકને ઘણો વધારે નફો થયો. ખુશ થયેલો તે બોલે છે કે, “તમે આ નગરમાં બહારથી આવેલા છો કે અહીંના રહેવાસી છો?” તે કહે છે કે, “બહારથી આવ્યા છીએ.” વણિક કહે કે, “તો અમારા ઘરે ભોજનનો સ્વીકાર કરો.” તે કહે છે કે, “મારા બીજા મિત્રો ઉદ્યાનમાં છે. તેમના વિના હું ભોજન નહિ કરું.” તેણે કહ્યું કે, “બધા જ આવો.” વાણિયાએ તેઓના ભોજનદાન, તંબોલાદિમાં જેટલું વાપર્યું, એ પાંચ રૂપિયાનું થયું. બીજા દિવસે રૂપવાનું વણિપુત્રને કહેવાયું કે, “આજે તારે ભોજનનો ખર્ચ આપવાનો છે.” વણિપુત્રે કહ્યું, “સારું.” તે ઊભો થઈને વિભૂષિત થઈને વેશ્યાઓનાં વાડામાં ગયો. ત્યાં દેવદત્તા નામની વેશ્યા પુરુષ ઉપર ઢષવાળી હતી. ઘણાં રાજપુત્રો વગેરેએ એની માંગણી કરી પણ એ કોઈને ઇચ્છતી નથી. તે વેશ્યા તે વણિજ્જુત્રનાં સુંદર રૂપસમુદાયને જોઈને ક્ષોભ પામી. એની પાસે રહેલી દાસીએ જઈને તેની માતાને કહ્યું કે, “દેવદત્તા સુંદરયુવાન ઉપર દૃષ્ટિ કરે છે.” તેથી તે કહે કે, “તું એ યુવાનને કહે કે મારા ઘરે કોઈપણ મુશ્કેલી-સંકોચ વિના આવો, અને અહીં જ ભોજન કરો.” એ ચારે મિત્રો એ જ રીતે આવ્યા અને ત્યાં ૧૦૦ રૂ.નો ખર્ચ થયો. ત્રીજા દિવસે બુદ્ધિમાનું મંત્રીપુત્રને સંદેશો અપાયો કે, “આજે તું ભોજનખર્ચ આપ.” એ કહે, “સારું.” પછી તે અદાલત, ન્યાયાલયમાં ગયો. ત્યાં એક કેસ એવો હતો કે જેનો નિકાલ છેલ્લા ત્રણ દિવસથી આવતો ન હતો. તે કેસ આ પ્રમાણે હતો કે બે શોક્યો હતી. તેમનો પતિ મરી ગયો. એક શોક્યનો પુત્ર છે. એક શોક્ય પુત્રરહિત છે. તે છોકરાને સ્નેહથી સાચવે છે અને કહે છે કે, “મારો પુત્ર છે.” પુત્રની સગી માતા કહે છે કે, “મારો પુત્ર છે.” તે બે વચ્ચે ચુકાદો થતો નથી. મંત્રીપુત્રે કહ્યું કે, “હું આ કેસનો નિકાલ કરી આપું.” છોકરાના બે ટુકડા કરો અને ધનનાં પણ બે ભાગ કરો.” પુત્રની માતા કહે છે કે, Page #166 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારની કથા ૧૪૯ મારે ધનનું કામ નથી. છોકરો પણ તે શોક્યનો થાઓ. એ જીવતો હશે તો એનું દર્શન પામીશ.” બીજી શોક્ય મુંગી ઊભી રહે છે. ત્યારે મંત્રીપુત્રે એ બાળક ખરી પુત્રમાતાને સોંપ્યો. ત્યાં ૧૦૦૦ રૂ.નો ઉપયોગ થયો. એટલે કે મંત્રીપુત્રને ૧૦૦૦ રૂ. મળ્યા. ચોથા દિવસે રાજપુત્રને કહેવાયું કે, “આજે પુણ્યના સ્વામી એવા તમારે ચારેયનું યોગવહન કરવાનું છે.” રાજપુત્રે કહ્યું, “સારું.” પછી રાજપુત્ર તેમની પાસેથી નીકળીને ઉદ્યાનમાં ગયો. તે નગરમાં પુત્ર વિનાનો રાજા મૃત્યુ પામ્યો. અશ્વને અધિવાસિત કર્યો. જે વૃક્ષની છાયા નીચે રાજપુત્ર ઊંધેલો, તે છાયા દૂર થતી નથી. પછી અધે તેની ઉપર રહીને હેસારવ કર્યો, એનો રાજા તરીકે અભિષેક કર્યો. અનેક લાખો રૂપિયા મળ્યાં. આ પ્રમાણે ધનની ઉત્પત્તિ થાય છે. દક્ષતાદ્વાર પૂર્ણ થયું. હવે જે રીતે સામ, ભેદ, દંડ અને ઉપપ્રદાનથી ધન મેળવાય છે એ વાત કરે છે. તેમાં આ ઉદાહરણ છે કે ભમતાં શિયાળે એક મરેલા હાથીને જોયો. તે વિચારે છે કે, “મેં આને મેળવ્યો. હવે હોંશિયારીપૂર્વક નક્કી મારે જ ખાવો છે. (બીજાને આપવો નથી.)” ત્યાં સિંહ આવ્યો. શિયાળે વિચાર્યું કે, “આની સામે સારી ચેષ્ટાવાળા રહેવું.” સિંહે કહ્યું કે, “અરે, ભાણિયા ! કેમ ઊભો છે?” શિયાળે કહ્યું, “હા, મામા !” સિંહ કહે છે, “આ શું કરેલું છે?” શિયાળ કહે, “હાથી.” સિંહ કહે, “કોણે માર્યો?” શિયાળ કહે, “વાઘે માર્યો.” સિંહ વિચારે છે કે, “હું મારાથી નીચલી જાતિવાળાએ મારેલા પશુને કેવી રીતે ખાઉં?” સિંહ જતો રહ્યો. ત્યાં વાઘ આવ્યો. શિયાળે તેને કહ્યું કે, “સિંહે આ હાથી માર્યો છે. તે પાણી પીવા ગયો છે.” વાઘ ભાગી ગયો. આ ભેદ છે. ત્યાં કાગડો આવ્યો. શિયાળે વિચાર્યું કે, ““જો આને માંસ નહિ આપું તો કા...કા શબ્દનો ફેલાવો કરશે, એ શબ્દથી બીજા પણ કાગડાઓ આવશે. તે બધા કાગડાઓનાં કા...કા રૂપ શબ્દથી બીજા પણ શિયાળાદિ આવશે. હું કેટલાને અટકાવીશ. તેથી આને કિંઈક દાન કરું.” પછી શિયાળે તે મૃતકમાંથી એક ટુકડો છેદીને કાગડાને આપ્યો. તે એ લઈને જતો રહ્યો. ત્યાં શિયાળ આવ્યો. આ શિયાળે વિચાર્યું કે, “આને તો બળથી દૂર કરીશ.” અને ભ્રમર ચઢાવીને તેની તરફ દોટ મૂકી. પેલો શિયાળ ભાગી ગયો. કહ્યું છે કે, “ઉત્તમને નમસ્કાર કરીને જોડવો. શૂરવીરને ભેદથી જોડવો. નીચને થોડું આપીને જોડવો અને સમાનને પરાક્રમોથી જોડવો.” (અર્થાતુ ઉત્તમની સાથે નમ્રતાપૂર્વક વ્યવહાર કરવો. શૂરવીરોમાં ભાગલા પડાવી સ્વાર્થ સાધવો. નચ લોકોને થોડું થોડું આપીને Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ચાર પ્રકારની કથા શાંત રાખવા અને સરખે સરખા હોય એમને પરાક્રમથી ઠંડા પાડવા...) (૧૮૯, ૧૯૦, ૧૯૧) કથાની ગાથાનો ભાવાર્થ કહ્યો. અર્થકથા કહેવાઈ ગઈ. હવે કામકથા કહે છે. ગાથાર્થઃ રૂપ, ઉંમર, વેષ, દક્ષતા, વિષયોમાં શિક્ષિત, દષ્ટ, શ્રુત, અનુભૂત, સંસ્તવ આ કામકથા છે. (૧૨) ટીકાર્થઃ સુંદર રૂપ, ઉદગ્ર ઉછળતી) ઉંમર, ઉજ્જવલ વેષ, મૃદુતા, કળાઓમાં શિક્ષણ, અભુતદર્શનને આશ્રયીને દષ્ટ, શ્રત, અનુભૂત અને પરિચય આ બધી કામકથા છે. (આ બધા પદાર્થોની પ્રરૂપણા કરવી એ કામકથા છે.) રૂપમાં વસુદેવ વગેરે ઉદાહરણ છે. યુવાનવયમાં પ્રાયઃ બધા જ કમનીય = ઇચ્છનીય હોય, કેમકે ત્યારે લાવણ્ય હોય છે. કહ્યું છે કે, ““ઉદઝકાળમાં યૌવન વિરૂપમાં પણ લાવણ્યને કહે છે. યૌવન પાકસમયે લીમડાનાં ફલની પણ મધુરતાને દેખાડે છે.” (ઉદગ્રકાલીન યૌવન - ભરયૌવનકાળ સમજવો. લીમડાનાં ફલ જ્યારે પાકતાં હોય ત્યારે એ મીઠા હોય છે.) તથા ઉવલ વેષ કામનું અંગ છે. કેમકે, “સ્ત્રી કોઈપણ ઉજ્જવલ વેષવાળા પુરુષને જોઈને તેની ઇચ્છા કરે.” એમ કહ્યું છે. એ રીતે દાક્ષિણ્ય પણ કામનું અંગ છે. કેમકે, પંચાલ કહે છે કે સ્ત્રીઓને વિશે મૃદુતા રાખવી એજ કામશાસ્ત્રનો સાર છે.” આ પ્રમાણે વચન છે. કળાઓમાં શિક્ષણ એ કામનું અંગ છે. કેમકે એ ચતુરાઈ = હોંશિયારી છે. કહ્યું છે કે, કલાઓનું ગ્રહણ કરીએ, એટલા માત્રથી જ સૌભાગ્ય ઉત્પન્ન થઈ જાય. દેશકાળને અપેક્ષીને એ કળાઓનો પ્રયોગ તો થાય કે ન પણ થાય.” (આશય એ છે કે શીખેલી કળાઓ બીજાને દેખાડીએ ત્યારે જ લોકપ્રિયતા વધે એવું નથી. કલાનો પ્રયોગ કદાચ તે તે દેશ-કાળની અપેક્ષાએ ન કર્યો હોય તો પણ કળાનું ગ્રહણ પણ કરેલું હોય તો એનાથી લોકપ્રિયતા, સૌભાગ્ય પ્રાપ્ત થઈ જાય છે...) અન્યલોકો વળી આ “કળાઓમાં શિક્ષણ દ્વારમાં અચલ અને મૂલદેવને દષ્ટાન્ત તરીકે Page #168 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારની કથા ૧૫૧ જણાવે છે. બેય જણ દેવદત્તા નામની વેશ્યામાં રાગી હતા. અક્કાનાં કહેવાથી બેયની પરીક્ષા કરવા માટે દેવદત્તાએ બંને પાસે દાસી મોકલાવી જણાવ્યું કે, “દેવદત્તાને શેરડી ખાવાની ભાવના છે.” મુગ્ધ અચલ સાર્થવાહે ગાડું ભરીને શેરડીના સાઠા મોકલી આપ્યા. જયારે મૂલદેવે એક થાળી જેવા વાસણમાં છાલ ઉતારેલ શેરડીમાં મસાલાદિથી તૈયાર કરાયેલા ટુકડાઓ મોકલ્યા, કે જે તરત જ ખાઈ શકાય. • દષ્ટને આશ્રયીને કામકથા આ પ્રમાણે કે નારદે રુકિમણીનું રૂપ જોઈને વાસુદેવ આગળ એનું વર્ણન કર્યું તે. ૦ શ્રતને આશ્રયીને કામકથા આ પ્રમાણે કે પદ્મનાભરાજાએ નારદ પાસેથી દ્રૌપદીનું રૂપ સાંભળીને પૂર્વપરિચિત દેવોની આગળ એ રૂપનું વર્ણન કર્યું. (અહીં રાજાએ રૂપ જોયું નથી. માત્ર સાંભળ્યું જ છે.) • અનુભૂતને આશ્રયીને કામકથા આ પ્રમાણે કે – તરંગવતી રાજકુમારી પોતાના અનુભવનું કથન કરે છે તે. (એણે કામસંબંધમાં જે જે અનુભવ કરેલા, તે બધા જ એ બીજાને કહે છે, ત્યારે તે કામકથા અનુભૂત કામકથા બને.) ૦ સંસ્તવ એટલે કામકથાનો પરિચય. આ બધા કામનાં કારણો છે. વારનિ શબ્દ ગાથામાં લખેલો નથી. પરંતુ કામસૂત્રમાં આ બધાને કામના કારણો કહ્યા છે, એટલે તે પાઠને અનુસાર આ બધા કારણો કહેવાય. કોઈક વળી એમ કહે છે કે, “એકવાર વિજાતીયદર્શનથી પ્રેમ થાય, પ્રેમથી રતિ, રતિથી વિશ્વાસ, વિશ્વાસથી પ્રણય...આમ પાંચ પ્રકારે પ્રેમ વધે છે.” (૧૯૨) કામકથા કહેવાઈ ગઈ. ધર્મકથા કહે છે. ગાથાર્થ ધર્મકથા ચાર પ્રકારની ધીરપુરુષોથી કહેવાયેલી છે – (૧) આક્ષેપણી (૨) વિક્ષેપણી (૩) નિર્વેદ (૪) સંવેગ. (૧૯૩) આ આક્ષેપણી કથા ચાર પ્રકારે છે. આચારમાં, વ્યવહારમાં, પ્રજ્ઞપ્તિ અને દૃષ્ટિવાદ. (૧૯૪) જે કથામાં વિદ્યા, ચરણ, તપ, પુરુષાર્થ, સમિતિ-ગુપ્તિ ઉપદેશાય, તે આપણીનો રસ છે. (૧૯૫) સ્વસમયને કહીને પરસમય કહે, અથવા ઊંધું કહે. એજ પ્રમાણે મિથ્યાવાદ અને Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ચાર પ્રકારની કથા સમ્યગ્વાદમાં બે ભેદ થાય. (૧૯૬) જે કથા સ્વસમયરહિત હોય, લોકવેદસંયુક્ત હોય, અને જે પરસમયની કથા હોય, તે વિક્ષેપણીકથા. (૧૯૭) જે પૂર્વે સ્વસમયથી કહેવાયેલી હોય, તેને પરસમયમાં ફેંકે, પરશાસનનાં વ્યાપથી પરનાં સમયને કહે. (૧૯૮) આત્મશરીર અને પરશરીર સંબંધી, આલોકસંબંધી અને પરલોકસંબંધી આ ચાર પ્રકારની સંવેજની કથા છે. (૧૯) વીર્ય, વૈક્રિયઋદ્ધિ, જ્ઞાન-દર્શન-ચારિત્રની ઋદ્ધિ જે કથામાં ઉપદેશાય, તે સંવેજનીનો રસ છે. (૨૦૦) જેમાં અશુભકર્મોનો આલોકમાં અને પરલોકમાં અશુભ વિપાક-કહેવાય, તે નિર્વેદની કથા છે. (૨૦૧) જે કથામાં એવું કહેવાય કે થોડું પણ પ્રમાદથી કરાયેલું કર્મ પુષ્કળ અશુભ પરિણામવાળું બને છે, તે નિર્વેદની કથાનો રસ છે. (૨૦૨) સિદ્ધિ, દેવલોક, સુકુલમાં ઉત્પત્તિ, આનાથી સંવેગ થાય. નારક, તિર્યંચયોનિ, કુમાનુષ્ય, એનાથી નિર્વેદ થાય. (૨૦૩) વૈયિકને પ્રથમ આપણી કથા કહેવી. પછી સ્વસમયનો અર્થ ગ્રહણ કરી ચૂકેલા એને વિક્ષેપણી કથા કહેવી. (૨૦૪) આપણીથી ખેંચાયેલા જે જીવો હોય, તેઓ સમ્યક્ત્વ પામે. વિક્ષેપણી કથામાં ભજના છે. વધુ ગાઢમિથ્યાત્વ પણ પામે. (૨૦૫) ટીકાર્થઃ ધર્મસંબંધી કથા એ ધર્મકથા. એ ચાર પ્રકારની તીર્થકરો, ગણધરોએ પ્રરૂપેલી છે. આ ચાર ભેદ જ બતાવે છે કે આપણી - વિક્ષેપણી – સંવેગ અને નિર્વેદ. (પ્રશ્નઃ આક્ષેપણી એટલે આક્ષેપ કરનારી – ખેંચનારી કથા. વિક્ષેપણી એટલે વિક્ષેપ કરનારી કથા. પણ સંવેગ એ કંઈ કથા નથી, નિર્વેદ એ કંઈ કથા નથી. એ તો આત્મપરિણામ છે.) ઉત્તર: “સૂત્રનું કામ સૂચન કરવાનું છે એટલે અહીં સંવેગ = સંવેજની = સંવેગ Page #170 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારની કથા ૧૫૩ ઉત્પન્ન કરનારી તથા નિર્વેદ = નિર્વેદની = વૈરાગ્ય ઉત્પન્ન કરનારી એમ અર્થ લેવો. આ ગાથાનો અક્ષરાર્થ થયો. (૧૯૩) હવે ભાવાર્થ કહે છે. આક્ષેપણીનાં ચાર પ્રકારો છે. એમાં આચાર એટલે લોચ, અસ્નાન વગેરે. વ્યવહાર એટલે સાધુને કોઈપણ પ્રકારે કોઈક દોષ લાગી જાય તો એને દૂર કરવા પ્રાયશ્ચિત્ત કરવું તે. પ્રજ્ઞપ્તિ એટલે સંશય પામેલા શિષ્યાદિને મધુરવચનોથી પદાર્થો કહેવા તે. દૃષ્ટિવાદ એટલે જે શ્રોતા સમજી શકે એમ હોય, તેને સૂક્ષ્મજીવાદિ ભાવોનું કથન કરવું તે. કેટલાંકો એમ કહે છે કે આચાર, વ્યવહાર....એમ જે ચાર નામ ગાથામાં લખ્યા છે, એનાથી તે તે નામવાળા શાસ્ત્રો જ લેવા, કેમકે તે તે શાસ્ત્રોમાં તેનું તેનું જ વર્ણન છે. દા.ત. આચારશાસ્ત્રમાં આચારનું, વ્યવહારશાસ્ત્રમાં પ્રાયશ્ચિત્તનું, પ્રજ્ઞપ્તિમાં ઉપર દર્શાવેલી પ્રજ્ઞપ્તિનું વર્ણન છે. આ ચાર પ્રકારે આક્ષેપણી કથા છે. ગાથામાં ઉg શબ્દ વિશેષ અર્થ દર્શાવવા માટે છે. તે વિશેષ અર્થ એ છે કે શ્રોતાની અપેક્ષાએ આચારાદિ ભેદોને આશ્રયીને અનેકપ્રકારની છે. (જઘન્યશ્રોતાની અપેક્ષાએ ૪ ભેદ, મધ્યમશ્રોતાની અપેક્ષાએ ૪ ભેદ...એ રીતે અનેકપ્રકારો સંભવિત છે.) તુ શબ્દ વિકાર અર્થવાળો છે. એનો ભાવ એ છે કે પ્રજ્ઞાપકવડે કહેવાતી આ કથા જ છે. પણ અન્ય વડે કહેવાતી આ કથા નથી. અર્થાત્ પ્રજ્ઞાપક જો આનો ઉપદેશ આપે તો જ એ કથા બને. (અપ્રજ્ઞાપક કદાચ આ કથા કરે, તો પણ એ અપ્રજ્ઞાપક છે, એનો અર્થ જ એ છે કે એને બરાબર પ્રરૂપણા કરતાં આવડતું નથી. એટલે એની કથાનો ચોક્કસ પ્રકારનો લાભ નહિ થાય...માટે એના થકી કહેવાતી કથા પણ કથાનાં ફળવાળી ન હોવાથી કથા ગણી નથી.) આક્ષેપણીનો અર્થ આ પ્રમાણે છે કે જે કથા દ્વારા ભવ્યજીવો મોહમાંથી છૂટી તત્ત્વ તરફ = મોક્ષાદિ તરફ આકર્ષાય તે કથા આક્ષેપણી કથા છે. (૧૯૪) Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ હવે આક્ષેપણીનાં રસને જણાવે છે. વિદ્યા = ચાર પ્રકારની કથા અત્યંત અપકારી એવા ભાવઅંધકારભૂત અજ્ઞાનનો નાશ કરનાર જ્ઞાન. ચરણ = સમગ્રવિરતિરૂપ ચારિત્ર. તપ = અનશનાદિ. પુરુષાર્થ = કર્મશત્રુ પ્રત્યે પોતાના વીર્યનો ઉત્કર્ષ, સમિતિ, ગુપ્તિઓ પૂર્વે કહી જ દીધી છે. આ બધું જ્યાં ક્યાંય પણ ઉપદેશ કરાય, તે આક્ષેપણી કથાનો ૨સ = નિષ્યન્ત ઃ સાર છે. ઉપદેશ એટલે શ્રોતાનાં ભાવ પ્રમાણે નજીકથી કથન. (શ્રોતાને જે પદાર્થો વધુ અસર કરે તે એના માટે ઉપદેશ રૂપ બને. એની યોગ્યતા સમ્યક્ત્વનાં પદાર્થોની હોય અને એને વિરતિનાં પદાર્થો કહેવાય તો એ એના ભાવની દૃષ્ટિએ દૂરનું કથન છે એટલે એ ઉપદેશ ન ગણાય. ટૂંકમાં, શ્રોતાનાં ભાવને જે જલ્દી અસર કરે, એ એના ભાવની અપેક્ષાએ નજીકનું કહેવાય. એનું કથન એ ઉપદેશ કહેવાય.) (૧૯૫) આક્ષેપણી કહેવાઈ ગઈ. વિક્ષેપણી કહે છે – (૧) સ્વસિદ્ધાન્તને કહીને પરસિદ્ધાન્તને કહે આ એક ભેદ. (૨) પરસિદ્ધાન્તને કહીને સ્વસિદ્ધાન્તને કહે આ બીજો ભેદ. પહેલા ભેદથી આ ઊંધો છે. મિથ્યાવાદ અને સમ્યગ્વાદમાં પણ આ જ પ્રમાણે બે ભેદો પડે. તે આ પ્રમાણે – (૩) મિથ્યાવાદને કહીને સમ્યવાદને કહે. (૪) સમ્યવાદને કહીને મિથ્યાવાદને કહે. જે કથા દ્વારા જીવ સન્માર્ગમાંથી કુમાર્ગમાં ફેરવાય કે કુમાર્ગમાંથી સન્માર્ગમાં ફેરવાય એ વિક્ષેપણીકથા છે. આ ગાથાનો અક્ષરાર્થ કહ્યો. ભાવાર્થ તો વૃદ્ધવિવરણથી જાણવો. તે વૃદ્ધવિવરણ આ છે. (વૃદ્ધવિવરણ એટલે શ્રીજિનદાસગણિમહત્તરની ચૂર્ણિ) Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ ૧૫૫ ચાર પ્રકારની કથા વિક્ષેપણીકથા ચાર પ્રકારની કહેવાયેલી છે. તે આ પ્રમાણે - (૧) સ્વસમયને કહીને પરસમયને કહે. (૨) પરસમયને કહીને સ્વસમયને કહે. (૩) મિથ્યાવાદને કહીને સમ્યગ્વાદને કહે. (૪) સમ્યગ્વાદને કહીને મિથ્યાવાદને કહે. એનો ભાવાર્થ એ છે કે (૧) પહેલા સ્વસમયને કહીને પરસમયને કહે. પોતાના શાસ્ત્રનાં ગુણોને પ્રગટ કરે અને પરશાસ્ત્રનાં દોષોને પ્રગટ કરે. આ પહેલી વિક્ષેપણીકથા છે. (૨) હવે બીજી કહે છે. પહેલાં પરસમયને કહીને તેના જ દોષો દેખાડે, પછી સ્વશાસ્ત્રને કહે અને તેના ગુણો દેખાડે. આ બીજી વિક્ષેપણીકથા છે. (૩) હવે ત્રીજી કહે છે - પરસમયને કહીને તે જ પરસમયમાં જે પદાર્થો એવા હોય છે જિનેશ્વરોએ કહેલા પદાર્થોની સાથે વિરોધવાળા હોય, ખોટાં જ કલ્પેલા હોય, તે પદાર્થોને પહેલાં કહે, પછી તેના દોષો પણ દર્શાવે, પછી જે પદાર્થો જિનેશ્વરે કહેલા ભાવોની સાથે સરખા હોય, ઘુણાક્ષરની જેમ કોઈપણ રીતે સારા કહેવાઈ ગયા હોય, તેને કહે. (લાકડામાં ઉત્પન્ન થતાં એક પ્રકારનાં જીવો ઘુણ કહેવાય છે. તેઓ લાકડાને અંદરથી ખાઈ જાય, ત્યારે ઘણીવાર ક, ખ, ગ...વગેરે અક્ષરોનાં આકાર પડી જાય. હવે ઘુણને કંઈ એવો ખ્યાલ નથી કે હું ક કોતરું, પણ છતાં એની મેળે એ ક કોતરાઈ જાય છે. એમ જૈનેતરોએ જે કંઈ સારા પદાર્થો કહ્યા છે, એ એમના અંદરના સારા ભાવોમાંથી પ્રગટેલા નથી, પણ બીજા પાસેથી સાંભળવાદિ દ્વારા જે પદાર્થો તેઓએ જાણ્યા એ જ પદાર્થો તેઓ પ્રરૂપી દે છે...) અથવા તો મિથ્યાવાદ એટલે નાસ્તિકતા અને સમ્યગ્વાદ એટલે આસ્તિકતા કહેવાય. તેમાં પહેલાં નાસ્તિકવાદીઓની માન્યતાઓને કહી પછી અસ્તિત્વપક્ષવાદીઓની માન્યતા કહે. આ ત્રીજી વિક્ષેપણી કથા છે. હવે ચોથી વિક્ષેપણીકથા કહે છે. તે પણ ઉપર પ્રમાણે જ છે પરંતુ એટલો ફરક કે પહેલા ઘુણાક્ષરતુલ્ય સારા ભાવોને કહે અને પછી ખરાબ ભાવોને કહે. (ઉપર ત્રીજી કથા બે રીતે બતાવી છે એમાં પહેલા પ્રકારમાં ક્રમ બદલી કરીને આ ચોથી દર્શાવી છે. બીજા પ્રકારને અહીં લીધો નથી. સમજી લેવો.) આ રીતે શ્રોતાને વિક્ષેપવાળો કરે. (વિક્ષેપવાળો કરવો એટલે એનું મન એક સ્થાનેથી ઉઠાડી દઈ અન્યસ્થાને લગાડી દેવું...) (૧૯૬). Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ચાર પ્રકારની કથા હવે આ વિક્ષેપણીકથાને જ બીજા પ્રકારે કહે છે કે જે કથા સ્વસમયથી રહિત હોય એટલે કે જેમાં સ્વસમયમાં દર્શાવેલા પદાર્થો ન હોય... ગાથામાં જે વસ્તુ શબ્દ છે એ વિશેષ અર્થવાળો છે, એટલે આ પ્રમાણે વિશેષ અર્થ કરવો કે જે કથા અત્યંત પ્રસિદ્ધનીતિથી સ્વસિદ્ધાન્તશૂન્ય હોય તે...બાકી જો આમ ન કરો તો તો વાંધો એ આવે કે સ્વસમય વિધિ અને પ્રતિષેધ દ્વારા વિશ્વવ્યાપક હોવાથી સ્વસમયરહિત કોઈપણ કથા જ નથી. એટલે સમયવ થા જ ન મળે. (ભાવાર્થ અજૈનશાસ્ત્રોની એવી એક પણ વાત નથી કે જે જૈનશાસ્ત્રોમાં આવેલી ન હોય. ફરક માત્ર એટલો જ પડે કે જૈનશાસ્ત્રમાં જેની હા પાડી હોય, એની જ તેઓએ ના પાડી હોય. જૈનશાસ્ત્રોમાં જેની ના પાડી હોય એની જ તેઓએ હા પાડી હોય. દા.ત. યજ્ઞાદિમાં પંચેન્દ્રિયવધ ન કરાય.” આ રીતે જૈનશાસ્ત્રમાં યજ્ઞહિંસાનું નિરૂપણ આવે છે, પણ એનો નિષેધ કરવામાં આવેલો છે. હવે અજૈનશાસ્ત્રમાં એમ લખેલું હોય કે “યજ્ઞમાં પશુની હિંસા કરવી.” તો આ વાત જૈનશાસ્ત્રમાં છે તો ખરી જ. પણ આટલું વિશેષ કહેલું હોય કે “આ માન્યતા ખોટી છે.” અજૈનશાસ્ત્ર એ જ વાતને કર્તવ્ય ગણી હોય. આમ ખરેખર તો એ અજૈનની વાત સાવ જ જૈનદર્શનરહિત નથી. એમાં જૈનદર્શનનું વાક્ય આવેલું જ છે. એમ જૈનશાસ્સે કહ્યું હોય કે “સ્વજનાદિનો ત્યાગ કરી દીક્ષા લેવી એ શૂરવીરતા છે.” તો અજૈનશાસ્ત્ર કહ્યું હોય કે ““સ્વજનાદિનો ત્યાગ કરી દીક્ષા લેવી એ નિષ્ફરતા, કાયરતા છે.” આમાં જૈનશાસ્ત્ર જેની હા કહી, અજૈનશાસ્ત્ર તેની ના કહી. આમ દુનિયાનાં કોઈપણ પદાર્થો લાવો, એ જૈનશાસ્ત્રમાં છે જ, ફરક માત્ર આટલો પડે કે જૈનશાસ્ત્ર ઈતરશાસ્ત્રની માફક હા-ના પાડનાર નથી...પણ હવે સીધી રીતે જોવા જઈએ તો તો કોઈપણ કથા-વાક્ય જૈનસમયવર્જિત તો ન જ કહેવાય. એટલે અહીં ખુલાસો આપ્યો કે જૈનસમયવર્જિત કથા એ અત્યંત પ્રસિદ્ધનીતિની અપેક્ષાએ જાણવી. અર્થાત્ “યજ્ઞમાં હિંસા કરવી એ જૈનો કદિ ન કહે.” એમ જ અત્યંત પ્રસિદ્ધનીતિ છે. એટલે એ દૃષ્ટિએ તો આ કથા સ્વસમયવર્જિતા છે આ પદાર્થ સૂક્ષ્મદષ્ટિથી વિચારવો. અથવા તો આનો બીજો અર્થ એ પણ થાય કે જિનશાસન સ્યાદ્વાદરૂપ હોવાથી એણે કોઈપણ વસ્તુનું એકાન્ત વિધાન કે એકાન્ત નિષેધ કરેલ નથી. એણે તમામે તમામ બાબતનું અપેક્ષાએ વિધાન અને અપેક્ષાએ નિષેધ કરેલ છે. આમ જૈનશાસ્ત્ર વિધિ પ્રતિષેધ દ્વારા વિશ્વવ્યાપક છે. એટલે એવું એકાન્ત તો ન જ કહેવાય કે, “યાજ્ઞિકહિંસા જૈનદર્શનને Page #174 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારની કથા ૧૫૭ એકાન્ત અમાન્ય છે.” એટલે કોઈપણ ઈતરદર્શનનું વાક્ય એ કોઈક અપેક્ષાએ તો જૈનદર્શનનું વાક્ય છે જ. પણ અત્યંત પ્રસિદ્ધ તો એ જ છે કે. “યાજ્ઞિકહિંસા જૈનોને માન્ય નથી.” એટલે એ દૃષ્ટિએ તો યાજ્ઞિકહિંસાનું પ્રતિપાદન કરનાર વાક્ય પ્રસિદ્ધનીતિ પ્રમાણે તો જૈનદર્શનવર્જિત કહેવાય...) તથા જે કથા લોક અને વેદથી સંયુક્ત હોય. અહીં લોકશબ્દના ગ્રહણથી રામાયણ વગેરે લેવા. વેદો તો ઋગ્વદાદિ છે જ. આમાં કહેવાયેલી કથા. તથા સાંખ્ય, શાક્ય વગેરે સિદ્ધાન્તોની જે કથા તે સામાન્યથી કે દોષદર્શન દ્વારા કરાય તે વિક્ષેપણી કથા. (ભાવાર્થ જે કથા સ્વસમયવર્જિત હોય, લોક અને વેદમાં કહેવાયેલી હોય, સાંખ્યાદિ સિદ્ધાન્તોમાં કહેવાયેલી હોય તે કથાઓને સાધુ શ્રોતા આગળ બે રીતે કહે, કાં તો સીધે સીધી એ કથા-વાત કહી દે કે “વેદમાં આમ કહ્યું છે કે...” “રામાયણમાં આમ કહ્યું છે કે...” અથવા તો પછી એમાં દોષો દેખાડે કે ““આ પ્રમાણે જે કહ્યું છે, તે માનવામાં કેવા કેવા દોષો આવે છે.” આમ સામાન્યથી કે દોષ દેખાડવા દ્વારા આ લોક, વેદ કે સાંખ્યશાસ્ત્રાદિનાં પદાર્થો કહેવા એ વિક્ષેપણીકથા છે.) જે કથા દ્વારા શ્રોતા સન્માર્ગમાંથી કુમાર્ગમાં વિક્ષેપ પામે કે કુમાર્ગમાંથી સન્માર્ગમાં વિક્ષેપ પામે તે કથા વિક્ષેપણી કહેવાય. (પ્રશ્ન પણ ઉપર પ્રમાણે કથાઓ = પદાર્થનિરૂપણ કરવામાં આવો વિક્ષેપ શી રીતે સંભવે ?) ઉત્તર : જો સામાન્યથી જ રામાયણાદિનાં પદાર્થો કહેવામાં આવે, એમાં દોષ દેખાડવામાં ન આવે તો શ્રોતા તો એમ સમજે કે “આ પણ તત્ત્વ છે, સાચું છે...” આમ એને રામાયણાદિ સાચા લાગે. હવે એ જૈનદર્શનરૂપી સન્માર્ગ તરફ અભિમુખ થયેલો, પણ સરળમતિવાળો તે રામાયણાદિ શાસ્ત્રોને સાચા માની એ પ્રમાણે પ્રવૃત્તિ કરવા લાગે. આમ એની કુમાર્ગમાં પ્રવૃત્તિ થાય. હવે જો રામાયણાદિનાં દોષો દેખાડવાપૂર્વક રામાયણાદિનાં પદાર્થો કહો તો પણ જે શ્રોતા એકેન્દ્રિય જેવો હશે, એટલે કે રામાયણાદિમાં જડ મમત્વવાળો હશે એને એવો જ વિચાર આવશે કે “આ તો બધા ઈર્ષાળુ-ક્રોધી છે.” અને આ ખોટા વિચારનાં કારણે જે કંઈ થોડો ઘણો પણ સન્માર્ગ તરફ વળેલો, તે પણ હવે વક્તા તરફ દ્વેષ થવાથી વધુ કુમાર્ગમાં Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ દૃઢ બનશે. ચાર પ્રકારની કથા (ન્દ્રિયપ્રાયસ્ય વિશેષણ લખવાનું કારણ એ જ છે કે વક્તાએ ઈતરદર્શનનાં પદાર્થોમાં જે જે દોષો દર્શાવ્યા, એ તો સાચા જ હતાં. એમાં કંઈ જ ખોટું ન હતું. એટલે શ્રોતા જો વિચક્ષણ હોય તો એ કદાચ રામાયણાદિને માનનારો હોય તો પણ મધ્યસ્થ બનીને વિચારશે કે ‘‘રામાયણાદિમાં આ વક્તાએ દર્શાવેલા દોષો છે તો ખરા જ, એટલે એની પ્રામાણિકતા ન ગણાય...'' આમ શ્રોતા જો બરાબર હોય તો એ ધર્મ પામે, પણ રામાયણાદિમાં જડરાગવાળો હોય તો એ એમ નહિ જ વિચારે કે ‘‘આ જે દોષો બતાવેલા છે, તે ખરેખર સાચા છે કે નહિ ?” એ તો એટલું જ વિચારે કે ‘‘વક્તાએ મારા રામાયણને ખોટું કહ્યું જ કેમ ? એણે એમાં દોષો બતાવ્યા જ શા માટે ?) (૧૯૭) (પ્રશ્ન : આમ વિક્ષેપણીકથામાં તો નુકસાન છે, તો પછી એનું કથન ન કરવું સારું ને ?) ઉત્તર ઃ ઉ૫૨ દર્શાવ્યા પ્રમાણે તો આ વિક્ષેપણીકથા ન કરવી એમ નક્કી થયું, પણ જો વિધિપૂર્વક વિક્ષેપણીકથા ક૨ાય તો વાંધો ન આવે. શાસ્ત્રકાર હવે વિક્ષેપણીકથા કરવાની વિધિ જ બતાવી રહ્યા છે. સ્વસિદ્ધાન્તવડે પૂર્વે જે કથા કહેવાયેલી હોય, તે કથાને પરસમયમાં ફેંકે, પણ એ કામ પરસમયમાં કલંક દોષ દેખાડવાપૂર્વક કરે. દા.ત. અમારા જૈનદર્શનમાં અહિંસા, સત્યાદિરૂપ ધર્મ છે. સાંખ્યો પણ આ જ પ્રમાણે ધર્મ માને છે, કેમકે એમનું વચન છે કે હિંસા નામનો ધર્મ થયો નથી કે થશે નહિ. (આમાં જૈન અને સાંખ્ય એ બંને ધર્મો એક સરખા પ્રરૂપાયા, એટલે ‘‘સાંખ્યો જૈનથી વધુ સારા.’ એ બુદ્ધિ તો આના દ્વારા અટકી જ જવાની હવે જૈનો સાંખ્યો કરતાં વધુ સારા.” એ બુદ્ધિ ઉત્પન્ન કરાવવા માટે આગળની વાત કરે છે કે) પરંતુ આ અહિંસાદિ ધર્મ અપરિણામી, એકાન્તનિત્ય કે એકાન્તઅનિત્ય આત્મામાં ઘટતો નથી. એનું કારણ એ છે કે એકાન્તનિત્ય અને એકાંતઅનિત્ય આત્માની હિંસા જ થઈ ન શકે. હવે જો હિંસા જ ન થતી હોય તો પછી હિંસાનો ત્યાગ કરવારૂપ અહિંસા શી રીતે સંભવે ? (પૂર્વે એના ધર્મને સારો કહ્યો છે, એટલે વક્તા પ્રત્યે દ્વેષ નહિ જાગે, અને આ દોષો દેખાવાથી એ શ્રોતા સાંખ્યને જૈન કરતાં નીચો ધર્મ માનતો થઈ જ જવાનો...) અથવા તો બીજી રીતે પણ આ વિક્ષેપણીકથા કહી શકાય છે. પરશાસનવ્યાક્ષેપાત્ અહીં પંચમીવિભક્તિનો અર્થ તૃતીયામાં લેવો. આ રીતે વિભક્તિઓમાં ફેરફાર થઈ શકે છે. આશય એ છે વક્તા પરશાસનનું = ઈતરદર્શનનું નિરૂપણ કરે, એનાથી શ્રોતા સન્માર્ગ તરફ Page #176 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારની કથા ૧૫૯ અભિમુખ થાય કે ‘‘જૈનો કેવા ઉદાર છે ! પોતાના દર્શનની વાત કરવાને બદલે આપણાં દર્શનની વાતો કરે છે...'’ આ રીતે શ્રોતા આકર્ષણ પામે તો પછી વક્તા જૈનદર્શનનાં પદાર્થો દર્શાવ્યા વિના એકલા ઈતરદર્શનને જ દેખાડે પણ એમાં એ દોષો દેખાડવાપૂર્વક જ ઈતરદર્શનને પ્રરૂપે. (૧૯૮) વિક્ષેપણીકથા કહેવાઈ ગઈ. હવે સંવેજનીકથા કહે છે. (૧) આત્મશરીરસંબંધી (૨) ૫૨શરીરસંબંધી (૩) ઇહલોકસંબંધી (૪) પરલોકસંબધી. આ પ્રકારે સંવેજનીકથા ચાર પ્રકારે છે. જે કથાથી શ્રોતા સંવેગ પામે એ કથા સંવેજનીકથા. આ અધિકૃતગાથાનો અક્ષરાર્થ કહ્યો. ભાવાર્થ તો વૃદ્ધવિવરણથી જાણવો. તે વૃદ્ધવિવરણ આ છે - સંવેજનીકથા ચાર પ્રકારની છે. (૧) આત્મશરીર સંવેજની (૨) પરશરીર સંવેજની (૩) ઈહલોક સંવેજની (૪) પરલોક સંવેજની. તેમાં આત્મશરી૨ સંવેજની આ પ્રમાણે કે, ‘‘જે આ આપણું શરીર છે એ વીર્ય લોહી, માંસ, ચરબી, મેદ, મજ્જા, હાડકાં, સ્નાયુ, ચામડી, વાળ, રૂંવાટી, નખ, દાંત, આંતરડા વગેરેનાં સમૂહથી બનેલું હોવાથી અને મૂત્ર-સ્થંડિલનું ભાજન હોવાથી અશુચિ છે.’” આ પ્રમાણે કથાને કરતો સાધુ શ્રોતાઓને સંવેગ ઉત્પન્ન કરાવે છે. આ આત્મશરીર સંવેજની છે. એ જ પ્રમાણે પરશ૨ી૨ સંવેજની પણ સમજવી. પરશરીર પણ આવા પ્રકારનું જ અપવિત્ર છે. અથવા તો એમ અર્થ કરવો કે પ૨ના શરીરનું વર્ણન કરતો સાધુ શ્રોતાને સંવેગ ઉત્પન્ન કરાવે. પરશરીર સંવેજની પૂર્ણ થઈ. હવે ઇહલોકસંવેજની કહે છે. “આ આખું મનુષ્યપણું અસાર, અશાશ્વત, કેળનાં થાંભલા જેવું છે.’’ આ પ્રમાણે કથા કહેતો ધર્મકથી શ્રોતાને સંવેગ ઉત્પન્ન કરાવે. આ ઈહલોકસંવેજની પૂર્ણ થઈ. (કેળનો થાંભલો મોટો હોય, પણ એમાં સાર કંઈ ન હોય. એક ઝાટકે એ કપાઈ જાય એવો તુચ્છ હોય છે. એમ મનુષ્યભવ પણ ક્યારે કપાઈ જાય એ નિશ્ચિત નથી...) હવે પરલોકસંવેજની કહે છે - “દેવો પણ ઇર્ષ્યા, વિષાદ, મદ, ક્રોધ, લોભ વગેરે દુઃખોથી પરાભવ પામેલા છે = પરેશાન થયેલા છે, તો પછી તિર્યંચો-નારકોની તો શી વાત કરવી ?’’ આવા પ્રકારની કથા કહેતો ધર્મકથી શ્રોતાને સંવેગ ઉત્પન્ન કરી આપે છે. આ પરલોકસંવેજની પૂર્ણ થઈ. (૧૯૯) હવે શુભકર્મનાં ઉદયનું અને અશુભકર્મનાં ક્ષયનું ફલ કહેવા દ્વારા સંવેજનીકથાનાં રસને Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬o ચાર પ્રકારની કથા કહે છે કે વીર્યવૈક્રિયઋદ્ધિ - તપનાં સામર્થ્યથી ઉત્પન્ન થયેલી આકાશગમન, જંઘાચારણાદિરૂપી વીર્યશક્તિ અને વૈક્રિય શરીરને બનાવવારૂપી વૈક્રિયશક્તિ. જ્ઞાન, દર્શન, ચારિત્રની ઋદ્ધિ. એમાં જ્ઞાનત્રદ્ધિઃ “હે ભગવાન્ ! ચૌદપૂર્વી એક ઘડામાંથી એક હજાર ઘડા અને એક વસમાંથી એક હજાર વસ્ત્ર બનાવવા માટે સમર્થ છે? હા !બનાવવા માટે સમર્થ છે.” તથા “અજ્ઞાની ઘણાં કરોડ વર્ષે જે કર્મ ખપાવે, ત્રિગુપ્તિથી ગુપ્ત જ્ઞાની ઉચ્છવાસમાત્રમાં તે કર્મને ખપાવી દે.” આ બધી જ્ઞાનની ઋદ્ધિ છે. ચારિત્રદ્ધિ ચારિત્રને માટે કંઈપણ અસાધ્ય નથી. ચારિત્રવાળાઓને તો દેવો પણ પૂજે છે. દર્શન–દ્ધિ પ્રશમાદિ એ દર્શનઋદ્ધિ છે. તથા સમ્યગ્દષ્ટિજીવ વૈમાનિકદેવલોક સિવાયનું આયુષ્ય બાંધતો નથી. જો એ સમ્યકત્વભ્રષ્ટ ન થયો હોય તો અથવા તો જો એ પૂર્વે આયુષ્ય બાંધી ચૂક્યો ન હોય તો. (સમ્યકત્વીજીવ સમ્યક્ત્વથી ભ્રષ્ટ થાય, તો તો વૈમાનિક આયુષ્ય ન પણ બાંધે. એમ સમ્યકત્વીજીવ સમ્યકત્વ પામ્યા પૂર્વે આયુષ્ય બાંધી ચૂક્યો હોય તો પછી એ સમ્યકત્વ પામ્યા બાદ પણ વૈમાનિકદેવાયુષ્ય ન બાંધે.). આ પણ દર્શનની ઋદ્ધિ છે. જે પ્રસંગમાં આ બધું કહેવાય, એ સંવેજનીકથાનો રસ છે. (૨૦) સંવેજની કહેવાઈ ગઈ. નિર્વેદની કથા કહે છે. જે કથામાં ચોરી વગેરેથી કરાયેલા પાપકર્મોનો આ લોકમાં અને પરલોકમાં અશુભ વિપાક દર્શાવાય, તે નિર્વેદની કથા છે. અશુભવિપાક એટલે દારુણપરિણામ. આનાથી ચતુર્ભગી કહી. જે કથાથી શ્રોતા સંસારથી વૈરાગ્ય પામે એ નિર્વેદની કથા કહેવાય. આ ગાથાનો અક્ષરાર્થ છે. ભાવાર્થ તો વૃદ્ધવિવરણથી જાણવો. તે વૃદ્ધવિવરણ આ છે - હવે નિર્વેદની કથા કહે છે. તે ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે-ઈહલોકમાં ખરાબ કામોથી Page #178 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારની કથા ૧૬૧ ભેગા કરેલા કર્મો ઈહલોકમાં જ દુઃખનાં વિપાકવાળા થાય છે. દા.ત. ચોરો અને પરસ્ત્રીલંપટોને ચોરી અને વ્યભિચારનું ફળ ફાંસી વગેરે આ જ ભવમાં મળે છે. આ પહેલી નિર્વેદનીકથા થઈ. હવે બીજી કથા કહે છે. ઈહલોકમાં પાપ કરીને ભેગા કરેલા કર્મો પરલોકમાં દુઃખવિપાકવાળા બને, એ શી રીતે? એનો ઉત્તર આપે છે કે જેમ નારકજીવોએ અન્યભવમાં કરેલું કર્મ નારકભવમાં ફળ આપે છે. અનારકજીવો જ્યારે મનુષ્ય હતાં, ત્યારે આરંભ-પરિગ્રહાદિ કરીને નરકાયુષ્ય બાંધેલું. અહીં શાસ્ત્રકારભગવંત બોલે છે એટલે ઈહલોક તરીકે મનુષ્યભવ સમજવો. નરક એ પરભવ કહેવાય.) આ બીજી નિર્વેદની કથા પૂર્ણ થઈ. હવે ત્રીજી કહે છે. પરલોકમાં પાપ કરીને ભેગા કરેલા કર્મો આલોકમાં દુઃખ વિપાકવાળા બને છે. આ શી રીતે ? તે કહે છે કે હલકા કુળોમાં ઉત્પન્ન થયેલા બાળપણથી જ માંડીને ક્ષય, કોઢ વગેરે રોગોથી અને ગરીબાઈથી પરેશાન થયેલા દેખાય છે. આ ત્રીજી નિર્વેદની કથા ગઈ. (તિર્યંચાદિભાવોમાં જીવોએ પાપો કરેલા હોય, એનું ફળ આ મનુષ્યભવમાં મળે છે. એટલે આ રીતે આ ત્રીજી કથા સંગત થાય છે.) હવે ચોથી નિર્વેદની કથા કહે છે. પરલોકમાં પાપ કરીને ભેગા કરેલા કર્મો પરલોકમાં જ દુઃખવિપાકવાળા બને છે. એ શી રીતે? તે કહે છે કે જેમ પૂર્વે ખરાબ કામોથી એકઠા કરેલા કર્મો દ્વારા જીવ સાણસીનાં જેવા મોઢાવાળા પક્ષીઓમાં ઉત્પન્ન થાય છે. પછી તેઓ અસંપૂર્ણ એવા નરકપ્રાયોગ્ય કર્મોને તે પક્ષી જાતિમાં પૂર્ણ કરે છે. પૂરીને નરકભવમાં તેને ભોગવે છે. આ ચોથી નિર્વેદની કથા પૂર્ણ થઈ. (દવનાં ભવમાં ખૂબ પાપ કરે તો પણ નરકમાં જઈ શકાય એટલા પાપ ન કરી શકે, એટલે એ પક્ષી થાય, ત્યાં નરકમાં જવા માટે જે કર્મો ખુટતા હતાં, એ કર્મો ભેગા કરીને નારકમાં જતાં રહે. આમાં દેવ, તિર્યંચ ભવરૂપી પરભવમાં ભેગા કરેલા કર્મો નારકભવરૂપી પરભવમાં અનુભવે છે...મનુષ્યભવ સિવાય બધા જ પરભવ છે...એ દષ્ટિએ આ પદાર્થ સમજવો...) આ પ્રમાણે ઈહલોક કે પરલોક પ્રજ્ઞાપક = વક્તાને આશ્રયીને થાય છે. તેમાં પ્રજ્ઞાપક શાસ્ત્રકાર છે, એટલે એમને માટે મનુષ્યભવ ઈહલોક છે, બાકીની ત્રણેય ગતિઓ પરલોક છે. (જો આ બધી વાતો દેવ કરતો હોય તો એ દેવભવને ઈહલોક ગણશે, બાકીની ત્રણગતિ પરલોક બનશે...) (૨૦૧). હવે આ નિર્વેદનીના જ રસને કહે છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ચાર પ્રકારની કથા જ્યાં એવું કહેવામાં આવે કે, “થોડું પણ પ્રમાદથી કરેલું વેદનીયાદિ કર્મ ઘણાં તીવ્ર ફળવાળું થાય છે. જેમકે યશોધર વગેરેને થયું...” તે નિર્વેદની કથાનો રસ - સાર-ઝરણું જાણવું. (યશોધરે માતાનાં આગ્રહથી માત્ર લોટનાં બનેલા કુકડાદિ માર્યા, તો પણ એના પરિણામે એને અનેક ભવોમાં ભયંકર દુઃખો ભોગવવા પડ્યા.) (૨૦૨) હવે સંવેગનું કારણ શું? અને નિર્વેદનું કારણ શું? એ પદાર્થ સંક્ષેપથી કહે છે – મોક્ષ, દેવલોક, સુકુલમાં ઉત્પત્તિ આ સંવેગ છે, એટલે કે આ પદાર્થોની પ્રરૂપણા સંવેગ છે. (પ્રશ્નઃ આ બધું તો સંવેગનું કારણ છે ને? સંવેગ શી રીતે કહેવાય?) ઉત્તરઃ એ સંવેગનું કારણ હોવાથી જ કારણમાં કાર્યોપચાર કરીને એને સંવેગ કહ્યું છે. એ રીતે નારક, તિર્યંચયોનિ, કુમાનુષતા આ બધું નિર્વેદ છે. (આ બધાની પ્રરૂપણા નિર્વેદનું કારણ છે...) (૨૦૩) આ ચાર પ્રકારની કથાઓમાંથી જેને જે કથા કરવાની છે, તે કહે છે - જે વિનયપૂર્વક પ્રવૃત્તિ કરે તે વૈનાયિક, અર્થાતુ શિષ્ય. એને સૌથી પહેલીવાર કથા કરવાની હોય તો આપણીકથા કહેવી. એનાથી એને પોતાના સિદ્ધાન્તનાં પદાર્થો ગ્રહણ થઈ જાય એટલે પૂર્વે કહેલા લક્ષણવાળી વિક્ષેપણીકથાને કહેવી. (૨૦૪) પ્રશ્નઃ આવું શા માટે? ઉત્તરઃ આપણીકથાથી આકર્ષાયેલા જે જીવો હોય, તે સમ્યકત્વને પામે. (પ્રશ્નઃ એ શી રીતે ?) ઉત્તરઃ આક્ષેપણી કથાથી એ જીવો આવર્જિત થાય એટલે એમને શુભભાવ પ્રગટે જ, અને એ શુભભાવ મિથ્યાત્વમોહનીયનાં ક્ષયોપશમનું કારણ છે. એટલે એ જીવો સમ્યકત્વ પામે. જ્યારે વિક્ષેપણીથામાં તો ભજના છે. કદાચ એ જીવો સમ્યકત્વ પામે, કદાચ ન પામે... પ્રશ્ન : આવું બનવાનું શું કારણ? ઉત્તર : વિક્ષેપણીકથાનાં શ્રવણ દ્વારા તેવા પ્રકારનાં પરિણામ થતાં હોવાથી આ ભજના છે. (આશય એ કે જો સીધું પડી જાય, તો તો એ સમ્યક્ત્વ પામે. પણ જો એને એમ લાગે કે Page #180 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારનો ધર્મ ૧૬૩ “આ બધા તો નિંદકો છે,...તો મુશ્કેલી ઊભી થાય. એને ભાવ ન જાગે. આમ બંને પ્રકારનાં ભાવોનો સંભવ હોવાથી આ ભજના થાય છે.) અથવા તો ક્યારેક એવું બને કે જીવ ગાઢતરમિથ્યાત્વ પામે, કેમકે જો શ્રોતા જડબુદ્ધિવાળા હોય તો વક્તાએ એને પરશાસ્ત્રમાં જે દોષો દર્શાવ્યા હોય, એ સમજી ન શકે. એટલે એને તો એમ જ લાગે કે “પરદર્શનમાં કોઈ દોષ છે જ નહિ. આ લોકો ખોટી નિંદા કરે છે. આમનું મોટું જ ન જોવું.” આમ આવા પ્રકારનાં અભિનિવેશને કારણે એ વધુ ગાઢમિથ્યાત્વ પામે. (૨૦૫) ધર્મકથા કહી દીધી. હવે મિશ્રકથા કહે છે. ગાથાર્થ જે સૂત્રોમાં, કાવ્યોમાં, લોકમાં, વેદમાં, સમયમાં ધર્મ, અર્થ અને કામનો ઉપદેશ અપાય તે મિશ્રિત કથા જાણવી. (૨૦૬). ટીકાર્થ : ધર્મ પ્રવૃત્તિ, નિવૃત્તિ વગેરરૂપ છે. અર્થ એટલે વિદ્યા વગેરે. કામ એટલે ઇચ્છકામ, મદનકામાદિ. સૂત્રોમાં કે કાવ્યોમાં = કાવ્યનાં લક્ષણવાળા પદોમાં આ બધું ઉપદેશાય તે મિશ્રિતકથા કહેવાય. પ્રશ્નઃ ક્યા ગ્રન્થોમાં સૂત્ર કે કાવ્યાદિમાં આ ત્રણ વસ્તુ ખરૂપાય છે? ઉત્તર : રામાયણાદિ લૌકિકગ્રન્થોમાં, યજ્ઞક્રિયાદિનિરૂપક વેદોમાં અને તરંગવતી વગેરે સ્વગ્રથોમાં સૂત્ર કે કાવ્યોમાં આ બધું વર્ણન કરાય છે. (આ બધા ગ્રન્થોમાં કોઈક સૂત્રરચના છે, કોઈક કાવ્યરચના છે...) આને મિશ્રકથા કહેવાય છે, કેમકે એમાં સંકીર્ણ = ભેગાં પુરુષાર્થોનું કથન કરેલું છે. મિશ્રકથા કહેવાઈ ગઈ, તેના કથન દ્વારા ચાર પ્રકારની કથા કહેવાઈ ગઈ. (૨૦૬)' (સટીક દશવૈકાલિકસૂત્રના મુનિશ્રી ગુણવંસવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર) દુર્ગતિમાં પડનારા પ્રાણીઓના સમૂહને ધારણ કરવામાં સમર્થ હોય તે ધર્મ. શ્રીઆવશ્યકસૂત્રની નિર્યુક્તિની વૃત્તિમાં શ્રીમલયગિરિસૂરિ મહારાજે કહ્યું છે, “જે કારણથી દુર્ગતિમાં સરકેલા જીવોને ધારણ કરે છે (બચાવે છે) અને એમને શુભ સ્થાનમાં ધારણ કરે છે તે કારણથી ધર્મ એ પ્રમાણે કહેવાય છે.' તે ધર્મ ચાર પ્રકારનો છે. તે આ પ્રમાણે – ૧ દાનધર્મ, ૨ શીલધર્મ, ૩ તપધર્મ અને ૪ ભાવધર્મ. શ્રી શાંતસુધારસમાં કહ્યું છે, “જિનેશ્વર ભગવાન રૂપી ભાઈએ જગતના હિત માટે દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારનો જે ધર્મ કહ્યો છે તે મારા મનમાં રાત Page #181 -------------------------------------------------------------------------- ________________ દાનધર્મ ૧૬૪ દિવસ રમો. (૧૦/૧) તેમાં બીજા ઉપર કૃપા કરવા માટે પોતાના ધન વગેરે આપવા તે દાન. તત્ત્વાર્થાધિગમસૂત્રમાં કહ્યું છે – “અનુગ્રહ માટે પોતાનું આપવું તે દાન. (૭/૩૩) દાન ત્રણ પ્રકારનું છે. તે આ પ્રમાણે - ૧ જ્ઞાનદાન, ૨ અભયદાન અને ૩ ધર્મોપગ્રહકરદાન. શ્રીવિંશતિવિશિકા અંતર્ગત દાનવિશિકામાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજે આમનું સ્વરૂપ આ રીતે બતાવ્યું છે - દાન ત્રણ પ્રકારનું છે - જ્ઞાનદાન, અભયદાન અને ધર્મોપગ્રહકર દાન. અહીં દાનના પ્રસ્તાવમાં સદ્ધર્મમાં યોગ્ય જીવો માટે વિધિપૂર્વકનું પહેલું જ્ઞાનદાન પ્રશંસા કરાયું છે. (૧૨૧) જેણે ગુરુકુલવાસને સેવ્યો હોય, જે વિશુદ્ધ વીનવાળો હોય, જે ગુરુ વડે રજા અપાયેલ હોય, જે બધે નિશ્ચિત બુદ્ધિવાળો હોય તે જ્ઞાનનો દાતા જાણવો. (૧૨૨) આ જ્ઞાનદાનને ગ્રહણ કરનાર પણ સાંભળવાની ઇચ્છાથી યુક્ત જીવ જાણવો. પાણીનો પ્રવાહ ન હોય તો માત્ર ખોદવાથી કુવામાં પાણી આવતું નથી. (૧૨૩) આચાર્યએ મીઠી વાણીથી સામાયિકધર્મના પરિણામ પેદા કરનાર ઉપદેશ વિનીતને ઉત્સર્ગથી પણ ગ્રહણ કરનારના બાળ, મધ્યમ, પંડિત એવા વિભાગ પ્રમાણે આપવો. (૧૨૪) અવિનીતને આદેશ કરનાર ખેદ પામે છે અને ખોટું બોલે છે. ઘંટ માટેનું લોઢું જાણીને કોણ ચટાઈ કરવામાં પ્રવર્તે. (૧૨૫) બધા જીવોને મન-વચન-કાયાના યોગોથી કરણ-કરાવણ-અનુમોદન રૂપ સર્વ રીતે અભય આપવું તે શ્રેષ્ઠ અભયદાન જાણવું. (૧૨) જે કારણથી આ અભયદાન ઉત્તમ છે તે કારણથી અનુત્તમ (અવિરત) જીવ આ અભયદાન આપી શકતો નથી અને એના પરિણામને સાચવી શકતો નથી. સમભાવ ન હોય તો આપેલું અભયદાન પણ નાશ પામે છે. (૧૨૭). અહીં અભયદાનના અધિકારમાં શ્રુતજ્ઞાનના ઉપયોગવાળો અને ગુરુકુળની મર્યાદાનો આશ્રય કરનાર ઉત્તમ જાણવો, બીજી રીતે નહીં. (૧૨૮) અભયદાન આપીને જે મૂઢ ફરી હિસા-પરિગ્રહ વગેરેના આરંભમાં પ્રવર્તે છે તે ભાવથી દરિદ્ર એવો અવશ્ય દાનધર્મોથી દૂર છે. (૧૨૯). Page #182 -------------------------------------------------------------------------- ________________ દાનધર્મ ૧૬૫ અભયદાન વડે જીવોને આલોકમાં અને પરલોકમાં ક્યારેય પણ ભય થતો નથી. તે અભયને ક૨ના૨ જે સર્વવિરતિધર છે તે અભયદાનનો દાતા છે. (૧૩૦) એ પ્રમાણે અભયદાનનો દેશથી પણ દાતા ત્રસજીવોના વિષયમાં આવો (શ્રુતજ્ઞાનવાળો અને શ્રાવકકુળની મર્યાદાના આશ્રયવાળો) છે. અન્યથા એનું દાન આપેલું ફરી આંચકી લેવા બરાબર છે. (૧૩૧) જ્ઞાનદાન અને અભયદાનનો દાતા ક્ષમાપ્રધાન વિરતિથી આપે છે. ક્ષમાપ્રધાનવિરિત વિનાનો બીજો દાતા દરિદ્રના પ્રતિષેધવચન જેવો છે. (એટલે કે જેમ સભામાં દરિદ્રના પ્રતિષેધ કરનારા વચનનો આદર થતો નથી તેમ બીજા દાતાનો અનાદર થાય છે. અથવા જેમ યાચક માટે દરિદ્રનું પ્રતિષેધવચન નકારાત્મક હોય છે તેમ બીજો દાતા નકારાત્મક છે એટલે કે નથી.) (૧૩૨) આ રીતે અહીં દાનના અધિકારમાં અભયદાન જ બધા દાનોમાં શ્રેષ્ઠ છે. એથી જ અભયદાનનો પણ દાતા અવશ્ય ભાવથી ઐશ્વર્યવાળો જ હોય છે. (૧૩૩) એ રીતે ઉપકારમાં પ્રવૃત્ત થયેલ હોવાથી ધર્મોપગ્રહકર દાન અશન વગેરેના વિષયવાળું છે. જેમ ભોજનસમયે રોગી માટે પથ્યભોજન ઉત્તમ છે તેમ તે ધર્મોપગ્રહકરદાન ઉત્તમ જાણવું. (૧૩૪) અને ઉચિત કાળે, બીજાનો ઉપઘાત ન થાય તે રીતે, ભગવાને કહેલ વિધિપૂર્વક, શ્રદ્ધા અને સત્કાર સાથે, ક્રમથી - આ રીતે અપાયેલું ધર્મોપગ્રહકર દાન અતિશય પરિશુદ્ધ થાય છે. (૧૩૫) પિતા વગે૨ે વડિલોએ જેની ઉપર કુટુંબના ભરણ-પોષણનો ભાર નાંખ્યો હોય, જેણે ન્યાયથી ધન કમાયેલું હોય, જેના પરિવારજનો દુઃખી ન હોય, બધે સમાન રીતે જે દયાળુ હોય તે આ ધર્મોપગ્રહકરદાનનો દાતા છે. (૧૩૬) કરુણાપ્રધાન જીવનું અનુકંપાના વિષયરૂપ જીવોને વિષે અનુકંપાદાન પણ ધર્મબીજના આધાનનું કારણ થાય છે. (૧૩૭) જે કારણથી અનુકંપાદાન ધર્મબીજના આધાનનું કારણ છે તે કારણથી અનુકંપાદાન પણ પ્રશંસાપાત્ર છે. (ચોવીશમા) તીર્થંકર ભગવાને ગૃહસ્થાવસ્થામાં વરસીદાનરૂપે પોતે અનુકંપાદાન કર્યું હતું અને ચારિત્ર લીધા પછી ગૃહસ્થ એવા પણ બ્રાહ્મણને દેવદૃષ્ય આપીને અનુકંપાદાન કર્યું હતું. (૧૩૮) જે કારણથી વિરતિરૂપ શીલ દાનની પછી છે અને જે કારણથી દ્રવ્યદાનથી અટકેલા Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શીલધર્મ એવા સાધુ પણ અવશ્ય ગુરુને પોતાનું સમર્પણ કરે છે તે કારણથી ધર્મનું પહેલું પગથીયું આ દાન છે. (૧૩૯). આ દાનથી જ શેષ ગુણોની સિદ્ધિ થાય છે. માટે કરુણાથી યુક્ત ભવ્ય જીવોએ શક્તિને અનુરૂપ દાન કરવું. (૧૪૦) શીલ એટલે ચારિત્ર. તે ત્રણ પ્રકારનું છે. તે આ પ્રમાણે – ૧ સદાચારશીલ, ૨ અઢાર હજાર શીલાંગોરૂપ શીલ અને ૩ બ્રહ્મચર્યરૂપ શીલ. કહ્યું છે – “અનિંદનીય એવી શુદ્ધ સામાચારી, અઢાર હજાર ભેદોવાળુ અને બ્રહ્મચર્ય નામનું મહાવ્રત – એમ ત્રણ પ્રકારનું શીલ કેવળીઓ કહે છે.” તેમાં નિંદનીય આચારના ત્યાગપૂર્વક સારા આચારને આચરવારૂપ સદાચારશીલ છે. શ્રીહરિભદ્રસૂરિ મહારાજે રચેલ ચૌદમા પંચાશકમાં અને શ્રીઅભયદેવસૂરિ મહારાજે રચેલ તેની ટીકામાં અઢાર હજાર શીલાંગરૂપ શીલનું સ્વરૂપ આ પ્રમાણે બતાવ્યું છે – યોગ, કરણ, સંજ્ઞા, ઇન્દ્રિય, પૃથ્વીકાય વગેરે અને શ્રમણધર્મ એ બધાના સંયોગથી અઢાર હજાર શીલાંગો થાય છે. (૩) યોગ વગેરેનું સ્વરૂપ : યોગ :- કરવું, કરાવવું અને અનુમોદવું. કરણ -મન, વચન અને કાયા. સંજ્ઞાઆહાર, ભય, મૈથુન અને પરિગ્રહ. આ ચાર સંજ્ઞાઓ અનુક્રમે વેદનીય, ભય, (વેદરૂપ) મોહ અને લોભ કષાયના ઉદયથી થતા અધ્યવસાય વિશેષરૂપ છે. ઇંદ્રિય :- શ્રોત્ર, ચક્ષુ, નાસિકા, રસના અને સ્પર્શ. (૪) પૃથ્વીકાયાદિ :- પૃથ્વી, અપુ, તેલ, વાયુ, વનસ્પતિ, બેઇંદ્રિય, તેઇંદ્રિય, ચઉરિંદ્રિય, પંચેદ્રિય એ નવ જીવકાય અને દશમો સર્વજ્ઞોએ જેને ત્યાજય કહ્યો છે તે અજીવકાય. ત્યાજય અજીવકાય આ પ્રમાણે છે :- મહામૂલ્યવાળાં વસ્ત્ર-પાત્ર અને સુવર્ણ-ચાંદી વગેરે, પુસ્તકો, પ્રતિલેખના ન થઈ શકે તેવાં લૂલી વગેરે વસ્ત્રો, બરોબર પ્રતિલેખના ન થઈ શકે તેવાં પ્રાચારક વગેરે વસ્ત્રો, કોદરા વગેરેનું તૃણ, બકરી વગેરેનું ચામડું. આ ત્યાજય અજીવ આગમમાં (પુસ્તકપંચક, દુષ્યપંચક, તૃણપંચક, ચર્મપંચક તરીકે) પ્રસિદ્ધ છે. શ્રમણધર્મ :ક્ષમા, માર્દવ, આર્જવ, મુક્તિ (સંતોષ), તપ, સંયમ, સત્ય, શૌચ, આકિંચન્ય, બ્રહ્મચર્ય. યોગ આદિની મૂળસંખ્યાને પાટી આદિમાં ઉપર નીચે સ્થાપતાં (૩*૩=૪૪પ૪૧૦x૧૦=૧૮૦૦૦) અઢાર હજાર શીલાંગો થાય છે. તેની ઘટના નીચેની Page #184 -------------------------------------------------------------------------- ________________ શીલધર્મ ૬ થી ૯ એ ચાર ગાથામાં બતાવ્યા પ્રમાણે છે. (૫) અઢાર હજાર શીલાંગોની ઘટના : આહા૨સંજ્ઞા રહિત, શ્રોતેંદ્રિયના સંવરવાળો (શ્રોતેંદ્રિયની રાગાદિ દોષોવાળી પ્રવૃત્તિને રોકનાર), ક્ષમાયુક્ત, મનથી, પૃથ્વીકાયની હિંસા ન કરે. આ પ્રમાણે શ્રમણધર્મનો પહેલો એક ભાંગો થયો. (૬) ૧૬૭ આ જ પ્રમાણે માર્દવ, આર્જવ વગેરેના સંયોગથી પૃથ્વીકાયને=પૃથ્વીકાયના સમારંભને આશ્રયીને દશ ભેદો થાય. એ રીતે અપ્લાય આદિને આશ્રયીને કુલ સો ભેદો થાય. (૭) આ સો ભેદો શ્રોતેંદ્રિયના યોગથી થયા. બાકીની ચક્ષુ વગેરે ચાર ઇંદ્રિયોના યોગથી પણ પ્રત્યેકના આ રીતે સો ભેદો થાય. આથી કુલ પાંચસો ભેદો થયા. આ પાંચસો ભેદો આહા૨સંજ્ઞાના યોગથી થયા. બાકીની ત્રણ સંજ્ઞાના યોગથી પણ પ્રત્યેકના આ રીતે પાંચસો ભેદો થાય. આથી કુલ બે હજાર ભેદો થયા. (૮) આ બે હજાર ભેદો મનથી થયા. વચન અને કાયાથી પણ પ્રત્યેકના બે હજાર ભેદો થાય. આથી કુલ છ હજાર ભેદો થયા. આ છ હજા૨ ભેદો ન કરવાથી થયા. ન કરાવવાથી અને ન અનુમોદવાથી પણ પ્રત્યેકના છ હજાર ભેદો થાય. આથી કુલ અઢાર હજા૨ ભેદો થયા. (૯) (સટીક પંચાશક પ્રકરણના આ. શ્રીરાજશેખરસૂરિજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર) બીજે પણ કહ્યું છે - ‘જે ક્ષમાશીલ, શ્રોત્રેન્દ્રિયના નિગ્રહવાળા, આહા૨સંજ્ઞાના જયવાળા મુનિ મનથી પૃથ્વીકાયની હિંસા કરતા નથી તેમને હું વંદન કરું છું. ગુણાકારો આ પ્રમાણે છે - ૧૦×૧૦=૧૦૦, ૧૦૦x૫=૫૦૦, ૫૦૦x૪=૨૦૦૦, ૨૦૦૦x૩=૬,૦૦૦, ૬૦૦૦x૩=૧૮,૦૦૦. આ રીતે ૧૮,૦૦૦ શીલાંગોની ગાથા આ પ્રમાણે સમજવી - જે મનથી કરાવતા નથી, જે મનથી અનુમોદના કરતા નથી, તથા વચનથી, કાયાથી. તથા ભયસંજ્ઞાના જયવાળા વગેરે. તથા ચક્ષુરિન્દ્રિયના નિગ્રહવાળા વગેરે. તથા અપ્લાયની હિંસા કરતા નથી...વનસ્પતિકાયની હિંસા કરતા નથી, બેઇન્દ્રિયની હિંસા કરતા નથી...પંચેન્દ્રિયની હિંસા કરતા નથી, અજીવકાયનો આરંભ (અજયણા) કરતા નથી, તથા મૃદુતાવાળા, આર્જવવાળા, મુક્તિવાળા, તપવાળા, સંયમવાળા, સત્યવાળા, શૌચવાળા, અકિંચન (મમત્વરહિત), બ્રહ્મચચર્યવાળા.’ મૈથુનથી અટકવારૂપ બ્રહ્મચર્ય અઢાર પ્રકારનું છે. યોગશાસ્ત્રમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે, Page #185 -------------------------------------------------------------------------- ________________ તપધર્મ ૧૬૮ ગાથાર્થ - “દિવ્ય અને ઔદારિક કામોનો કૃત, કારિત અને અનુમતિ વડે મન, વચન અને કાયાથી ત્યાગ કરવો તે અઢાર પ્રકારનું બ્રહ્મચર્ય કહ્યું છે. (૧/૨૩) ટીકાર્ચ - દેવલોકમાં થયેલા તે દિવ્ય કામો. તે વૈક્રિયશરીરથી થયેલા છે. ઔદારિક કામો ઔદારિક એવા તિર્યંચ અને મનુષ્યના શરીરથી થયેલા છે. જેમની કામના કરાય તે કામ. દિવ્ય અને ઔદારિક કામોનો ત્યાગ એટલે કે અબ્રહ્મનો નિષેધ તે બ્રહ્મચર્યવ્રત. તે અઢાર પ્રકારનું છે – મનથી અબ્રહ્મ નહીં કરું, નહીં કરાવું, કરનારા બીજાની અનુમોદના નહી કરું. એમ વચનથી અને કાયાથી. દિવ્ય બ્રહ્મમાં નવ ભેદ છે. એમ ઔદારિકમાં પણ. એમ અઢાર થયા. કહ્યું છે – “દિવ્ય કામરતિસુખથી ત્રિવિધ ત્રિવિધ અટકવું એમ નવ, તેમ ઔદારિકથી પણ, તે અઢાર વિકલ્પવાળુ બ્રહ્મચર્ય છે. (૧૭૭)” (પ્રશમરતિ) (સટીક યોગશાસ્ત્રના આ. શ્રીહેમસાગરસૂરિજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર) કરેલ, કરાવેલ અને અનુમતિ વડે એ અને “મન-વચન-કાયાથી' એ મધ્યમાં કરાયેલ હોવાથી આગળ-પાછળના મહાવ્રતોમાં પણ જોડવા. (૧/૨૩) કર્મોને તપાવે તે તપ. શ્રીઆવશ્યનિર્યુક્તિની વૃત્તિમાં કહ્યું છે, ‘આઠ પ્રકારના કર્મને તપાવે તે તપ.” તપ બે પ્રકારનો છે. તે આ પ્રમાણે – બાહ્ય અને અત્યંતર. તે દરેકના છ પ્રકાર છે. શ્રમણપાકિસૂત્રમાં કહ્યું છે, “છ પ્રકારનું અત્યંતર અને છ પ્રકારનું બાહ્ય તપકર્મ છે.” શ્રીપ્રવચનસારોદ્ધારમાં અને તેની વૃત્તિમાં બાહ્ય-અત્યંતર ભેટવાળા તપનું સ્વરૂપ આ પ્રમાણે બતાવ્યું છે – ગાથાર્થ - અણસણ, ઊનોદરિ, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ, સંલીનતા - આ બાહ્યતા છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ-એ અત્યંતરતા છે. આ બાર પ્રકારનો તપાચાર, સારી રીતે ન કરે, તો બાર પ્રકારના અતિચાર છે. (૨૭૦, ૨૭૧) ટીકાર્ય - બાહ્યતા - ૧. અનશનઃ- ખાવું તે અશન અને ન ખાવું તે અનશન, જેમાં આહાર નથી તે અનશન આહારત્યાગરૂપ કહેવાય છે. તે અનશન ઇત્વરકથિક અને યાવસ્કથિક એમ બે પ્રકારે છે. ઈવર એટલે થોડા કાળનું. તે વીરશાસનમાં નવકારશીથી લઈ છ મહિના સુધીનું છે. ઋષભદેવના તીર્થમાં એક વર્ષ સુધીનું અને મધ્યના તીર્થંકરના તીર્થમાં આઠ મહિના સુધીનું અનશન છે. યાવસ્કથિક અનશન જીંદગી પર્યતનું હોય છે. તે ક્રિયા, ભેદ, ઉપાધિના ભેદથી ત્રણ Page #186 -------------------------------------------------------------------------- ________________ તપધર્મ ૧૬૯ પ્રકારે છે, જેમ કે પાદપોપગમન, ઇંગિતમ૨ણ અને ભક્તપરિજ્ઞા-આ ત્રણેનું સ્વરૂપ ૧૫૭મા દ્વારથી જાણવું. ૨. ઊનોદરિકા :- ઊન એટલે ઓછું. ઉદર એટલે પેટ. ભૂખ કરતાં ઓછું ખાવું તે ઊનોરિકા. તે ઊણોદરી બે પ્રકારે છે - દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યઊણોદરી ત્રણ પ્રકારની છે - ઉપકરણ, ભોજન, પાણી વિષયક – ઉપકરણ વિષયક ઊણોદરી જિનકલ્પી વગેરે તેમ જ જિનકલ્પ વગેરેનો અભ્યાસ કરનારાને જાણવી. બીજાઓને તો ઉપધિના અભાવે સંયમનું બરાબર પાલન થતું નથી. પરંતુ સ્થવિરકલ્પીઓએ વધારાના ઉપકરણ ન લેવા તે તેમના માટે ઉપકરણ ઊનોરિકા છે. કહ્યું છે કે, જે સંયમમાં ઉપકાર કરે તે ઉપકરણ કહેવાય. વધારાના ઉપકરણને અજયણાવાળો સાધુ વાપરે તો તે અધિકરણ કહેવાય.’’ ભોજન-પાણીની ઊણોદરિકા પોતાના આહારના પ્રમાણથી ન્યૂન જાણવી. આહારનું પ્રમાણ આ પ્રમાણે જાણવું – “પુરુષ માટે બત્રીસ કોળીયા આહાર અને સ્ત્રી માટે અઠ્યાવીસ કોળીયા આહાર તૃપ્તિ માટે પૂરો છે. કોળીયાનું પ્રમાણ કુકડીના ઈંડા પ્રમાણ જાણવું. જે મોઢામાં નાખવાથી મોઢું વિકૃત થાય નહિ.” તે ઊણોદરિકા અલ્પાહાર વગેરે ભેદથી પાંચ પ્રકારે હોય છે. એક કોળીયાથી આઠ કોળીયા સુધી અલ્પાહાર કહેવાય. આમાં એક કોળીયા પ્રમાણ જઘન્ય અલ્પાહાર. બે થી સાત કોળીયા મધ્યમ અલ્પાહાર અને આઠ કોળીયા પ્રમાણ આહાર એ ઉત્કૃષ્ટ અલ્પાહાર. નવ કોળીયા જઘન્ય અપાર્ધ ઊણોદરિકા, ૧૦ થી ૧૧ કોળીયા મધ્યમ અપાર્ધ ઊણોદરિકા અને ૧૨ કોળીયા પ્રમાણ ઉત્કૃષ્ટ અપાર્ધ ઊણોદરિકા. ૧૩ કોળીયા જઘન્ય દ્વિભાગ ઊણોદરિકા, ૧૬ કોળીયા પ્રમાણ ઉત્કૃષ્ટ દ્વિભાગ ઊણોરિકા અને વચ્ચેના કોળીયા મધ્યમ દ્વિભાગ ઊણોદરિકા જાણવી. ૧૭ કોળીયા પ્રમાણ જઘન્ય પ્રાપ્તોનોદરિકા, ૨૪ કોળીયા પ્રમાણ ઉત્કૃષ્ટ પ્રાપ્તોનોદરિકા, વચ્ચે મધ્યમ પ્રાપ્તોનોદરિકા. ૨૫ કોળીયા પ્રમાણ જઘન્ય કિંચિત્ ઊણોદરિકા, ૩૧ કોળીયા પ્રમાણ ઉત્કૃષ્ટ કિંચિત્ ઊણોદરિકા, વચ્ચેના કોળીયા મધ્યમ કિંચિત્ ઊણોદરિકા. એ પ્રમાણે પાણીમાં પણ ઊણોદરિકા જાણવી. પુરુષાનુસારે સ્ત્રીઓને પણ જાણવી. ક્રોધાદિનો ત્યાગ તે ભાવ-ઊણોદરિકા. કહ્યું છે કે, Page #187 -------------------------------------------------------------------------- ________________ તપધર્મ ‘‘જિનવચનની ભાવનાનુસારે ક્રોધ વગેરેનો જે ત્યાગ, તે ભાવઊણોદરિકા વીતરાગ ભગવંતે કહી છે.’’ ૧૭૦ ૩. વૃત્તિસંક્ષેપ :- જેના વડે જીવાય તે વૃત્તિ. વૃત્તિ એટલે ભોજનની સામગ્રી. તેનો સંક્ષેપ તે વૃત્તિસંક્ષેપ. તે ગોચરીના અભિગ્રહરૂપે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી એમ ચાર પ્રકારે છે. ૧. દ્રવ્યથી :- મારે આજે ભિક્ષામાં ભાલાની અણી પર રહેલા ખાખરા વગેરે ગ્રહણ કરવા. ૨. ક્ષેત્રથી : એક, બે, ત્રણ વગેરે ઘરે જવું. પોતાના જ ગામમાં કે બહારના ગામમાંથી ગોચરી લેવી. પેટા, અર્ધપેટા વગેરેપૂર્વક ગોચરી લેવી. આપનાર એક પગ અંદર-એક પગ બહા૨-એમ રાખીને આપે તો લેવી વગેરે. ૩. કાળથી :- પૂર્વાહ્ન વગેરે કાળમાં, બધા ભિક્ષુકો ભિક્ષા લઈ પાછા વળી જાય પછી, ભિક્ષા માટે ફરવું વગેરે. ૪. ભાવથી :- હસતા-હસતા, ગાતા-ગાતા, રડતા-રડતા વગેરે ક્રિયા કરતા, અથવા બંધાયેલો હોય અને ગોચરી આપતો હોય, તો હું ગ્રહણ કરીશ નહિ તો નહિ. કહ્યું છે કે, ‘‘લેપકૃત અથવા અલેપકૃત ભિક્ષા લઈશ, અથવા અમુક દ્રવ્ય લઈશ, અથવા અમુક ચમચા કે વાટકી વડે દ્રવ્ય ગ્રહણ કરવું, એવો જે અભિગ્રહ એ પ્રમાણે દ્રવ્યાભિગ્રહ. આઠ પ્રકારે ગોચરી ભૂમિ છે. પોતાના ગામમાં કે પરગામમાં કે આટલા ઘરોમાંથી ભિક્ષા લઈશ એ પ્રમાણે અભિગ્રહ કરે.૧ ૧. ઋજુગતિ :- ઉપાશ્રયથી એક શ્રેણીમાં રહેલા ગૃહસ્થોનાં ઘરોમાં અનુક્રમે ભિક્ષા માટે ફરે અને એટલાં ઘરોમાં ભિક્ષા પૂર્ણ ન થાય, તો પણ પાછા ફરી બીજેથી લીધા વિના ઉપાશ્રયે જાય. ૨. પ્રત્યાગતિ ઃ-ઉ૫૨ની જેમ એક શ્રેણીમાં ફરી પાછા ફરતાં બીજી શ્રેણીનાં ઘરોમાં પણ ભિક્ષા માટે ફરે. ૩. ગોમૂત્રિકા : - સામસામે રહેલાં ઘરોની બંને શ્રેણીમાં સામસામે રહેલા ઘરોમાં ભિક્ષા માટે ફરતો બંને શ્રેણીઓ પૂર્ણ કરે. ૪. પતંગવિથિ :-પતંગની જેમ અનિયત ક્રમે જે તે ઘરોમાં ભિક્ષા માટે ફરે. ૫. પેટા :- પેટીની જેમ ચારે દિશામાં ચાર શ્રેણીઓ કલ્પી વચ્ચેનાં ઘરો છોડી ચારે દિશામાં કલ્પેલી ચારે શ્રેણીમાં ભિક્ષા માટે ફરે. Page #188 -------------------------------------------------------------------------- ________________ તપધર્મ ૧૭૧ ૧ ઋજુગતિ, ૨. પ્રત્યાગતિ, ૩. ગોમૂત્રિકા, ૪. પતંગવિથિ, ૫. પેટા, ૬. અર્ધપેટા, ૭. અત્યંતરસંબુકા, ૮. બાહ્ય સંબુકા- આઠ ગોચરીભૂમિ છે. એ પ્રમાણે ક્ષેત્રાભિગ્રહ. કાલાભિગ્રહ આદિ, મધ્યમ અને અંતે એમ ત્રણ પ્રકારે છે. ગોચરીના સમય પૂર્વે ગોચરી લેવા જવું તે આદિ. ગોચરીના સમયે ગોચરી લેવા જવું તે મધ્યમાં. ગોચરીના સમય પછી ગોચરી લેવા જવું તે અંતે.” પ્રસિદ્ધ એવા ભિક્ષાના સમયની પહેલા, વચ્ચે કે અંતે ભિક્ષા માટે જવું તે કાલનો અભિગ્રહ. કહ્યું છે કે, ૧. ગોચરીના સમય પહેલા ગોચરી ફરવું અને જે મળે તે લેવું, તે આદિ. ૨. ભિક્ષા કાળે ગોચરી ફરી ભિક્ષા લેવી તે મધ્ય. ૩. ભિક્ષા કાળ પૂર્ણ થયા પછી ગોચરી જઈ જે મળે તે લેવું તે અંત.” “આપનાર અને લેનારને જરા પણ અપ્રીતિ ન થાઓ માટે અપ્રાપ્ત ભિક્ષાકાળ અને અંત ભિક્ષાકાળ છોડવો અને મધ્યનો ભિક્ષાકાળ લેવો તે કાળાભિગ્રહ. ભિક્ષાનું સાધન ઉચકી ભિક્ષા માટે જે જનાર હોય, તે ઉસ્લિપ્તચર કહેવાય એટલે ભિક્ષાચર. જે ભિક્ષાચર વગેરે કોઈપણ ગાતા-ગાતા, કે રડતા-રડતા કે બેઠા-બેઠા પોતાના ભોજનમાંથી ભિક્ષા આપે તો ગ્રહણ કરવી તે ભાવાભિગ્રહ.” એ જ રીતે ભાજન વગેરે મૂકીને આપનારા વગેરે જાણવું. “દૂર ખસીને, નજીક આવીને, મુખ પાછળ કરીને, શરીરને શોભાવી કે શોભાવ્યા વિના અથવા બીજી કોઈપણ રીતે ભિક્ષા આપે તો ગ્રહણ કરવી, તે ભાવાભિગ્રહ છે.” ૪. રસત્યાગ:- રસોનો એટલે રસવાળા દૂધ વગેરે વિકારના કારણરૂપ હોવાથી તેનો ત્યાગ કરવો તે રસત્યાગ. ૫. કાયક્લેશ :- શાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે શરીરને જે કષ્ટ અપાય તે કાયક્લેશ. તે વીરાસન વગેરે આસન કરવા દ્વારા, શરીરની વિભૂષાનો ત્યાગ કરીને અથવા વાળનો લોચ કરીને વગેરે અનેક પ્રકારનો છે. કહ્યું છે કે, ૬. અર્ધપેટા:- ઉપરની જેમ કલ્પના કરી પાસે રહેલ કોઈ પણ બે જ દિશામાં રહેલી શ્રેણીનાં ઘરોમાં ભિક્ષા માટે ફરે. ૭. અત્યંતરશખૂકા :- ગામના મધ્ય ભાગમાં રહેલા ઘરોથી ભિક્ષા શરૂ કરી, શંખના આવર્તની જેમ ગોળશ્રેણીમાં રહેલા ઘરોમાં ભિક્ષા માટે ફરતો છેવટે ગામનાં છેડે નીકળે. ૮. બાહ્યશખૂકા - ઉપરથી ઊલટા ક્રમે એટલે ગામનાં છેડેથી ભિક્ષા શરૂ કરી શંખના આવર્તની જેમ ગોળ શ્રેણીમાં ફરતાં ગામનાં મધ્યે રહેલા ઘરોમાં ભિક્ષા માટે ફરતો છેવટે ગામની વચ્ચે જાય. Page #189 -------------------------------------------------------------------------- ________________ તપધર્મ ૧૭૨ ““સંસાર-વાસ ઉપર નિર્વેદના કારણરૂપ વીરાસન, ઉત્કટુક-આસન, લોચ વગેરે કાયક્લેશ જાણવા. વીરાસન વગેરે કાયક્લેશ કરવાથી કાયનિરોધ, જીવોની દયા, પરલોકમતિ તથા બીજાઓને આદરભાવ થાય છે અને લોચ કરાવવાથી નિઃસંગતા, પશ્ચાતુકર્મપુરુ કર્મનો ત્યાગ, દુઃખ સહન, નરકાદિ ગતિની ભાવના અને નિર્વેદભાવ થાય છે.” ૬. સંલીનતા - સંલીનતા એટલે ગુપ્તતા. તે ઇન્દ્રિયવિષયક, કષાયવિષયક, યોગવિષયક, વિવિકતશપ્યા અને આસન વિષયક - એમ ચાર પ્રકારે છે. કહ્યું છે કે, ઇન્દ્રિય, કષાય, યોગ તથા વિવિક્તચર્યારૂપ સંલીનતા વીતરાગ ભગવતે જણાવી છે.” શ્રવણેન્દ્રિય વડે મધુર-કર્કશ વગેરે શબ્દોમાં રાગ-દ્વેષ ન કરવા તે શ્રોત્રેન્દ્રિય સંસીનતા છે. કહ્યું છે કે, “સારા કે ખરાબ શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ શ્રોત્ર વગેરે ઇન્દ્રિયોને પ્રાપ્ત થાય ત્યારે સાધુએ હર્ષ કે શોક કરવો નહીં. આ ઇન્દ્રિય સંલીનતા છે.” - ઉદયમાં ન આવેલા કષાયોના ઉદયને રોકી અને ઉદયમાં આવેલાને નિષ્ફળ કરવા દ્વારા કષાય-સંલીનતા કરવી. કહ્યું છે કે, ઉદયમાં ન આવેલ કષાયના ઉદયનો રોલ કરી અને ઉદયમાં આવેલ કષાયને નિષ્ફળ કરવો તે કષાયસલીનતા છે.” અશુભ મન-વચન-કાયાના યોગનો રોધ કરી, શુભ મન-વચન-કાયાના યોગનું પ્રવર્તન કરવું, તે યોગસૂલીનતા છે. કહ્યું છે કે, અપ્રશસ્ત યોગોનો નિરોધ અને પ્રશસ્ત યોગોની ઉદીરણા અને કાર્યમાં વિધિગમન તે યોગસંલીનતા કહી છે.” સ્ત્રી, પશુ, નપુંસક વગેરેથી રહિત બગીચા વગેરે સ્થાનમાં જે રહેવું, તે વિવિક્ત શપ્યાસનરૂપ સંલીનતા જાણવી. મહર્ષિઓએ કહ્યું છે કે, સ્ત્રી, પશુ, નપુંસક રહિત બગીચા, ઉદ્યાન વગેરે સ્થાનમાં જે રહેવું, તે તથા એષણીય ફલક વગેરેને ગ્રહણ કરવા, તે વિવિક્ત શાસનરૂપ સંલીનતા જાણવી.” આ અનશન વગેરે છ એ બાહ્યતપ કહેવાય છે. એ તપની બાહ્યતા બાહ્ય દ્રવ્યની અપેક્ષાથી છે. તથા પ્રાયઃ કરી શરીરના બાહ્ય ભાગને તપાવનાર હોવાથી લૌકિકો પણ તપરૂપે સ્વીકારે છે અને અન્ય દર્શનીઓ પણ સ્વૈચ્છિકપણે તારૂપે સેવતા હોવાથી બાહ્યતા Page #190 -------------------------------------------------------------------------- ________________ તપધર્મ ૧૭૩ કહેવાય છે. અત્યંતરતા ૧. પ્રાયશ્ચિત્ત - ચિત્ત એટલે જીવ, પ્રાયઃ એટલે બહુલતા. જીવને લગભગ નિર્મલ કરે તે પ્રાયશ્ચિત્ત. મૂલગુણ, ઉત્તરગુણ વિષયક અતિચારોથી ઉત્પન્ન થયેલ કર્મરૂપી મેલને સાફ કરે તે પ્રાયશ્ચિત્ત. તેના આલોચના વગેરે દશ પ્રકાર છે. કહ્યું છે કે, “આલોચના, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, કાયોત્સર્ગ, તપ, છેદ, મૂળ, અનવસ્થાપ્ય અને પારાંચિત-એ દશ પ્રકારે પ્રાયશ્ચિત્ત છે.” આ દશ પ્રાયશ્ચિત્તનું વર્ણન અઢાણમા દ્વારમાં વિસ્તારથી કહેવાશે. ૨. વિનય - જેના વડે આઠ પ્રકારના કર્મો દૂર કરાય તે વિનય. તે જ્ઞાન, દર્શન વગેરે ભેદોથી સાત પ્રકારે છે. કહ્યું છે કે - “જ્ઞાન, દર્શન, ચારિત્ર, મન, વચન, કાય તથા ઉપચારવિનય. જ્ઞાનવિનય-તે મતિજ્ઞાન વગેરેની સણારૂપ પાંચ પ્રકારે છે. ભક્તિ, બહુમાન, જ્ઞાન વડે દષ્ટ પદાર્થોની સભ્ય ભાવના, વિધિપૂર્વક ગ્રહણ તથા અભ્યાસને જિનેશ્વરોએ જ્ઞાનવિનય કહેલો છે.” દર્શનવિનય-તે શુશ્રુષણા અને અનાશાતના રૂપે બે પ્રકારે છે. કહ્યું છે કે, ““શુશ્રુષણા અને અનાશાતનારૂપ બે પ્રકારે દર્શનવિનય છે. દર્શનગુણમાં અધિક હોય તેનો શુશ્રુષણાવિનય કરાય છે. તે સત્કાર કરવો, ઊભા થવું, સન્માન કરવું, આસન આપવું, વંદન કરવું, બે હાથ જોડવા, આવે ત્યારે સામે જવું, જાય ત્યારે પાછા મૂકવા જવું, ઊભા રહે ત્યારે પર્યાપાસના કરવી. આ શુશ્રુષણાવિનય છે.” સત્કાર એટલે સ્તવન-વંદન વગેરે. અભ્યત્થાન એટલે વિનય યોગ્ય વ્યક્તિને જોઈ તરત બેઠા હોય તો ઊભા થઈ જવું. સન્માન એટલે વસ્ત્ર-પાત્ર વડે સત્કાર કરવો. આસનાભિગ્રહ એટલે ઊભા રહેવું, વડિલને આસન આપી અહીં બિરાજો એમ કહેવું. વડિલ એક સ્થાનેથી બીજા સ્થાને જાય તો આસન લઈ ત્યાં આપવું તે આસનાનપ્રદાન. કૃતિકર્મ એટલે વંદન કરવું. બે હાથ જોડવા તે અંજલીગ્રહ. અનાશાતનાવિનય પંદર પ્રકારે છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે - “તીર્થકર, ધર્મ, આચાર્ય, વાચક, સ્થવિર, કુલ, ગણ, સંઘ, એક સામાચારીવાળા સાંભોગિક, ક્રિયાવાનું (આસ્તિક), મતિજ્ઞાન વગેરેના વિશે ભક્તિ, બહુમાન, ગુણાનુવાદ કરવા તે અનાશાતના વિનય કહેવાય છે.” Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ તપધર્મ ભક્તિ એટલે બાહ્યસેવા, બહુમાન એટલે આંતરપ્રીતિ, વર્ણવાદ એટલે ગુણાનુવાદ. ચારિત્રવિનય એટલે “સામાયિક વગેરે ચારિત્રની શ્રદ્ધા તથા કાયા વડે પાલના અને સર્વજીવોની આગળ તેની પ્રરૂપણા.” મન-વચન-કાયવિનય-“આચાર્ય વગેરેને વિષે સર્વકાળે અકુશલ (અશુભ) મન-વચનકાયાનો રોધ તથા કુશલ (શુભ) મન-વચન-કાયાનું પ્રવર્તન તે મન-વચન-કાયવિનય છે.” ઉપચારવિનય - સુખકારક ક્રિયા વિશેષથી થયેલ હોય, તે ઔપચરિક વિનય, તે સાત પ્રકારે છે – “૧. અભ્યાસસ્થાન, ૨. છંદાનુવર્તન, ૩. કૃતપ્રતિકૃતિ, ૪. કાર્યનિમિત્તકારણ, ૫. દુઃખાર્તગવેષણ, ૬. દેશ-કાળજ્ઞાન, ૭. સર્વાર્થેધ્વનુમતિ-એ પ્રમાણે ઔપચારિક વિનય સંક્ષેપથી કહેલ છે.” ૧. અભ્યાસસ્થાન એટલે સૂત્ર વગેરેના અભ્યાસીએ આચાર્ય વગેરેની પાસે જ રહેવું. ૨. છંદાનુવર્તન એટલે ગુરુની ઇચ્છા પ્રમાણે વર્તવું. ૩. કૃતપ્રતિકૃતિ એટલે કેવલ નિર્જરા માટે નહીં પણ પ્રસન્ન થયેલ ગુરુઓ મને સૂત્રાર્થના દાન વડે પ્રત્યુપકાર કરશે, એમ વિચારી ગુરુની ભોજન વગેરેથી ભક્તિ કરવામાં યત્ન કરવો. ૪. કાર્યનિમિત્તકારણ કે કારિતનિમિત્તકારણ એટલે શ્રુતપ્રાપ્તિ વગેરે રૂપ નિમિત્તને પામીને એટલે આ ગુરુની પાસે હું શ્રુત પામ્યો છું, માટે તેમનો વિનય કરવો જોઈએ, એ નિમિત્તે વિનયાનુષ્ઠાન કરવું. અર્થાત ગુરુ વડે સારી રીતે ભણાવાયેલ શિષ્ય વિશેષ પ્રકારે વિનયાનુષ્ઠાનમાં સારી રીતે પ્રવર્તવું જોઈએ. પ. દુઃખાર્ત ગવેષણ દુઃખથી પીડિતની ઔષધ વગેરે દ્વારા સેવા કરવી. અર્થાત્ દુઃખી ઉપર ઉપકાર કરવો. ૬. દેશ-કાળના અવસરને જોવો. ૭. બધા કાર્યમાં ગુરુને અનુકૂળ રીતે વર્તવું. અથવા બાવન પ્રકારનો પણ ઉપચાર વિનય છે. તે પાંસઠમા દ્વારમાં કહેવાશે. ૩. વૈયાવચ્ચઃ વ્યાપારમાં (કાર્યમાં) રહેવાનો ભાવ તે વૈયાવચ્ચ. ધર્મસાધના કરવા માટે અન્ન વગેરેનું જે દાન તે વૈયાવચ્ચ. કહ્યું છે કે, કાર્યમાં રહેવાપણાનો જે ભાવ તે વૈયાવચ્ચ છે. વિધિપૂર્વક અન્ન વગેરે આપવું તે વૈયાવચ્ચનો ભાવાર્થ છે.” Page #192 -------------------------------------------------------------------------- ________________ તપધર્મ ૧૭૫ ૪. સ્વાધ્યાય : કાળવેળાને ત્યાગીને મર્યાદાપૂર્વક તે તે પોરિસીના વખતે જે અધ્યયન કરવું તે સ્વાધ્યાય. તેના વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા એમ પાંચ પ્રકાર છે. વાચના-શિષ્યને ભણાવવું તે વાચના. પૃચ્છના-ગ્રહણ કરેલી વાચનામાં શંકા ઉત્પન્ન થવાથી ફરીવા૨ પૂછવું અથવા આગળ ભણેલ સૂત્ર વગેરેમાં શંકા વગેરે થાય તો પ્રશ્ન કરવા તે પૃચ્છના. પરાવર્તના-પૃચ્છના દ્વારા શુદ્ધ થયેલ સૂત્ર ભૂલાઈ ન જાય, તે માટે શુદ્ધ ઉચ્ચારપૂર્વક જે પુનરાવર્તન કરાય તે પરાવર્તના. અનુપ્રેક્ષા-સૂત્રની જેમ અર્થ પણ ન ભૂલાય તે માટે અર્થનો મનથી અભ્યાસ કરવો એટલે ચિંતન કરવું તે અનુપ્રેક્ષા. ધર્મકથા - - અભ્યાસ કરેલ શ્રુત વડે કથા કરવી તે ધર્મકથા. ધર્મ એટલે શ્રુતધર્મ અને કથા એટલે વ્યાખ્યા. શ્રુતની વ્યાખ્યા તે ધર્મકથા. ૫. ધ્યાન ઃજેના વડે અંતર્મુહૂર્ત કાળ સુધી એકાગ્ર ચિત્તે પદાર્થનું જે ચિંતન થાય (ધ્યાન કરાય) તે ધ્યાન. કહ્યું છે કે, ‘‘છદ્મસ્થોને એક પદાર્થ ૫૨ અંતર્મુહૂર્ત કાળ સુધી ચિત્તની સ્થિરતા તે ધ્યાન છે. કેવલીને યોગનો નિરોધ તે ધ્યાન છે.’ તે ધ્યાન આર્ટ, રૌદ્ર, ધર્મ અને શુક્લ-એમ ચાર પ્રકારે છે. ૧. આર્તધ્યાન ઃ-ઋત એટલે દુઃખ. દુઃખના કારણે થયેલું હોય કે પીડિત પ્રાણીમાં થયેલું હોય તે આર્ત. તે ચાર પ્રકારે છે - ૧. ખરાબ શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ વિષયો કે તેમના આશ્રયરૂપ કાગડા વગેરે વસ્તુઓના વિયોગનું અને ભવિષ્યમાં તેમનો ફરી સંયોગ ન થાય તેવું ચિંતન. ૨. શૂલ, શિરપીડા વગેરે વેદનાઓના વિયોગ અને ફરી અસંયોગની પ્રાર્થના. ૩. ઇચ્છિત શબ્દાદિ વિષયો તથા સાતાવેદનીય-(સુખ)ના અવિયોગ અને ફરી સંયોગની પ્રાર્થના. ૪. દેવેન્દ્રપણું ચક્રવર્તિપણું વગેરેની પ્રાર્થના. આ ચાર પ્રકારનું આર્તધ્યાન શોક, રૂદન, પોતાના છાતી - માથુ વગેરે કુટવા, વિલાપ કરવો વગેરે લક્ષણોથી જણાય છે અને તે તિર્યંચગતિનું કારણ છે. ૨. રૌદ્રધ્યાન :- પ્રાણીવધ વગેરેમાં પરિણત જે આત્મા બીજાને રડાવે તે રુદ્ર. તે રુદ્રાત્માનું કાર્ય તે રૌદ્ર. ૧. તે પ્રાણીઓના વિષે વધ, વેધ, બંધન, દહન, અંકન, મારણ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ તપધર્મ વગેરેની ચિંતવનારૂપ તે હિંસાનુબંધીરૌદ્રધ્યાન. ૨. પૈશુન્ય, અસભ્ય, અસભૂત, ઘાત વગેરે વચનની ચિંતવનારૂપ તે મૃષાનુબંધીરૌદ્રધ્યાન. ૩. તીવ્ર ક્રોધ, લોભથી આકુલ અને જીવઘાત પરાયણ તેમ જ પરલોકના દુઃખથી નિરપેક્ષપણે પરદ્રવ્યહરણની ચિંતવનારૂપ ચૌર્યાનુબંધીરૌદ્રધ્યાન. ૪. બધી બાજુથી શંકા-પરાયણ રહે, પરંપરાએ ઉપઘાત-પરાયણ રહે, શબ્દાદિ વિષય-સાધક દ્રવ્યોના રક્ષણની ચિંતવના કરે તે સંરક્ષણાનુબંધીરૌદ્રધ્યાન. આ રૌદ્રધ્યાન હિંસાદિની બહુલતાવાળી પ્રવૃત્તિ વગેરેથી જણાય છે અને નરકગતિનું કારણ છે. ૩. ધર્મધ્યાન :-ક્ષમાદિ દશ યતિધર્મથી યુક્ત જે ધ્યાન તે ધર્મધ્યાન. ૧. સર્વજ્ઞ ભગવંતની આજ્ઞાનું ચિંતન તે આજ્ઞાવિચયધર્મધ્યાન. ૨. રાગ, દ્વેષ, કષાય, ઇન્દ્રિયાધીન જીવોના અપાયોનું ચિંતન તે અપાયરિચયધર્મધ્યાન ૩. જ્ઞાનાવરણ વગેરે શુભાશુભ કર્મના વિપાકોનું ચિંતન તે વિપાકવિચયધર્મધ્યાન. ૪. પૃથ્વીમંડલ ઉપર રહેલા દ્વીપ-સમુદ્ર આદિ પદાર્થોની આકૃતિની વિચારણા તે સંસ્થાનવિયધર્મધ્યાન. જિન કથિત ભાવો પર શ્રદ્ધા વગેરે ચિહ્નોથી આ ધર્મધ્યાન જણાય છે અને તે દેવગતિનું કારણ છે. ૪. શુક્લધ્યાન -આઠ પ્રકારના કર્મમલને જે શુદ્ધ કરે કે શુચ એટલે શોકને દૂર કરે તે શુકુલધ્યાન. તે ૧. પૃથક–વિતર્કસવિચાર, ૨. એકત્વવિતર્કઅવિચાર, ૩. સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ ૪. ભુપતક્રિયા અનિવૃત્તિ-એમ ચાર પ્રકારે છે. આ ધ્યાન પૂર્વગત શ્રુતાનુસારે જુદા જુદા નયો, મતો, એક દ્રવ્યની ઉત્પત્તિ, વ્યય, સ્થિતિ, ભાંગા, પર્યાયોનાં ચિંતનરૂપ છે. સ્વસ્થતા, સંમોહ આદિથી આ ધ્યાન જણાય છે અને મોક્ષ ફળ અપાવનાર છે. અહીં ધર્મધ્યાન અને ગુફલધ્યાનથી જ નિર્જરા થતી હોવાથી તે પરૂપ છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી કર્મબંધ થતો હોવાથી તે તપરૂપ નથી. ૬. ઉત્સર્ગ - ત્યાગ કરવા યોગ્યનો ત્યાગ કરવો તે ઉત્સર્ગ. તે બે પ્રકારે છે - બાહ્ય અને અભ્યતર. તેમાં વધારાના, અનેષણીય અને જીવોથી સંસક્ત એવા બાર વગેરે પ્રકારની ઉપધિ કે અન્ન-પાણીનો ત્યાગ તે બાહ્ય ઉત્સર્ગ. કષાયોનો કે મરણ વખતે શરીરનો ત્યાગ તે અત્યંતર ત્યાગ. પ્રશ્ન - પ્રાયશ્ચિત્તમાં જ ઉત્સર્ગ કહ્યો છે તો અહીં ફરી કહેવાનું શું પ્રયોજન છે? જવાબ - તમારી વાત સાચી છે. પ્રાયશ્ચિત્તમાં અતિચારની વિશુદ્ધિ માટે ઉત્સર્ગ કહ્યો. Page #194 -------------------------------------------------------------------------- ________________ તપધર્મ ૧૭૭ અહીં સામાન્યથી નિર્જરા માટે ઉત્સર્ગ કહ્યો છે. માટે પુનરુક્તિ નથી. પ્રાયશ્ચિત્તથી માંડીને વ્યુત્સર્ગ સુધીનો તપ લોકો જાણી શકતા નથી, અન્ય દર્શનવાળા ભાવથી સેવતા નથી, મોક્ષપ્રાપ્તિનું નજીકનું કારણ છે, અંદરના કર્મોને તપાવે છે અને અંતર્મુખ એવા ભગવાન જાણી શકે છે. માટે તે અત્યંતર તપ છે.” (સટીક પ્રવચનસારોદ્ધારના મુનિશ્રી અમિતયશવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર) કેટલાક શારીરિક, વાય અને માનસ ભેદથી ત્રણ પ્રકારનો તપ માને છે. શ્રીભગવદ્ગીતામાં અને મધુસૂદન કૃત ગૂઢાર્થદીપિકા નામની તેની વૃત્તિમાં કહ્યું છે – ક્રમથી આવેલા તપના સાત્ત્વિકતપ વગેરે ભેદોને કહેવા માટે શારીરિકતપવાચિકતપ-માનસતપ રૂપ ભેદો વડે તપના ત્રણ પ્રકારો ત્રણ શ્લોકો વડે કહે છે – દેવબ્રાહ્મણ-ગુરુ-વિદ્વાનનું પૂજન, શૌચ, આર્જવ, બ્રહ્મચર્ય અને અહિંસા એ શારીરિક તપ કહેવાય છે. દેવ એટલે બ્રહ્મા, વિષ્ણુ, શંકર, સૂર્ય, અગ્નિ, દુર્ગા વગેરે. દ્વિજો એટલે બ્રાહ્મણો. ગુરુ એટલે પિતા, માતા, આચાર્ય વગેરે. પ્રાજ્ઞ એટલે જેમણે વેદ અને તેના સાધનરૂપ અર્થો જાણ્યા છે એવા પંડિતો. પૂજન એટલે શાસ્ત્ર મુજબ પ્રણામ, સેવા વગેરે. શૌચ એટલે માટી અને પાણીથી શરીરને શુદ્ધ કરવું. કુટિલતાના અભાવરૂપ આર્જવા ભાવશુદ્ધિશબ્દથી માનસતપમાં કહેશે. શારીરિક આર્જવ એટલે વિહિત (શાસ્ત્રોક્ત)માં એક સરખી પ્રવૃત્તિવાળાપણું અને નિષિદ્ધ(શાસ્ત્રનિષિદ્ધ)માંથી એકસરખી નિવૃત્તિવાળાપણું. બ્રહ્મચર્ય એટલે નિષેધ કરાયેલ મૈથુનથી નિવૃત્તિ. અહિંસા એટલે શાસ્ત્રમાં નહીં કહેલા એવા પ્રાણીઓને પીડવાનો અભાવ. ૨ શબ્દથી ચોરીનો અભાવ અને પરિગ્રહનો અભાવ પણ સમજી લેવા. શારીરિક તપ એટલે શરીરપ્રધાન એવા કર્તા વગેરેથી સાધી શકાય એવું, માત્ર શરીરથી નહીં. “તેના આ પાંચ હેતુઓ છે એમ આગળ કહેશે. (૧૪) ઉદ્વેગ નહી કરનારું વાક્ય, સત્ય વચન, પ્રિય વચન, જે હિતકારી વચન અને સ્વાધ્યાયનો અભ્યાસ એ વાય (વાચિક) તપ કહેવાય છે. અનુગાર એટલે કોઈને દુઃખી નહીં કરનારું. સત્ય એટલે જેના મૂળમાં પ્રમાણ હોય અને જેનો અર્થ બાધિત ન હોય તે. પ્રિય એટલે સાંભળનારને તાત્કાલિક સાંભળવામાં સુખ આપનારું. હિતકારી એટલે પરિણામે સુખ કરનારું. ર શબ્દ વિશેષણોને ભેગા કરવા માટે છે. અનુગકરપણું વગેરે ચારે વિશેષણોથી વિશિષ્ટ, એક પણ વિશેષણથી ન્યૂન નહીં, એવું જે વાક્ય - જેમકે હે વત્સ ! શાંત થા, સ્વાધ્યાય અને યોગને કર, તે રીતે તારું કલ્યાણ થશે.” વગેરે તે વાચિક તપ છે, શારીરિક તપની જેમ. સ્વાધ્યાયનો અભ્યાસ એટલે વિધિપૂર્વક વેદનો અભ્યાસ. પૂર્વ શબ્દની વ્યાખ્યા પહેલા કહેલા વિશેષણોના સમુચ્ચયના અવધારણરૂપે કરી છે. (૧૫) Page #195 -------------------------------------------------------------------------- ________________ તપધર્મ મનની પ્રસન્નતા, સૌમ્યપણું, મૌન, આત્માનું નિયંત્રણ, ભાવની શુદ્ધિ એ માનસ તપ કહેવાય છે. મનની પ્રસન્નતા એટલે સ્વચ્છતા, વિષયોની ચિંતાના વ્યાકુળપણાથી રહિતપણું. સૌમ્યપણું એટલે સારામનવાળાપણું, બધા લોકોનું હિત ઇચ્છવાપણું, નિષિદ્ધને વિચારવું નહીં તે. મૌન એટલે નિદિધ્યાસન નામનો એકાગ્રતાપૂર્વક આત્મચિંતન કરવા રૂપ મુનિનો ભાવ. શાંકર ભાષ્યમાં કહ્યું છે કે, ‘વાણીના સંયમનું કારણ એવું મનનું સંયમ તે મૌન છે.’ આત્મવિનિગ્રહ એટલે આત્માની વિશેષથી મનની બધી વૃત્તિનું નિયંત્રણ - અટકાવવું એટલે કે અસંપ્રજ્ઞાત સમાધિ. ભાવની એટલે હૃદયની શુદ્ધિ એટલે કામ-ક્રોધલોભ વગેરે મળોની ફરીથી અશુદ્ધિ ઉત્પન્ન નહીં કરવા રૂપ સારાપણાથી વિશિષ્ટ એવી નિવૃત્તિ - દૂર થવું તે ભાવશુદ્ધિ. શાંકરભાષ્યમાં કહ્યું છે કે, ‘બીજાની સાથે વ્યવહાર કરતી વખતે માયારહિતપણું તે ભાવશુદ્ધિ. (૧૬)’ ૧૭૮ અથવા સાત્ત્વિક, રાજસ અને તામસ ભેદથી ત્રણ પ્રકારનો તપ છે. શ્રીભગવદ્ગીતામાં અને ગણેશશાસ્ત્રિપાઠકે રચેલ તેની બાલબોધિની વૃત્તિમાં કહ્યું છે ‘આમ શારીરિક વગેરે ભેદથી ત્રણ પ્રકારનો તપ કહીને હવે ગુણના ભેદથી ત્રણ પ્રકારનો તપ બતાવતા થકા પહેલો સાત્ત્વિક તપ કહે છે – હે અર્જુન ! ફળની ઇચ્છા વિનાના અને મનના નિયંત્રણવાળા મનુષ્યો વડે શ્રેષ્ઠ શ્રદ્ધાથી કરાયેલ પૂર્વે કહેલા શારીરિક વગેરે ત્રણ પ્રકારના તપને શિષ્ટો સાત્ત્વિક તપ કહે છે. શ્રેષ્ઠ શ્રદ્ધાથી એટલે હંમેશા ટકનારી એવી આસ્તિયની બુદ્ધિથી સત્ત્વગુણવાળાનો તપ એ સાત્ત્વિક તપ છે. તેઓ મનના નિયંત્રણવાળા હોવાથી ફળની ઇચ્છા વિનાના છે. (૧૭) રાજસ તપને કહે છે - હે અર્જુન ! મનુષ્ય વડે જે તપ સત્કાર-માન-પૂજા માટે અને દંભથી કરાય અને જે ચલ અને અધ્રુવ હોય તે અહીં રાજસ તપ કહ્યો છે. સત્કાર એટલે ‘આ તાપસ ધર્માત્મા છે, એની સમાન કોઈ પણ નથી' એવી વાહવાહ. માન એટલે ઊભા થવું અને અભિવાદન કરવા પૂર્વકનું સન્માન. પૂજા એટલે ગાયો, અન્ન, વસ્ત્ર વગેરે આપવા. દંભથી એટલે બીજા સત્કાર-માન-પૂજા ન કરે તો પણ પોતે જ ‘હું ધર્માત્મા છું' એ પ્રમાણે ધર્મની ધજા રાખવા વડે. રજસ્ ગુણવાળાનો તપ તે રાજસ તપ. ચંચળ એટલે કે અનિત્ય. અધ્રુવ એટલે ક્ષણિક એટલે ફળને વ્યભિચારી. (૧૮) તામસ તપને કહે છે - અવિવેકી મનુષ્યો વડે કદાગ્રહથી પોતાને પીડા કરીને જે તપ કરાય છે કે શત્રુનો નાશ કરવા માટે જે તપ કરાય છે તે તામસ તપ કહેવાય છે. કદાગ્રહ એટલે અવિવેકથી થયેલી પકડ. પોતાને એટલે શરીર અને ઇન્દ્રિયના સમૂહરૂપ પોતાને. તમસ્ ગુણવાળાનો તપ તે તામસ તપ. તમસ્ ગુણથી થયેલ તપ તે તામસ તપ. (૧૯)’ ક્ષાયોપશમિક વગેરે વિશેષ પ્રકારના અધ્યવસાયને લીધે દાન વગેરેમાં મનનો Page #196 -------------------------------------------------------------------------- ________________ ભાવધર્મ, ચાર પ્રકારની ભાવના, ચાર પ્રકારના સ્મારણા વગેરે ૧૭૯ ઉત્સાહ તે ભાવધર્મ. ભાવ વિનાની ધર્મક્રિયા વાસ્તવિક ફળ આપતી નથી. શ્રીઅધ્યાત્મકલ્પદ્રુમમાં શ્રી મુનિસુંદરસૂરિ મહારાજે કહ્યું છે, ભાવના ઉપયોગથી શૂન્ય એવી આવશ્યક ક્રિયાઓ કરનારો તું દેહના ક્લેશને પામે છે, તું એમનું ફળ નહીં પામે. (૧૬) જેમના વડે આત્મા ભાવિત કરાય તે ભાવના. તે ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે – ૧ જ્ઞાનભાવના, ૨ સમ્યકત્વભાવના, ૩ ચારિત્રભાવના અને ૪ વૈરાગ્યભાવના. મહોપાધ્યાય શ્રીકલચન્દ્રજી કૃત ધ્યાનદીપિકામાં આ ભાવનાઓનું સ્વરૂપ આ પ્રમાણે બતાવ્યું છે, અનિત્ય વગેરે આ બાર ભાવનાઓ કહી છે, તથા બીજી જ્ઞાન-દર્શનચારિત્ર-વૈરાગ્ય ભાવનાઓ કહી છે. (૭). વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, પરાવર્તન અને સદ્ધર્મદર્શન (સદ્ધર્મકથા) – એ પ્રમાણે જ્ઞાનભાવના જાણવી. (૮). સંવેગ, પ્રશમ, ધૈર્ય, અસંમૂઢપણું, અભિમાનનો અભાવ, આસ્તિક્ય, અનુકંપા-એ પ્રમાણે સમ્યકત્વભાવના જાણવી. (૯) ઇર્યા વગેરે સંબંધી પ્રયત્નો, મન-વચન-કાયાની ગુપ્તિઓ, પરીષહને સહન કરવાપણું - એ પ્રમાણે ચારિત્રભાવના જાણવી. (૧૦) વિષયોમાં અનાસક્તિ, તત્ત્વનું અનુચિતન કરવું, જગતના સ્વભાવને વિચારવો – એ પ્રમાણે વૈરાગ્યની સ્થિરતા માટે ભાવના છે. (૧૧) સ્મારણા વગેરે ચાર પ્રકારના છે. તે આ પ્રમાણે - ૧ સ્મારણા, ૨ વારણા, ૩ ચોદના અને ૪ પ્રતિચોદના. આ સ્મારણા વગેરેનું સ્વરૂપ ગચ્છાચારપયન્નાની ૧૭મી ગાથાની વૃત્તિમાંથી આ પ્રમાણે જાણવું - હિતમાં પ્રવર્તાવવું અથવા કૃત્ય યાદ કરાવવું તે સારણા, ઉપલક્ષણથી અહિતમાંથી અટકાવવું તે વારણા, સંયમયોગોમાં અલના થવા પર “આપના જેવા માટે આ કરવું યોગ્ય નથી' વગેરે વચન વડે પ્રેરણા કરવી તે ચોદના, તે જ રીતે ફરી ફરી પ્રેરણા કરવી તે પ્રતિચોદના...(૧૭) ગુરુ દેશના, કથા, ધર્મ, ભાવના અને સ્મારણા વગેરેના કરવા, કરાવવા, ઉપદેશ આપવા વગેરે વિધાનોમાં નિપુણ બુદ્ધિવાળા હોય છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ચાર પ્રકારનું ધ્યાન - એક આલંબનમાં ચિત્તનો વિરોધ કરવો તે ધ્યાન. કહ્યું છે કે, “ઉત્તમસંઘયણવાળાનો એક આલંબન ઉપર ચિંતાનો નિરોધ તે ધ્યાન (૯/૨૭)” (તત્ત્વાર્થાધિગમસૂત્ર). ધ્યાન ચાર પ્રકારનું છે. તે આ પ્રમાણે – ૧ આર્તધ્યાન, ૨ રૌદ્રધ્યાન, ૩ ધર્મધ્યાન અને ૪ શુકુલધ્યાન. શ્રમણપ્રતિક્રમણ સૂત્રમાં કહ્યું છે, “ચાર ધ્યાનો વડે – આર્તધ્યાન વડે, રૌદ્રધ્યાન વડે, ધર્મધ્યાન વડે, શુલધ્યાન વડે.” તેમાં આર્તધ્યાન ચાર પ્રકારનું છે. તે આ પ્રમાણે – ૧ ઈષ્ટવિયોગની ચિંતા, ૨ અનિષ્ટસંયોગની ચિંતા, ૩ વેદનાની ચિંતા અને ૪ નિયાણું. શ્રીધ્યાનશતકમાં અને તેની વૃત્તિમાં આમનું સ્વરૂપ આ રીતે બતાવ્યું છે – જે પ્રમાણે ઉદેશ કરાયો હોય તે પ્રમાણે નિર્દેશ કરાય' એ ન્યાયથી હવે આર્તધ્યાનનું સ્વરૂપ કહેવાનો અવસર છે. તે આર્તધ્યાન પોતાના વિષયરૂપ ભેદથી ચાર પ્રકારનું છે. વાચકમુખ્ય ઉમાસ્વાતિ મહારાજે કહ્યું છે – “ખરાબ વસ્તુનો સંયોગ થવા પર તેના વિયોગની વિચારણા, વેદનાની વિચારણા, સુંદર વસ્તુનો વિયોગ થવા પર તેના સંયોગની વિચારણા અને તપના ફળનું નિયાણું – એ ચાર પ્રકારનું આર્તધ્યાન છે.” (તત્ત્વાર્થ ૯૩૧-૩૪) તેમાં પહેલો પ્રકાર બતાવવા કહે છે – | ‘ષથી મેલા જીવનું ખરાબ એવા શબ્દ વગેરે વિષયો અને વસ્તુઓના વિયોગનું અને અસંયોગનું ખૂબ ચિંતન તે આર્તધ્યાન છે. મનને અનુકૂળ એટલે કે ઈષ્ટ હોય તે સારા. સારા ન હોય તે ખરાબ. જેમાં આસક્ત થયેલા જીવો વિષાદ પામે છે તે વિષયો એટલે કે ઇન્દ્રિયોના વિષયો. શબ્દ વગેરે વિષયો છે. વગેરેથી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ લેવા. વસ્તુઓ એટલે વિષયોના આધારરૂપ ગધેડા વગેરે. વિયોગનું ચિંતન એટલે “શી રીતે મારો આમનાથી વિયોગ થાય?' એવી ચિંતા. આનાથી વર્તમાનકાળ લીધો. એકવાર વિયોગ થયા પછી ફરી એમના અસંયોગનું ચિંતન એટલે “શી રીતે મારો હંમેશા એમની સાથે અસંયોગ રહે ?' એવું વિચારવું તે. આનાથી ભવિષ્યકાળ લીધો. 9 શબ્દથી પહેલા પણ અનિષ્ટ વસ્તુઓના વિયોગ અને અસંયોગ ગમતા હોવાથી ભૂતકાળ લીધો. દ્વેષ એટલે અપ્રીતિ. દ્વેષથી મેલો એટલે દ્વેષથી વ્યાપ્ત. (૬) પહેલો પ્રકાર કહ્યો હવે બીજો પ્રકાર કહેવાની ઇચ્છાવાળા કહે છે – શૂળ, માથાનો રોગ વગેરેની વેદનાની ચિકિત્સામાં વ્યગ્ર મનવાળા જીવને તે વેદનાના વિયોગનો દઢ ભાવ અને અસંયોગની ખૂબ ચિંતા તે આર્તધ્યાન છે. વગેરેથી બાકીના રોગો અને આતંકો લેવા. (રોગ લાંબા કાળે મારે, આતંક તરત મારે.) વેદાય તે વેદના. વેદનાના Page #198 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારનું આર્તધ્યાન વિયોગના દૃઢ ભાવ વડે વર્તમાન કાળ લીધો. અસંયોગની ચિંતા એટલે તે વેદના કોઈક રીતે દૂર થાય તો ‘શી રીતે ફરી ભવિષ્યમાં મારે એનો સંયોગ ન થાય ?' એવું ધ્યાન. આ ભવિષ્યકાળને આશ્રયીને કહ્યું. આ રીતે વર્તમાનકાળ અને ભવિષ્યકાળનું ગ્રહણ કરવાથી ભૂતકાળનું ગ્રહણ પણ થઈ જ ગયું સમજવું. તેની ભાવના પૂર્વેની ગાથામાં કરી જ છે. (૭) બીજો પ્રકાર કહ્યો. હવે ત્રીજો પ્રકાર બતાવતા કહે છે - ૧૮૧ રાગથી ભાવિત જીવનો સારા વિષયો, વસ્તુઓ અને ઇષ્ટ વેદનાના અવિયોગનો દૃઢ ભાવ અને સંયોગની ખૂબ અભિલાષા તે આર્તધ્યાન છે. અવિયોગના દૃઢ ભાવથી વર્તમાનકાળ લીધો. સંયોગની ખૂબ અભિલાષા એટલે ‘શી રીતે મારો આ વિષયો વગેરેની સાથે ભવિષ્યમાં સંબંધ થાય ?' એવી અત્યંત ઇચ્છા. આનાથી ભવિષ્યકાળ લીધો. ૬ શબ્દથી પહેલાની જેમ ભૂતકાળ લીધો. રાગ એટલે આસક્તિ. (૮) ત્રીજો ભેદ કહ્યો. હવે ચોથો ભેદ બતાવવાની ઇચ્છાવાળા કહે છે - દેવેન્દ્રપણા, ચક્રવર્તીપણા વગેરેના ગુણો અને ઋદ્ધિની યાચનાવાળુ, અત્યંત અજ્ઞાનથી યુક્ત, હલકુ એવું નિયાણાનું ચિંતન તે આર્તધ્યાન છે. ક્રીડા કરે તે ભવનપતિ વગેરે દેવો. તેમના ઇન્દ્રો એટલે માલિકો તે દેવેન્દ્રો - ચમરેન્દ્ર વગેરે. ચક્ર વડે વિજય મેળવનારા તે ચક્રવર્તી - ભરત વગેરે. વગેરેથી બળદેવ વગેરે લેવા. ગુણો એટલે સારુ રૂપ વગેરે. ઋદ્ધિ એટલે ઐશ્વર્ય. નિયાણાનું ચિંતન એટલે ‘હું આ તપ, ત્યાગ વગેરેથી દેવેન્દ્ર થાઉં.’ વગેરે રૂપ ભાવ. એને અધમ કેમ કહ્યું ? કેમકે તે અત્યંત અજ્ઞાનથી યુક્ત છે. અજ્ઞાની સિવાય બીજાને સાંસારિક સુખોની ઇચ્છા થતી નથી. કહ્યું છે - ‘અજ્ઞાનથી આંધળા જીવો ચંચળ એવી સ્ત્રીના અંગોપાંગથી આકર્ષાઈને કામમાં આસક્ત થાય છે કે મોટા વૈભવને કમાવામાં આસક્ત થાય છે. વિદ્વાનનું મન તો મોટા મોક્ષની ઇચ્છામાં એકતાન હોય છે. ઐરાવણ હાથી નાના થડ વાળા ઝાડ પર પીઠ ઘસતો નથી.’ (૯) ચોથો પ્રકાર કહ્યો. હવે આ આર્તધ્યાન જેને હોય છે અને તે જેને વધારનારુ છે તે કહેવાની ઇચ્છાવાળા કહે છે – રાગ-દ્વેષ-મોહથી કલંકિત જીવનું આ ચાર પ્રકારનું આર્તધ્યાન સંસાર વધારનારું અને તિર્યંચગતિનું મૂળકારણ છે. (૧૦) પ્રશ્ન - આપે આર્તધ્યાનને સંસાર વધારનારુ કહ્યું. તે શી રીતે ? Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ચાર પ્રકારનું રૌદ્રધ્યાન જવાબ - આર્તધ્યાન સંસારનું બીજ હોવાથી સંસારને વધારનાર છે. તે બીજાણું બતાવતા કહે છે – જે કારણથી રાગ, દ્વેષ અને મોહને પરમમુનિઓએ સંસારના કારણ કહ્યા છે અને આર્તધ્યાનમાં તે ત્રણે ય સંભવે છે તે કારણથી આર્તધ્યાન સંસારવૃક્ષનું બીજ છે એટલે કે કારણ છે. પ્રશ્ન - જો આમ હોય તો આર્તધ્યાન સામાન્યથી જ સંસારવૃક્ષનું બીજ છે, તો પછી આર્તધ્યાન તિર્યંચગતિનું મૂળકારણ છે એવું શા માટે કહ્યું? જવાબ - આર્તધ્યાન તિર્યંચગતિમાં જવાના કારણરૂપ હોવાથી જ સંસારવૃક્ષનું બીજ છે. બીજા કેટલાક કહે છે કે – તિર્યંચગતિમાં જ ઘણા જીવો હોવાથી અને ઘણી સ્થિતિ હોવાથી તિર્યંચગતિમાં સંસારનો ઉપચાર કર્યો છે. (૧૩) હવે આર્તધ્યાન કરનારાની લેગ્યા બતાવાય છે – આર્તધ્યાન કરનારા જીવને રૌદ્રધ્યાનની અપેક્ષાએ અતિસંક્લેશ વિનાની એટલે કે અતિશય ખરાબ ફળ વિનાની, કર્મપરિણામથી પેદા થયેલ એવી કાપોતલેશ્યા, નીલલેશ્યા અને કૃષ્ણલેશ્યા હોય છે. કાળા વગેરે દ્રવ્યોના સાંનિધ્યથી જેમ સ્ફટિકનો તેવો પરિણામ થાય છે તેમ કાળા વગેરે દ્રવ્યોના સાંનિધ્યથી આત્માનો જે પરિણામ થાય છે તેને લેગ્યા કહેવાય છે. વેશ્યાઓ કર્મના ઉદયને આધીન છે. (૧૪) રૌદ્રધ્યાન પણ ચાર પ્રકારનું છે. તે આ પ્રમાણે – ૧ હિંસાનુબંધી, ૨ મૃષાનુબંધી, ૩ તેયાનુબંધી અને ૪ વિષયસંરક્ષણાનુબંધી. આમનું સ્વરૂપ ધ્યાનશતક અને તેની વૃત્તિમાંથી આ રીતે જાણવું આર્તધ્યાન કહ્યું. હવે રૌદ્રધ્યાનનો અવસર છે. તે પણ ચાર પ્રકારનું જ છે. તે આ પ્રમાણે - હિંસાસંબંધી, જૂઠસંબંધી, ચોરીસંબંધી અને વિષયોના સંરક્ષણ સંબંધી. પૂજ્ય ઉમાસ્વાતિ વાચકજીએ કહ્યું છે, અહિંસા, જૂઠ, ચોરી, વિષયોના સંરક્ષણ થકી રૌદ્રધ્યાન થાય છે.” (તત્ત્વાર્થસૂત્ર ૯(૩૬) વગેરે. તેમાં પહેલો પ્રકાર બતાવવા કહે છે નિષ્ફરમનવાળાનું, અતિશય ક્રોધરૂપી ગ્રહથી યુક્ત એવું, જીવોના વધ, વેધ, બંધન, દહન, અંકન, મારણ વગેરેનું પ્રણિધાન તે રૌદ્રધ્યાન છે. જીવો એટલે એકેન્દ્રિય વગેરે જીવો. વધ એટલે હાથ, ચાબુક, લાત વગેરેથી મારવું તે. વેધ એટલે ખીલા વગેરેથી નાક વગેરે વીંધવું તે. બંધન એટલે દોરડા, સાંકળ વગેરેથી બાંધવું તે. દહન એટલે ઉંબાડીયા વગેરેથી બાળવું તે. અંકન એટલે કૂતરા, શિયાળના પગ વગેરેથી લાંછન કરવું તે. મારણ એટલે તલવાર, શક્તિ, ભાલા વગેરેથી મારી નાંખવું. વગેરેથી ગાઢ પીડા કરવી, પાડવું વગેરે Page #200 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારનું રૌદ્રધ્યાન ૧૮૩ લેવા. પ્રણિધાન એટલે ન કરવા છતાં કરવા માટેનો દૃઢ ભાવ. ક્રોધના ગ્રહણથી માન વગેરે પણ લેવાય છે. આ રૌદ્રધ્યાન નરક વગેરેની પ્રાપ્તિરૂપ અધમ પરિણામવાળુ છે. (૧૯) પહેલો પ્રકાર કહ્યો. હવે બીજો પ્રકાર કહેવાની ઇચ્છાવાળા કહે છે - બીજાને ઠગવામાં તત્પર, પ્રચ્છન્નપાપવાળા, માયાવીનું પિશુન, અસભ્ય, અસદ્ભુત, ભૂતઘાત વગેરે વચનોનું પ્રણિધાન તે રૌદ્રધ્યાન છે. પ્રચ્છન્નપાપવાળો એટલે છૂપી રીતે પાપ કરનાર. અથવા બ્રાહ્મણ, કુતીર્થિક વગેરે ગુણ વિનાના પોતાના આત્માને ગુણવાળો કહે તે પ્રચ્છન્નપાપવાળા. પિશુન વચન એટલે અનિષ્ટનું સૂચક વચન. સભામાં બોલવા યોગ્ય વચન તે સભ્યવચન. તેનાથી વિપરીત વચન તે અસભ્યવચન. અસદ્ભૂતવચન એટલે અસત્યવચન. વ્યવહારનયને આશ્રયીને ઉપાધિના ભેદથી અસદ્ભૂતવચન ત્રણ પ્રકારનું છે. તે આ પ્રમાણે - (૧) અભૂતોદ્ભાવન - જે ન હોય તે કહેવું તે. જેમકે આત્મા સર્વવ્યાપી છે વગેરે. (૨) ભૂતનિર્ભવ - જે હોય તેનો નિષેધ કરવો તે. જેમકે આત્મા નથી વગેરે. (૩) અર્થાતરાભિધાન - એક વસ્તુને બીજારૂપે કહેવી તે. જેમકે ગાયને ઘોડો કહેવો વગેરે. ભૂતઘાતવચન એટલે જેમાં જીવોનો નાશ થાય તેવા છેદો, ભેદો, મારી નાંખો વગેરે વચનો. આ િશબ્દ દરેક ભેદના પોતાના અનેક ભેદો બતાવવા માટે છે. જેમકે અનિષ્ટને સૂચવનારું પિશુનવચન અનેક પ્રકારનું છે, વગેરે. મૂળ શ્લોકમાં ‘તે રૌદ્રધ્યાન છે’ એમ કહ્યું નથી, પણ તે પ્રક૨ણ પરથી જણાય છે. પ્રણિધાન એટલે પ્રવૃત્તિ ન કરવા છતાં પ્રવૃત્તિનો દૃઢ ભાવ. (૨૦) બીજો પ્રકાર કહ્યો. હવે ત્રીજો પ્રકાર બતાવે છે - તે જ રીતે તીવ્ર ક્રોધ અને લોભથી આકુળ જીવનું જીવોનો નાશ કરનારું, અનાર્ય, પરલોકના નરકમાં જવું વગેરે નુકસાનોની અપેક્ષા વિનાનું એવું બીજાનું સચિત્ત વગેરે દ્રવ્ય હરવાનું મન તે રૌદ્રધ્યાન છે. તે જ રીતે એટલે દૃઢ ભાવપૂર્વક. બધા છોડવા યોગ્ય ધર્મોથી દૂર રહેલું હોય તે આર્ય. આર્ય ન હોય તે અનાર્ય. (૨૧) ત્રીજો પ્રકાર કહ્યો. હવે ચોથો પ્રકાર બતાવતા કહે છે - શબ્દ વગેરે વિષયોના કારણરૂપ ધનના સંરક્ષણમાં ઉદ્યમવાળુ, સજ્જનો માટે અભિલાષા ક૨વા માટે અયોગ્ય, ખબર નથી કોણ શું કરશે ?’ એવી શંકા કરીને ‘માટે શક્તિ મુજબ બધાને મારવા જ સારા' એ પ્રમાણે બીજાને મારવાના વિચારો અને કષાયોથી Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ચાર પ્રકારનું ધર્મધ્યાન વ્યાપ્ત એવું મન તે રૌદ્રધ્યાન છે. અહીં ‘શબ્દ વગેરે વિષયોના કારણ રૂપ' એવું ધનનું વિશેષણ કહ્યું તે ‘શ્રાવકને દેવદ્રવ્યના રક્ષણ માટે ધ્યાન રૌદ્રધ્યાન નથી' એવું જણાવવા માટે કહ્યું. (૨૨) હવે વિશેષ કહેવાપૂર્વક ઉપસંહાર કરે છે – આ પ્રમાણે હિંસા સંબંધી વગેરે ચાર પ્રકારની - પોતે કરવું બીજા પાસે કરાવવું, બીજાએ કરેલાની અનુમોદના કરવી એ ત્રણ વિષયવાળી વિચારણા તે રૌદ્રધ્યાન છે. હવે આ જ રૌદ્રધ્યાનને સ્વામીદ્વાર વડે બતાવે છે - આ રૌદ્રધ્યાન અવિરત અને દેશવિરત લોકોના મનથી વિચારાયેલું અને અધન્ય છે. અવિરત એટલે વિરતિ વિનાના સમ્યગ્દષ્ટિ અને મિથ્યાર્દષ્ટિ જીવો. દેશવિરત એટલે શ્રાવકો. અવિરત અને દેશવિરતનું ગ્રહણ કર્યું હોવાથી સર્વવિરતનો વ્યવચ્છેદ થાય છે એટલે કે સર્વવિરતને રૌદ્રધ્યાન ન હોય. મનનું ગ્રહણ કર્યું છે તે ધ્યાનની વિચારણામાં મન એ મુખ્ય અંગ છે એવું બતાવવા માટે. અધન્ય એટલે અકલ્યાણકારી, એટલે પાપી, એટલે નિંદા કરવા યોગ્ય. (૨૩) હવે આ રૌદ્રધ્યાન જેને હોય છે અને જેને વધારનારુ છે તે કહેવાની ઇચ્છાવાળા કહે છે રાગ-દ્વેષ-મોહથી અંકિત એવા જીવનું આ હમણા કહેલું ચાર પ્રકારનું રૌદ્રધ્યાન છે. તે સામાન્યથી સંસાર વધારનારું છે અને વિશેષથી નરકગતિનું મૂળકારણ છે. આ શ્લોકમાં કહેલ ‘રૌદ્રધ્યાન છે’ એવું ક્રિયાપદ એ જ પૂર્વે કહેલા ચારે શ્લોકોનું ક્રિયાપદ છે. (૨૪) હવે રૌદ્રધ્યાન કરનારાની લેશ્યા બતાવાય છે – રૌદ્રધ્યાન કરનારાને કર્મના ઉદયથી પેદા થયેલી, અતિસંક્લેશવાળી કાપોતલેશ્યાનીલલેશ્યા-કૃષ્ણલેશ્યા હોય છે. (૨૫)’ ધર્મધ્યાન ચાર પ્રકારનું છે. તે આ પ્રમાણે - ૧ આજ્ઞાવિચય, ૨ અપાયવિચય, ૩ વિપાકવિચય અને ૪ સંસ્થાનવિચય. સ્થાનાંગસૂત્રમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે - ‘ધર્મધ્યાન ચાર પ્રકારનું અને ચતુષ્પદાવતાર કહ્યું છે. તે આ પ્રમાણે - આશાવિચય, અપાયવિચય, વિપાકવિચય, સંસ્થાનવિચય. ધર્મધ્યાન સ્વરૂપથી ચાર પ્રકારનું છે. ચતુષ્પદાવતાર એટલે સ્વરૂપ, લક્ષણ, આલંબન અને અનુપ્રેક્ષા રૂપ ચાર પદો વડે જેની વિચારણા થાય તે. અથવા ચતુષ્પદાવતાર એ ચતુર્વિધ શબ્દનો પર્યાયવાચી શબ્દ સમજવો. ક્યાંક ‘ચઉપ્પડોયાર’ એવો પાઠ છે. ત્યાં ‘જેનો ચાર પદોમાં પ્રત્યવતાર થાય તે ચતુષ્પદપ્રત્યવતાર’ એવો અર્થ કરવો. જેનાથી અભિવિધિથી (સંપૂર્ણપણે) પદાર્થો જણાય તે આજ્ઞા Page #202 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારનું ધર્મધ્યાન ૧૮૫ એટલે પ્રવચન. જેમાં આજ્ઞાનો નિર્ણય કે વિચાર થાય તે આજ્ઞાવિચય ધર્મધ્યાન. પ્રાકૃત ભાષાના કારણે વિજયનું વિજય થાય છે. અથવા જેમાં બીજા પાસેથી અભ્યાસ વડે આજ્ઞાનો પરિચય કરાય તે આજ્ઞાવિજય ધર્મધ્યાન. એ પ્રમાણે બાકીના ત્રણ ધર્મધ્યાન પણ જાણવા. અપાય એટલે રાગ વગેરેથી પેદા થયેલ જીવોના આ ભવના અને પરભવના નુકસાનો. વિપાક એટલે કર્મોનું જ્ઞાન વગેરેને ઢાંકવાપણું વગેરરૂપ ફળ. સંસ્થાન એટલે લોક, દ્વીપ, સમુદ્ર, જીવ વગેરેના આકાર. કહ્યું છે કે, “આજ્ઞા એટલે આપ્તના વચનરૂપ પ્રવચન, વિચય એટલે તેના અર્થનો નિર્ણય કરવો તે. આશ્રવ, વિકથા, ગૌરવ, પરીષહ વગેરે વડે (થનારા નુકસાનની વિચારણા તે) અપાયરિચય. (૧) જેનાથી અશુભ અને શુભ કર્મોના ફળની વિચારણા થાય તે વિપાકવિચય. દ્રવ્ય અને ક્ષેત્રની આકૃતિને અનુસરવું તે સંસ્થાનવિચય. (૨) અથવા મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યચ્ય ભેદથી ધર્મધ્યાન ચાર પ્રકારનું છે. યોગશાસ્ત્રમાં કહ્યું છે - હવે મૈત્રી આદિ ચાર ભાવનાનું સ્વરૂપ કહે છે – ગાથાર્થ - મૈત્રી-પ્રમોદ-કરુણા અને માધ્યશ્મભાવનાને આત્મામાં સ્થાપન કરવી, કેમકે ભાવનાઓ ધર્મધ્યાનને અખંડ રાખવાનું રસાયણ છે. (૪/૧૧૭) ટીકાર્ય - ધર્મધ્યાન તૂટી જતું હોય તો તેને સાંધવા માટે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યચ્ય ભાવના વચમાં જોડી દેવી, કારણકે, જરાથી જર્જરિત શરીરવાળાને રસાયન ઉપકાર કરનાર થાય, એમ મૈત્રી આદિ ભાવનાઓ ધ્યાન માટે રસાયણરૂપ છે. ગમતાસ્નેને (મિ)મેતિ-નિર્ધાતિ તિ મિત્રમ્, મિત્ ધાતુ “સ્નેહ કરવો” એવા અર્થમાં છે. સ્નેહ કરે તે મિત્ર, તેનો ભાવ તે મૈત્રી, જગતના તમામ જીવ સંબંધી સ્નેહ-પરિણામ કરવા, તે મૈત્રી (૧), પોતાના કરતાં અધિક ગુણવાળાઓ ઉપર પ્રસન્નતા રાખવી, મુખનો ચહેરો પ્રફુલ્લ રાખવો, તેમના પ્રત્યે હૃદયમાં ભક્તિ - અનુરાગ પ્રગટાવવો, તે પ્રમોદ (૨), દીન, દુઃખી, અનાથ, અપંગ, અશરણ જીવો પ્રત્યે કરુણા કરવી, તે કારુણ્ય અથવા અનુકંપા (૩), રાગ-દ્વેષના મધ્યભાગમાં રહેલો તે મધ્યસ્થ અર્થાતુ રાગ-દ્વેષ વગરની વૃત્તિવાળો, તેનો ભાવ તે માધ્યÅ કે ઉપેક્ષા (૪), તે ચારે ભાવનાઓને આત્મા વિષે જોડે, શા માટે ? ધર્મધ્યાન તૂટી જતું હોય તો બીજા ધ્યાન સાથે સંધાન કરવા માટે. જેમ વૃદ્ધાવસ્થાથી ખખડી ગયેલા નિર્બળ શરીરને રસાયણ-ઔષધ તાકાત આપે છે, તેમ મૈત્રી આદિ ચાર ભાવનાઓ તૂટતા ધર્મધ્યાનને ટેકો આપી ઉપકાર કરે છે. (૪/૧૧૭) તે ચાર ભાવના પૈકી પ્રથમ મૈત્રીનું સ્વરૂપ કહે છે : Page #203 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારનું ધર્મધ્યાન ગાથાર્થ - જગતનો કોઈપણ જીવ પાપાચરણ ન કરો અને કોઈપણ આત્મા દુઃખી ન થાઓ, આ આખું ય વિશ્વ મુક્ત થાઓ - મોક્ષને મેળવો” આવી બુદ્ધિને મૈત્રી કહે છે. (૪/૧૧૮) ૧૮૬ ટીકાર્થ - ‘‘જગતના કોઈ પણ પ્રાણી પાપો ન કરો, તેમ જ કોઈ પણ દુઃખી ન થાઓ, જગતના તમામ જીવો સંસારમાંથી છૂટી મુક્તિ સુખ પામો” આવા પ્રકારની મતિ-ભાવના તે મૈત્રી કહેવાય. ઉપકારી કે અપકારી કોઈપણ જીવ દુઃખના કારણભૂત પાપો ન કરો. પાપો કરવાનો નિષેધ કરવાથી કોઈ પણ દુ:ખી ન થાઓ. દેવ, મનુષ્ય, તિર્યંચ, નાક એમ ચારે ગતિના પર્યાયોને પામનારા જગતના એકએક પ્રાણી સંસારદુઃખથી કાયમ માટે મુક્ત બની મોક્ષ સુખ પ્રાપ્ત કરો. કહેલા સ્વરૂપવાળી મતિ તે મૈત્રી કહેવાય છે. કોઈ એકનો મિત્ર હોય તે મિત્ર નથી. એમ તો હિંસક વાઘ આદિને પણ પોતાના બચ્ચાં ઉપર મૈત્રી હોય છે. માટે સમગ્ર પ્રાણી-વિષયક મૈત્રી જાણવી. એવી રીતે અપકારી પ્રાણીઓ પ્રત્યે પણ મિત્રતા રાખી, મન, વચન અને કાયા વડે જેમના ઉપર મેં અપકાર કર્યો હોય, તેમને સર્વને હું ખમાવું છું. આવી ભાવના તે મૈત્રી ભાવના. (૪/૧૧૮) હવે પ્રમોદભાવનાનું સ્વરૂપ કહે છે - ગાથાર્થ - સર્વદોષોને દૂર કરનારા તથા સઘળા પદાર્થોના સ્વરૂપને જોનારા ગુણવાન પુરુષોના ગુણોનો પક્ષપાત કરવો, તેને પ્રમોદ કહ્યો છે. (૪/૧૧૯) ટીકાર્થ - પ્રાણીવધાદિક સર્વ દોષો દૂર કર્યાં હોય, પદાર્થના યથાર્થ સ્વરૂપને જાણવાના સ્વભાવવાળા હોય. આમ બે વસ્તુ કહીને જ્ઞાન અને ક્રિયા બંને સંયુક્ત હોય, તો મોક્ષનું કારણ છે, એમ કહ્યું. ભાષ્યકાર ભગવંતે ‘નાળ-વિરિયાદિ મોવો' = જ્ઞાન અને ક્રિયાથી બંનેથી મોક્ષ થાય છે એમ કહ્યું છે. આવા પ્રકારના ગુણવંત મુનિઓના ક્ષાયોપશમિકાદિ આત્મિક ગુણો તથા શમ, દમ - ઇન્દ્રિયોનું દમન, ઔચિત્ય, ગાંભીર્ય, ધૈર્યાદિ ગુણોમાં જે પક્ષપાત કરવો, તેઓ પ્રત્યે વિનય, વંદન, સ્તુતિ, ગુણાનુવાદ, વૈયાવચ્ચ આદિ કરવા વડે અને બીજાએ અને પોતે કે બંનેએ કરેલી પૂજાથી ઉત્પન્ન થયેલો, સર્વ ઇન્દ્રિયોથી પ્રગટ થતો મનનો ઉલ્લાસ, તે પ્રમોદ કહેલો છે. (૪/૧૧૯) પ્રમોદભાવના કહી, હવે કારુણ્યભાવનાનું સ્વરૂપ કહે છે ગાથાર્થ - દીન-દુઃખી, ભયભીત અને જીવનની યાચના કરનાર જીવોના દુઃખોના પ્રતિકા૨માં પરાયણ બુદ્ધિને કરુણા કહેવાય છે. (૪/૧૨૦) Page #204 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારનું ધર્મધ્યાન ૧૮૭ ટીકાર્થ - દીન, દુઃખી, ભય પામેલા, જીવિતની યાચના કરનારાઓ ઉપર તેમનાં દુઃખ દૂર કરવાની બુદ્ધિ કારુણ્ય-ભાવના કહેવાય છે. મતિ અજ્ઞાન - શ્રુતઅજ્ઞાન-વિભંગજ્ઞાનના બળથી ખોટાં હિંસક શાસ્ત્રોની રચના કરી પોતે તો સંસારમાં ડૂબે છે અને બીજા અનુયાયીઓને પણ ડૂબાડનારા થાય છે, તે બિચારા દયાનું સ્થાન હોવાથી દીન, તથા નવા નવા વિષયોનું ઉપાર્જન કરવું અને પૂર્વે ઉપાર્જન કરેલા વિષયોને ભોગવવાની તૃષ્ણારૂપી અગ્નિમાં બળી રહેલા દુઃખીઓ, હિત-પ્રાપ્તિ અને અહિતનો ત્યાગ કરવાને બદલે વિપરીત વર્તન કરનારા, ધન ઉપાર્જન કરવું-રક્ષણ કરવુંભોગમાં ખરચવું કે નાશ થવું - આ બધામાં પીડાવાળા દુઃખીઓ, તથા વિવિધ દુ:ખથી પીડાતા અનાથ, રંક, બાળક, વૃદ્ધ, સેવકો તથા સર્વથી ભય પામતા, વૈરિઓથી પરાભવ પામેલા, રોગોથી સબડતા, મૃત્યુના મુખમાં સૂતેલાની જેમ જીવિતની યાચના - પ્રાર્થના કરતા, પ્રાણોનું રક્ષણ માગતા, આવા પ્રકારના દીનાદિકને વિષે, ‘‘જેઓ કુશાસ્ત્રો રચનારાઓ હોય, તે બિચારા ખોટા ધર્મની સ્થાપના કરી કેવી રીતે દુઃખથી છૂટશે ? ભગવાન મહાવીર સરખા પણ મરીચિના ભવમાં ઉન્માર્ગની દેશનાથી કોટાકોટી સાગરોપમ કાળ સુધી ભવમાં ભટક્યા, તો પછી પોતાના પાપની પ્રતિકારશક્તિ વગરના બીજાઓની કઈ વલે થશે ? વિષયો પેદા કરવા, ભોગવવા અને તેમાં જ તલ્લીન હૃદયવાળા, અનંતા ભવમાં અનુભવેલા વિષયોમાં હજુ પણ અતૃપ્ત મનવાળા ભવાભિનંદી આત્માઓને પ્રશમઅમૃતથી તૃપ્ત બનાવી વીતરાગદશા કેવી રીતે પમાડવી ? વિવિધ ભયના કારણથી ભયભીત માનસવાળા બનેલા બાળ, વૃદ્ધાદિકને પણ એકાંતિક આત્યંતિક ભય-વિયોગના અધિકારી કેવી રીતે બનાવવા ? તથા મૃત્યુમુખમાં સૂતેલા, પોતાના ધન, સ્ત્રી, પુત્રાદિકના વિયોગને સન્મુખ દેખતા, મરણાંતિક વેદના અનુભવતા, પ્રાણીઓને સકલ ભયથી રહિત જિનેશ્વરનાં વચનામૃતનો છંટકાવ કરી કેવી રીતે જન્મ, જરા, મૃત્યુ વગરના નિર્ભય સ્થાનને પમાડું ?” આ પ્રકારે દુઃખનો પ્રતિકાર કરનારી બુદ્ધિ કરવી, સાક્ષાત્ દુઃખનો પ્રતિકાર કરવો એમ નહિ, કારણ કે સર્વજીવોને વિષે દુઃખનો પ્રતિકાર કરવો અશક્ય છે. આવા પ્રકારની બુદ્ધિને કારુણ્ય-ભાવના કહેલી છે. જે અશકય પ્રતિકાર વિષયવાળી બૌદ્ધોની કરુણા-‘સર્વ જંતુઓને સંસારથી મુક્ત કરી પછી હું મોક્ષે જઈશ.' તે વાસ્તવિક કરુણા નથી, પણ માત્ર વાણીનો વિલાસ છે. ‘સંસારીઓ મુક્ત થયે છતે મારે મોક્ષમાં જવું.' એવું થઈ શકતું નથી, કેમકે સંસારનો ઉચ્છેદ થવાનો પ્રસંગ આવવાથી સર્વ સંસારીઓની મુક્તિ થતી નથી. માટે આ તો માત્ર ભદ્રિક જીવોને છેતરનારું સૌગતોનું-બૌદ્ધોનું કારુણ્ય સમજવું. ઉપર પ્રમાણે જણાવેલી કરુણા કરતો હિતોપદેશ આપે, દેશ અને કાળની અપેક્ષાએ અન્ન, પાન, આશ્રય, વસ્ત્ર, દવા આપી Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ચાર પ્રકારનું ધર્મધ્યાન તેવાઓની ઉપર ઉપકાર કરે છે. (૪/૧૨૦) હવે માધ્યશ્મભાવનાનું સ્વરૂપ કહે છે – ગાથાર્થ - નિઃશંકપણે ક્રૂર કાર્યો કરનારા, દેવ-ગુરુની નિંદા કરનારા અને આત્માની પ્રશંસા કરનારા જીવોની ઉપેક્ષા કરવી, તેને માધ્યશ્કે કહ્યું છે. (૪/૧૨૧) ટીકાર્થ - નિઃશંકપણે ક્રૂર કાર્યો કરનારા, દેવ અને ગુરુઓની નિંદા કરનારા, આત્મપ્રશંસા કરનારા એવા જીવો તરફ જે ઉપેક્ષા કરવી, તેને માધ્યશ્મભાવના કહેલી છે. અભક્ષ્ય પદાર્થોનું ભક્ષણ કરનારા, મદિરાદિનું પાન કરનારા, પરસ્ત્રી-સેવન આદિ ન સેવવા યોગ્યનું સેવન કરનારા, ઋષિહત્યા, બાળહત્યા, સ્ત્રીહત્યા, ગર્ભહત્યા આદિ ફ્રરકાર્ય કરનારા અને વળી પાપનો ભય ન રાખનારા તેમના વિષે, તેવા પણ કેટલીક વખત પાપ કર્યા બદલ પશ્ચાત્તાપ સંવેગ પામનારા હોય તો તેઓ ઉપેક્ષા કરવા લાયક નથી, માટે કહે છે કે ચોત્રીશ અતિશયવાળા વીતરાગદેવો તથા તેમણે કહેલાં અનુષ્ઠાનોનું પાલન કરનારા અને ઉપદેશ કરનારા એવા ગુરુ મહારાજની રાગ, દ્વેષ, અજ્ઞાન અને પહેલાના ભરમાવેલાપણાથી નિંદા કરનારાઓને વિષે, તેવા પ્રકારના હોવા છતાં કોઈ પ્રકારે વૈરાગ્યદશા પામેલા હોય, આત્મદોષ દેખનારા હોય, તે ઉપેક્ષા કરવા લાયક નથી, માટે કહે છે કે, સદોષવાળા હોવા છતાં પોતાના આત્માની પ્રશંસા કરનારા - પોતાના આત્માને સારો માનનારા હોય તેવાઓને વિષે, મગરોલિયો પથ્થર પુષ્કરાવર્ત મેઘથી પલાળી શકાતો નથી, તેમ ક્રૂર કર્મ કરનારા, દેવતા અને ગુરુઓની નિંદા કરનારા, આત્મ-પ્રશંસકોને ઉપદેશ આપી માર્ગે લાવવા અશક્ય છે, તેથી તેવાઓ પ્રત્યે ઉપેક્ષા-માધ્યશ્મભાવના રાખવી. (૪/૧૨૧)” (સટીક યોગશાસ્ત્રના આ શ્રી હેમસાગરસૂરિજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર) અથવા પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ભેદથી ધર્મધ્યાન ચાર પ્રકારનું છે. ધ્યાનદીપિકામાં કહ્યું છે – ગાથાર્થ - પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ ને રૂપાતીત એમ બીજી રીતે પણ તે મુનિઓ, ચાર પ્રકારે ધ્યાવે છે, વિચારે છે. (૧૩૫) ભાવાર્થ - ધ્યાતા એટલે ધ્યાન કરનાર. ધ્યેય એટલે ધ્યાન કરવા લાયક આલંબન. ધ્યાન એટલે ધ્યાતા અને ધ્યેયને સાથે જોડનાર ધ્યાતા તરફથી થતી સજાતીય પ્રવાહવાળી અખંડ ક્રિયા, એટલે જે આલંબનરૂપ ધ્યેય છે તેમાં અગર તે તરફ અંતરદષ્ટિ કરી, તે લક્ષ સિવાય મનમાં બીજું કાંઈ પણ ચિંતવન ન કરતાં એકરસ સતત તે વિચારની એક જાતની એક વૃત્તિનો અખંડ પ્રવાહ ચલાવ્યા કરે છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારનું ધર્મધ્યાન ૧૮૯ પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત, આ ચાર પ્રકારનાં ધ્યેય, એટલે ધ્યાન કરવા લાયક આલંબનો છે. પિંડમાં રહે તે પિંડસ્થ. પિંડ એટલે શરીર અને તેમાં રહેનાર આત્મા તેનું ધ્યાન કરવું તે પિંડસ્થ ધ્યાન છે. શરીરનાં અમુક અમુક ભાગોમાં જુદી જુદી માનસિક કલ્પના કરી મનને તે તે આકારે સ્વેચ્છાથી જાગૃતિપૂર્વક પરિણમાવવું અથવા આત્મઉપયોગને તે તે પ્રકારે પરિણમાવવો તે પિંડસ્થ ધ્યાન છે. આંતરમન અને આત્મઉપયોગ એ કોઈ પણ રીતે જુદાં સંભવતાં નથી. દ્રવ્ય મન જેવા જેવા આકારો ધારણ કરે છે આત્મઉપયોગ તેવા તેવા આકારે પરિણમે છે. ખરી રીતે આત્મસ્વરૂપે (કોઈ પણ પ્રકારના વિકારી આકાર વિના) આત્મઉપયોગને સ્થિર કરવો, તે આત્મસ્વરૂપ છે. આવી સ્થિતિ અનાદિકાલના અભ્યાસને લીધે એકદમ ન થાય તે માટે આ બધી જુદી જુદી કલ્પનાઓ છે, તે તે કલ્પના પ્રમાણે સ્વેચ્છાનુસાર પરિણમાવવાની ટેવ પાડ્યા પછી મૂળ સ્થિર સ્વરૂપે સ્થિર રહેવાનું સુગમ પડે માટે આ કલ્પનાઓ કરવી પડે છે જેમ બાણાવળી કે ગોળીબાર કરનાર બાણ કે ગોળીથી લક્ષ ભેદ કરવાની ટેવ પાડવા માટે પ્રથમ ગમે તે સ્થૂળ વસ્તુ લક્ષ તરીકે રાખી તેને વીંધવાની ટેવ પાડે છે. આ પ્રથમની લક્ષ વીંધવાની ટેવ તે કાંઈ સાચો શત્રુ નથી, પણ અભ્યાસ છે. આ અભ્યાસમાં વિજય મેળવ્યા પછી જ તે બાણ કે ગોળીથી સાચા શત્રુને વીંધી કે ભેદી નાખે છે. આ જ પ્રમાણે આ મનોકલ્પિત ધ્યેય સંબંધે સમજવું. રૂપાતીત ધ્યાન છે તે આત્મધ્યાન છે. તેમાં પહોંચવા માટે પ્રથમ રૂપવાળાં-સ્થૂળ ધ્યાન કરવાં તે ઉપયોગી છે. સ્થૂલ સિદ્ધ કર્યા વગર સૂક્ષ્મ-નિરાકાર રૂપાતીત-આત્મસ્વરૂપનું ધ્યાન થઈ શકે જ નહિ. આટલી પ્રસ્તુત ઉપયોગી વાત જણાવી હવે મૂળ પ્રસંગ ઉપર આવીએ. પદસ્થ ધ્યાનમાં કેટલાએક પવિત્ર પદોનું ધ્યાન કરવાનું છે. પવિત્ર મંત્રો એટલે પરમાત્માના નામ સાથે સંબંધ ધરાવનાર મંત્રો. તેમનું ધ્યાન કરવું તે ધ્યાનને પદસ્થ કહેવામાં આવ્યું છે. સ્થૂળ રૂપવાળાં અને સમોવસરણમાં રહેલા સાક્ષાત્ સજીવનમૂર્તિ તીર્થંકરોનાં શરીરો કે તેમની ધાતુ-પાષાણાદિની મૂર્તિઓ, તેઓને ધ્યેય તરીકે રાખી, મનની તેમાં એકાગ્રતા કરવી તે રૂપસ્થ ધ્યાન છે અને જેમાં કોઈ પણ પ્રકારનાં સ્થૂળ રૂપાદિ લક્ષણો નથી એવા આત્માના શુદ્ધ સ્વરૂપનું લક્ષ લઈ તેમાં મનોવૃત્તિના અખંડ પ્રવાહને ગાળી દઈ આત્મસ્વરૂપ અનુભવવું તે રૂપાતીત ધ્યાન છે. (૧૩૫) હવે તે પિંડસ્થાદિ ધ્યાનનું સ્વરૂપ અનુક્રમે બતાવે છે. પિંડસ્થ ધ્યેયની પાંચ ધારણા ગાથાર્થ - પાર્થિવી, આગ્નેયી, મારુતી, વારુણી અને તત્ત્વભૂ-પિંડસ્થ ધ્યેયની આ પાંચ ધારણા જાણવી. (૧૩૬) Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ચાર પ્રકારનું ધર્મધ્યાન ભાવાર્થ - આપણા લાંબા વખતના પરિચયવાળા પાંચ સ્થૂલ ભૂતોના સંબંધમાં (આ પિંડસ્થ ધ્યેયમાં) ધારણા કરીને પછી આત્મસ્વરૂપની ધારણા કરવાની છે. સ્થૂલ ભૂતો જે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશરૂપ છે, જેનો પરિચય આપણને લાંબા વખતનો છે, તેથી તેની સાથે આત્મામાં મનને સ્થિર કરવું. તેના જુદા જુદા આકારો પ્રમાણે મનની સાથે આત્મઉપયોગને પરિણાવવાની ટેવ આપણી મરજી અનુસાર પાડવી તે વધારે અનુકૂલ પડશે એમ ધારી શાસ્ત્રકાર પિંડસ્થ ધ્યેય પાંચ ધારણાએ કરી બતાવે છે. પાર્થિવી એટલે પૃથ્વી સંબંધી વિકારવાળી ધારણા, આગ્નેયી એટલે અગ્નિ સંબંધી ધારણા, મારુતી એટલે વાયુ સંબંધી ધારણા, વારુણી એટલે પાણી સંબંધી ધારણા. આ ધારણાના પ્રસંગમાં આકાશની ધારણા આવી જશે. પહેલી પૃથ્વી સંબંધી ધારણા સાથે સમુદ્રના પાણી સંબંધી ધારણા કરવામાં આવી છે અને છેલ્લી ધારણા તત્ત્વભૂ છે, એટલે તત્ત્વસ્વરૂપે-આત્મસ્વરૂપેથઈ રહેવાની છે. આત્મા એ જ પરમાત્મા છે. આત્માથી પરમાત્મા જુદો નથી એ વિષયને જણાવવાવાળી આ ધારણા છે. પિંડસ્થ-પિંડ-દેહ તેમાં રહેલ તે પિંડO. તેનું ધ્યાન તે પિંડસ્થ ધ્યાન. પિંડમાં પાંચ ભૂત છે, તથા આત્મા છે. તેથી પ્રથમ પાંચ ભૂતની ધૂળ ધારણા બતાવી છે અને તેમાં મન સ્થિર થતાં જે સાધ્ય પિંડમાં રહેલ આત્મા છે તે પિંડસ્થનું ધ્યાન બતાવેલ છે. પિંડસ્થ ધારણાનો ખરો અર્થ આ જ છે કે પિંડ એટલે શરીર અને તેમાં રહેલ આત્મા તે જ પરમાત્મા છે. તેનું ધ્યાન કરવું તે પિંડસ્થ ધ્યાન છે. આ વાત પાંચમી ધારણા વખતે પ્રગટ કહેવામાં આવશે. (૧૩૬). પૃથ્વી સંબંધી ધારણા - ગાથાર્થ - તિચ્છલોકના જેવડો એક ક્ષીરસમુદ્ર ચિંતવવો. તેમાં જંબૂઢીપ જેટલા પ્રમાણનું, સોના સરખી હજાર પાંખડીવાળું એક કમળ ચિંતવવું. તે કમળનાં કેસરોની પંક્તિની અંદર ચળકતી પીળી કાંતિવાળી મેરુ પર્વતના જેવડી કર્ણિકા ચિંતવવી. તેની ઉપર ધોળા સિંહાસન ઉપર બેઠેલા, કર્મને મૂળથી ઉખેડી નાખવાને તત્પર થયેલા પોતાના આત્માને ચિંતવવો. આ પાર્થિવી ધારણા છે. (૧૩૭, ૧૩૮, ૧૩૯). ભાવાર્થ - શાંત પ્રદેશમાં પાસનાદિ સ્થિર આસને બેસી, મનને વિક્ષેપરહિત કરી, ઇષ્ટ દેવ-ગુરુનું સ્મરણ કર્યા પછી, મનમાં કલ્પના કરવી કે એક રાજલોક જેવડો મહાન વિસ્તારવાળો એક સમુદ્ર છે. તે સમુદ્રના આકારે મનને પરિણાવવું, અર્થાત્ તે સ્થળે સમુદ્ર દેખવા પ્રયત્ન કરવો અને તે સમુદ્ર દેખાવો જોઈએ. જેમ આપણે કોઈ નિયમિત ગામ કે સ્થળ પહેલાં ઘણી વાર જોયું હોય અને પછી તેને યાદ કરતા હોઈએ તે વખતે તે સ્થળનો Page #208 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારનું ધર્મધ્યાન ૧૯૧ ભાગ તે સ્થળની ઝાંખી નજર આગળ તરી આવે છે અને મન વધારે લીન થાય તો સાક્ષાત્ નજરો નજર જોતા હોઈએ તેવો ભાગ દેખવામાં આવે છે, તેવી રીતે આ સમુદ્રને જોવો. આ વિચાર વખતે આંખો મીંચેલી રાખવી. પછી તે સમુદ્ર દૂધથી ભરેલો છે, સમુદ્રનું પાણી દૂધ જેવું છે, એમ ચિંતવવું. દૂધ જેવું પાણી દેખાયા પછી, તેમાં હજાર પાંખડીઓવાળું એક મોટું જંબૂદ્વીપ જેવડું (લાખ યોજનાના વિસ્તારવાળું) કમળ તે સમુદ્રની વચમાં છે એમ વિચારવું. આ કમળનાં પત્રો સોનાના જેવાં છે એમ ચિંતવવાં. તે કમળના વચલા ભાગમાં સુંદર ચળકતા પીળા વર્ણની કેસરો-કર્ણિકા ચિંતવવાં. આ કેસરો કમળના પ્રમાણમાં મોટાં ચિંતવવાં, એટલે લાખ યોજનની લંબાઈવાળા મેરુ પર્વતને તે કમળના કેસરોને સ્થળે ચિંતવવો. આ વિસ્તારવાળા મેરુ પર્વતના ભાગ ઉપર કલ્પવૃક્ષોની સુંદર ઘટાઓ પંક્તિબંધ આવી રહેલી છે. તેના વચલા ભાગમાં એક સુંદર શિલા આવી રહેલી છે. તેના ઉપર સ્ફટિક રત્નનું ધોળું સિંહાસન છે એમ ચિંતવવું. તે સિંહાસન ઉપર હું પોતે બેઠો છું અને કર્મોને મૂળથી ઉખેડી ફેંકી દઉં છું, આવી કલ્પના કરવી-મન એને આકારે પરિણાવી દેવું. આ વખતે આ ચિંતનમાં આત્મઉપયોગ એકરસ થઈ જવો જોઈએ. અર્થાત્ આપણે જે આ કલ્પના કરી છે તે સાક્ષાત્ અનુભવતા હોઈએ તેમ અનુભવ થવો જોઈએ. એ વાતની આપણને ખબર છે કે કલ્પનાથી કર્મબંધ થાય છે. અનેક વાર જીવો માનસિક કલ્પનાઓ એવી કરે છે કે તે નિરુપયોગી કર્મબંધ કરાવનારી અને હલકા પ્રકારની હોય છે. તો જેમ નઠારી કલ્પનાથી કર્મબંધ થાય છે તેમ સારી કલ્પનાથી આપણને સારું ફળ પણ થવું જ જોઈએ. ન્યાય બંને ઠેકાણે સરખો છે. વળી આ કલ્પનાઓમાં ઉપયોગ તદાકારપણે પરિણમે છે, એટલે આ કલ્પના પણ સાચું રૂપ પકડે છે. અર્થાત્ કલ્પનાના પ્રમાણમાં શુભાશુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ કલ્પનામાં નિર્મળ આત્મઉપયોગી ધારણા હોવાથી નિર્જરા પણ થાય છે. કેવળ શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કરવાની જ ધારણા હોવાથી આ કલ્પનાનું ફલ કર્મનિર્જરાના રૂપમાં આવે છે. હું મારા કર્મોનો સર્વથા નાશ કરું છું. આ કલ્પનાની સાથે ને કલ્પનારૂપે એકરસ થવાનું હોવાથી તે ચાલુ પ્રવાહને બીજા વિકલ્પોથી ખંડિત થવા ન દેતાં તેની અખંડ ધારણા રાખવી. તેમ કરવાથી આત્મબળમાં વધારો થાય છે, મન નિર્મળ થાય છે, ધારણા દઢ થાય છે અને વાસનારૂપ કર્મનો નાશ થાય છે. આ પાર્થિવી ધારણા છે. આ ધારણા પછી આગળ વધવું. (૧૩૭, ૧૩૮, ૧૩૯) અગ્નિસંબંધી ધારણા - ગાથાર્થ - પાર્થિવી ધારણાનો નિશ્ચલ અભ્યાસ થયા પછી ધ્યાન કરનારાએ એક સુંદર Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ચાર પ્રકારનું ધર્મધ્યાન કમલ ઊંચા સોળ પત્રોવાળું નાભિમંડળમાં ચિંતવવું. દરેક પત્ર ઉપર બેઠેલી સ્વરની માલાથી શોભતી કર્ણિકામાં સ્કુરાયમાન થતા મહમંત્ર મર્દનું ચિંતન કરવું. આ મહામંત્ર રેફથી રૂંધાયેલો, કલા અને બિંદુના ચિહ્નવાળો, આકાશ અક્ષર (આકાશ બીજ) હૈં કારને ચળકતા બિંદુના તેજની કોટિ કાંતિ વડે દિશાના મુખને વ્યાપ્ત કરતો ચિંતવવો. તે રેફમાંથી ધીમે ધીમે નીકળતી ધુમાડાની શિખાનું ચિંતન કરવું. પછી તેમાં અગ્નિના તણખાની સંતતિ નીકળતી અને પછી જ્વાલાની પંક્તિ નીકળતી ચિંતવવી. નિરંતર વૃદ્ધિ પામતા તે જ્વાલાના સમૂહ વડે ધીર પુરુષે હૃદયમાં રહેલા કમળને તત્કાળ બાળી નાખવું. તે આઠ પત્રોવાળા અધોમુખ કમલને મહામંત્રના ધ્યાનથી ઉત્પન્ન થયેલો અગ્નિ બાળી જ નાખે છે એમ કલ્પવું. ત્યાર પછી દેહની બહાર ત્રિકોણ અગ્નિમંડલનું ચિંતવન કરવું. તે ત્રિકોણ અગ્નિમંડલ અગ્નિબીજ તથા ચકચકતા સ્વસ્તિક સહિત છે એમ ધ્યાવું. પછી દેહને, કમળને તથા મંત્રમાંથી નીકળતા અગ્નિની જ્વાળાવાળા અંતરના અગ્નિને અને બહારના અગ્નિમંડલ તે સર્વને તત્કાળ રાખરૂપ કરી નાખીને શાન્ત થઈ રહેવું તે આગ્નેયી ધારણા છે. (૧૪૦-૧૪૭) ભાવાર્થ - પાર્થિવી ધારણાનો અભ્યાસ કેટલાક દિવસ કરતાં તે અભ્યાસ દૃઢ થયા પછી આગળ અભ્યાસ ચલાવવો. દૃઢ ધારણા એટલે જ્યારે જે ઠેકાણે તે ધારણાનું ચિંતવન કરીએ ત્યારે તે સ્થળે તરત જ વિલંબ વિના તે દેખાવ ખડો થાય એટલે દૃઢ અભ્યાસ થયો કહેવાય. ત્યારપછી નાભિની અંદર એક સુંદર સોળ પાંખડીનું કમળ ચિંતવવું. તેના પાંદડાઓ ખુલ્લાં, ઊંચાં, ઊભા હોય, અર્થાત્ નાભિના નીચલા ભાગ તરફ તેની ડાંડલીવાળો (ડીંટિયાવાળો) છેડાનો ભાગ હોય અને મુખનો ભાગ હૃદય તરફ ખુલ્લો હોય તેવું ચિંતવવું. તે દરેક પત્ર ઉપર એક સ્વર બેઠેલો હોય તેમ ચિંતવવું. તે સ્વર અનુક્રમે (ઞ, આ, રૂ, રૂં, ૩, , ૠ, ૠ, રૃ, ત્રુ, હૈં, પે, મો, ગૌ, ગં, :) આ પ્રમાણે છે. તે સ્વરોને કમળના પત્ર પ્રમાણે ગોળાકારમાં ગોઠવી દેવા. તે કમળની વચલી કર્ણિકા કેસરના ભાગમાં દેદીપ્યમાન મહામંત્ર અTM ને સ્થાપન ક૨વો, આ મંત્રમાં આકાશબીજ ‘T’ કાર છે તેના ઉપર રેફ, બિંદુ અને કળા મૂકતાં મૈં થાય છે છતાં મૂળ મંત્ર અĚ છે, એટલે મૈં આગળ વધારતાં અĚ થાય છે. આ મૂલ-મંત્ર એટલો બધો તેજસ્વી ચિંતવવો કે તેની સુંદર ચળકતી પ્રભાથી દિશાનાં મુખો પણ વ્યાપ્ત થયાં હોય, પ્રકાશમાન થતાં હોય, એવો ચિંતવવો, અને ધ્યાન ધરવું એટલે તે તરફ થોડો વખત મનને આંતર ઉપયોગ સાથે સ્થિર કરીને જોયા કરવું. આ પ્રમાણે તે મૂળ-મંત્ર અě નું ધ્યાન કર્યા પછી તેના રેફમાંથી ધીમે ધીમે ધુમાડાની એક શિખા-ધારા નીકળતી હોય તેમ ચિંતવવું. તે ધુમાડાની શિખા દેખવામાં આવે ત્યાર પછી તે મૂળ-મંત્રના રેફમાંથી અગ્નિના તણખાઓ ઊઠતા નીકળતા ચિંતવવા. આ અગ્નિના તણખા નીકળતા થાય એટલે ધુમાડાની શિખા ઓછી થતી હોય તેમ ધારવું. Page #210 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારનું ધર્મધ્યાન ૧૯૩ તણખા નીકળ્યા પછી તે મૂળ-મંત્રના રેફમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળતી ચિંતવવી. આ વખથે હૃદયમાં એક આઠ પાંખડીનું કમળ ચિંતવવું. આ કમળ સોળ પાંખડીવાળા નાભિના કમળની ઉપર ઊંધું અર્થાત્ નીચું મુખ રાખી તે સોળ પાંખડીવાળા કમળ ઉપર લટકતું હોય તેમ પણ કેટલાએક આંતરે (છે.) રહેલું ચિંતવવું. આ આઠ પાંખડીવાળા કમળના દરેક પાંદડાં ઉપર એક એક કર્મ (૧ જ્ઞાનાવરણીય, ૨ દર્શનાવરણીય, ૩ વેદનીય, ૪ મોહનીય, ૫ આયુષ્ય, ૬ નામ, ૭ ગોત્ર, ૮ અંતરાય એ પ્રમાણે) ગોઠવી દેવાં, ત્યાર પછી નાભિકમળની કર્ણિકામાં રહેલા મૂળમંત્ર મર્દ ના રેફમાંથી જે જવાળાઓ નીકળતી હતી, તે જવાળાઓ વધારે વૃદ્ધિ પામીને આઠ પાંખડીવાળા ઊંધા મુખવાળા કમળ ઉપર પડી અને તે કમળમાં રહેલાં આઠે કર્મને તે બાળી નાંખે છે. આ મહામંત્રમાંથી નીકળતી અગ્નિજવાળા અવશ્ય તે કમળ સાથે કર્મોને બાળી જ નાંખે છે એમ મજબૂતાઈથી ચિંતવવું અને તદાકાર થઈ જવું. ત્યાર પછી શરીરની બહાર એક ત્રણ ખૂણાવાળો અગ્નિનો કુંડ છે, જેની અંદર ભડભડાટ કરતો અગ્નિ બળી રહેલો છે, ધુમાડા વિનાની અગ્નિની જવાળાઓ-ભડકાઓ થઈ રહેલા છે એમ ચિંતવવું. તે ત્રિકોણ અગ્નિકુંડના ઉપરના એક ભાગમાં એક તેજસ્વી સાથિયો છે, તથા બીજી તરફ અગ્નિબીજ (૯)કાર છે એમ ચિંતવવું. એવી દઢતાથી ચિંતન કરવું કે તે અગ્નિકુંડ, તેમાંથી નીકળતી જવાળાઓ, ભડકાઓ, સાથિયો (૮)કાર વગેરે દેખાઈ આવે. ત્યાર પછી આ દેહ કે જેનાથી આત્મા અત્યંત જુદો છે, તે આત્મા આ દેહનો પણ જોનાર છે, દ્રષ્ટા છે, તેનો ખરો અનુભવ કરવા માટે અર્થાત્ તે ભિન્નતા વિચારદષ્ટિથી બરોબર અનુભવવા માટે તે અગ્નિકુંડની અંદર આ પોતાના દેહને નાખી દેવો. અને પોતે તો દૂર ઊભા રહીને શરીર બળ્યા કરે છે તેમ જોયા કરવું. તે શરીર બાળીને રાખ થઈ ગયું, આઠ અને સોળ પાંખડીનાં કમળો બળીને રાખ થઈ ગયાં, મંત્રમાંથી નીકળતી અગ્નિની જ્વાળાઓ હતી તેની રાખ થઈ ગઈ, અને છેવટે બહારના કુંડમાં જે અગ્નિ બળતો હતો તે પણ રાખરૂપ થઈને શાંત થઈ ગયો. આ પ્રમાણે સર્વ શાન્ત થઈ ગયું. એક રાખનો ઢગલો થઈ ગયો એમ ચિંતવી શાંતિ લેવી, કાંઈ વિચાર કર્યા વગર શાન્ત બેસી રહેવું. આ બીજી અગ્નિ સંબંધી ધારણા છે. (૧૪૦-૧૪૭) ધર્મધ્યાનની વાયુ સંબંધી ધારણા - ગાથાર્થ - ત્યાર પછી પરિપૂર્ણ ત્રણે ભુવનને ભરી દેતા, પહાડોને ચલાયમાન કરતા, સમુદ્રોને ક્ષોભ પમાડતા, વાયુને ચિંતવવો. તે વાયરા વડે રાખના ઢગલાને તત્કાલ હલાવીને Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ચાર પ્રકારનું ધર્મધ્યાન ઉડાડી દઈને દૃઢ અભ્યાસવાળા ધ્યાતાએ તે વાયુને શાન્તિમાં લાવવો એ મારુતી ધારણા છે. (૧૪૮-૧૪૯) ભાવાર્થ - આ બીજી ધારણામાં સારી રીતે પ્રવેશ થયા પછી ત્રીજી વાયવી ધારણાનો અભ્યાસ કરવો. મન બાળક જેવું છે. જેમ કેળવીએ, જે ટેવ પડાવીએ તે પ્રમાણે કેળવાય છે - ટેવ પાડે છે. આપણા કહ્યા મુજબ મન કરે તે એક રીતે મન આપણને સ્વાધીન થાય છે એમ કહેવામાં જરા પણ અડચણ નથી. આપણી ઇચ્છા વિરુદ્ધ, જાગૃતિ વિના, ઓઘ સંજ્ઞાએ મન જે દોડધામ કરી મૂકે છે, એક વિચારમાં રોક્યા છતાં વચમાં બીજા વિચારો કરી મૂકીને જે મૂંઝવણો ઊભી કરી મૂકે છે, તેના કરતાં આપણે બતાવીએ તે વિચારો કરે – તે આકારો પકડે તે ઘણું જ ઉત્તમ છે. જો કે હજી તે મનની ખરી નિર્મળતા તો રૂપાતીત ધ્યાનમાં જ થાય છે, તથાપિ આપણા મનની ધારણા નીચલી અપેક્ષાએ ઘણી ઉત્તમ છે. હવે મનથી એવી કલ્પના કરો કે, વાયુ ઘણો પ્રચંડ વાવો શરૂ થાય છે. તત્કાળ તેવી કલ્પના સિદ્ધ ન થાય તો પહેલાં કોઈ વખત વધારે વાયરો ચાલુ થયેલો તમા૨ા જોવામાં આવ્યો હોય તેવી કલ્પના કરો કે તેની સ્મૃતિ અહીં કરો અને ધીમે ધીમે તેમાં વધારો કરતા રહો. તે એટલે સુધી કે આખાં ત્રણ ભુવન પવનથી વ્યાપ્ત થઈ ગયાં છે અને તે એવા ઝપાટાથી વાયરો વાય છે કે મોટા મોટા પહાડો પણ ચલિત થઈ ગયા છે તથા સમુદ્રો ક્ષોભ પામીને મર્યાદા મૂકવા માંડ્યા છે, પાણીનાં મોટાં મોજાંઓ સમુદ્રમાં ઊછળી રહ્યા છે. આ વિચારોથી તેવો દેખાવ દેખાયા પછી પૂર્વે અગ્નેયી ધારણામાં જે શ૨ી૨ તથા કર્મ આદિનો રાખનો ઢગલો થયેલો પડ્યો હતો તે આ વાયુના ઝપાટાથી આકાશમાં ઊડી ગયો છે તેમ ચિંતવવું. ત્યાર બાદ માનસિક કલ્પનાને બદલાવવી એટલે જે પ્રચંડ વાયુ વાઈ રહ્યો હતો તેને તદ્દન શાંત કરી દેવો, એટલે જરા પણ વાયુ વાતો નથી તેવી સ્થિતિ મનથી કલ્પવી. આ વાયવી ધારણા છે. (૧૪૮-૧૪૯) વારુણી ધારણા ગાથાર્થ - મેઘની માળા વડે ઘેરાયેલા અને અમૃતના પાણી વડે વર્ષતા આકાશનું ચિંતન કરવું. ત્યાર પછી અર્ધચંદ્ર સમાન સુંદર અને વરુણ બીજ (વ)ના ચિહ્નવાળું વરુણમંડળ ચિંતવવું. ત્યાર પછી તે વણપુર અમૃતના પાણી વડે આકાશતળને પલાળી દે છે એમ ચિંતવવું. અને શરીરની ઉત્પન્ન થયેલી તે રજને ધોઈ નાખે છે એમ વિચારવું તે વારુણી (પાણીની) ધારણા છે. (૧૫૦-૧૫૧) ભાવાર્થ - વાયુની ધારણા સ્થિર થયા પછી પાણીની ધારણા કરવી. તે ધારણામાં પ્રથમ આકાશ ચિંતવવું. આ આકાશ વાદળાંઓની ઘટાથી ઘેરાયેલું છે અને તેમાંથી અમૃતના પાણીનો વરસાદ વરસી રહ્યો છે. એ ભાવના દૃઢ થયા પછી, વણપુર કે વરુણમંડલનું Page #212 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારનું ધર્મધ્યાન ૧૯૫ ચિંતવન કરવું. આ વરુણપુર અર્ધ ચંદ્ર સમાન સુંદર ચળકતું છે અને તેની ઉપર વરુણ બીજ (વ)નું ચિહ્ન છે, એમ ચિંતવવું. ત્યાર પછી આ વરુણમંડલમાંથી અમૃતનો વરસાદ વરસતો ચિંતવવો અને તેથી આખું આકાશ પલળી જાય છે એમ ચિંતવવું. તે સાથે પ્રથમ શરીરની ભસ્મ જે આકાશમાં ઉડાડી નાંખી હતી તેથી મલિન થયેલું આકાશ આ અમૃતના પાણીથી સાફ ધોઈ નાંખવું અને તેથી નિર્મળ શુદ્ધ આકાશ થઈ જાય છે, એમ ચિંતવન કરવું તે વારુણી (પાણીની) ધારણા છે. (૧૫૦-૧૫૧) તત્ત્વ સ્વરૂપ ધારણા ગાથાર્થ - ત્યાર પછી સાત ધાતુ વિનાના, પૂર્ણચંદ્ર સમાન નિર્મળ કાંતિવાળા, સર્વજ્ઞ સરખા પોતાના આત્માને શુદ્ધ બુદ્ધિવાળા ધ્યાતાએ ચિંતવવો. ત્યાર પછી સિંહાસન પર બેઠેલા, સર્વ અતિશયથી દેદીપ્યમાન સર્વ કર્મનો નાશ કરનાર, માંગલિક મહિમાવાળા, નિરાકાર આત્માને પોતાના શરીરની અંદર ચિંતવવો તે તત્ત્વ સ્વરૂપ ધારણા છે. આ પ્રમાણે પિંડસ્થ ધ્યાનમાં સતત અભ્યાસવાળો યોગી મોક્ષસુખ પામે છે. (૧૫ર-૧૫૪) ભાવાર્થ - વારુણી ધારણા સિદ્ધ થયા બાદ શુદ્ધ બુદ્ધિવાળા ધ્યાતા યોગીએ, સાત ધાતુ વિનાના સ્વરૂપવાળો એટલે લોહી, માંસ, હાડ, ચામ આદિ શરીરની અંદર રહેલી ધાતુ સિવાયના સ્વરૂપવાળા અને પૂર્ણ ચંદ્ર સમાન નિર્મળ કાંતિને ધારણ કરનારા પોતાના આત્માને સર્વજ્ઞના સરખો ચિંતવવો. એટલે જે સર્વજ્ઞ તે જ હું છું, મારામાં અને સર્વજ્ઞમાં જરા પણ તફાવત નથી. આ વિચાર મનની કલ્પનામાત્ર જ નહિ કે બોલવા માત્ર જ નહિ, પણ જાણે સાક્ષાત્ સર્વજ્ઞપણાનો અનુભવ કરતા હોઈએ તેમ, બીજું બધું ભાન ભૂલી જઈ, હું સર્વજ્ઞ જ છું, આ જ ભાન જાગ્રત રહે તેવી રીતે પોતાના આત્માને સર્વજ્ઞ સ્વરૂપ ચિંતવવો. જેવી રીતે આ દેહનું અમુક નામ રાખવામાં આવ્યું છે, તે નામવાળો કે નામધારી હું જ છું, એમ તમે માનો છો અને સૂઈ ગયા હો તે વખતે તમારું નામ લઈ કોઈ બોલાવે તો ઊંઘમાંથી ઊઠતાંવેંત જ તે નામધારી તમે જ, “હે, શું કહો છો?' તેવો જવાબ આપો છો અને બીજા જાગતા કે ઊંઘતા તે નામથી જવાબ આપતા નથી. આ જેવો અભ્યાસ થઈ ગયો છે, તમારું મન તે નામ પ્રમાણે પોતાને જ માને છે, આવી રીતે જો તમારું મન એમ માને કે, હું જ સર્વજ્ઞ છું, તેમાં આરોપ-બારોપ કાંઈ જ નહિ. જેમ તમારું નામ લઈ કોઈએ બોલાવતાં જ જરા પણ ખચકાયા સિવાય તમે જવાબ આપો છો તેવી જ રીતે તમારું મન તમને પોતાને સર્વજ્ઞ માને તો પછી ત્યાં સર્વજ્ઞપણું પૂર્ણ રીતે પ્રગટ થાય છે અને વાત પણ ખરી છે કે તેવી સ્થિતિ કે નિર્મળતાની દશા પ્રગટ થઈ હોય તો જ મન કબૂલ કરે કે, હું સર્વજ્ઞ છું!' નહિતર મન એમ જ માનવાનું કે હું તો અમુક છું, આ તો ધ્યાન કરું છું, એટલે તેટલો વખત એમ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ચાર પ્રકારનું ધર્મધ્યાન ચિંતવવાનું છે, બાકી સર્વજ્ઞ હું ક્યાંથી હોઈ શકે? આ ભાવના મન કરવાનું જ. એટલે દરજે તે ભાવના સિદ્ધ નથી થઈ એમ માનવું જ જોઈએ. આ ભાવના અનુક્રમે સિદ્ધ થતી ચાલે છે. અથવા લાંબા વખતના અભ્યાસે આ જાતનો સંસ્કાર પડી જાય છે. જેમ કોઈ ગૃહસ્થપણાનો ત્યાગ કરી ત્યાગી થયો, તે ત્યાગીપણાનો સંસ્કાર તેના મનમાં મજબૂત થતો ચાલે છે કે હું સાધુ છું, ત્યાગી છું. એ સંસ્કાર કાળે કરી એવો દઢ થઈ જાય છે કે તે ત્યાગીપણાનો અનુભવ મેળવે છે, બહારથી પણ મન તેમ માને છે કે હું ત્યાગી છું, અંદરખાનેથી પણ ત્યાગીપણાના ગુણો નિઃસ્પૃહતા, મમત્વરહિતપણું, વૈરાગ્યવૃત્તિ, પૂર્ણ ત્યાગ વગેરે અનુભવ કરતો જાય છે. આ પ્રમાણે અભ્યાસનું પણ પરિણામ છે. ત્યાર પછી એક સુંદર સિંહાસન ત્યાં આવેલું છે, તેના ઉપર હું બેઠો છું, એમ ચિંતવવું. સર્વજ્ઞપણાના કે તીર્થકર દેવના જે ચોત્રીસ અતિશયો છે તે સર્વ અતિશયો પોતાના તરફથી અને પર તરફથી પ્રગટ થઈ રહેલા છે, મેં સર્વ કર્મોનો નાશ કરી દીધો છે, મંગલકારી મહાન મહિમાવાળો હું છું, આમ પોતાના શરીરની અંદર ચિંતવવું. છેવટે આ દેહની અંદર હું નિરાકાર, શુદ્ધ સ્વરૂપ, નિર્લેપ, વિશુદ્ધ આત્મસ્વરૂપ હું જ રહેલો છું એમ ચિંતવવું અને તે પ્રવાહને-તેવી વૃત્તિને-લંબાવા દેવી અને ધીમે ધીમે તે વૃત્તિનું પણ ભાન ભૂલી જઈ શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવો. આ તત્ત્વ સ્વરૂપ ધારણા છે. એટલે આ દેહની અંદર રહેલ તત્ત્વ સ્વરૂપ હું જ છું અને તે જ પરમાત્મા છે, સર્વજ્ઞ છે, એ તત્ત્વ સ્વરૂપ ભાવના સિદ્ધ કરવાની છે. કહેવાનો ઉદ્દેશ પણ તે જ છે. આ પિંડ ધ્યાનના લાંબા વખતના અભ્યાસે યોગી-ધ્યાન કરનાર મોક્ષસુખ પામે છે. એટલે આ કલ્પનાનો અભ્યાસ આ કલ્પનાની લાંબા વખતની ટેવ કલ્પિત નહિ પણ તાત્વિક રીતે જે કલ્પના કરી છે, તે પોતાના શુદ્ધ સ્વરૂપને પહોંચાડે છે. આ પિંડસ્થ ધ્યાન છે. (૧૫ર-૧૫૪) પિંડસ્થ ધ્યાનનું અલૌકિક ફળ ગાથાર્થ - વિશ્રાંતિ લીધા વગર અર્થાત્ વચમાં આંતરો પાડ્યા વિના નિરંતર આ પિંડસ્થ ધ્યાનના અભ્યાસ કરનાર યોગીને મારણ, મોહન, ઉચ્ચાટન, સ્તંભન, વિશ્લેષણાદિ દુષ્ટ વિદ્યાઓ પરાભવ કરી શકતી નથી. દુષ્ટ મંત્રોની અસર તેના ઉપર થતી નથી. કુષ્ઠાદિ રોગ નડતા નથી. અથવા મંડલ એટલે યુદ્ધમાં તેનો પરાભવ થતો નથી. શસ્ત્રાદિ શક્તિઓની અસર પણ તેના ઉપર થતી નથી. શાકિનીઓ, હલકી યોગણીઓ, માંસાહારી પિશાચો તે આ યોગીના તેજને સહન નહિ કરી શકતાં તત્કાળ જ ત્રાસ પામી નાસી જાય છે. દુષ્ટ હાથીઓ, સિંહો, જંગલી પાડાઓ અને સર્પો પણ મારવાની ઇચ્છાવાળા છતાં પણ થંભી Page #214 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારનું ધર્મધ્યાન ગયા હોય તેમ દૂર ઊભા રહે છે, અર્થાતું તેની પાસે પણ આવી શકતા નથી. (૧૫૫ ૧૫૭) પદસ્થ ધ્યાન ગાથાર્થ - પવિત્ર મંત્રપદોનું અથવા આગમનાં પદોનું જે બુદ્ધિમાનો વડે નિરંતર ધ્યાન કરાય છે તેને વિદ્વાનો પદસ્થ ધ્યાન કહે છે. પદસ્થ ધ્યાન કરનારે ૐ અરે ઇત્યાદિ મંત્રોનું માયાબીજ સહિત અક્ષરોની પંક્તિનું અને પરમેષ્ઠી ઈત્યાદિ પદના સમૂહનું સ્મરણ-ચિંતન કરવું. (૧૫૮-૧૫૯). | ભાવાર્થ - પદ એટલે અધિકાર – પદવી. તેમાં રહેલા તે પદસ્થ. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ આ પાંચ પદવીઓ છે. તે પદવીધરોનું ધ્યાન કરવું તે પદસ્થ ધ્યાન છે. આ દેહ ધારણ કરનાર પદવીધરોમાં રૂપની મુખ્યતા હોવાથી તે પદવીધરોના ધ્યાન સંબંધી વાતનો રૂપસ્થ ધ્યાનમાં સમાવેશ કરવામાં આવે છે. માટે અહીં તે પદસ્થ મહાપુરુષોના નામનું સ્મરણ કરવું અથવા તે મહાપુરુષોના પવિત્ર નામસૂચક અક્ષરોનુંશબ્દોનું ધ્યાન કરવું, તે આ પદસ્થ ધ્યાનમાં કહેવામાં આવશે. સિદ્ધમાં રૂપ નથી પણ તેનું ધ્યાન રૂપાતીતમાં આવવાનું છે, એટલે અહીં પદસ્થનો અર્થ તેના પવિત્ર પદનું-શબ્દનુંઅક્ષરનું ધ્યાન કરવું તે થાય છે. મંત્ર અને પદ એનું ધ્યાન આ પ્રમાણે છે : 3ૐ મરે નમઃ આ બીજ મંત્ર છે. તેનો હૃદયકમળમાં અખંડ જાપ શરૂ કરવો. તે જપ શાંતિવાળા સ્થળે બેસી, આંખો મીંચી, હૃદયમાં દૃષ્ટિ રાખી તે જાપના અક્ષરોનો ભાસ થતો રહે, સાથે તેના અર્થનું ભાન થતું રહે તેવી રીતે કરવો. અથવા સ્ફટિક રત્ન જેવા ધોળા વર્ણના ૐકારનો એકલો જાપ કુંભક કરીને કરવો. પવનને હૃદયમાં રોકી તે સ્થળે જેટલો વખત કુંભક ટકી શકે-એટલે પવન રોકી શકાય તેટલા વખતમાં હૃદયમાં ત્યાં જાપ કરવો. અથવા ધોળા વર્ણનો ઢંકાર ત્યાં કલ્પીને તેનું ધ્યાન કરવું. ધ્યાન કરવું એટલે તે ૩ૐકારને સ્થિરતાપૂર્વક જોયા કરવો અથવા જાપ કરવો. મન અકળાય એટલે પવનને મૂકી દઈ પાછો રોકી કુંભક કરી ધ્યાન કે જાપ કરવો. પાછો મૂકી દઈ ફરી પવનને રોકી જાપ કે ધ્યાન કરવું. આ પ્રમાણે જેટલી સ્થિરતા હોય તેટલા પ્રમાણમાં શરૂઆતમાં આવી રીતે જાપ કરવો અગર ઉઠેકારનું ધ્યાન કરવું. અથવા એકલા મંત્રનો હૃદયમાં જાપ કરવો કે ધ્યાન કરવું. આ પણ કુંભક સાથે જ કરવો. મનની વિક્ષેપતા અથવા ચપળતા મટાડવા માટે આ જાપ વખતે કુંભક કર્યા પછી તે કુંભકમાં જ આ મર્દ મંત્રને જુદા જુદા શરીરાદિના ભાગોમાં ફેરવવો-ચિંતવવો. જેમ કે પ્રથમ કુંભક કરી મર્દ એ મંત્રને હૃદયમાં જોવો. પછી તરત જ તે સ્થાન બદલી ભૃકુટિમાં જોવો. ત્યાંથી મુખમાં, તાજુમાં, Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ચાર પ્રકારનું ધર્મધ્યાન નેત્રમાં ક્રમે જોવો. ત્યાંથી મનની કલ્પના વડે શરીરની બહાર કાઢી જ્યોતિષચક્રમાં લઈ જવો. ત્યાંથી ચારે દિશાઓમાં, આકાશના મધ્યમાં અને છેવટે મોક્ષસ્થાનમાં લઈ જવો. આ પ્રમાણે ફેરવ્યા પછી કુંભક મૂકી દેવો. પાછો કુંભક કરી તે પ્રમાણે જ ધ્યાન કરવું. આવી રીતે વારંવાર કરવાથી મન પવિત્ર અને શાંત થવા સાથે એકાગ્ર થાય છે. અથવા ચંદ્રની કળાનું ધ્યાન કરવું એટલે આઠમના ચંદ્ર જેવી સ્વચ્છ અને પ્રકાશિત આકૃતિ કલ્પી તેનું ધ્યાન કરવું. આ ચંદ્રની કળાને હૃદયમાં કે ભૂકુટિમાં જોયા કરવી. તેમાં જ લક્ષ રાખી આ ચંદ્રકળાની માફક નિર્મળ અને પ્રકાશ સ્વરૂપ, પરમ શાંતિમય શુદ્ધ સ્વરૂપ હું આત્મા છું આ વિચાર કર્યા કરવો. આ સિવાય બીજું કાંઈ પણ ચિંતન ન કરવું તે તેનું ધ્યાન છે. આ સ્થળે કુંભકની જરૂર નથી. જેમ લાંબા વખત સુધી ધ્યાન થાય, સ્થિરતાપૂર્વક બીજા વિકલ્પો સિવાય રહી શકાય ત્યાં સુધી તે ચંદ્રકળામાં સ્થિર થવું, ત્યારપછી તે ચંદ્રકળાને ધીમે ધીમે પાતળી ચિતવતા જવું. છેવટે વાળના જેવી ચંદ્રકળા રહે ત્યાં સુધી ધ્યાન કરવું. આ ધ્યાનથી એકાગ્રતા સાથે મન નિશ્ચળ અને નિર્મળ થાય છે. આથી વિવિધ પ્રકારની સિદ્ધિઓ પણ થાય છતાં સાધકે તેમાં ન લોભાતાં પોતાનો અભ્યાસ આગળ ચાલુ રાખવો, નહિતર પતિત થવાનો પ્રસંગ આવે છે. સિદ્ધિ તે કાંઈ કર્તવ્ય કે છેવટનું પ્રાપ્તવ્ય નથી. ત્યાર પછી તે લક્ષ મૂકી દઈ નિરાકારનું લક્ષ રાખી નિરાકારનું ધ્યાન કરવું કે જે નિરાકાર, નિર્વિચાર લક્ષ વિનાની અથવા આત્માના શુદ્ધ સ્વરૂપના લક્ષવાળી સ્થિતિ છે તેનું ધ્યાન કરવું. તે સ્થિતિમાં કર્મોનો ક્ષય થઈ આત્મસ્થિતિ પ્રાપ્ત થાય છે. અથવા ૐ નમો રિહંતા આ આઠ અક્ષરના પદનું ધ્યાન કરવું. આ ધ્યાન એવી રીતે કરવું કે ૐ ને પૂર્વ દિશામાં મૂકવો. ત્યાર પછી અનુક્રમે બીજા અક્ષરો દિશા-વિદિશામાં મૂકી ગોળ કુંડાળાના આકારમાં ગોઠવી તે અક્ષરો પર લક્ષ રાખી જોયા કરવું, એટલે તે અક્ષરોનું ધ્યાન કરવું. આ પ્રમાણે ધ્યાન કરવું. અથવા પૂર્વ દિશામાં રહેલા 38 ઉપર દૃષ્ટિ આપી મનમાં ૐ બોલવો. પછી તે ઉપર પછી મો ઉપર એમ અનુક્રમે આઠે અક્ષરો ઉપર દૃષ્ટિ આપી ૐ નમો રિહંતાણં એ જાપ પૂરો કરવો. આ એક જાપ થયો. આવી રીતે દરેક અક્ષર ઉપર દષ્ટિ રાખી હૃદયકમળમાં તે મંત્રનો અગિયારસો વાર જાપ કરવો. આવો જાપ આઠ દિવસ કરતાં તેના અક્ષરો ચંદ્ર જેવા નિર્મળ જોવામાં આવશે. તે જોવાથી ધ્યાન કરનારમાં એવું બળ આવે છે કે ભૂત, પ્રેત, સર્પ, વાઘ, સિંહાદિ જીવો તેને કોઈ વિઘ્ન કરી શકતા નથી, આત્મબળ વૃદ્ધિ પામે છે, સર્વ સ્થળે શાંતિ ફેલાય છે. છતાં તે ધ્યાન કરી તેટલાથી ન અટકતાં આગળ અભ્યાસ ચાલુ રાખી તે અરિહંત તે હું છું આ અર્થના ભાનપૂર્વક જાપ કરવો. જાપ કરતાં આ જાપ, તેનો અર્થ અને અરિહંત તે હું છું ઇત્યાદિનું પણ ભાન ભૂલી જઈને છેવટના નિર્વિકલ્પ ધ્યાન સુધી પહોંચવું અને વચમાં આ લોકનાં વિવિધ પ્રકારનાં સુખમાં લોભાવે તેવા Page #216 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારનું ધર્મધ્યાન ચમત્કારોમાં ફસાઈ ન જતાં તે ધ્યાન કાયમ લાંબા વખત સુધી લંબાવતાં રહેવું. ૧૯૯ અથવા હૃદયમાં આઠ પાંખડીનું કમળ તેની દરેક પાંખડીમાં એક નવપદજીનું પદ મૂકવું. એટલે વચમાં-કર્ણિકામાં અરિહંત પછી તેના માથા ઉપર સિદ્ધ, પડખે આચાર્ય, નીચે ઉપાધ્યાયજી, પડખે સાધુ અને વિદિશાઓમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ આ પદોને મૂકી તેનો જાપ કરવો, અથવા તે એક એક પદોમાં લક્ષ રાખી ધ્યાન કરવું. તે સિદ્ધચક્રપદનું મંડળ સિદ્ધચક્રજીના ગટા ઉપરથી ધારી લેવું. એ પ્રમાણે હ્રદયમાં સિદ્ધચક્ર ચિંતવી જાપ કે ધ્યાન કરવું આ અપરાજિત નામનો મહામંત્ર છે. બને તેટલો વધારે વખત આમાં રોકવો. જે પદનું ધ્યાન કરતા હોઈએ તે પદમાં આત્મઉપયોગ તદાકારે પરિણમતાં જેટલા વખત સુધી તેમાં ઉપયોગની સ્થિરતા રહે છે તેટલા વખત સુધી આપણે તે પદને ધારણ કરનાર મહાન પુરુષની સ્થિતિનો અનુભવ કરીએ છીએ. આ ધ્યાનને વધારે મજબૂત કરવા માટે જ્યારે જ્યારે જે જે પદના ધ્યાનમાં આપણું લક્ષ પરોવાયું હોય તે તે વખતે તે પદવાચક હું છું તેવી ભાવના મનથી દૃઢ કરતા રહેવું. સાધુપદમાં મન તદાકારે પરિણમ્યું એટલે સાધુ તે હું છું. તે સિદ્ધપદમાં મન પરિણમે ત્યારે તે સિદ્ધ તે હું છું અને જ્ઞાનપદમાં મન પરિણમે ત્યારે જ્ઞાનપદ તે હું છું આ ધ્યાન સાથે રાખતા જવું. ઉપયોગ તદાકારે પરિણમે છે ત્યારે “આ હું દેહધારી મનુષ્ય, શ્રાવક, સાધુ, વગેરે છું.” તે ભાન ભુલાઈ તો જાય છે અને સામા ધ્યેય (ધ્યાન કરવા લાયક જે છે તેના) આકારે પરિણમાય છે, છતાં તે સંસ્કારને વધારે દૃઢ કરવા અને ચાલુ લક્ષ, વિચારાંતરોથી ભૂલી ન જવાય તે માટે ‘તે હું છું' એવા વિચારો ચાલુ રાખવા. આ પ્રમાણે નવપદજીનું કે ગમે તે પદનું ધ્યાન કરાતું હોય તે સર્વ સ્થળે આ લક્ષ ધ્યાનમાં રાખી પ્રવૃત્તિ કરવી અને છેવટે તે પદમાં મનને વિરમાવી દેવું. અથવા માતૃકાપદ એટલે મૂળ અક્ષરોનું ધ્યાન જેને અક્ષરબ્રહ્મ કહેવામાં આવે છે, તેનું ધ્યાન કરવું. તે આ પ્રમાણે છે - નાભિમાં સોળ પાંખડીવાળા કમળની ભાવના કરવી અને દરેક પાંખડી ઉપર એક એક સ્વર મૂકવો. ગ, ગ, રૂ, રૂં, ૩, , ૠ, ત્ર, નૃ, ત્, ૫, પે, મો, ગૌ, ગં, ગ આ અક્ષરો તે પાંખડીઓમાં ફરતા હોય એમ ચિંતવવા એટલે એક ઞ આવ્યો, એક પાંખડી ઉપર દેખાવ દીધો અને બીજી પાંખડી તરફ ચાલ્યો ગયો, તે પાંખડી ઉપર આ આવી ઊભો રહ્યો, તે દેખાયો કે તરત ચાલતો થયો અને તેને સ્થળે રૂ આવી ઊભો રહ્યો. આવી રીતે વારંવાર તે કમળો ઉપર સ્વરોનું પરાવર્તન થતું જાય છે. તેમાં મન પરોવી દેવું અને એકાગ્ર કરવું. ત્યાર પછી હૃદયમાં ચોવીસ પાંખડીનું કમળ ચિંતવવું અને અનુક્રમે તેમાં એક એક વ્યંજન ગોઠવવો તથા કર્ણિકામાં પચીસમો વ્યંજન ગોઠવવો અને તેમાં પણ એક એક વ્યંજન Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ચાર પ્રકારનું ધર્મધ્યાન ઉપર લક્ષ રાખી તે વ્યંજનનો ઝાંખો પણ દેખાવ થાય કે બીજી પાંખડીના બીજા વ્યંજન તરફ લક્ષ આપવું, ત્યાં તે વ્યંજનનો દેખાવ થાય કે ત્રીજી પાંખડીના ત્રીજા વ્યંજન તરફ ધ્યાન આપવું. આ પ્રમાણે પચીસે વ્યંજનનું ધ્યાન કરવું. ત્યાર પછી મુખ ઉપર આઠ પાંખડીનું કમળ ચિંતવવું અને તેમાં બાકી રહેલ આઠ વ્યંજન ગોઠવવા અને તે સોળ પાંખડીવાળા કમળની માફક એક એક પાંખડી ઉપર ફર્યા કરે છે તેમ ચિંતવી જોયા કરવું. આ પ્રમાણે અક્ષરોનું ધ્યાન કરવું તે માતૃકા ધ્યાન છે. આ ધ્યાનથી જ્ઞાનાવરણ ઓછું થાય છે. શ્રુતજ્ઞાનનો તે પારગામી થાય છે અને બીજું પણ ભૂત-ભવિષ્યાદિનું જ્ઞાન થાય છે. આ સર્વ જુદા જુદા પ્રકારો બતાવ્યા છે તે સર્વ પદસ્થ ધ્યાનના ભેદો છે. આ સિવાય અનેક પ્રકારે આવી રીતે જુદાં જુદાં પદો કે મંત્રો લઈને આ ધ્યાન કરી શકાય છે. આમાંથી કોઈ પણ એક મંત્ર કે પદ લઈ તેનું લાંબા વખત સુધી ધ્યાન કરવું જોઈએ. આ સારું હશે કે તે સારું હશે ! આવા વિચારોથી થોડો વખત આ કર્યું તેમાં હજી પરિપક્વતા ન થઈ હોય તેટલામાં તેને પડતું મૂકી બીજું પદ કે મંત્ર લેવો. એમ વારંવાર બદલાવવાથી એકે પાકું કે સિદ્ધ થતું નથી. માટે કોઈ એક ગમે તે પદ કે મંત્ર લો પણ તેનો પાર પામો. કોઈ પણ પદ કે મંત્ર હો તથાપિ તમારું લક્ષ તે પ્રત્યે એટલા પૂરતું હોવું જોઈએ કે આ પદ કે મંત્રના જાપ કે ધ્યાનથી વિશુદ્ધિ મેળવવી છે, મનને એકાગ્ર અને નિશ્ચલ કરવું છે, તે વાત ધ્યાનમાં રાખી પછી અભ્યાસ શરૂ કરશો તો પછી ક્યા પદનું ધ્યાન કે જાપ કરવો તે સંબંધી જરા પણ જુદા વિચારો રહેશે નહિ. આ સર્વ પદ કે મંત્રમાં જે શક્તિ છે તે શક્તિ તમારા ખંત કે પ્રયત્ન ઉપર અથવા સચોટ લાગણી ઉપર આધાર રાખે છે. તે નહિ હોય તો કોઈ ગમે તેવું સારું પદ કે મંત્ર હશે છતાં પણ તમે તેનાથી ફાયદો મેળવી શકશો નહિ. આ તો આલંબનો છે. શક્તિ તો તમારામાં જ છે. આલંબનમાંથી તે પ્રગટ કરવાની નથી. તે તો તમારામાંથી જ પ્રગટ થશે. આલંબન તો નિમિત્તમાત્ર છે, માટે તમારામાં તેવી મહાન શક્તિની શ્રદ્ધા રાખી, આલંબનનો આધાર લઈ તેમાં એકાગ્રતા મેળવો કે પછી પાછળનો રસ્તો તમારા માટે ઘણો જ સહેલો છે. આગમના પદોનું આલંબન લઈ તેનું ધ્યાન કરવું-જપ કરવો તે પણ પોતાના સ્વરૂપની થયેલી વિસ્મૃતિની જાગૃતિ લાવવી તે માટે જ છે. અપ્પા સો પરમપ્પા । આત્મા જ પરમાત્મા છે. આ જીવ જ પરમાત્મા થઈ શકે છે. ‘સોહૈં’ હું તે જ સિદ્ધસ્વરૂપ પરમાત્મા છું. આ સર્વ આગમપદોનું વિચારપૂર્વક મનન કરવું. તેવા સ્વરૂપે પરિણમવા માટે અન્ય વિચારોને દૂર રાખી આ જ વિચારને મુખ્ય રાખવો. Page #218 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારનું ધર્મધ્યાન ૨૦૧ નિરંતર તેનું જ શ્રવણ, તેનું જ મનન અને તેવા રૂપે જ પરિણમવું - આ પણ પદસ્થ ધ્યાન છે. જો કે રૂપાતીત ધ્યાન તરફ આ ધ્યાન પ્રયાણ કરતું જણાય છે, તથાપિ અહીં પદનીઆગમના પદની મુખ્યતા રાખી તે ધ્યાન કરાતું હોવાથી પદસ્થ ધ્યાનમાં સમાવેશ પામે છે. (૧૫૮-૧પ૯). રૂપસ્થ ધ્યાન ગાથાર્થ - સર્વ અતિશયોથી યુક્ત, કેવળજ્ઞાનના સૂર્યસ્વરૂપ, રાગદ્વેષરૂપ મહાન મોહના વિકારો વડે નહિ કલંકિત થયેલા, શાંત, શોભનીય, મનહરણ કરનારા ઇત્યાદિ સર્વ લક્ષણોથી ઓળખાયેલા અરિહંતના રૂપનું આલંબન કરીને ધ્યાન કરવું તેને રૂપસ્થ ધ્યાન કહે છે. (૧૬૦-૧૯૧). ભાવાર્થ - દેહધારી સાક્ષાત્ સ્વરૂપે વિચરતા અરિહંત ભગવાનના સ્વરૂપનું અવલંબન કરીને ધ્યાન કરવું તે રૂપસ્થ ધ્યાન કહેવાય છે. અરિહંત = અરિ જે રાગદ્વેષાદિ શત્રુઓ તેઓને હંત = હણનાર-તેનો નાશ કરનાર તે અરિહંત છે. રાગદ્વેષનો સર્વથા નાશ કરનાર તે સર્વ સામાન્ય રીતે અરિહંત કહેવાય છે. છતાં “સર્વ અતિશયોથી યુક્ત' એ વાક્યથી વિશેષ સ્વરૂપવાળા તીર્થકરરૂપ અરિહંતનું અહીં લક્ષ કહ્યું છે એમ સમજવું. અતિશય વિનાના અરિહંતો પણ આત્મસ્વરૂપ થયેલા જ છે. તથાપિ તેનું સ્વરૂપ વિશેષ પ્રકારની બુદ્ધિવાળા જ ગ્રહણ કરી શકે તેમ છે. અહીં તો સામાન્ય રીતે સર્વ અધિકારી પરત્વે વાત ચાલતી હોવાથી, અતિશય ધારણ કરનાર, યોગબળ અને આત્મબળ બન્ને પ્રાપ્ત કરનાર, અતિશય બળ અને જ્ઞાનબળ બન્ને સત્તાને ધારણ કરનાર અને તેને લઈને બાળકથી માંડી સર્વ જીવોને ઉપકારી અને ઉપયોગી જાણી, વિશેષ ગુણધારક, અરિહંત તીર્થંકરના સ્વરૂપનું ધ્યાન કરવાનું અહીં કથન કરેલું છે. યોગબળથી એકલા ચમત્કાર કે તેવા જ અતિશય ધારણ કરનારનું ધ્યાન નહિ પણ કેવળજ્ઞાન-પૂર્ણજ્ઞાનરૂપ સૂર્યવાળા, તેમ જ રાગદ્વેષાદિ મહામોહ વિકારોથી રહિત, ટુંકામાં કહીએ તો સર્વ લક્ષણોથી પૂર્ણ એવા જ્ઞાનીના સ્વરૂપનું ધ્યાન કરવું. ધ્યાન કરવું એટલે બહારથી તો તેમના દેહને સ્મરણમાં લાવી સાક્ષાત્ તેમનું દર્શન કરતા હોઈએ તેમ તેમના સન્મુખ દષ્ટિને જોડી દેવી, પણ આંતરદષ્ટિથી તો તેમના આત્મિક ગુણો પર લક્ષ ચોંટાડી મનને તેમાં સ્થિર કરી દેવું. અથવા સમવસરણની રચનાનો ચિતાર ખડો કરી તેમાં ધર્મોપદેશ આપતા તીર્થંકર દેવનું ધ્યાન કરવું. આ ધ્યાનને રૂપસ્થ ધ્યાન કહે છે. (૧૬૦-૧૬૧) આ પ્રમાણે સાક્ષાત તીર્થંકરના અભાવે તેમના સ્વરૂપની કલ્પના જે કરી ન શકે અને Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ચાર પ્રકારનું ધર્મધ્યાન તેને લઈને તે ધ્યાન ન કરી શકે તેને માટે તીર્થંકર દેવની પ્રતિમાજીનું ધ્યાન કરવા માટે કહે છે - ગાથાર્થ - જિનેશ્વર ભગવાનની પ્રતિમાના રૂપનું પણ, નિર્મળ મનની ખુલ્લી દૃષ્ટિ વડે ધ્યાન કરતાં રૂપસ્થ ધ્યાનવાન થાય છે. (૧૬૨) ભાવાર્થ - જિનેશ્વર ભગવાનની પ્રતિમાની સન્મુખ આંખો મીંચાવા દીધા સિવાયની ખુલ્લી દૃષ્ટિ વડે જોયા કરવું. તે એટલે સુધી કે પોતાનું ભાન ભુલાઈ જાય અને એકાકાર તન્મય થઈ જવાય ત્યાં સુધી જોયા કરવું. તે સાથે આંતરદૃષ્ટિ પ્રતિમાજી ઉ૫૨ નહિ પણ આ પ્રતિમાજી જે તીર્થંકરદેવની છે તેના આત્મા સાથે તન્મય પામતા જવું કારણ કે આપણે પ્રતિમાજી જેવા થવું નથી પણ જે દેવની પ્રતિમાજી છે તે તીર્થંકરદેવના આત્માના જેવા પવિત્ર પૂર્ણ સ્વરૂપવાળા થવાનું છે એટલે જે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે તેમના આત્મા સાથે આંતરદૃષ્ટિથી એકતા પામતા જવું પોતાનું (મનુષ્યપણાદિનું) તુચ્છ સ્વરૂપ ભૂલી જઈ પરમાત્માના પૂર્ણ સ્વરૂપમાં એકાકારતા પામવી, પરમાત્મસ્વરૂપ સાથે એકરસ થવું, અર્થાત્ પોતામાં રહેલા પરમાત્મસ્વરૂપમાં વિશ્રાંતિ પામવી-આ રૂપસ્થ ધ્યાન છે. પરમાત્માના સ્વરૂપ સાથે એકાગ્રતા મેળવવી એ ખરી રીતે પોતાના શુદ્ધ સ્વરૂપમાં પ્રવેશ કરવો કે આત્મસ્વરૂપ પ્રગટ કરવું અથવા સર્વ કર્મનો નાશ સાધવો તે કરવા બરોબર છે. આલંબનો તો સાધનરૂપ છે. તે આલંબનો પકડીને બેસી રહેવું તે કર્તવ્ય નથી પણ આલંબનોની મદદથી કાર્ય કરવું. આત્માનું શુદ્ધ સ્વરૂપ જેટલે અંશે પ્રગટ થાય તે રૂપ કાર્ય કરવાનું છે. આ વાત ધ્યાન કરનારના લક્ષ બહાર જરા પણ જવી ન જોઈએ. (૧૬૨) ગાથાર્થ - લોકના અગ્રભાગ ઉપર રહેલા અમૂર્ત, ક્લેશરહિત, ચિદાનંદમય, સિદ્ધ અને અનંત આનંદને પ્રાપ્ત થયેલા પરમાત્માનું સ્મરણ કરવું તે રૂપાતીત ધ્યાન છે. (૧૬૯) ભાવાર્થ - લોક શબ્દ વડે ચૌદ રાજલોક. તેના ઉપરના ભાગ ઉપર રહેલા, તેના વ્યવહારને ઓળંગી ગયેલા પરમાત્માનું ધ્યાન કરવું. અથવા લોક શબ્દ વડે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, પુદ્ગલ અને કર્માધીન જીવો આ સર્વની પર આવેલા સ્થાન ઉપર અથવા સ્થાનમાં રહેલા પરમાત્મા-તેનું ધ્યાન કરવું. આ સ્થાન સર્વથી પર આવેલું છે તેનું કારણ એ છે કે આ સર્વને તે ૫રમાત્મા જાણી શકે છે, પણ સર્વ તે પરમાત્માને જાણી શકતા નથી. બીજા અર્થમાં કહીએ તો આ ચૌદ રાજલોકના ઉપરના ભાગમાં સિદ્ધના જીવો રહે છે. તેઓ અમૂર્ત છે. તેમાં આ પ્રત્યક્ષ પુદ્ગલોમાં દેખાતું કોઈ પણ જાતનું રૂપ નથી. તેમને જન્મમરણાદિ કોઈ પણ પ્રકારનો ક્લેશ નથી. તેઓ જ્ઞાન અને અનંદમય છે અથવા જ્ઞાન એ જ આનંદ તેમને છે. તેઓ શુદ્ધસ્વરૂપ થયેલા હોવાથી સિદ્ધ છે. હવે કાંઈ પણ કર્તવ્ય તેમને બાકી રહેતું નથી અને અનંત આનંદમાં લીન થયેલા છે. તેમના એ સ્વરૂપાનંદનો પાર Page #220 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારનું ધર્મધ્યાન ૨૦૩ નથી. એવા પરમાત્માનું ઉત્કૃષ્ટ આત્માનું ચિંતન કરવું, હૃદયમાં સ્મરણ કરવું, ધ્યાન કરવું, તે રૂપાતીત ધ્યાન છે. તેનું ધ્યાન શા માટે કરવું? (૧૬૯). ગાથાર્થ - જેના અહીં ધ્યાન કરવા માત્ર વડે કરીને જન્મમરણનો ક્ષય થાય છે અને આત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે તેનું આત્માએ નિરંતર ધ્યાન કરવું. (૧૭) ભાવાર્થ - તે સિદ્ધ પરમાત્માનું-આત્માનું શુદ્ધ સ્વરૂપ છે તેનું ધ્યાન કરવા વડે તે શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય છે. તે શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થતાં આ વિભાવદશાથી ઉત્પન્ન થયેલા જન્મમરણાદિનો નાશ થાય છે અને આત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે. સત્તામાં રહેલ આત્મજ્ઞાન પ્રગટ થાય છે માટે આત્માએ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે તે શુદ્ધ આત્માનું કે સિદ્ધાત્માનું નિરંતર ધ્યાન કરવું. (૧૭) હવે તે ધ્યાન કેમ કરવું? ગાથાર્થ – પોતાની અંદર તે સ્વરૂપ સિદ્ધ કરવા માટે તે સિદ્ધ પરમાત્માના સ્વરૂપમાં પોતાના અંતઃકરણને સ્થાપન કરવું, તેના ગુણગ્રામમાં રેજિત કરવું અને આત્મા વડે આત્માને તેના સ્વરૂપમાં જોડવો. (રૂપાતીતનું ધ્યાન આવી રીતે થાય.) (૧૭૧) ભાવાર્થ - અરૂપી સિદ્ધ પરમાત્માનું ધ્યાન કેવી રીતે થઈ શકે? આનો ઉત્તરવિધિ આ શાસ્ત્રકાર આ પ્રમાણે બતાવે છે કે, સિદ્ધનું સ્વરૂપ પૂર્વે બતાવી ગયા છે તે સ્વરૂપમાં પોતાના અંત:કરણને ચારે બાજુથી સ્થાપી દેવું, વ્યાપ્ત કરી દેવું. જેવું સામું આલંબન હોય તેવા આકારે ઉપયોગ પરિણમી રહે છે. સામે ઘડો પડ્યો હોય તો આત્મઉપયોગ તે આકારે જ્યારે પરિણમશે ત્યારે જ ખરેખર ઘડાનો બોધ થશે. કોઈ મનુષ્ય ઊભો હશે તો તેના આકારે મન અથવા આત્મઉપયોગ પરિણમશે ત્યારે જ તેનો બોધ થશે. જે વસ્તુનો બોધ કરવો હોય તે વસ્તુમાં તદાકારે પરિણમવાથી તેનો બોધ થાય છે. તેમ જ વધારે વખત પરિણમી રહેવું અને બીજા કોઈ આકારે મન પરિણામાંતર ન પામવું તેવી સ્થિતિને ધ્યાન કહે છે. આ જ પ્રમાણે અરૂપી આત્મસ્વરૂપનું કાંઈ પણ વર્ણન પ્રથમ ધારણ કરવું. રૂપી પદાર્થમાં તો આપણને નિરંતરની ટેવ હોવાથી તેમાં કાંઈ વિશેષ પ્રયત્ન કર્યા વિના તે આકારે પરિણમી શકીએ છીએ, છતાં તેમાં એકાકારે અંતઃકરણ પરિણમ્યા પછી વચમાં બીજા આકારે પરિણમાઈ ન જવાય, બીજી વૃત્તિઓ ઉત્થાન ન પામે તેટલું સાવધાનપણું રાખવાની જરૂર છે, તેનાથી પણ આ રૂપાતીત ધ્યાન વિશેષ કઠિન છે. આમાં તો આલંબન જ રૂપ-આકૃતિ વિનાનું છે, તો પણ રૂપ વિનાના જ્ઞાનાનંદ સ્વરૂપ વગેરે જે ગુણો છે, તે પ્રથમ અંતઃકરણમાં બરોબર સ્થાપન કરવા, તેનો બને તેટલો માનસિક વિચાર કરવો-રચવો અને પછી મનને તેમાં જોડી દેવું. આથી એવો અનુભવ મળશે કે જેવું આલંબન તેનું પરિણમન. સામું આલંબન રૂપઆકૃતિ વિનાનું હશે તો તમારું મન પણ તે સ્વરૂપમાં રૂપ કે આકૃતિનું સ્વરૂપ ધારણ નહીં Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ચાર પ્રકારનું ધર્મધ્યાન કરતાં જેમ છે તેમ નિરાકાર સ્થિતિમાં સ્થિરતા પામશે, અર્થાત વધારે સ્પષ્ટ કહીએ તો મનને કોઈ પણ આકાર ધારણ કર્યા વિનાની સ્થિતિમાં ધારણ કરી શુદ્ધ આત્માના લક્ષ તરફ નિર્વિચાર કે નિરાકાર સ્થિતિનો પ્રવાહ વહેવરાવવો તે રૂપાતીત ધ્યાન છે. અથવા સિદ્ધ પરમાત્માના ગુણગ્રામમાં, તેમના આત્મસ્વરૂપના વિચારમાં, આઠ કર્મ જવાથી ઉત્પન્ન થયેલા આઠ ગુણમાં-વિચારોમાં મનને આનંદિત કરવું-લન કરવું, તે રૂપાતીત ધ્યાન છે. પહેલા કરતાં આ ધ્યાનનો પ્રકાર સહેલો છે, તેમ જ ગુણપ્રાપ્તિમાં હલકો પણ છે. અથવા પોતાની અંદર તે સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ પ્રગટ કરવા માટે પોતાના આત્મા વડે પોતાના આત્માને સિદ્ધ સ્વરૂપમાં જોડી દેવો. સિદ્ધનું જ સ્વરૂપ છે જે સ્થિતિ છે તે જોઈને પોતાની સ્થિતિ તેવી કરી દેવી. પોતે પોતા વડે પોતામાં તેનું સ્વરૂપ અનુભવવું તેવી રીતે સ્થિર થવું, આ રૂપાતીત ધ્યાન છે. શબ્દોમાં ફેર છે, બાકી પહેલી અને ત્રીજી વાત એક છે. આ પ્રમાણે સિદ્ધ પરમાત્મા-અરૂપીનું ધ્યાન કરી શકાય છે. (૧૭૧). ગાથાર્થ - તે સ્વરૂપનું અવલંબન લઈને એ પ્રમાણે નિરંતર સ્મરણ કરનાર-ધ્યાન કરનાર યોગી ગ્રાહ્ય-ગ્રાહક વિનાનું તન્મયપણું પામે છે. (૧૭૨) ભાવાર્થ - નિરંજન પરમાત્મા સિદ્ધ સ્વરૂપનું અવલંબન લઈ નિરંતર લાંબા વખત સુધી સ્મરણ કરતાં તે સિદ્ધના સ્વરૂપમાં આત્માને મગ્ન કરતાં અથવા આત્મામાં સિદ્ધ સ્વરૂપને અનુભવતાં તદાકાર સ્થિતિ થઈ જાય છે. આ સ્થિતિમાં ગ્રાહ્ય-ગ્રહણ કરવા લાયક અને ગ્રહણ કરનાર આવો ભેદ રહેતો નથી, પણ તે સ્મરણ કે ધ્યાનના વખતમાં એકરસતદાકાર-તન્મયપણે યોગીને પ્રાપ્ત થાય છે. (૧૭૨) તન્મય થવાનું કારણ બતાવે છે. ગાથાર્થ - પૂર્ણ શુદ્ધ સ્વરૂપ આત્મા સિવાય બીજું કોઈ શરણ આલંબન જેને રહેલ નથી તેવો (નિરાલંબન થયેલો) યોગી તે સિદ્ધ સ્વરૂપમાં તેવી રીતે લીન થાય છે કે ધ્યાતા અને ધ્યાન બન્નેના અભાવે ધ્યેયની સાથે એકભાવને પામે છે. (૧૭૩) ભાવાર્થ - જ્યારે તે સિદ્ધસ્વરૂપના ધ્યાનમાં યોગી મગ્ન થાય છે-એકરૂપ થાય છે-ગ્રહણ કરનાર અને ગ્રહણ કરવા લાયક આવા ભેદો પણ લય પામી જાય છે-ધ્યાન કરનાર ને ધ્યાની એ બન્નેનો અભાવ થઈ જાય છે ત્યારે તે તદ્દન નિરાલંબન થઈ જાય છે. લીધેલું આલંબન અને “હું ધ્યાન કરનાર” આવી વૃત્તિઓનો પણ વિલય થઈ જાય છે-આત્મામાં લય થઈ જાય છે, ત્યારે તે ધ્યાન કરનાર આત્મા-યોગી પોતાનું ધ્યેય જે સિદ્ધ પરમાત્મા તેની સાથે એકભાવ પામી જાય છે. તેનાથી કોઈ પણ રીતે જુદો પડી શકતો નથી અથવા ધ્યાતા Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ ચાર પ્રકારનું શુકલધ્યાન પોતે બેય સ્વરૂપ બની જાય છે. (૧૭૩) તે વખતની સ્થિતિ કેવી થાય છે? ગાથાર્થ - જે પરમાત્મા છે તે હું છું અને જે હું છું તે પરમેશ્વર છે. મારા વડે ઉપાસના (ધ્યાન) કરવા લાયક મારાથી બીજો કોઈ નથી અને મારાથી અન્ય વડે હું પણ ઉપાસના કરવા યોગ્ય જુદો નથી (મારાથી બીજો મારો ઉપાસ્ય નથી અથવા મારાથી બીજા વડે ઉપાસના કરવામાં હું જુદો નથી). (૧૭૪) ભાવાર્થ - ધ્યાન કરનાર જ્યારે જેનું ધ્યાન કરે છે ત્યારે તે, તે સ્વરૂપ થઈ રહે છે, એટલે ધ્યાતા જ્યારે ધ્યેય થઈ રહે છે ત્યારે તે પોતાની સ્થિતિનો જે અનુભવ કરે છે તે આ છે કે જે પરમાત્મા છે, જેનું હું ધ્યાન કરતો હતો તે પરમાત્મા તો હું પોતે જ છું અને હું છું તે પરમાત્મા જ છે. હું જેનું ધ્યાન કરતો હતો તેમાં અને મારામાં કોઈ જાતનો તફાવત નથી. અમે કોઈ પણ આત્મસ્થિતિમાં જુદા પડી શકતા નથી. મારે ઉપાસના કરવા લાયક મારાથી જુદો બીજો કોઈ નથી અને મારાથી બીજા વડે હું પણ કોઈ રીતે જુદો નથી એટલે મારાથી અન્ય મારી ઉપાસના કરે તેવું પણ કાંઈ નથી, કારણ કે તે પણ મારી માફક પૂર્ણ સ્વરૂપ છે. પોતાના મૂળ સ્વરૂપના અજ્ઞાનથી જ આ ઉપાસ્ય-ઉપાસક ભાવ પ્રગટ થાય છે. સર્વ જીવાત્માઓ પોતાના જ સ્વરૂપને જાણે-અનુભવે તો પછી ઉપાસ્ય-ઉપાસક જેવી સ્થિતિ કે જરૂરિયાત રહેતી નથી. આત્મા પોતાના મૂળ સ્વરૂપમાં આવી રહે છે ત્યારે આ જગતના સર્વ જીવો સત્તાસ્વરૂપે તેને પોતાના જેવા શુદ્ધ ભાસે છે, અર્થાત્ મૂળ સ્વરૂપમાં આવી પહોંચ્યા પછી ઉપાસ્ય કે ઉપાસક જુદા રહેતા નથી. ઉપાસ્ય તે જ ઉપાસક બની રહે છે. આત્માની આ પરમ ઉત્કૃષ્ટ અથવા પૂર્ણ દશા છે. (૧૭૪)” (ધ્યાનદીપિકાના આ. શ્રીકેશરસૂરિજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર.). હવે શુકલધ્યાન ચાર પ્રકારનું છે. તે આ પ્રમાણે - ૧ પૃથફત્વવિતર્કસવિચાર, ૨ એકત્વવિતર્કઅવિચાર, ૩ સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતી અને ૪ સુપરતક્રિયાઅનિવર્તી. યોગશાસ્ત્રમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે - શુલધ્યાનના ભેદો કહે છે –. ગાથાર્થ-ટીકાર્થ:- ૧. પૃથકૃત્વવિતર્ક સવિચાર શુક્લધ્યાન, ૨. એકત્વવિતર્ક અવિચાર ગુફલધ્યાન ૩. સૂમક્રિય અપ્રતિપાતી સુફલધ્યાન, ૪. ભુપતક્રિય અનિવર્તી શુક્લધ્યાન. અહીં નાનાત્વ એટલે વિવિધ-જુદી જુદી બાબતોની વિચારણા. વિતર્ક એટલે શ્રુત-દ્વાદશાંગીચૌદપૂર્વ. વિચાર એટલે મનનો વિચાર એવો અર્થ ન કરતાં વિશેષે કરી ચાર એટલે ચાલવુંએક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં ચાલવું-જવું, તે વિચાર એટલે કે પરમાણુ, ચણક આદિ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ચાર પ્રકારનું શુકલધ્યાન પદાર્થ, વ્યંજન એટલે શબ્દ, યોગ એટલે મન, વચન, કાયાની પ્રવૃત્તિ, તેઓમાં સંક્રાન્તિ તેટલે તેઓમાં આવી પ્રવેશવું અને નીકળવું. (૧૧/૫). સુફલધ્યાનના પ્રથમ ભેદની વિશેષ વ્યાખ્યા કહે છે - ગાથાર્થ-ટીકાર્ય - એક પરમાણુ આદિ દ્રવ્યમાં ઉત્પાદ, સ્થિતિ, વિલય, મૂર્તત્વ, અમૂર્તવાદિ પર્યાયોનું દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નયોએ કરી પૂર્વગત શ્રુતાનુસારે ચિંતન કરવું, તે ચિંતન દ્રવ્ય, વ્યંજન એટલે શબ્દ અને મન, વચન, કાયાના યોગોના કોઈ પણ યોગમાં સંક્રમણવાળુ છે. જેમકે એક દ્રવ્યના ચિંતનથી તેના શબ્દના ચિંતન ઉપર આવવું, શબ્દચિંતનથી દ્રવ્ય ઉપર આવવું, મનોયોગથી કાયયોગમાં કે વચનયોગમાં આવવું, એવી રીતે કાયના યોગથી મનોયોગ કે વચનયોગમાં સંક્રમણ કરવું. આવું ચિંતન તે ગુફલધ્યાનનો પ્રથમ ભેદ છે. કહેલું છે કે :- “પૂર્વગત શ્રુતાનુસાર એક દ્રવ્યમાં ઉત્પાદ, સ્થિતિ, ભંગ આદિ પર્યાયોની વિવિધ નયાનુસારે વિચારણા કરવી અને સવિચાર એટલે અર્થ, શબ્દ કે ત્રણ યોગો પૈકી એક યોગથી ગમે તે બીજા યોગમાં પ્રવેશ કરવો, નીકળવું તે વિચાર. આ પ્રમાણે રાગ-રહિત મુનિને પૃથફત્વ વિતર્ક સવિચાર શુકલધ્યાન હોય છે.” (ધ્યાનશતક ૭૭-૭૮) પ્રશ્ન કર્યો કે – પદાર્થ, શબ્દ કે ત્રણે યોગોમાં સંક્રમણ થવાથી મનનું ધૈર્ય કેવી રીતે ગણાય? અને મનની સ્થિરતા વગર ધ્યાન કેવી રીતે ગણાય? સમાધાન કરે છે કે, એક દ્રવ્ય વિષયક મનની સ્થિરતા ઉત્પન્ન થયેલી હોવાથી ધ્યાનપણું સ્વીકારવામાં વાંધો નથી. (૧૧/૬) શુક્લધ્યાનનો બીજો ભેદ કહે છે – ગાથાર્થ-ટીકાર્થ :- આ એકત્વવિતર્ક અવિચાર નામના શુકલધ્યાનના બીજા ભેદમાં પૂર્વધર ઉત્તમ મુનિવરોનાં શ્રુતાનુસાર કોઈપણ એક જ ધ્યેય રાખવાનું હોય છે. પરમાણુ, જીવ, જ્ઞાનાદિ ગુણ, ઉત્પાદ આદિ કોઈ પણ એક પર્યાય, શબ્દ કે અર્થ, ત્રણમાંથી કોઈ પણ એક યોગ ધ્યેય તરીકે હોય છે, પણ જુદા જુદા હોતા નથી. એક જ ધ્યેય રાખવાનું હોવાથી વિચરણ હોતું નથી. પદાર્થ, શબ્દ, ત્રણે યોગોમાં સંક્રમણ ન થાય. તેવા સ્વરૂપવાળું ધ્યાન તે એકત્વ વિતર્ક અવિચાર શુક્લધ્યાન. કહેલું છે કે “પવન વગરના સ્થળમાં રહેલ સુરક્ષિત સ્થિર દીપક સમાન નિષ્કપ આ ધ્યાન હોય છે. આ ધ્યાનમાં એક ધ્યેય ઉપરથી પોતાની જાતિના કે બીજા કોઈ પણ ધ્યેય ઉપર જવાનું – વિચરણ હોતું નથી, પણ ઉત્પાદ, સ્થિતિ, ભંગ આદિ કોઈ પણ એક પર્યાયમાં ધ્યાન હોય, પણ ધ્યાનાંતરમાં જવાનું ન હોય. પૂર્વગત શ્રતના આલંબનથી ગમે તે એક ધ્યાન હોય, પણ વિચરણ ન હોય, એટલે આ ધ્યાન નિર્વિકલ્પક હોય છે, આ ધ્યાન બારમા ગુણસ્થાનકના અંત સુધી હોય છે. તેમાં યથાખ્યાત ચારિત્ર હોય છે.” (ધ્યાનશતક-૭૯-૮૦) આ બંને ભેદોમાં શુકૂલલેશ્યા હોય. (૧૧/૭) Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ ચાર પ્રકારનું શુકુલધ્યાન ત્રીજો ભેદ કહે છે – ગાથાર્થ-ટીકાર્થ:- મોક્ષે જવાના અત્યંત નજીકના કાળમાં સર્વજ્ઞ કેવલી ભગવંત મન, વચન અને કાયાની બાદરયોગની પ્રવૃત્તિઓ રોકે છે, માત્ર શ્વાસોચ્છવાસની સૂક્ષ્મ ક્રિયા રહે છે. તેથી પાછા ફરવાનું હોતું નથી. એ સૂક્ષ્મ ક્રિયા મટીને હવે કદાપિ ફ્યૂલક્રિયા થવાની નથી. માટે તેનું નામ સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી છે. આત્મા વેશ્યા અને યોગરહિત બનતો જાય છે. શરીર-પ્રવૃત્તિથી આત્મા છૂટતો જાય છે. સર્વે કર્મો, તૈજસ-કાશ્મણ શરીર, આયુષ્ય, વચન, કાયાથી નિર્મલ આત્મા છૂટો પડતો જાય છે. (૧૧/૮) સુપરતક્રિય અનિવર્તાિ નામનો ચોથો ભેદ કહે છે - ગાથાર્થ-ટીકાર્થ:- મેરુપર્વતની માફક અડોલ શૈલેશીકરણમાં રહેલા કેવલીને ઉત્સન્નક્રિય અપ્રતિપાતી નામનો શુકલધ્યાનનો ચોથો ભેદ હોય છે. તેનું બીજું નામ ચુપરતક્રિયઅનિવર્તિ રાખેલું છે. (૧૧) ચારે પ્રકારમાં યોગ-સંખ્યાનું નિરૂપણ કરે છે - ગાથાર્થ-ટીકાર્થ - પહેલો પૃથફત્વવિતર્ક સવિચાર નામનો ભેદ ભંગિક શ્રુત ભણેલાને હોય છે અને તે મન વગેરે એક યોગવાળા કે ત્રણે યોગવાળાને હોય છે. બીજું એત્વવિતર્ક અવિચાર ધ્યાન, મન વગેરે યોગોમાંથી કોઈ પણ એક યોગવાળાને હોય છે, બીજા યોગમાં સંક્રમ થવાનો અભાવ હોવાથી. ત્રીજું સૂક્ષ્મક્રિય અનિવર્તીિ સૂક્ષ્મ કાયયોગમાં હોય, પણ બાકીના વચન અને મનોયોગમાં હોય નહીં. ચોથું વ્યુત્સન્નક્રિય અપ્રતિપાતી યોગરહિત અયોગી કેવલીઓને શૈલેશીકરણમાં રહેલાને હોય. મન, વચન, કાયાના ભેદથી યોગ ત્રણ પ્રકારનો હોય. તેમાં ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ શરીરવાળા જીવની વિશેષ પ્રકારની વીર્યપરિણતિ કાયયોગ છે. ઔદારિક, વૈક્રિય, આહારક શરીરની વ્યાપારક્રિયાથી ગ્રહણ કરેલાં ભાષાવર્ગણાનાં પુગલ દ્રવ્યોના ટેકાથી જીવનો વ્યાપાર તે વચનયોગ છે. તે જ ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરની વ્યાપારક્રિયાથી ગ્રહણ કરેલાં મનોવર્ગણાનાં દ્રવ્યોની મદદથી જીવનો વ્યાપાર, તે મનોયોગ છે. (૧૧/૧૦). (સટીક યોગશાસ્ત્રના આ. શ્રી હેમસાગરસૂરિજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર) ગુરુ પ્રત્યેક ચાર પ્રકારના આ ચાર ધ્યાનોને જાણે છે. આમ છત્રીસ ગુણોથી યુક્ત એવા ગુરુનો વિજય થાઓ. (૨) આમ પહેલી છત્રીસી સમાપ્ત થઈ. Page #225 -------------------------------------------------------------------------- ________________ द्वितीया षट्त्रिशिका . अधुना द्वितीयां षट्त्रिशिकां प्रतिपादयति - मूलम् - पणविहसम्मचरणवय-ववहारायारसमिइसज्झाए । इगसंवेगे अ रओ, छत्तीसगुणो गुरू जयउ ॥३॥ छाया - पञ्चविधसम्यक्त्वचरणव्रत-व्यवहाराचारसमितिस्वाध्यायेषु । एकसंवेगे च रतः, षट्त्रिंशद्गुणो गुरुर्जयतु ॥३॥ प्रेमीया वृत्तिः - पञ्चविधसम्यक्त्वचरणव्रतव्यवहाराचारसमितिस्वाध्यायेषुपञ्चविधेषु सम्यक्त्वेषु, पञ्चविधेषु चरणेषु, पञ्चविधेषु व्रतेषु, पञ्चविधेषु व्यवहारेषु, पञ्चविधेषु आचारेषु, पञ्चविधासु समितिषु, पञ्चविधेषु स्वाध्यायेषु च, एकसंवेगे - एकस्मिन् संवेगे, चः समुच्चये, रतः - मग्नः, इत्थं षट्त्रिंशद्गुणो गुरुर्जयत्विति शब्दार्थः । भावार्थस्त्वयम्-सम्यक्त्वं जिनोक्ततत्त्वश्रद्धानरूपम् । तत्पञ्चविधम् तद्यथा - १ क्षायिकं, २ क्षायोपशमिकं, ३ वेदकं, ४ औपशमिकं ५ सास्वादनञ्च । तत्र क्षायिकं सम्यक्त्वं दर्शनमोहनीयकर्मणः क्षयेण निर्वृत्तम् । यदुक्तं श्रीविशेषावश्यकभाष्ये मलधारिश्रीहेमचन्द्रसूरिनिर्मिततट्टीकायाञ्च - 'खीणे दंसणमोहे तिविहम्मि वि खाइयं होइ ॥५३३॥ (छाया- क्षीणे दर्शनमोहे त्रिविधेऽपि क्षायिकं भवति ॥५३३॥) वृत्तिः - अनन्तानुबन्धिकषायचतुष्टयक्षयानन्तरं मिथ्यात्व-मिश्र-सम्यक्त्वपुञ्जलक्षणे त्रिविधेऽपि दर्शनमोहनीये सर्वथा क्षीणे क्षायिकं सम्यक्त्वं भवतीति ।..॥५३३॥' तत्र दर्शनमोहनीयक्षपणायाः स्वरूपमेवं प्रतिपादितं कर्मप्रकृतिगतोपशमनाकरणे Page #226 -------------------------------------------------------------------------- ________________ पञ्चविधं सम्यक्त्वम् २०९ महोपाध्यायश्रीयशोविजयकृततट्टीकायाञ्च 'दसणमोहे वि तहा कयकरणद्धा य पच्छिमे होइ । जिणकालगो मणुस्सो पट्ठवगो अट्ठवासुप्पि ॥३२॥ (छाया- दर्शनमोहेऽपि तथा कृतकरणाद्धायां पश्चिमे भवति । जिनकालिको मनुष्यः प्रस्थापको ऽष्टवर्षोपरि ॥३२॥) वृत्तिः - अथ दर्शनमोहनीयक्षपणाविधिमाह - इह दर्शनमोहनीयक्षपणाया आरम्भको मनुष्यो जिनकालको-जिनकालसम्भवी, जिनकालश्च प्रथमतीर्थङ्कविहरणकालादिर्जम्बूस्वामिकेवलोत्पत्तिपर्यवसानो ज्ञातव्यः । तथा वर्षाष्टकस्योपरि वर्तमानो वज्रर्षभनाराचसंहननश्च भवति । दर्शनमोहेऽपि च क्षपणा तथैव वक्तव्या यथा प्रागनन्तानुबन्धिनामुक्ता। इत्थं सामान्येनातिदिष्टेऽपि य इह विशेषः स उच्यते-इह दर्शनमोहनीयक्षपणायोद्यतो यथाप्रवृत्तादीनि त्रीणि करणानि करोति, तानि च प्रागिव वक्तव्यानि, नवरमपूर्वकरणस्य प्रथमसमय एवानुदितयोमिथ्यात्वसम्यङ्मिथ्यात्वयोर्दलिकं गुणसङ्क्रमेण सम्यक्त्वे प्रक्षिपति। उद्वलनासङ्क्रममपि तयोरेवमारभते-प्रथमं स्थितिखण्डं बृहत्तरमुद्वलयति, ततो द्वितीयं विशेषहीनं, ततोऽपि तृतीयं विशेषहीनं, एवं तावद्वाच्यं यावदपूर्वकरणचरमसमयः । अपूर्वकरणप्रथमसमये च यत्स्थितिकर्मासीत्तत्तस्यैव चरमसमये सङ्ख्येयगुणहीनं जातम् । एवं स्थितिबन्धोऽपि वेदितव्यः, अपूर्वकरणस्य प्रथमसमये यावान् स्थितिबन्ध आसीत्तदपेक्षया तस्यैवापूर्वकरणस्य चरमसमये सङ्ख्येयगुणहीनो भवतीत्यर्थः । ततोऽनिवृत्तिकरणे प्रविशति । तत्र च प्रविष्टः सन् प्रथमसमयादेवारभ्यापूर्वां गुणश्रेणिमपूर्वं स्थितिघातमपूर्वं रसघातमपूर्वं च स्थितिबन्धं कर्तुमारभते, अनिवृत्तिकरणप्रथमसमय एव च दर्शनत्रिकस्य देशोपशमनानिधत्तिनिकाचना व्यवच्छिद्यन्ते, देशोपशमनादीनां त्रयाणां करणानां नैकमपि दर्शनत्रिकस्य ततः प्रभृति प्रवर्तते इत्यर्थः । किञ्च तत्त्रयस्य स्थितिसत्कर्मानिवृत्तिकरणप्रथमसमयादारभ्य स्थितिघातादिभिर्घात्यमानं स्थितिखण्डसहस्रेषु गतेष्वसज्ञिपञ्चेन्द्रियस्थितिसत्कर्मसमानं भवति । ततः स्थितिखण्डसहस्रपृथक्त्वे गते सति चतुरिन्द्रियस्थितिसत्कर्मसमानं भवति । ततोऽपि तावन्मात्रेषु खण्डेषु गतेषु त्रीन्द्रियस्थितिसत्कर्मसमानं, ततोऽपि तावन्मात्रेषु खण्डेषु गतेषु द्वीन्द्रियस्थितिसत्कर्मसमानम्, ततोऽपि तावन्मात्रेषु खण्डेषु गतेष्वेकेन्द्रियस्थितिसत्कर्मसमानं भवति । ततोऽपि तावन्मात्रेषु खण्डेषु गतेषु पल्योपममात्रप्रमाणं भवति । एतच्च चूर्णिकृन्मतेनोक्तम् । पञ्चसङ्ग्रहकृन्मते तु पल्योपमसङ्ख्येयभागमात्रं, तदुक्तं पञ्चसङ्ग्रहे - Page #227 -------------------------------------------------------------------------- ________________ २१० "ठिइखण्डसहस्साई एक्केक्के अन्तरम्मि गच्छन्ति । पलिओवमसंखंसे दंसणसंते तओ जाए ॥१॥" पञ्चविधं सम्यक्त्वम् (छाया- स्थितिखण्डसहस्राणि एकैकस्मिन् अन्तरे गच्छन्ति । पल्योपमसङ्ख्येयांशः दर्शनं शान्तं ततो जातम् ॥१॥) इत्यादि । ‘एकैकस्मिन्नन्तरे' इति-असञ्ज्ञिपञ्चेन्द्रियचतुरिन्द्रियादिसमानस्थितिसत्कर्मभवनानामपान्तराले, तत एकं सङ्ख्येयतमं भागं मुक्त्वा शेषं सर्वमपि त्रयाणामपि दर्शनमोहनीयानां विनाशयति, ततस्तस्यापि प्राग्मुक्तस्य सङ्ख्येयतमभागस्यैकं सङ्ख्येयभागं मुक्त्वा शेषान् सङ्ख्येयान् भागान् विनाशयति, एवं स्थितिघाताः सहस्रशो व्रजन्ति, तदनन्तरं च मिथ्यात्व - स्यासङ्ख्येयान् भागान्, सम्यक्त्वसम्यङ्मिथ्यात्वयोस्तु सङ्ख्येयान् भागान् खण्डयति । अनेन विधिना स्थितिखण्डेषु प्रभूतेषु परिगलितेषु सत्सु मिथ्यात्वमुदयावलिकारहितं सकलमपि क्षीणं, आवलिकामात्रं तु तिष्ठति । सम्यक्त्वसम्यङ्मिथ्यात्वयोस्तु पल्योपमासङ्ख्येयभागमात्रशेषीभूतं तिष्ठति । अमूनि च स्थितिखण्डानि खण्ड्यमानानि मिथ्यात्वसत्कानि सम्यक्त्वसम्यग्मिथ्यात्वयोः प्रक्षिपति, सम्यङ्मिथ्यात्वसत्कानि सम्यक्त्वे, सम्यक्त्वत्कानि त्वधस्तात्स्वस्थाने इति । यदपि मिथ्यात्वदलिकमावलिकामात्रमुद्धरितं तिष्ठति तदपि स्तिबुकसङ्क्रमेण सम्यक्त्वे प्रक्षिपति, तदनन्तरं सम्यक्त्वसम्यग्मिथ्यात्वयोरसङ्ख्येयान् भागान् खण्डयत्येकं मुञ्चति, ततस्तस्याप्यसङ्ख्येयान् भागान् खण्डयत्येकं मुञ्चति, एवं कतिपयेषु स्थितिखण्डेषु गतेषु सम्यङ्मिथ्यात्वमावलिकामात्रं तिष्ठति, तदानीं च सम्यक्त्वस्थितिसत्कर्माष्टवर्षप्रमाणं भवति । स चाष्टवर्षप्रमाणसम्यक्त्वसत्कर्मा निश्चयनयमतेन सकलप्रत्यूहविलयाद्दर्शनमोहनीयक्षपक उच्यते । ततो निश्चयनयाभिमतक्षपकत्वभवनादूर्ध्वं सम्यक्त्वस्य स्थितिखण्डमन्तर्मुहूर्त्तप्रमाणमुत्किरति घातयतीत्यर्थः, तद्दलिकं तूदयसमयादारभ्य प्रक्षिपति, तच्चैवम्-उदयसमये स्तोकं, ततो द्वितीयसमयेऽसङ्ख्येयगुणं, ततोऽपि तृतीयसमयेऽसङ्ख्येयगुणं, एवं तावद्वाच्यं यावद्गुणश्रेणीशिरः, तत ऊर्ध्वं विशेषहीनं विशेषहीनं तावद्यावच्चरमा स्थितिः, ततो द्वितीयं स्थितिखण्डमन्तर्मुहूर्तप्रमाणं पूर्वस्मादसङ्ख्येयगुणमुत्किरति, उत्कीर्य च प्रागुक्तप्रकारेणोदयसमयादारभ्य निक्षिपति, एवं पूर्वस्मात्पूर्वस्मादसङ्ख्येयगुणान्यान्तर्मौहूर्त्तिकान्यनेकानि स्थितिखण्डान्युत्किरति निक्षिपति च तावद्यावद्विचरमं स्थितिखण्डम् । द्विचरमाच्च स्थितिखण्डादन्तिमं स्थितिखण्डं सङ्ख्येयगुणं, तस्मिँश्चान्तिमे स्थितिखण्डे खण्ड्यमाने सङ्ख्येयभागं गुणश्रेण्याः खण्डयति, अन्याश्च तदुपरितनीः सङ्ख्येयगुणाः स्थितीः तावन्मानत्वादेव चरमखण्डस्य, उत्कीर्य च तद्दलिक Page #228 -------------------------------------------------------------------------- ________________ पञ्चविधं सम्यक्त्वम् २११ मुदयसमयादारभ्यासङ्ख्येयगुणनया प्रक्षिपति, तद्यथा-उदयसमये स्तोकं, ततो द्वितीयसमयेऽसङ्ख्येयगुणं, ततोऽपि तृतीयसमयेऽसङ्ख्येयगुणं, एवं तावद्वाच्यं यावद्-गुणश्रेणीशिरः । अत ऊर्ध्वं तूत्कीर्यमाणमेव दलिकं प्राप्यते, न तत्प्रक्षेपाधारभूतमिति न तत् क्वापि प्रक्षिपति, चरमे च स्थितिखण्डे उत्कीर्णे सत्यसौ क्षपकः कृतकरण इति परिभाष्यते। तथा चाह - "कयकरणद्धाइ पच्छिमे होइ।" (छाया- कृतकरणाद्धायां पश्चिमे भवति ।) पश्चिमे चरमे खण्डे उत्कीर्णे कृतकरणाद्धायां वर्तते कृतकरणो भवतीत्यर्थः । अस्यां च कृतकरणाद्धायां वर्तमानः कश्चित्कालमपि कृत्वा चतसृणां गतीनामन्यतमस्यां गतावुत्पद्यते । लेश्यायामपि पूर्वं शुक्लायामेवासीत्, सम्प्रति त्वन्यतमस्यां गच्छति । तदेवं प्रस्थापको मनुष्यो निष्ठापकस्तु चतसृष्वपि गतिषु भवतीत्यागतः । उक्तं च - "पट्ठवगो उ मणूसो निट्ठवगो होइ चउसु वि गईसु ।" (छाया- प्रस्थापकस्तु मनुष्यः निष्ठापको भवति चतसृषु अपि गतिषु ।) यदि पुनस्तदानीं कालं न करोति तदा वेदितसम्यक्त्वशेषः क्षायिकसम्यग्दृष्टिः सन्नुपशमश्रेणि क्षपकश्रेणिं वा समारोहति । तत्र यो वैमानिकेष्वेव बद्धायुष्कः क्षीणसप्तकः स उपशमश्रेणिमारोहति, अबद्धायुष्कस्तु क्षपकश्रेणि, अन्यगतिबद्धायुष्कस्तु न कामपि श्रेणिमारभते श्रेणिकादिवदिति ज्ञेयम् । अथ क्षीणसप्तको गत्यन्तरं सङ्क्रामन् कतितमे भवे मोक्षमुपयाति ? उच्यते - तृतीये चतुर्थे वा । तथाहि - यदि स्वर्गे नरके वा गच्छति तदा स्वर्गभवान्तरितो नरकभवान्तरितो वा तृतीयभवे मोक्षमुपयाति, यदि चासौ तिर्यक्षु मनुष्येषु वा मध्ये समुत्पद्यते तदाऽवश्यमसङ्ख्येयवर्षायुष्केष्वेव न सङ्ख्येयवर्षायुष्केषु, ततस्तद्भवानन्तरं देवभवं, तस्माच्च देवभवाच्च्युत्वा मनुष्यभवं ततो मोक्षं यातीति चतुर्थभवे मोक्षगमनम्, उक्तं च पञ्चसङ्ग्रहे - "तइयचउत्थे तम्मि व भवम्मि सिज्झन्ति दंसणे खीणे । जं देवणिरयसंखाउचरमदेहेसु ते हुँति ॥१॥" (छाया- तृतीये चतुर्थे तस्मिन् वा भवे सिध्यन्ति दर्शने क्षीणे । यत् देवनिरयासङ्ख्यातायुष्कचरमदेहेषु ते भवन्ति ॥१॥) Page #229 -------------------------------------------------------------------------- ________________ पञ्चविधं सम्यक्त्वम् २१२ अत्र तृतीयभवे मोक्षगमने देवनारकेषु मध्ये उत्पत्तिर्हेतुश्चतुर्थभवे च मोक्षगमनेऽसङ्ख्येयवर्षायुष्केषूत्पत्तिस्तद्भवमोक्षगमने च चरमदेहत्वमिति क्रमेण योजनीयम् । इदं च प्रायोवृत्त्योक्तमिति सम्भाव्यते, यतः क्षीणसप्तकस्य कृष्णस्य पञ्चमभवेऽपि मोक्षगमनं श्रूयते । उक्तं च - 'नरयाउ नरभवम्मि देवो होऊण पंचमे कप्पे । तत्तो चुओ समाणो बारसमो अममतित्थयरो ॥१॥" (छाया - नरकात् नरभवे देवो भूत्वा पञ्चमे कल्पे । ततश्च्युतः सन् द्वादशः अममतीर्थकरः ||१|| ) इति । इत्थमेव दुःप्रसहादीनामपि क्षायिकसम्यक्त्वमागमोक्तं युज्यत इति यथागमं विभावनीयम् ॥३२॥' क्षायोपशमिकं सम्यक्त्वमुदीर्णस्य मिथ्यात्वमोहनीयस्य क्षयेणाऽनुदीर्णस्योपशमेन सम्यक्त्वमोहनीयस्योदयेन च निर्वृत्तम् । यदवाचि श्रीविशेषावश्यकभाष्ये मलधारिश्रीहेमचन्द्रसूरिकृततट्टीकायाञ्च 'अथ क्षायोपशमिकमाह - मिच्छत्तं जमुइण्णं तं खीणं अणुइयं च उवसंतं । मीसीभावपरिणयं वेइज्जंतं खओवसमं ॥ ५३२॥ (छाया - मिथ्यात्वं यदुदीर्णं तत् क्षीणमनुदितं चोपशान्तम् । मिश्रीभावपरिणतं वेद्यमानं क्षायोपशमिकम् ॥५३२॥) वृत्ति: - यदुदीर्णमुदयमागतं मिथ्यात्वं तद् विपाकोदयेन वेदितत्वात् क्षीणं निर्जीर्णं, यच्च शेषं सत्तायामनुदयागतं वर्तते तदुपशान्तम् । उपशान्तं नाम विष्कम्भितोदयमपनीतमिथ्यास्वभावं च शेषमिथ्यात्वं, मिथ्यात्व - मिश्रपुञ्जावाश्रित्य विष्कम्भितोदयं, शुद्धपुञ्जमाश्रित्य पुनरपनीतमिथ्यास्वभावमित्यर्थः । आह - यद्येवम्, अशुद्ध - मिश्रपुञ्जद्वयरूपस्य विष्कम्भितोदयस्यैवोपशान्तस्याऽनुदीर्णता युज्यते, न तु शुद्धपुञ्जलक्षणस्यापनीतमिथ्यात्वस्वभावस्य, तस्य विपाकेन साक्षादनुभूयमानत्वादिति, भवद्भिस्तु 'अणुइयं च उवसंतं' इति वचनाद् द्विस्वभावमप्युपशान्तमनुदीर्णमुक्तम्, तदेतत् कथम् ? इति । अत्रोच्यते - सत्यमेतत्, किन्त्वपनीतमिथ्यात्वस्वभावत्वात् स्वरूपेणाऽनुदयात् तस्याऽप्यनुदीर्णतोपचारः क्रियते । Page #230 -------------------------------------------------------------------------- ________________ पञ्चविधं सम्यक्त्वम् २१३ अथवा, अनुदीर्णत्वमविशुद्धमिश्रपुञ्जद्वयरूपस्य मिथ्यात्वस्यैव योज्यते, न तु सम्यक्त्वस्य, तस्यापनीतमिथ्यात्वस्वभावत्वलक्षणमुपशान्तत्वमेव योज्यत इत्यर्थः । कथम् ?, इति चेत् । उच्यते - मिथ्यात्वं यदुदीर्णमुदयमागतं तत् क्षीणं, शेषं त्वविशुद्ध-मिश्रपुञ्जद्वयलक्षणं मिथ्यात्वमनुदीर्णं 'अणुइयं च' इति चशब्दस्य व्यवहितप्रयोगात् शुद्धपुञ्जलक्षणं तदुपशान्तं चेति - अपनीतमिथ्यात्वस्वभावमित्यर्थः, इत्येवं सर्वं सुस्थं भवति । तदेवमुदीर्णस्य मिथ्यात्वस्य क्षयः, अनुदीर्णस्य च य उपशमः, एतत्स्वभावद्वयस्य योऽसौ मिश्रीभाव एकत्र मिथ्यात्वलक्षणे धर्मिणि भवनरूपस्तमापन्नं मिश्रीभावपरिणतं वेद्यमानमनुभूयमानं त्रुटितरसं शुद्धपुञ्जलक्षणं मिथ्यात्वमपि क्षयोपशमाभ्यां निर्वृत्तत्वात् क्षायोपशमिकं सम्यक्त्वमुच्यते । शोधिता हि मिथ्यात्वपुद्गला अतिस्वच्छवस्त्रमिव दृष्टेर्यथावस्थिततत्त्वरुच्यध्यवसायरूपस्य सम्यक्त्वस्याऽऽवारका न भवन्ति । अतस्तेऽप्युपचारतः सम्यक्त्वमुच्यत इति । अत्राह - ननूदीर्णस्य मिथ्यात्वस्य क्षये, अनुदीर्णस्य चोपशमे क्षायोपशमिकं सम्यक्त्वमिहोक्तम्, प्रागुक्तमौपशमिकमपि तदेवंविधमेव, तत् कोऽनयोविशेषः ? । तदेतदसमीक्षिताभिधानम्, यतो 'मीसीभावपरिणयं वेइज्जंतं खओवसमं' इति वचनादत्र क्षायोपशमिकसम्यक्त्वे शुद्धपुञ्जपुद्गलवेदनमुक्तम्, औपशमिके तु तत् सर्वथैव नास्ति, इति महान् विशेषः । किञ्च, औपशमिकसम्यक्त्वे मिथ्यात्वं प्रदेशोदयेनाऽपि न वेद्यते, अत्र तु प्रदेशोदयेन तदपि वेद्यते । इत्यलं प्रसङ्गेनेति ॥५३२॥' अनन्तानुबन्धिकषायमिथ्यात्वमोहनीयमिश्रमोहनीयेषु क्षपितेषु सत्सु सम्यक्त्वमोहनीये प्रभूततरे क्षपिते सम्यक्त्वमोहनीयस्य चरमांशस्य वेदनरूपं वेदकसम्यक्त्वम् । यदुक्तम् श्रीविशेषावश्यकभाष्ये मलधारिश्रीहेमचन्द्रसूरिकृततट्टीकायाञ्च - 'अथोक्तशेषं वेदकं, क्षायिकं च सम्यक्त्वमेकगाथया प्राह - वेययसम्मत्तं पुण सव्वोइयचरमपोग्गलावत्थं । खीणे सणमोहे तिविहम्मि वि खाइयं होइ ॥५३३॥ (छाया- वेदकसम्यक्त्वं पुनः सर्वोदितचरमपुद्गलावस्थम् । क्षीणे दर्शनमोहे त्रिविधेऽपि क्षायिकं भवति ॥५३३॥) Page #231 -------------------------------------------------------------------------- ________________ २१४ पञ्चविधं सम्यक्त्वम् वृत्तिः - वेदयत्यनुभवति सम्यक्त्वपुद्गलानिति वेदकोऽनुभविता, तदनन्तरभूतत्वात् तत्सम्यक्त्वमपि वेदकम् । अथवा, यथा आहियत इत्याहारकम्, तथा वेद्यत इति वेदकम्, जीवादिवस्तुबोधं प्रति समिति सम्यग् अवैपरीत्येन, अञ्चति प्रवर्तत इति सम्यक्, तस्य भावः सम्यक्त्वं, वेदकं च तत् सम्यक्त्वं च वेदकसम्यक्त्वम् । तत् पुनः क्षपकश्रेणिं प्रतिपन्नस्याऽनन्तानुबन्धिकषायचतुष्टयमिथ्यात्वमिश्रपुञ्जेषु क्षपितेषु, सम्यक्त्वपुञ्जमप्युदीर्योदीर्याऽनुभूय निर्जरयतो निष्ठितोदीरणीयस्य सर्वोदितचरमपुद्गलावस्थं भवति । सर्वे च ते उदिताश्च ते च ते चरमपुद्गलाश्च सर्वोदितचरमपुद्गलास्तेऽवस्था स्वरूपं यस्य तत् तथा । इदमुक्तं भवति - क्षपितप्रायदर्शनसप्तकस्य सम्यक्त्वपुञ्जचरमपुद्गलग्रासमात्रमनुभवतो वेदकसम्यक्त्वं भवति । __ अत्राह - नन्वेवं सति क्षायोपशमिकेन सहाऽस्य को विशेषः, सम्यक्त्वपुञ्जपुद्गलानुभवस्योभयत्रापि समानत्वात् ? । सत्यम्, किन्त्वेतदशेषोदितपुद्गलानुभूतिमतः प्रोक्तम्, इतरत्तूदिताऽनुदिततत्पुद्गलस्य, एतन्मात्रकृतो विशेषः, परमार्थतस्तु क्षायोपशमिकमेवेदम्, चरमग्रासशेषाणां पुद्गलानां क्षयात्, चरमग्रासवतिनां तु मिथ्यात्वस्वभावापगमलक्षणस्योपशमस्य सद्भावादिति । अवश्यं चेदमङ्गीकर्तव्यम्, स्थानान्तरेषु बहुशः क्षायिकौपशमिक-क्षायोपशमिकलक्षणस्य त्रिविधस्यैव सम्यक्त्वस्याऽभिधानात् । तत्र च वेदकस्य क्षायोपशामिक एवाऽन्तर्भावः, कियन्मात्रभेदेन च भेद एवाऽङ्गीक्रियमाणे औदयिकसम्यक्त्वस्यापि प्राप्तेरतिप्रसङ्गः स्यादिति । अनन्तानुबन्धिकषायचतुष्टयक्षयानन्तरं मिथ्यात्वमिश्रसम्यक्त्वपुञ्जलक्षणे त्रिविधेऽपि दर्शनमोहनीये सर्वथा क्षीणे क्षायिकं सम्यक्त्वं भवतीति । तदेवमेतत्सम्यक्त्वपञ्चकपरिग्रहात् सम्यक्श्रुतम्, मिथ्यात्वपरिग्रहात्तु मिथ्याश्रुतं भवतीति प्रतिपत्तव्यमिति ॥५३३॥' औपशमिकं सम्यक्त्वं द्विविधं - ग्रन्थिभेदसम्भवमुपशमश्रेणिसम्भवञ्च । ग्रन्थिभेदसम्भवमौपशमिकं सम्यक्त्वं मिथ्यात्वमोहनीयकर्मण उपशमेन निवृत्तम् । उपशमश्रेणिसम्भवमौपशमिकं सम्यक्त्वं दर्शनमोहनीयकर्मण उपशमेन निर्वृत्तम् । तत्र ग्रन्थिभेदसम्भवौपशमिकसम्यक्त्वस्य स्वरूपमित्थं प्रतिपादितं षडशीतिनामचतुर्थकर्मग्रन्थवृत्तौ श्रीदेवेन्द्रसूरिभिः - 'तथा उदीर्णस्य मिथ्यात्वस्य क्षये सति अनुदीर्णस्य उपशमः - विपाकप्रदेशवेदनरूपस्य द्विविधस्याप्युदयस्य विष्कम्भणं तेन निर्वृत्तमौपशमिकम्, तच्च द्विधा - ग्रन्थिभेदसम्भवमुप Page #232 -------------------------------------------------------------------------- ________________ पञ्चविधं सम्यक्त्वम् शमश्रेणिसम्भवं च । तत्र ग्रन्थिभेदसम्भवमेवम् - इह गम्भीरापारसंसारसागरमध्यमध्यासीनो जन्तुर्मिथ्यात्वप्रत्ययमनन्तान् पुद्गलपरावर्तान् अनन्तदुः खलक्षाण्यनुभूय कथमपि तथाभव्यत्वपरिपाकवशतो गिरिसरिदुपलघोलनाकल्पेनाऽनाभोगनिर्वर्तितयथाप्रवृत्तिकरणेन " करणं परिणामोऽत्र " इति वचनादध्यवसायविशेषरूपेणाऽऽयुर्वर्जानि ज्ञानावरणीयादिकर्माणि सर्वाण्यपि पल्योपमासङ्ख्येयभागन्यूनैकसागरोपमकोटाकोटीस्थितिकानि करोति, अत्र चाऽन्तरे जीवस्य कर्मजनितो घनरागद्वेषपरिणामरूपः कर्कशनिबिडचिरप्ररूढगुपिलवक्रग्रन्थिवद् दुर्भेदोऽभिन्नपूर्वो ग्रन्थिर्भवति । तदुक्तम् - 'तीए वि थोवमित्ते, खविए इत्थंतरम्मि जीवस्स । हवइ हु अभिन्नपुव्वो, गंठी एवं जिणा बिंति ॥ ( धर्मसं० गा० ७५२ ) गठि त्ति सुदुब्भेओ, कक्खडघणरूढगूढगंठि व्व । जीवस्स कम्मजणिओ, घणरागद्दोसपरिणामो ॥ ' ( विशेषा० गा० ११९५ ) (छाया - तस्या अपि स्तोकमात्रे क्षपितेऽत्रान्तरे जीवस्य । भवति खलु अभिन्नपूर्वो ग्रन्थिरेवं जिना ब्रुवते ॥ ग्रन्थिरिति सुदुर्भेदः कर्कशघनरूढगूढग्रन्थिरिव । जीवस्य कर्मजनितो घनरागद्वेषपरिणामः ||) इति । २१५ इमं च ग्रन्थि यावद् अभव्या अपि यथाप्रवृत्तिकरणेन कर्म क्षपयित्वाऽनन्तशः समागच्छन्ति । उक्तं चावश्यकटीकायाम् - 'अभव्यस्यापि कस्यचिद् यथाप्रवृत्तिकरणतो ग्रन्थिमासाद्य अर्हदादिविभूतिदर्शनतः प्रयोजनान्तरतो वा प्रवर्तमानस्य श्रुतसामायिकलाभो भवति न शेषलाभ इति ॥' (पत्र ७६) एतदनन्तरं कश्चिदेव महात्मा समासन्नपरमनिर्वृत्तिसुखः समुल्लसितप्रचुरदुर्निवारवीर्यप्रसरो निशितकुठारधारयेव परमविशुद्धया यथोक्तस्वरूपस्य ग्रन्थेर्भेदं विधाय मिथ्यात्वस्थितेरन्तर्मुहूर्तमुदयक्षणादुपर्यतिक्रम्याऽपूर्वकरणानिवृत्तिकरणलक्षणविशुद्धिजनितसामर्थ्योऽन्तर्मुहूर्तकालप्रमाणं तत्प्रदेशवेद्यदलिकाभावरूपमन्तरकरणं करोति । अत्र यथाप्रवृत्तिकरणापूर्वकरणानिवृत्तिकरणानामयं क्रमः 'जा गंठी ता पढमं, गंठिं समइच्छओ भवे बीयं । अनियट्टीकरणं पुण, सम्मत्तपुरक्खडे जीवे ॥ ' ( विशेषा० गा० १२०३ ) Page #233 -------------------------------------------------------------------------- ________________ २१६ पञ्चविधं सम्यक्त्वम् (छाया- यावद् ग्रन्थिस्तावत् प्रथम, ग्रन्थि समतिक्रामतो भवेद् द्वितीयम् । अनिवृत्तिकरणं पुनः, पुरस्कृतसम्यक्त्वे जीवे ॥) 'गंठिं समइच्छओ' त्ति ग्रन्थि समतिक्रामत:-भिन्दानस्येति, 'सम्मत्तपुरक्खडे' त्ति सम्यक्त्वं पुरस्कृतं येन तस्मिन्, आसन्नसम्यक्त्वे जीवेऽनिवृत्तिकरणं भवतीत्यर्थः । एतस्मिश्चान्तरकरणे कृते सति तस्य मिथ्यात्वकर्मणः स्थितिद्वयं भवति । अन्तरकरणादधस्तनी प्रथमा स्थितिरन्तर्मुहूर्तप्रमाणा, तस्मादेवान्तरकरणादुपरितनी शेषा द्वितीया स्थितिः । स्थापना। तत्र प्रथमस्थितौ मिथ्यात्वदलिकवेदनादसौ मिथ्यादृष्टिरेव । अन्तर्मुहूर्तेन पुनस्तस्यामपगतायामन्तरकरणप्रथमसमय एव औपशमिकसम्यक्त्वमवाप्नोति, मिथ्यात्वदलिकवेदनाभावात् । यथा हि वनदावानलः पूर्वदग्धेन्धनमूषरं वा देशमवाप्य विध्यायति तथा मिथ्यात्ववेदनवनदावोऽप्यन्तरकरणमवाप्य विध्यायति, तथा च सति तस्यौपशमिकसम्यक्त्वलाभः । यदाहुः श्रीपूज्यपादाः'ऊसरदेसं दविल्यं च विज्झाइ वणदवो पप्प । इय मिच्छस्स अणुदए, उवसमसम्मं लहइ जीवो ॥' (विशेषा० गा० २७३४) इति । (छाया- ऊपरदेशं दग्धं च विध्यायति वनदवः प्राप्य । इति मिथ्यात्वस्यानुदये औपशमिकसम्यक्त्वं लभते जीवः ॥) व्यावर्णितं ग्रन्थिभेदसम्भवमौपशमिकसम्यक्त्वम् ॥१३॥' उपशमश्रेणिप्रतिपत्तुकामो दर्शनमोहनीयमुपशमय्यौपशमिकं सम्यक्त्वं प्राप्नोति । दर्शनमोहनीयोपशमनायाः स्वरूपमेवं ज्ञेयं कर्मप्रकृतिगतोपशमनाकरणमहोपाध्यायश्रीयशोविजयगणिकृततद्वृत्तिभ्याम् -- 'अहवा दंसणमोहं पुव्वं उवसामइत्तु सामन्ने। पढमठिइमावलियं करेड़ दोण्हं अणुदियाणं ॥३३॥ (छाया- अथवा दर्शनमोहं पूर्वं उपशमय्य श्रामण्ये । प्रथमस्थितिमावलिकां करोति द्वयोरनुदितयोः ॥३३॥) वृत्तिः - तदेवं दर्शनमोहनीयं क्षपयित्वोपशमश्रेणिर्भवतीति प्रकारः उक्तः, अथ दर्शनमोहनीयमुपशमय्याप्युपशमश्रेणिप्रतिपत्तिर्भवतीति प्रकारान्तरमाह - अथवा इति प्रकारान्तरे । इह यदि वेदकसम्यग्दृष्टिः सन्नुपशमश्रेणि प्रतिपद्यते ततो नियमाद्दर्शनमोहनीयत्रितयं पूर्व Page #234 -------------------------------------------------------------------------- ________________ पञ्चविधं चारित्रं २१७ मुपशमयति, तच्च श्रामण्ये स्थितः सन्नुपशमयति । तथा चाह - श्रामण्ये स्थितः सन् दर्शनमोहनीयमुपशमय्यान्तरकरणं कुर्वन्ननुदितयोमिथ्यात्वसम्यङ्मिथ्यात्वयोः प्रथमां स्थितिमावलिकामात्रां करोति, सम्यक्त्वस्य चान्तर्मुहूर्तप्रमाणां, उत्कीर्यमाणं च दलिकमन्तरकरणसत्कं त्रयणामपि सम्यक्त्वप्रथमस्थितौ प्रक्षिपति । अयमेवात्र विशेषः । शेष उपशमनाविधिरशेषोऽपि प्राग्वदेव करणत्रयानुगोऽवसेयः । अत्र मुखं व्यादाय स्वपीतीत्यत्रेव क्त्वाप्रत्ययस्य व्यत्ययेन प्रयोग इति प्रथमस्थितिमावलिकां कृत्वा पूर्वं दर्शनमोहनीयमुपशमयतीति सम्मुखोऽर्थः । अन्तरकरणप्रवेशसमयादारभ्यान्तर्मुहूर्तेऽतिक्रान्ते गुणसङ्क्रमावसाने चात्र विध्यातसङ्क्रमः सम्यक्त्वस्य भवति, विध्यातसङ्क्रमेण मिथ्यात्वसम्यङ्मिथ्यात्वयोर्दलिकं सम्यक्त्वे प्रविशतीत्यर्थः । उक्तं च - "पढमुवसमं व सेसं अंतमुहुत्ताउ अस्स विज्झाओ ॥" (छाया- प्रथमोपशमः इव शेषं अन्तर्मुहूर्तात् अस्य विध्यातः ।) इति ॥३३॥' औपशमिकसम्यक्त्वकाले अनन्तानुबन्धिकषायोदयेन द्वितीयं गुणस्थानं प्राप्तस्य जीवस्य सास्वादनं सम्यक्त्वं भवति । यदाह षडशीतिवृत्तौ - 'तथा "सासाण" त्ति सासादनं तत्र आयम् - औपशमिकसम्यक्त्वलक्षणं सादयति - अपनयति आसादनम् - अनन्तानुबन्धिकषायवेदनम्, अत्र पृषोदरादित्वाद् यशब्दलोपः, 'रम्यादिभ्यः' (५-३-१२६) कर्तर्यनट्प्रत्ययः, सति ह्यस्मिन् परमानन्दरूपानन्तसुखदो निःश्रेयसतरुबीजभूतो ग्रन्थिभेदसम्भवौपशमिकसम्यक्त्वलाभो जघन्यतः समयमात्रेण उत्कर्षतः षड्भिरावलिकाभिरपगच्छतीति, ततः सह आसादनेन वर्तत इति सासादनम् । यद्वा सास्वादनं तत्र सम्यक्त्वलक्षणरसास्वादनेन वर्तत इति सास्वादनम्, यथा हि भुक्तक्षीरान्नविषयव्यलीकचित्तपुरुषस्तद्वमनकाले क्षीरान्नरसमास्वादयति तथाऽत्रापि गुणस्थाने मिथ्यात्वाभिमुखतया सम्यक्त्वस्योपरि व्यलीकचित्तस्य पुरुषस्य सम्यक्त्वमुद्वमतस्तद्रसास्वादो भवतीति इदं सास्वादनमुच्यत इति ॥१३॥' -- चारित्रं सर्वसावद्ययोगविरतिरूपम् । यदाह योगशास्त्रे - 'सर्वसावधयोगानां त्यागश्चारित्रमिष्यते ।...॥१/१८॥' तत् पञ्चविधम् । तद्यथा - १ सामायिकं, २ छेदोपस्थापनीयं, ३ परिहारविशुद्धिकं, ४ सूक्ष्मसम्परायं, ५ यथाख्यातञ्च । उक्तञ्च श्रीदेवगुप्ताचार्यप्रणीतश्रीनवतत्त्वप्रकरणस्य श्रीअभयदेवसूरिविरचितभाष्ये यशोदेवोपाध्यायनिर्मिततट्टीकायाञ्च - Page #235 -------------------------------------------------------------------------- ________________ २१८ पञ्चविधं चारित्रं 'अधुना चरित्रं चेत्यस्यावसरस्तद्व्याचिख्यासुर्भाष्यकृत्तद्भेदप्रतिपादिकां गाथामाह - सामइयं छेओवट्ठवणं परिहारसुद्धियं चेव । तह सुहुमसंपरायं, अहखायं पंचमं चरणं ॥८८॥ (छाया- सामायिकं छेदोपस्थापनं परिहारशुद्धिकं चैव । तथा सूक्ष्मसम्परायं यथाख्यातं पञ्चमं चरणम् ॥८८॥) वृत्तिः - 'सामइयं' इति समो रागद्वेषविरहितस्तस्यायनमयो गमनं सकलक्रियोपलक्षणं चैतत्सर्वैव क्रिया साधोररक्तद्विष्टस्य निर्जराफलेति समायः । यद्वा समस्यायो लाभ: कर्मपरिशाटनलक्षणः स एव सामायिकं 'स्वार्थिक इकण्' सूत्रे च प्राकृतत्वात् 'सामइयं' इति निर्देशः । तच्च प्रथमान्त्यतीर्थकरतीर्थयोरित्वरं प्रव्रज्याप्रतिपत्त्यनन्तराधीतशस्त्रपरिज्ञाध्ययनादेः छेदोपस्थाप्यसंयमारोपणे सामायिकव्यपदेशविगमात् । मध्यमतीर्थकरतीर्थेषु विदेहक्षेत्रवत्तिषु च यावज्जीविकम्, तस्य प्रव्रज्याप्रतिपत्तिकालादारभ्याप्राणोपरममवस्थितत्वादिति । 'छेओवट्ठवणं' इति च्छेदश्च पूर्वस्य सामान्यसामायिकपर्यायस्य च्छेदनं पातनम्, उपस्थापनं च विशुद्धतरसर्वसावद्ययोगविरताववस्थापनं विविक्ततरमहाव्रतारोपणं छेदोपस्थापने, ताभ्यां निर्वृत्तं परिणामविशेषरूपं चारित्रमभेदोपचारवृत्त्या छेदोपस्थापनम्, सूत्रे च 'छेओवट्ठवणं' इति प्राकृतत्वादिति । तदपि सातिचारानतिचारभेदाद्विधा । तत्र सातिचारं भग्नमूलगुणस्य पुनर्वतारोपणे, निरतिचारं च शैक्षस्याधीतविशिष्टाध्ययनस्य मध्यमतीर्थकरशिष्यस्य वा चरमतीर्थकरशिष्यत्वमुपसम्पद्यमानस्य महाव्रतोपस्थापनायाम्, एतच्च द्विविधमप्याद्यान्ततीर्थकरतीर्थयोरेवेति । 'परिहारसुद्धियं चेव' इति परिहरणं परिहारः परित्यागस्तेनोपलक्षितस्तपोविशेषोऽपि परिहारस्तेन शुद्धिर्निर्मलता यस्य चारित्रस्य तत्परिहारशुद्धिकम्, 'चेव' इति च्छन्दःपूरणे । तत्प्रतिपन्नानां च नवको गणः, चत्वारः परिहारिणः, चत्वारश्चानुपरिहारिणः, कल्पस्थित एको वाचनाचार्यः, सर्वेऽपि चैते यद्यपि श्रुताद्यतिशयसमन्वितास्तथापि रुच्या कल्पस्थित एको व्यवस्थाप्यते । तत्र ये कालभेदेन विहितं तपोऽनुतिष्ठन्ति ते परिहारिणः, तेषां च जघन्यमध्यमोत्कृष्टं ग्रीष्मकाले चतुर्थषष्ठाष्टमभक्तलक्षणम्, शिशिरे षष्ठाष्टमदशमभक्तरूपम्, वर्षासु अष्टमदशमद्वादशभक्तस्वरूपं तपः । पारणके चाचाम्लमेव, तत्साहाय्यकारिणश्चानुपरिहारिणो नियताचाम्लभक्ताः, कल्पस्थितोऽपि नियताचाम्ल एव । इत्थं च षण्मासान् कृत्वा परिहारिणोऽनुपरिहारित्वं प्रतिपद्यन्ते, अनुपरिहारिणश्च परिहारिणो भवन्ति, तेऽपि षण्मासांस्तत्तपो विदधति । पश्चात्कल्पस्थित एकाक्येव षण्मासावधिकं तत्तपः प्रतिपद्यते, तस्य च तन्मध्य एवैकः कल्पस्थितो भवत्यन्ये Page #236 -------------------------------------------------------------------------- ________________ पञ्चविधं व्रतम् २१९ I चानुपरिहारका एको वानुपरिहारीति । एवं च पुरुषभेदेनैतदपि द्विधा - निर्विश्यमानकं निर्विष्टकायिकं च । तत्र निर्विश्यमानकमासेव्यमानकमुपभुज्यमानमित्यर्थः । निर्विष्टकाकिं चासेवितमुपभुक्तं तत्सहयोगात्तदनुष्ठायिनोऽपि निर्विश्यमानका निर्विष्टकायिकाश्चोच्यन्ते । एषां चैतच्चारित्रमष्टादशभिर्मासैः परिसमाप्यते, तत्समाप्तौ च केचित्तदेव पुनः प्रतिपद्यन्ते, केचित्तु जिनकल्पमन्ये स्वगच्छं वा विशन्ति । परिहारविशुद्धिकाश्च स्थितकल्प एव प्रथमचरमतीर्थकरतीर्थयोरेव न मध्यमतीर्थेष्विति । 'तह सुहुमसंपरायं' इति ' तथा ' समुच्चये । सूक्ष्मः सूक्ष्मकिट्टीकृतः सम्परायः कषायो लोभलक्षणो यत्र तत्सूक्ष्मसम्परायम्, तच्च सङ्क्लिश्यमानकविशुध्यमानकभेदाद्द्विधा । तत्रोपशमश्रेण्याः प्रतिपतत आद्यम्, क्षपकश्रेण्युपशमश्रेण्योरारोहतो द्वितीयम् । क्षपकोपशमश्रेणिस्वरूपं तु " अणमिच्छमीससम्मं, अट्ठ नपुंसित्थिवेयछक्कं च । पुमवेयं च खवेई, कोहाईए अ संजलणे ॥१॥ (विशेषावश्यकभाष्यम् १३१३ ) अणदंसणपुंसित्थी-वेयच्छक्कं च पुरिसवेयं च । दो दो एगंतरिए सरिसे सरिसं उवसमेइ ॥ २ ॥” (विशेषावश्यकभाष्यम् १२८४ ) (छाया- अन-मिथ्या-मिश्र - सम्यक्त्वं, अष्ट नपुंसक-स्त्रीवेद-षट्कं च । पुंवेदं च क्षपयति, क्रोधादींश्च सञ्ज्वलनान् ॥१॥ अन-दर्श-नपुंसक-स्त्रीवेद - षट्कं च पुरुषवेदं च । द्वौ द्वावेकान्तरितौ सदृशौ सदृशमुपशमयति ॥२॥ 'अहखायं पंचमं चरणं' इति अथशब्दो यथाशब्दार्थे, यथाख्यातं भणितं भगवद्भिरर्हद्भिश्चारित्रं तथा यद्भवति तदथाख्यातम्, कथं चाख्यातं भगवद्भिः ? इति चेद्ब्रूमः अकषायं कषायविगमश्चैकादशद्वादशयोर्गुणस्थानकयोरुपशान्तक्षीणमोहलक्षणयोरुपशान्तत्वात्क्षीणत्वाच्च कषायाणां बोद्धव्यः, एतत्पञ्चमं चरणं चारित्रम् । इति गाथार्थः ॥८८॥ ' - व्रतानि साधूनामव्रतेभ्यः सर्वथा विरमणरूपाणि महाव्रतानि । यदुक्तम् - 'हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतिर्व्रतम् ॥७ / १ ॥ ' ( तत्त्वार्था० ) तानि पञ्चविधानि । १ प्राणातिपातविरमणमहाव्रतं, २ मृषावादविरमणमहाव्रतं, ३ अदत्तादानविरमणमहाव्रतं, ४ मैथुनविरमणमहाव्रतं ५ परिग्रहविरमणमहाव्रतञ्च । यदाहुः योगशास्त्रे तद्वृत्तौ च तद्यथा - - 'अहिंसासूनृतास्तेयब्रह्मचर्यापरिग्रहाः । पञ्चभिः पञ्चभिर्युक्ता भावनाभिर्विमुक्तये ॥ १/१९॥ Page #237 -------------------------------------------------------------------------- ________________ २२० पञ्चविधं व्रतम् वृत्तिः - अहिंसादयश्च पञ्चापि प्रत्येकं पञ्चविधभावनाभ्यहिताः सन्तः स्वकार्यजननं प्रति अप्रतिबद्धसामर्थ्या भवन्तीति पञ्चभिरित्याधुक्तम् ॥१/१९॥ प्रथमं मूलगुणमाह - न यत्प्रमादयोगेन जीवितव्यपरोपणम् । त्रसानां स्थावराणां च तदहिंसाव्रतं मतम् ॥१/२०॥ वृत्तिः - प्रमादोऽज्ञानसंशयविपर्ययरागद्वेषस्मृतिभ्रंशयोगदुष्प्रणिधानधर्मानादरभेदादष्टविधः । तद्योगात्त्रसानां स्थावराणां च जीवानां प्राणव्यपरोपणं हिंसा । तन्निषेधादहिंसा प्रथम व्रतम् ॥१/२०॥ द्वितीयमाह - प्रियं पथ्यं वचस्तथ्यं सूनृतव्रतमुच्यते । तत्तथ्यमपि नो तथ्यमप्रियं चाहितं च यत् ॥१/२१॥ वृत्तिः - तथ्यं वचोऽमृषारूपमुच्यमानं सूनृतव्रतमुच्यते । किंविशिष्टं तथ्यं ? प्रियं पथ्यं च, तत्र प्रियं यत् श्रुतमात्रं प्रीणयति, पथ्यं यदायतौ हितम् । ननु तथ्यमेवैकं विशेषणमस्तु सत्यव्रताधिकारात् प्रियपथ्ययोस्तु कोऽधिकार: ? अत आह - तत्तथ्यमपीति व्यवहारापेक्षया तथ्यमपि यदप्रियं यथा चौरं प्रति चौरस्त्वं कुष्ठिनं प्रति कुष्ठी त्वमिति तदप्रियत्वान्न तथ्यम् । तथ्यमप्यहितं यथा मृगयुभिः पृष्टस्यारण्ये मृगान् दृष्टवतो मया मृगा दृष्टा इति तज्जन्तुघातहेतुत्वन्न तथ्यम् ॥१/२१॥ तृतीयमाह - अनादानमदत्तस्यास्तेयव्रतमुदीरितम् । बाह्याः प्राणा नृणामर्थो हरता तं हता हि ते ॥१/२२॥ वृत्तिः - वित्तस्वामिना अदत्तस्य वित्तस्य यदनादानं तदस्तेयवतम् । तच्च स्वामिजीवतीर्थकरगुर्खदत्तभेदेन चतुर्विधम् । तत्र स्वाम्यदत्तं तृणोपलकाष्ठादिकं तत्स्वामिना यददत्तम् । जीवादत्तं यत्स्वामिना दत्तमपि जीवेनादत्तं यथा प्रव्रज्यापरिणामविकलो मातापितृभ्यां पुत्रादिर्गुरुभ्यो दीयते । तीर्थकरादत्तं यत्तीर्थकरैः प्रतिषिद्धमाधाकर्मिकादि गृह्यते । गुर्व्वदत्तं नाम स्वामिना दत्तमाधाकम्मिकादिदोषरहितं गुरूनननुज्ञाप्य यद्गृह्यते । नन्वहिंसापरिकरत्वं सर्वव्रतानामदत्तादाने तु केव हिंसा येनाहिंसापरिकरत्वं स्यादित्युक्तं बाह्याः प्राणा इत्यादि । यदि स्तेयस्य प्राणहरणस्वरूपं मृग्यते तदा तदस्त्येव ॥१/२२॥ Page #238 -------------------------------------------------------------------------- ________________ पञ्चविधं व्रतम् २२१ चतुर्थमाह - दिव्यौदारिककामानां कृतानुमतिकारितैः । मनोवाक्कायतस्त्यागो ब्रह्माष्टादशधा मतम् ॥१/२३॥ वृत्तिः - दिवि भवा दिव्याः ते च वैक्रियशरीरसम्भवाः । औदारिकाश्च औदारिकतिर्यग्मनुष्यदेहप्रभवास्ते च ते काम्यन्त इति कामाश्च तेषां त्यागोऽब्रह्मनिषेधात्मकं ब्रह्मचर्यव्रतम् । तच्चाष्टादशधा मनसा अब्रह्म न करोमि न कारयामि कुर्वन्तमपि परं नानुमन्ये । एवं च वचसा कायेन वेति दिव्ये ब्रह्मणि नव भेदाः । एवमौदारिकेऽपीत्यष्टादश । यदाह - 'दिव्यात्कामरतिसुखात् त्रिविधं त्रिविधेन विरतिरिति नवकम् । औदारिकादपि तथा तद्ब्रह्माष्टादशविकल्पम् ॥१७७॥' (प्रशमरतिः) इति ॥ कृतानुमतिकारितैरिति मनोवाक्कायत इति च मध्ये कृतत्वात्पूर्वोत्तरेष्वपि महाव्रतेषु सम्बन्धनीयम् ॥१/२३॥ पञ्चममाह - सर्वभावेषु मूर्छायास्त्यागः स्यादपरिग्रहः । यदसत्स्वपि जायेत मूर्च्छया चित्तविप्लवः ॥१/२४॥ वृत्तिः - सर्वभावेषु द्रव्यक्षेत्रकालभावरूपेषु यो मूर्छाया गार्द्धयस्य त्यागो न तु द्रव्यादित्यागमात्रं सोऽपरिग्रहव्रतम् । ननु परिग्रहत्यागोऽपरिग्रहव्रतं स्यात् किं मूर्खात्यागलक्षणेन तल्लक्षणेन ? अत आह - यदसत्स्वपीति । यस्मादसत्स्वप्यविद्यमानेष्वपि द्रव्यक्षेत्रकालभावेषु मूर्च्छया चित्तविप्लवः स्यात् । चित्तविप्लवः प्रशमसौख्यविपर्यासः । असत्यपि धने धनगर्द्धवतो राजगृहनगरद्रमकस्येव चित्तसङ्क्लेशो दुर्गतिपातनिबन्धनं भवति । सत्यपि वा द्रव्यक्षेत्रकालभावलक्षणे सामग्रीविशेषे तृष्णाकृष्णाहिनिरुपद्रवमनसां प्रशमसुखप्राप्त्या चित्तविप्लवाभावः । अत एव धर्मोपकरणधारिणां यतीनां शरीरे उपकरणे च निर्ममत्वानामपरिग्रहत्वम् । यदाह - 'यद्वत्तुरगः सत्स्वप्याभरणभूषणेष्वनभिषक्तः । तद्वदुपग्रहवानपि न सङ्गमुपयाति निर्ग्रन्थः ॥१४१॥' (प्रशमरतिः) यथा च धर्मोपकरणवतामपि मूर्छारहितानां मुनीनां न परिग्रहग्रहित्वदोषस्तथा वतिनीनामपि गुरूपदिष्टधर्मोपकरणधारिणीनां रत्नत्रयवतीनां, तेन तासां धर्मोपकरणपरिग्रहमात्रेण मोक्षापवादः प्रलापमात्रम् ॥१/२४॥' Page #239 -------------------------------------------------------------------------- ________________ २२२ पञ्चविधो व्यवहारः प्ररूपणादिप्रकारेण व्यवहियते जीवादिवस्त्वनेनेति व्यवहारः । स पञ्चविधः । तद्यथा - १ आगमव्यवहारः, २ श्रुतव्यवहारः, ३ आज्ञाव्यवहारः, ४ धारणाव्यवहारः ५ जीतव्यवहारश्च । उक्तञ्च श्रीपुष्पमालायां तद्वृत्तौ च - _ 'तत्र पञ्चप्रकारव्यवहारस्वरूपदर्शनार्थमाह - आगम सुय आणा धारणा य जीयं च होइ ववहारो। केवलिमणोहिचउदसदसनवपुव्वाइं पढमोऽत्थ ॥३५७॥ (छाया- आगमः श्रुतं आज्ञा धारणा च जीतं च भवति व्यवहारः । केवलिमनअवधिचतुर्दशनवपूर्वाणि प्रथमोऽत्र ॥३५७॥) वृत्तिः - व्यवह्रियन्ते जीवादयोऽनेनेति व्यवहारः, अथवा व्यवहरणं व्यवहारः मुमुक्षुप्रवृत्तिनिवृत्तिरूपस्तत्कारणत्वात् ज्ञानविशेषा अपि व्यवहारः, स पञ्चभेदः, तद्यथा - आगम्यन्ते-परिच्छिद्यन्ते पदार्था अनेनेत्यागमः १, श्रवणं श्रूयत इति वा श्रुतं २ आज्ञायतेआदिश्यत इत्याज्ञा ३ धरणं धारणा ४ जीयत इति जीतं ५, तत्र प्रथम आगमव्यवहार: क इत्याह-केवलज्ञानं मनःपर्यायज्ञानं अवधिज्ञानं चतुर्दश पूर्वाणि दश पूर्वाणि नव पूर्वाणि एषः सर्वोऽप्यागमव्यवहार उच्यत इति गाथार्थः ॥ इह च यदि केवली प्राप्यते तदा तस्यैवालोचना दीयते, तदभावे मनःपर्यायज्ञानिनः, तस्याप्यभावे अवधिज्ञानिन इत्यादि यथाक्रमं वाच्यम् ॥३५७॥ तत्र प्रस्तुतश्रुतादिव्यवहारनिरूपणार्थमाह - आयारपगप्पाई सेसं सव्वं सुयं विणिद्दिटुं। देसंतरट्ठियाणं गूढपयालोयणा आणा ॥३६०॥ (छाया- आचारप्रकल्पादि शेषं सर्वं श्रुतं विनिर्दिष्टम् । . देशान्तरस्थितानां गूढपदालोचना आज्ञा ॥३६०॥) वृत्तिः - आचारप्रकल्पो-निशीथस्तदादिकं कल्पव्यवहारदशाश्रुतस्कन्धप्रभृतिकं शेषंश्रुतं सर्वमपि श्रुतव्यवहारः, चतुर्दशादिपूर्वाणां श्रुतत्वाविशेषेऽप्यतीन्द्रियार्थेषु विशिष्टज्ञानहेतुत्वेन सातिशयत्वात् केवलादिवदागमत्वेनैव तानि व्यपदिष्टानि, देशान्तरस्थितयोर्गुरुशिष्ययोगूढपदालोचना त्वाज्ञाऽभिधीयते, इदमुक्तं भवति-केनापि शिष्येणालोचनाचार्यः सन्निहितो न प्राप्तो, दूरे त्वसौ तिष्ठति, ततः केनचित् कारणेन स्वयं तावत्तत्र गन्तुं न Page #240 -------------------------------------------------------------------------- ________________ पञ्चविधो व्यवहारः २२३ शक्नोति, अगीतार्थस्तु कश्चित्तत्र गन्ता विद्यते, तस्य हस्ते आगमभाषया गूढान्यपराधपदानि लिखित्वा यदा शिष्यः प्रस्थापयति गुरुरपि तथैव गूढपदैः प्रायश्चित्तं लिखित्वा प्रेषयति तदाऽसौ आज्ञालक्षणस्तृतीयो व्यवहारो द्रष्टव्य इति गाथार्थः ॥३६०॥ धारणाव्यवहारमाह - गीयत्थेणं दिन्नं सुद्धि अवधारिऊण तह चेव । दितस्स धारणा सा उद्धियपयधरणरूवा वा ॥३६१॥ (छाया- गीतार्थेन दत्तां शुद्धि अवधार्य तथैव ।। ददतो धारणा सा उद्धृतपदधारणरूपा वा ॥३६१॥) वृत्तिः - इह केनचिद्गीतार्थसंविग्नेन गुरुणा कस्यापि शिष्यस्य क्वचिदपराधे द्रव्याद्यपेक्षया या शुद्धिः प्रदत्ता तां शुद्धि तथैवावधार्य सोऽपि शिष्यो यदाऽन्यत्रापि तद्रूप एव अपराधे तथैव प्रयुङ्क्ते तदाऽसौ धारणा नाम चतुर्थो व्यवहार इष्यते, उद्धृतपदधरणरूपा वा धारणा, इदमुक्तं भवति-वैयावृत्यकरणादिना कश्चिद्गच्छोपकारी साधुः अद्याप्यशेषच्छेदश्रुतयोग्यो न भवति, ततस्तस्यानुग्रहं कृत्वा यदा गुरुरुद्धृतान्येव कानिचित् प्रायश्चित्तपदानि कथयति तदा तस्य तेषां पदानां धरणं धारणाऽभिधीयते इति गाथार्थः ॥३६१॥ जीतव्यवहारमाह - दव्वाइ चिंतिऊणं संघयणाईण हाणिमासज्ज । पायच्छित्तं जीयं रूढं वा जं जहिं गच्छे ॥३६२॥ (छाया- द्रव्यादि चिन्तयित्वा संहननादीनां हानिमाश्रित्य । प्रायश्चित्तं जीतं रूढं वा यत् यत्र गच्छे ॥३६२॥) वृत्तिः - येष्वपराधेषु पूर्वमहर्षयो बहुना तपःप्रकारेण शुद्धिं कुर्वन्तस्तेष्वप्यपराधेषु साम्प्रतं द्रव्यक्षेत्रकालभावान् विचिन्त्य संहननादीनां च हानिमासाद्य समुचितेन केनचित्तप:प्रकारेण यां गीतार्थाः शुद्धि निर्दिशन्ति तत् समयपरिभाषया जीतमुच्यते, अथवा यद् यत्र गच्छे सूत्रातिरिक्तं कारणतः प्रायश्चित्तं प्रवर्तितं तत्तत्र रूढं जीतमुच्यत इति गाथार्थः ॥ तदेवमेतेषां पञ्चानां व्यवहाराणामन्यतरेणापि व्यवहारेण युक्त एव प्रायश्चित्तप्रदाने गीतार्थो गुरुरधिक्रियते, न त्वगीतार्थः ॥३६२॥' आचरणमाचारः । स पञ्चधा । तद्यथा - १ ज्ञानाचारः, २ दर्शनाचारः, ३ चारित्रा Page #241 -------------------------------------------------------------------------- ________________ २२४ पञ्चविध आचारः चारः, ४ तपआचारः ५ वीर्याचारश्च । यदुक्तं श्रीदशवैकालिकसूत्रनिर्युक्तौ हरिभद्रसूरिहब्धतद्वृत्तौ च - 'दंसणनाणचरित्ते तवआयारे य वीरियायारे। एसो भावायारो पंचविहो होइ नायव्वो ॥१८१॥ (छाया- दर्शनज्ञानचारित्रे तपआचारे च वीर्याचारे । एष भावाचारः पञ्चविधो भवति ज्ञातव्यः ॥१८१॥) वृत्तिः - दर्शनज्ञानचारित्रादिष्वाचारशब्दः प्रत्येकमभिसम्बध्यते, दर्शनाचारो ज्ञानाचारश्चारित्राचारस्तपआचारो वीर्याचारश्चेति । तत्र दर्शनं सम्यग्दर्शनमुच्यते, न चक्षुरादिदर्शनं, तच्च क्षायोपशमिकादिरूपत्वाद्भाव एव, ततश्च तदाचरणं दर्शनाचार इत्येवं शेषेष्वपि योजनीयं, भावार्थं तु वक्ष्यति एष भावाचारः पञ्चविधो भवति ज्ञातव्यः, इति गाथाक्षरार्थः ॥१८॥ तत्र ज्ञानाचार-दर्शनाचार-चारित्राचारस्वरूपं षष्ठषट्विशिकावृत्तौ वक्ष्यते । द्वादशविधं तप एव तपआचारः । तत्स्वरूपं प्रथमषट्विशिकावृत्तौ प्रोक्तम् । अनिगूहितबलवीर्यस्य ज्ञानादिषु यथाशक्ति प्रवर्तनरूपो वीर्याचारः । स मनोवाक्कायभेदात् त्रिविधः । तत्स्वरूपं पञ्चत्रिंशत्तमषट्विशिकावृत्तौ वक्ष्यते । समितिः शोभनप्रवृत्तिरूपा । सा पञ्चप्रकारा । तद्यथा - १ ईर्यासमितिः, २ भाषासमितिः, ३ एषणासमितिः, ४ आदाननिक्षेपणासमितिः ५ परिष्ठापनासमितिश्च । यदाहुः पुष्पमालायां तद्वत्तौ च - 'इरिया भासा एसण आयाणे तह परिटुवणसमिई ...॥१७०॥ (छाया- ईर्या भाषा एषणा आदानं तथा परिष्ठापनसमितिः ।....॥१७०॥) वृतिः - सम्यक् - सर्वज्ञप्रवचनानुसारितया इतिः आत्मनश्चेष्टा समितिरिति तान्त्रिकी सञ्ज्ञा, समितिशब्दस्य सर्वत्र योगाद् ईरणमीर्या-गमनागमनचेष्टा तद्विषया समितिरीर्यासमितिः, एवं भाषासमितिः एषणासमितिः, 'आयाणे' त्ति एकारस्यालाक्षणिकत्वात् देशेन च समुदायगमनाद् आदानं पीठफलकादेर्ग्रहणं निक्षेपणं-तस्यैव मोचनं तद्विषया समितिरादाननिक्षेपणासमितिः, तथा परिष्ठापनसमितिरित्येताः पञ्च समितयः ।' समितीनां स्वरूपमेवं प्रोक्तमुपदेशमालायां तद्वृत्तौ च - Page #242 -------------------------------------------------------------------------- ________________ पञ्चविधा समितिः २२५ 'साम्प्रतमेनामेव प्रतिपदं व्याचष्टे, तत्राद्यं समितिपदं ताश्च पञ्चाऽतस्तावदाद्यामधिकृत्याह - जुगमित्तंतरदिट्ठी, पयं पयं चक्खुणा विसोहितो। अव्वक्खित्ताउत्तो, इरियासमिओ मुणी होइ ॥२९६॥ (छाया- युगमात्रान्तरदृष्टिः, पदं पदं चक्षुषा विशोधयन् । अव्याक्षिप्तः आयुक्तः, ईर्यासमितः मुनिः भवति ॥२९६॥) वृत्तिः - 'जुग' गाहा, युगमात्रमन्तरमन्तरालं यस्याः सा तथा, युगमात्रान्तरा दृष्टिर्यस्येति समासः । इह चातिदूरात्यासन्ननिरीक्षणे जन्त्वदर्शनयोगातिप्रवृत्तिदोषाधुगमात्रक्षेत्रनियमनं, पदं पदं चक्षुषा विशोधयन् पार्श्वयोः पृष्ठतश्चोपयोगं ददन्नित्यर्थः, अव्याक्षिप्तः शब्दादिषु रागद्वेषावगच्छन्नायुक्तो धर्मध्यानोपयुक्तः सन् किं ?, ईरणमीर्या गमनमित्यर्थः, तस्यां सम्यगितः ईर्यासमितः, यथोक्तगमनानुष्ठायी मुनिर्भवतीति ॥२९६॥ अधुना भाषासमितिमुररीकृत्याह - कज्जे भासइ भासं, अणवज्जमकारणे न भासइ य । विगहविसुत्तियपरि-वज्जिओ य जइ भासणासमिओ ॥२९७॥ (छाया- कार्ये भाषते भाषां, अनवद्यामकारणे न भाषते च । विकथाविश्रोतसिकापरि-वर्जितश्च यतिः भाषणासमितः ॥२९७॥) वृत्तिः - 'कज्जे' गाहा, कार्ये ज्ञानादिविषये भाषते भाषां, तत्राप्यनवद्यामपापाम्, अकारणे पुनर्निष्प्रयोजनं न भाषते च न जल्पत्येव, अत एवाह - विकथा स्त्रीकथादिः, विश्रोतसिका दुष्टान्तर्जल्परूपा, ताभ्यां परि समन्ताद् वर्जितो विकथाविश्रोतसिकापरिवर्जितः, चशब्दात् षोडशवचनविधिज्ञश्च यतिः साधुः भाषणं भाषणा वाक् तस्यां समितो भाषणासमित इति ॥२९७॥ साम्प्रतमेषणासमितिमुररीकृत्याह - बायालमेसणाओ, भोयणदोसे य पंच सोहेइ । सो एसणाइ समिओ, आजीवी अन्नहा होइ ॥२९८॥ (छाया- द्विचत्वारिंशदेषणाः, भोजनदोषांश्च पञ्च शोधयति । स एषणायां समितः, आजीवी अन्यथा भवति ॥२९८॥) Page #243 -------------------------------------------------------------------------- ________________ २२६ पञ्चविधा समितिः वृत्तिः - 'बायाल०' गाहा, द्विचत्वारिंशदेष्यते अन्विष्यते पिण्डो यकाभिस्ता एषणा आधाकर्मादिकदोषाः सामान्यव्युत्पत्त्या गृह्यन्ते । तत्रोद्गमदोषाः षोडश ते चामी - 'आहाकम्मुद्देसिय-पूइयकम्मे य मीसजाए य । ठवणा पाहुडियाए, पाओयरकीयपामिच्चे ॥१॥ परियट्टिए अभिहडे, उब्भिन्ने मालोहडे य अच्छिज्जे । अणिसिढेझोयरए सोलस पिंडोग्गमे दोसा ॥२॥' (छाया- आधाकर्म औद्देशिकं पूतिकर्म च मिश्रजातं च । स्थापना प्राभृतिका, प्रादुष्करणं क्रीतं अपमित्यम् ॥१॥ परिवर्तितं अभिहृतं, उद्भिन्नं मालापहृतं च आच्छेद्य । अनिसृष्टं अध्यवपूरकं, षोडश पिण्डोद्गमे दोषाः ॥२॥) उत्पादनादोषा अपि षोडश, ते चाऽमी - 'धाई दूइनिमित्ते, आजीववणीमगे तिगिच्छा य । कोहे माणे माया-लोभे य हवंति दस एए ॥३॥ पुचि पच्छासंथव-विज्जामंते य चुन्नजोगे य। उप्पायणाइ दोसा, सोलसमे मूलकम्मे य ॥४॥' (छाया- धात्री दूती निमित्तं, आजीवः वनीपकः चिकित्सा च । क्रोधः मानः माया, लोभश्च भवन्ति दश एते ॥३॥ पूर्वपश्चात्संस्तवः, विद्या मन्त्रश्च चूर्णं योगश्च । उत्पादनायां दोषाः, षोडशः मूलकर्म च ॥४॥) एषणादोषाः दश, ते चैते - 'संकियमक्खियनिक्खित्तपिहियसाहरियदायगुम्मीसे । अपरिणयलित्तछड्डिय, एसणदोसा दस हवंति ॥' (छाया- शङ्कितं म्रक्षितं निक्षिप्तं पिहितं संहृतं दायक उन्मिश्रम् । अपरिणतं लिप्तं छर्दितं, एषणदोषा दश भवन्ति ॥) एते सर्वेऽपि मीलिता द्विचत्वारिंशदेषणा उक्ताः मकारस्त्वागमी, तथा भोजनदोषाँश्च Page #244 -------------------------------------------------------------------------- ________________ पञ्चविधा समितिः पञ्च शोधयत्यकरणेन मुनिः, ते चामी - इदानीमादाननिक्षेपणासमितिमाह 'संजोयणा पमाणे इंगाले धूमकारणे चेव त्ति ।' (छाया- संयोजना प्रमाणं अङ्गारः धूमः कारणं चैव इति ।) स साधुरेषणायां समित इत्युच्यते । आजीवी लिङ्गोपजीवको वेषविडम्बकोऽन्यथा एतद्वैपरीत्ये भवति गुणशून्यत्वादिति ॥२९८॥ - पुव्वि चक्खू परिक्खिय, पमज्जिडं जो ठवेइ गिण्हइ वा । आयाणभंडनिक्खेवणाए समिओ मुणी होइ ॥ २९९॥ (छाया - पूर्वं चक्षुषा परीक्ष्य प्रमृज्य यः स्थापयति गृह्णाति वा । आदानभाण्डनिक्षेपणायां समितो मुनिर्भवति ॥ २९९॥ २२७ वृत्तिः - 'पुवि' गाहा, पूर्वं प्रथमं 'चक्खु' त्ति चक्षुषा परीक्ष्याऽवलोक्य प्रदेशं प्रमृज्य रजोहरणेन यः साधुः स्थापयति भाजनादिकं गृह्णाति वा तथैव, स किम् ? आदानेन सह निक्षेपणा आदाननिक्षेपणा भाण्डस्योपकरणस्यादाननिक्षेपणा भाण्डादाननिक्षेपणा, गाथायां तु भाण्डशब्दस्य मध्यनिपातः प्राकृतशैल्या, तस्यां समितो मुनिर्भवति ॥ २९९॥ अधुना पञ्चमसमितिमधिकृत्याह उच्चारपासवणखेलजल्ल-सिंघाणए य पाणविही । सुविवेइए पएसे, निसिरंतो होइ तस्समिओ ॥ ३००॥ (छाया - उच्चारप्रस्रवणखेलजल्लसिङ्घानकांश्च प्राणिविधीन् । सुविवेचिते प्रदेशे, निःसृजन् भवति तत्समितः ॥३००|) वृत्तिः - 'उच्चार० ' गाहा, उच्चारः पुरीषं, प्रस्रवणं मूत्रं, खेलः श्लेष्मा, जल्लो देहमलः, सिंहानको नासिकामलः, उच्चारश्च प्रस्रवणं चेत्यादिद्वन्द्वः, तान्, चशब्दादतिरिक्ताऽशुद्धभक्तपानोपकरणानि च प्राणिविधीन् जन्तुभेदाननेकाकारान् कथञ्चिदुपकरणादावापतितान् सुविवेचिते प्रदेशे निःसृजन् परिष्ठापयन् भवति तत्समितः परिष्ठापनासमित इति । इह च सुविविक्ते स्थाने स्थावरजङ्गमजन्तुरहिते प्रदेशे इति वक्तव्ये सुविवेचिते यदुक्तं Page #245 -------------------------------------------------------------------------- ________________ पञ्चविधः स्वाध्यायः तत्सुविविक्तेऽपि स्वयमसुविवेचिते चक्षुषा रजोहरणेन च परिष्ठापयन्न तत्समित इति ज्ञापनार्थम् ॥३००॥' आ-मर्यादया सिद्धान्तोक्तन्यायेन अध्ययनं - पठनं आध्यायः, सुष्ठु - शोभन आध्यायः स्वाध्यायः । स पञ्चविधः । तद्यथा १ वाचना, २ पृच्छना, ३ परावर्त्तनम्, ४ अनुप्रेक्षा ५ धर्मकथा च । उक्तञ्च तत्त्वार्थाधिगमसूत्रे तद्भाष्ये च श्रीउमास्वाति वाचकवर्यैः २२८ - 'वाचना- प्रच्छना - ऽनुप्रेक्षा -ऽऽम्नाय - धर्मोपदेशाः ॥९ / २५ ॥ भाष्यम् - स्वाध्यायः पञ्चविधः । तद्यथा वाचना, प्रच्छनं, अनुप्रेक्षा, आम्नायः, धर्मोपदेश इति । तत्र वाचनं शिष्याध्यापनम् । प्रच्छनं ग्रन्थार्थयोः । अनुप्रेक्षा ग्रन्थार्थयोरेव मनसाऽभ्यासः । आम्नायो घोषविशुद्धं परिवर्त्तनं गुणनं, रूपादानमित्यर्थः । अर्थोपदेशो व्याख्यानं अनुयोगवर्णनं धर्मोपदेश इत्यनर्थान्तरम् ॥९/२५॥' स्वाध्यायस्य विधिरित्थं ज्ञेयः - 'पल्हट्ठियमवट्टंभं, तहा पायप्पसारणं । वज्जिज्जा विगहं हासं, अहिज्जंतो सया सुयं ॥' (छाया - पर्यस्तिकामवष्टम्भं, तथा पादप्रसारणम् । विवर्जयेत् विकथां हासं, अधीयानः सदा श्रुतम् ॥) उत्तराध्ययनसूत्रवृत्त्योरुक्तम् - 'आसणगओ ण पुच्छिज्जा, णेव सिज्जागओ कया । आम्मुकुडुओ संतो, पुच्छिज्जा पंजलीउड ॥१/२२॥ - (छाया - आसनगतो न पृच्छेत्, नैव शय्यागतः कदा । आगम्य उत्कुटुकः सन्, पृच्छेत् प्राञ्जलिपुटः ॥ १/२२॥) वृत्तिः आसनगत आसनासीनो न पृच्छेत्सूत्रादिकमिति शेषः, नैव शय्यागतः संस्तारकस्थितस्तथाविधावस्थां विनेति गम्यते, कदाचिद्बहुश्रुतत्वेऽपि, अयंभावः बहुश्रुतेनापि संशये सति प्रष्टव्यं पृच्छता च गुरोरवज्ञा न कार्या, सदापि गुरुविनयस्यानतिक्रमणीयत्वादिति, किं तर्हि कुर्यादित्याह - ' आगम्मे 'त्यादि आगम्य गुरुपार्श्वमेत्य उत्कुटुको - Page #246 -------------------------------------------------------------------------- ________________ स्वाध्यायस्य विधिः २२९ मुक्तासनः कारणे पादपुञ्छनादिगतो वा सन् पृच्छेत् सूत्रादिकमिति शेषः, प्राञ्जलिपुट: कृताञ्जलिरिति सूत्रार्थः ॥१/२२॥ ईदृशस्य शिष्यस्य गुरुणा यत्कार्यं तदाह - एवं विणयजुत्तस्स, सुत्तं अत्थं च तदुभयं । पुच्छमाणस्स सीसस्स, वागरेज्ज जहासुअं ॥१/२३॥ (छाया- एवं विनययुक्तस्य सूत्रं अर्थं च तदुभयम् । पृच्छमानस्य शिष्यस्य व्यागृणीयात् यथाश्रुतम् ॥१/२३॥) वृत्तिः - एवं उक्तनीत्या विनययुक्तस्य सूत्रं कालिकोत्कालिकादि, अर्थं च तस्यैवाभिधेयं, तदुभयं सूत्रार्थोभयं, पृच्छतो ज्ञातुमिच्छतः शिष्यस्य स्वयं दीक्षितस्योपसम्पन्नस्य वा व्यागृणीयात्कथयेत्, यथा येन प्रकारेण श्रुतमाकर्णितं गुरुभ्य इति शेषः, न तु स्वबुद्धिकल्पितमिति सूत्रार्थः ॥१/२३॥' पुष्पमालातद्वृत्त्योरुक्तम् - 'अखलियमिलियाइगुणे कालग्गहणाइओ विही सुत्ते । मज्जणनिसिज्जअक्खा इच्चाइ कमो तयत्थम्मि ॥२२॥ (छाया- अस्खलितामिलितादिगुणे कालग्रहणादिकः विधिः सूत्रे । मार्जनं निषद्या अक्षा इत्यादिः क्रमः तदर्थे ॥२२॥) वृत्तिः - श्रुतज्ञानं द्विधा-सूत्रतोऽर्थतश्च, तत्र सूत्रे आचारोत्तराध्ययनादिसम्बन्धिनि कालग्रहणादिको विधिः, कालश्च समयचयार्प्रसिद्धः क्रियाविशेषः, आदिग्रहणादुद्देशसमुद्देशानुज्ञादिविधिपरिग्रहः, कथम्भूते सूत्रे इत्याह - उपलशकलाद्याकुलभूभागे लाङ्गलमिव स्खलति यत्तत् स्खलितं, उच्चरतः पदादिविच्छेदो यत्र न प्रतीयते तन्मिलितं, भावप्रधानश्चायं निर्देशः, ततश्चास्खलितं च तदमिलितमिति अस्खलितामिलिते तयोर्भावोऽस्खलितामिलितत्वं तदादिर्येषामहीनाक्षरानत्यक्षरत्वादीनां तेऽस्खलितामिलितत्वादयः, एवम्भूता गुणा यत्र तत्तथा तस्मिन्, एतच्च विशेषणं भणता अहीनाक्षरास्खलितामिलितत्वादिगुणयुक्तं सूत्रं पठनीयमिति विधिरेव कथितो द्रष्टव्यः, अत्राह-हीनाक्षरत्वाद्युपेते सूत्रे समुच्चार्यमाणे कः पुनर्दोषो येनैवं तद्वर्जनमुपदिश्यते, अत्रोच्यते, लोकेऽपि तावद्विद्यामन्त्रादिभिरक्षरहीनत्वाद्युपेतैरुच्चार्यमाणैर्विवक्षितफलवैकल्यमनर्थावाप्तिश्च दृश्यते, किं पुनः परममन्त्रकल्पे जिनप्रणीतसूत्रे, तथा चानुयोगद्वारचूर्णावुक्तम् - Page #247 -------------------------------------------------------------------------- ________________ २३० स्वाध्यायस्य विधिः "मगहाजणवयमझे रायगिहे पुरवरम्मि रमणिज्जे । समवसरणम्मि ए सुरेहि सिरि-वीरनाहस्स ॥१॥ अमरनरतिरियसंगमसोहिल्ले तम्मि सेणिओ राया । अभयकुमाराइजुओ समागओ वंदणनिमित्तं ॥२॥ धम्मं सोऊण विणिग्गयाए परिसाए खेयरो एक्को । गयणंपि किंपि गंतुं पुणो २ पडइ धरणीए ॥३॥ तो सेणिओ जिणिदं पुच्छइ किं एस उप्पयनिवाए । विहुरियपक्खो पक्खिव्व खेयरो कुणइ ? जयनाह ! ॥४॥ अह भणइ जिणवरिंदो अक्खरमिक्कं इमस्स पम्हसियं । नहगामिणी' तेणं गंतु इमो न क्खमो खयरो ॥५॥ अभयकुमारो सोऊण भासियं तं जिणस्स तो खिप्पं । गंतूण भणइ खयरं भो तुह विज्जाए पम्हटुं ॥६॥ लहिऊण अक्खरमहं कहेमि जइ देसि मह इमं विज्जं । पडिवन्ने खयरेणं पयाणुसारित्तलद्धीए ॥७॥ अभयकुमारो तं लहइ अक्खरं तो इमस्स दाऊण । विज्जं तुट्ठो खयरो उप्पइओ गयणमग्गम्मि ॥८॥" (छाया- मगधजनपदमध्ये राजगृहे पुरवरे रमणीये । समवसरणे रचिते सुरैः श्रीवीरनाथस्य ॥१॥ अमरनरतिर्यक्सङ्गमशोभावति तस्मिन् श्रेणिको राजा । अभयकुमारादियुतः समागतो वन्दननिमित्तम् ॥२॥ धर्मं श्रुत्वा विनिर्गतायां पर्षदि खेचरः एकः । गगनमपि किमपि गत्वा पुनः २ पतति धरण्याम् ॥३॥ ततः श्रेणिको जिनेन्द्रं पृच्छति, किं एष उत्पातनिपातान् । विधुरितपक्षः पक्षीव खेचरः करोति ? जगन्नाथ ! ॥४॥ अथ भणति जिनवरेन्द्रः अक्षरमेकं अस्य विस्मृतम् । नभोगामिन्या तेन गन्तुमयं न क्षमः खेचरः ॥५॥ Page #248 -------------------------------------------------------------------------- ________________ स्वाध्यायस्य विधिः अभयकुमारः श्रुत्वा भाषितं तत् जिनस्य ततः क्षिप्रम् । गत्वा भणति खेचरं भोः ! तव विद्याया विस्मृतम् ॥६॥ लब्ध्वा अक्षरमहं कथयामि यदि ददासि मह्यं इमां विद्याम् । प्रतिपन्ने खेचरेण पदानुसारित्वलब्ध्या ॥७॥ अभयकुमारस्तं लभते अक्षरं ततः अस्मै दत्त्वा । विद्यां तुष्टः खेचर उत्पतितो गगनमार्गे ॥८॥ तदेवं यथा हीनाक्षरतया खेचरस्य विद्यासाध्यकार्यातिपातः सम्पन्नः एवमत्राप्यक्षरादिहीनतायामभिधेयभेदः तद्भेदात् क्रियाविघातः तद्विघाते चरणविसंवादः तद्विसंवादे निर्वाणाभावः तदभावे च दीक्षावैयर्थ्यं, एवमधिकाक्षरादावपि दोषा अभ्यूह्य वाच्याः इत्यतो यथोक्तगुणैर्विशिष्टमेव सूत्रं पठनीयं, अर्थगतं विधिमाह - तस्य सूत्रस्यार्थस्तदर्थः तस्मिन् श्रूयमाणे मार्जनं, शोधनं भुवः कर्त्तव्यं, निषद्या गुरोर्विरचनीया, अक्षाः चन्दनकास्तत्स्थापना कार्या इत्यादिकः क्रमो विधिः, आदिशब्दात्कृतिकर्मदानादिपरिग्रह इति गाथार्थः ॥२२॥ अथ श्रवणगतमेव विधिमाह - निद्दाविगहापरिवज्जिएहिं गुत्तेहिं पंजलिउडेहिं । भत्तिबहुमाणपुव्वं उवउत्तेर्हि सुणेयव्वं ॥२३॥ (छाया- निद्राविकथापरिवर्जितैः गुप्तैः प्राञ्जलिपुटैः । भक्तिबहुमानपूर्वं उपयुक्तैः श्रोतव्यम् ॥२३॥) वृत्तिः - पाठसिद्धैव ॥२३॥ पुनरपि कथम्भूतैः श्रोतव्यमित्याह - अभिकखंतेहिं सुहासियाइं वयणाई अत्थसाराई । विम्हियमुहेहिं हरिसागएहिं हरिसं जणंतेहिं ॥२४॥ २३१ (छाया- अभिकाङ्क्षद्भिः सुभाषितानि वचनानि अर्थसाराणि । विस्मितमुखैः हर्षमागतैः हर्षं जनयद्भिः ॥२४॥) वृत्तिः - एषाऽपि तथैव, नवरं हर्षमागतैः तेनैव च हर्षागमनेनान्येषां संवेगकरणादिना हर्षं जनयद्भिः श्रोतव्यम् ॥२४॥ Page #249 -------------------------------------------------------------------------- ________________ २३२ स्वाध्यायस्य विधिः एवं च शृण्वद्भिर्गुरोरतीव परितोषो भवति, ततश्च किमित्याह - गुरुपरिओसगएणं गुरुभत्तीए तहेव विणएणं । इच्छ्यिसुत्तत्थाणं खिप्पं पारं समुवयंति ॥२५॥ (छाया- गुरुपरितोषगतेन गुरुभक्त्या तथैव विनयेन । इष्टसूत्रार्थानां क्षिप्रं पारं समुपयान्ति ॥२५॥) वृत्तिः - गुरुपरितोषगतेन-गुरुपरितोषजातेन सता गुरुभक्त्या-तत्सेवारूपया तथैव विनयेन-आसनप्रदानादिरूपेण, किमित्याह - क्षिप्रं शीघ्रमीप्सितसूत्रार्थयोः पारमुपयान्ति, इति गाथार्थः ॥२५॥ अन्यत्राप्युक्तम् - 'इरिअं सुपडिक्कतो, पसन्नचित्तो अ सुगु पिहिअमुहो । सुत्तं दोसविमुक्कं, सपयच्छेयं गुणे निच्चं ॥ जिणवरपवयणपायडण-पउणगुरुवयणमुणियसमपुव्वे । एगग्गमणो धणियं, चित्ते चिंतिज्ज सुवियारे ॥ सुद्धं धम्मुवएसं, गुरुप्पसाएण सम्ममवबुद्धं । सपरोवयारजणगं, जोग्गस्स कहिज्ज धम्मत्थी ॥' (छाया- ईयाँ सुप्रतिक्रान्तः, प्रसन्नचित्तः च सुष्ठ पिहितमुखः । सूत्रं दोषविमुक्तं, सपदच्छेदं गुणयेत् नित्यम् ॥ जिनवरप्रवचनप्रकटन-प्रगुणगुरुवचनज्ञातसर्वपूर्वः । एकाग्रमना अत्यन्तं, चित्ते चिन्तयेत् सुविचारान् ॥ शुद्धं धर्मोपदेशं गुरुप्रसादेन सम्यगवबुद्धम् । स्वपरोपकारजनकं, योग्यस्य कथयेत् धर्मार्थी ॥) श्रीहरिभद्रसूरिविरचितविंशतिर्विशिकासु श्रीकुलचन्द्रसूरिकृततद्वृत्तौ चोक्तम् - 'अथ सूत्रग्रहणविधिमाह - पत्तं परियाएणं सुगुरुसगासाउ कालजोगेण । उद्देसाइकमजुयं सुत्तं गेझंति गहणविहि ॥१२/७॥ Page #250 -------------------------------------------------------------------------- ________________ स्वाध्यायस्य विधिः (छाया- पर्यायेण प्राप्तं सुगुरुसकाशात् कालयोगेन । उद्देशादिक्रमयुतं सूत्रं ग्राह्यमिति ग्रहणविधिः ॥१२/७॥ वृत्तिः - पर्यायेण दीक्षापर्यायेण प्राप्तं क्रमागतं सूत्रं पूर्वोक्तस्वरूपं कालयोगेन कालो त्रिपञ्चादिवर्षलक्षणस्तद्योगेन तत्सङ्गत्या यदि वा पदैकदेशे पदोपचारात् कालग्रहणयोगोद्वहनेन सुगुरुसकाशात् सुगुरुः पूर्वोक्तस्वरूपो गुणगुरुस्तस्य सकाशात् पाश्र्वात् उद्देशादिक्रमयुतम् उद्देशसमुद्देशादिक्रमसङ्गतं ग्राह्यं ग्रहीतव्यम् इतिर्निदर्शने ग्रहणविधिः सूत्रग्रहणविधानमिति ॥१२/७॥ उक्तः सूत्रग्रहणविधिरथ दानविधिमाह - एसु च्चिय दाणविही नवरं दाया गुरूऽथ एयस्स । गुरुदिट्ठो वा जो अक्खयचारित्तजुत्तु त्ति ॥१२/८ ॥ (छाया - एष एव दानविधिः केवलं दाता गुरुरथ एतस्य । गुरुसन्दिष्टो वा यो अक्षतचारित्रयुक्त इति ॥ १२ / ८) २३३ वृत्ति: - एतस्य सूत्रस्य दानविधिः प्रयच्छनविधानम् एष एवानन्तरोक्तः 'पत्तं परियाएणं' इत्यादिरेव नवरं प्राकृतत्वात् केवलं दाता प्रयच्छको यः अनिर्दिष्टनामा अक्षतचारित्रयुक्तः अक्षुण्णमहाव्रतधारक एव इतिशब्दोऽवधारणे स गुरुरथवा गुरुसन्दिष्टो वा गुर्वनुज्ञातः सूत्रदाता अथशब्दो विकल्प इति ॥१२/८ ॥ अथार्थग्रहणविधिमाह - अत्थगहणे उ एसो विन्नेओ तस्स तस्स य सुयस्स । तह चेव भावपरियागजोगओ आणुपुव्वीए ॥१२/९॥ (छाया - अर्थग्रहणे तु एष विज्ञेयः तस्य तस्य च सूत्रस्य । तथैव भावपर्याययोगतः आनुपूर्व्या ॥१२/९॥ वृत्तिः - तस्य तस्य चाऽऽवश्यकदशवैकालिकादे: सूत्रस्य पूर्वोक्तस्वरूपस्य अर्थ - ग्रहणे अभिधेयग्रहणे तुशब्दो विशेषे स च वक्ष्यत एव एष विधिर्यथा सूत्रग्रहणे 'पत्तं परियाएणं' इत्यादिस्तथैव तेनैव प्रकारेण आनुपूर्व्या परिपाट्या तथाहि - प्रथमं तावदावश्यकं ततो दशवैकालिकं तत उत्तराध्ययनानि तत आचाराङ्गमित्यादिरूपया । अथ विशेषमाह - भावपर्याययोगतो भावश्च यथा सूत्रं तथा सूत्रार्थोऽपि परममन्त्ररूप Page #251 -------------------------------------------------------------------------- ________________ २३४ स्वाध्यायस्य विधिः इत्यध्यवसायः पर्यायश्चाऽस्खलितचारित्रपर्यायो भावपर्यायौ ताभ्यां योगतः सङ्गत्या । 'भावपरिवागजोगओ 'त्ति पाठान्तरमाश्रित्य भावः परिणामस्तस्य परिपाकः परिणतिः, अपरिणामित्वातिपरिणामित्वपरिहारेण परिणामित्वमित्यर्थस्तद्योगतस्तत्सङ्गत्या विधि : विज्ञेयो बोद्धव्यः । अयं भावः - अर्थग्रहणे पर्यायेण प्राप्तोऽपि अपरिणामी अतिपरिणामी चाऽयोग्य इति तत्परिहारेण परिणामिन्येवार्थन्यास इति विधिः ॥ १२९ ॥ अर्थग्रहणविधिमेव विशेषत आह - मंडलिनिसिज्ज अक्खाकिइकम्मुस्सग्ग वंदणं जिट्ठे । ओगो संवेगो ठाणे पसिणो य इच्चाइ ॥१२/१०॥ (छाया- मण्डली निषद्याऽक्षाः कृतिकर्मोत्सर्गो वन्दनं ज्येष्ठे । उपयोगः संवेगः स्थाने प्रश्नश्चेत्यादि ॥ १२ / १०|) वृत्तिः - मण्डली साधूनां यथापर्यायं गोलाकारावस्थानं यत्र वा तद् व्याख्यानादिस्थानम् । क्वचिद् ग्रन्थान्तरे मज्जन इतिपाठस्तथा च मण्डलीस्थानप्रमार्जनम् । निषद्याऽऽसनविशेषो गुर्वादेः, आदिपदात् स्थापनाचार्यस्याऽक्षाणां मनागुच्चतरा । अक्षाः चन्दनका उपनीयन्ते, क्वचित् 'सिक्खा' 'सक्खा' चापपाठ इति नाद्रियते कृतिकर्म वन्दनमाचार्यस्य । कायोत्सर्गः अनुयोगार्थमूर्ध्वस्थानम् । ज्येष्ठे ज्येष्ठविषयं वन्दनम्, इह भाषमाणो भवति ज्येष्ठः, न तु पर्यायेण, ततो वन्देत तमेवेति । उपयोग ः समीपयोगः प्रस्तावाच्च सूत्रार्थव्याख्यानश्रवणविषयः अवितथभावः, एतल्लिङ्ग एव बोधः परलोकपक्षपातो भगवद्बहुमानश्च । उक्तं च - 'उवओगो पुण एत्थ विण्णेओ समीवजोगो त्ति । विहियकिरियागओ खलु अवितहभावो उ सव्वत्थ ॥७६॥' ( योगशतकम् ) (छाया - उपयोगः पुनरत्र विज्ञेयः समीपयोग इति । विहितक्रियागतः खलु अवितथभावस्तु सर्वत्र ॥७६॥ संवेगः अहोभावस्तदभिव्यञ्जको वा रोमाञ्चगद्गदध्वन्यादिः । उक्तं च- 'जह जह नवनवसुअमभिगाहइ तह तह संवेगमेइ ।' (छाया- यथा यथा नवनवश्रुतमभिगाहते तथा तथा संवेगमेति ।) स्थाने योग्यावसरे प्रश्नः पृच्छा चः समुच्चय आदिपदात् प्रतिप्रश्नादिग्रहणमवसेयमिति ॥१२/१०॥' स्वाध्यायस्य गुणा एवं प्रोक्ता उपदेशमालायां तद्वृत्तौ च - Page #252 -------------------------------------------------------------------------- ________________ २३५ स्वाध्यायस्य विधिः 'साम्प्रतं स्वाध्यायद्वारं विवरीतुकामस्तद्गुणानाचष्टे - सज्झाएण पसत्थं, झाणं जाणइ य सव्वपरमत्थं । सज्झाए वर्सेतो, खणे खणे जाइ वेरग्गं ॥३३८॥ (छाया- स्वाध्यायेन प्रशस्तं, ध्यानं जानाति च सर्वपरमार्थम् । स्वाध्याये वर्तमानः, क्षणे क्षणे याति वैराग्यम् ॥३३८॥) वृत्तिः - 'सज्झाएण' गाहा, स्वाध्यायेन वाचनादिना क्रियमाणेन प्रशस्तं धर्मशुक्लरूपं ध्यानं भवति, जानाति च तत्कर्ता सर्वं परमार्थं समस्तस्यापि जगतस्तत्त्वं, स्वाध्याये वर्तमानः क्षणे क्षणे याति वैराग्यं, रागादिविषमन्त्ररूपत्वात् तस्य ॥३३८॥ कथं सर्वपरमार्थं जानातीत्याह - उड्डमहतिरियनरया, जोइसवेमाणिया य सिद्धी य । सव्वो लोगालोगो, सज्झायविउस्स पच्चक्खो ॥३३९॥ (छाया- ऊर्ध्वमधस्तिर्यग्नरकाः, ज्योतिर्वैमानिकाश्च सिद्धिश्च । सर्वो लोकालोकः, स्वाध्यायविदः प्रत्यक्षः ॥३३९॥) वृत्तिः - ‘उड्ड०' गाहा, इह यथासम्भवं पदानां सम्बन्धात् स्वाध्यायविदो वाचनादिवेदिन ऊर्ध्वं वैमानिकाः सिद्धिश्च प्रत्यक्षा, अधो नरकास्तिर्यग्ज्योतिष्काः किं वानेन ? सर्वो लोकालोकः स्वाध्यायविदः प्रत्यक्ष इति तदुपयुक्तोऽसौ समस्तार्थान् साक्षादिव पश्यतीति भावार्थः ॥३३९॥ व्यतिरेकमाह - जो निच्चकालतव-संजमुज्जुओ न वि करेइ सज्झायं । अलसं सुहसीलजणं, न वि तं ठावेइ साहुपए ॥३४०॥ (छाया- यः नित्यकालं तप:संयमोधुक्तः नापि करोति स्वाध्यायम् । अलसं सुखशीलजनं, नापि तं स्थापयति साधुपदे ॥३४०॥) वत्तिः - 'जो' गाहा, यो नित्यकालं तपःसंयमोद्यतः सदाप्रमाद्यपिशब्दस्येह सम्बन्धान्न करोति स्वाध्यायंस किमित्याह - अलसं कर्त्तव्येषु शिथिलमत एव सुखशीलजनं सातलम्पटलोकं नापि नैव तं निजशिष्यवर्गादिकं स्थापयति साधुपदे स्वाध्यायमन्तरेण ज्ञानाभावात्, कथञ्चित् स्वयमप्रमादिनाऽपि न परत्राणं कर्तुं शक्यमित्यभिसन्धिः ॥३४०॥' Page #253 -------------------------------------------------------------------------- ________________ २३६ एकविधः संवेगः ___ मोक्षाभिलाषरूपः संवेगः । उक्तञ्च मूलशुद्धिप्रकरणवृत्तौ - · 'संवेग' त्ति संवेगः मोक्षाभिलाषः ।.... ॥१०॥' धर्मसङ्ग्रहण्यामप्युक्तम् - 'णरविबुहेसरसोक्खं दुक्खं विय भावओ उ मण्णंतो। संवेगओ ण मोक्खं मोत्तूणं किंचि पत्थेइ ॥८०९॥' (छाया- नरविबुधेश्वरसौख्यं दुःखमेव भावतुस्तु मन्यमानः । संवेगतो न मोक्षं मुक्त्वा किञ्चित् प्रार्थयति ॥८०९॥ यद्वा सम्यक्त्वपूतान्त:करणानां मोक्षसाधकयोगेषु मानसप्रमोदरूपः संवेगः । यदुक्तं संवेगरङ्गशालायाम् - 'जह जह सुअमवगाहइ, अइसयरसपसरसंजुअमपुव्वं । तह तह पल्हाइ मुणी, नवनवसंवेगसद्धाए ॥१३४२॥ जह जह संवेगरसो, वन्निज्जइ तह तहेव धन्नाणं । भिज्जंति खिप्पं जलनि-म्मियामकुंभुव्व हिययाइं ॥४९॥ सारोऽवि य एसो च्चिय, दीहरकालंपि चिन्नचरणस्स । जम्हा तं चिय कंडं, जं विंधइ लक्खमज्झे वि ॥५०॥ सुचिरंपि तवं तविअं, चिन्नं चरणं सुअंपि बहु पढिअं। जइ न हु संवेगरसो, ता तं तुसखंडणं सव्वं ॥५१॥ तह संवेगरसो जइ खणं पि न समुच्छलेज्ज दिवसंतो । ता विहलेण किमिमिणा, बज्झाणुढाणकट्टेणं ॥५२॥ पक्खंतो मासंतो, छम्मासंतो व वच्छरंतो वा। जस्स न स होज्ज तं जाण, दूरभव्वं अभव्वं वा ॥५३॥' (छाया- यथा यथा श्रुतमवगाहते, अतिशयरसप्रसरसंयुतमपूर्वम् । तथा तथा प्रह्लादते मुनिः, नवनवसंवेगश्रद्धया ॥१३४२॥ यथा संवेगरसो, वर्ण्यते तथा तथैव धन्यानाम् । भिद्यन्ते क्षिप्रं जलनिर्मितामकुम्भ इव हृदयानि ॥४९॥ Page #254 -------------------------------------------------------------------------- ________________ एकविधः संवेगः + सारोऽपि च एष एव, दीर्घकालमपि चीर्णचरणस्य । यस्मात् तदेव काण्डं, यत् विध्यति लक्ष्यमध्येऽपि ॥५०॥ + सुचिरमपि तपः तप्तं, चीर्णं चरणं श्रुतमपि बहु पठितम् । यदि न खलु संवेगरसः, ततः तत् तुषखण्डनं सर्वम् ॥५१॥ तथा संवेगरसो यदि क्षणमपि न समुच्छलेत् दिवसान्तः । ततो विफलेन किमनेन, बाह्यानुष्ठानकष्टेन ॥५२॥ पक्षान्तः मासान्तः, षण्मासान्तः वा वत्सरान्तः वा । यस्य न स भवेत् तं जानीहि, दूरभव्यं अभव्यं वा ॥५३॥ संवेग एकविधः । गुरुः सम्यक्त्व - चारित्र - व्रत-व्यवहार-आचार समिति - स्वाध्याय - संवेगेषु मग्नो भवति । इत्थं षट्त्रिंशद्गुणसमृद्धो गुरुर्विजयताम् ॥३॥ इति द्वितीया षट्त्रिशिका समाप्ता । अक्खाण रसणी कम्माण, मोहणी तह वयाण बंभवयं । गुत्तीण य मणगुत्ती चउरो दुक्खेहि जिप्पंति ॥ २३७ ઇન્દ્રિયોમાં રસનેન્દ્રિય, કર્મોમાં મોહનીય કર્મ, વ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત અને ગુપ્તિઓમાં મનગુપ્તિ - આ ચારે દુઃખેથી જીતાય છે. मुत्तिसमं नत्थि सुहं, नरयसमाणं दुहं महं नत्थि । बंभसमं नत्थि वयं, सज्झायसमो तवो नत्थि ॥ મુક્તિ સમાન સુખ નથી, નરક સમાન મોટુ દુ:ખ નથી, બ્રહ્મચર્ય સમાન વ્રત નથી અને સ્વાધ્યાય સમાન તપ નથી. Page #255 -------------------------------------------------------------------------- ________________ બીજી છત્રીસી હવે બીજી છત્રીસી કહે છે – શબ્દાર્થ - પાંચ પ્રકારના સમ્યક્ત્વમાં, પાંચ પ્રકારના ચારિત્રમાં, પાંચ પ્રકારના વ્રતોમાં, પાંચ પ્રકારના વ્યવહારોમાં, પાંચ પ્રકારના આચારોમાં, પાંચ પ્રકારની સમિતિઓમાં, પાંચ પ્રકારના સ્વાધ્યાયોમાં અને એક સંવેગમાં રત – આમ છત્રીસગુણોવાળા ગુરુ જય પામો. (૩) - પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - સમ્યક્ત્વ એટલે ભગવાને કહેલા તત્ત્વોની શ્રદ્ધા. તે પાંચ પ્રકારનું છે. તે આ પ્રમાણે - ૧ ક્ષાયિક, ૨ ક્ષાયોપશમિક, ૩ વેદક, ૪ ઔપમિક અને ૫ સાસ્વાદન. તેમાં ક્ષાયિક સમ્યક્ત્વ દર્શનમોહનીય કર્મના ક્ષયથી થયેલું છે. શ્રીવિશેષાવશ્યકભાષ્યમાં અને મલધારીશ્રીહેમચંદ્રસૂરિ મહારાજે રચેલ તેની ટીકામાં કહ્યું છે – ગાથાર્થ - ત્રણે ય પ્રકારનું દર્શનમોહનીય કર્મ ખપી ગયે છતે ક્ષાયિક સમ્યક્ત્વ થાય છે. (૫૩૩) ટીકાર્થ - અનંતાનુબંધી ચાર કષાયોના ક્ષય પછી મિથ્યાત્વમોહનીય પુંજ, મિશ્રમોહનીય પુંજ અને સમ્યક્ત્વમોહનીય પુંજરૂપ ત્રણે પ્રકારનું દર્શનમોહનીય કર્મ સંપૂર્ણ રીતે ખપી ગયે છતે ક્ષાયિક સમ્યક્ત્વ થાય છે...(૫૩૩)' તેમાં દર્શનમોહનીયકર્મની ક્ષપણાનું સ્વરૂપ કર્મપ્રકૃતિના ઉપશમનાકરણમાં અને મહોપાધ્યાયશ્રીયશોવિજયજીએ રચેલ તેની ટીકામાં આ પ્રમાણે બતાવ્યું છે - ‘હવે દર્શનમોહનીયની ક્ષપણાની વિધિને કહે છે - અહીં દર્શનમોહનીયની ક્ષપણા શરૂ કરનાર જિનકાળમાં થયેલ, આઠ વર્ષની ઉપરની વયનો, વજઋષભનારાચ સંઘયણવાળો મનુષ્ય છે. જિનકાળ એટલે પહેલા તીર્થંકરના વિચરણકાળથી માંડીને જંબૂસ્વામીને કેવળજ્ઞાન થયું ત્યાંસુધીનો કાળ જાણવો. જેમ પહેલા અનંતાનુબંધીની ક્ષપણા કહી તે જ પ્રમાણે દર્શનમોહમાં પણ ક્ષપણા કહેવી. આમ સામાન્યથી અતિદેશ કરવા છતાં પણ અહીં જે વિશેષ (ફક) છે તે કહેવાય છે - અહીં દર્શનમોહનીયની ક્ષપણા માટે તૈયાર થયેલ મનુષ્ય યથાપ્રવૃત્તકરણ વગેરે ત્રણ કરણો કરે છે. તે પહેલાની જેમ કહેવા. ફરક એટલો છે કે અપૂર્વકરણના પહેલા સમયે જ ઉદયમાં નહીં આવેલ મિથ્યાત્વમોહનીય અને સગ્મિથ્યાત્વમોહનીયનું દલિક Page #256 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રકારનું સમ્યક્ત્વ ૨૩૯ ગુણસંક્રમથી સમ્યક્ત્વમોહનીયમાં નાંખે છે. તેમનો ઉદ્દલનાસંક્રમ પણ આ રીતે શરૂ કરે છેપહેલો સ્થિતિખંડ મોટો ઉદ્દલે છે. પછી બીજો વિશેષહીન, તેનાથી પણ ત્રીજો વિશેષહીન, એ પ્રમાણે અપૂર્વકરણના ચરમ સમય સુધી કહેવું. અપૂર્વકરણના પહેલા સમયે જે સ્થિતિસત્તા હતી તે તેના જ ચરમ સમયે સંખ્યાતગુણહીન એટલે સંખ્યાતમા ભાગની થાય છે. એ પ્રમાણે સ્થિતિબંધ પણ જાણવો, એટલે કે અપૂર્વકરણના પહેલા સમયે જેટલો સ્થિતિબંધ હતો તેની અપેક્ષાએ તે જ અપૂર્વકરણના ચરમ સમયે સંખ્યાતગુણહીન એટલે સંખ્યાતમા ભાગનો થાય છે. પછી અનિવૃત્તિકરણમાં પ્રવેશે છે. ત્યાં પ્રવેશીને પહેલા સમયથી જ માંડીને અપૂર્વ ગુણશ્રેણિ, અપૂર્વ સ્થિતિઘાત, અપૂર્વ રસઘાત અને અપૂર્વ સ્થિતિબંધ કરવાનું શરૂ કરે છે. અનિવૃત્તિકરણના પહેલા સમયે જ દર્શનત્રિકના દેશોપશમના-નિત્તિ-નિકાચનાનો વિચ્છેદ થાય છે, એટલે કે ત્યારથી માંડીને દર્શનત્રિકના દેશોપશમના વગે૨ે ત્રણે કરણોમાંથી એક પણ પ્રવર્તતા નથી. વળી અનિવૃત્તિકરણના પહેલા સમયથી માંડીને દર્શનત્રિકની સ્થિતિસત્તાનો સ્થિતિઘાત વગેરે વડે ઘાત થતા થતા હજારો સ્થિતિખંડો ગયે છતે દર્શનત્રિકની સ્થિતિસત્તા અસંજ્ઞીપંચેન્દ્રિયની સ્થિતિસત્તાની સમાન થાય છે. ત્યારપછી ઘણા હજારો સ્થિતિખંડો ગયે છતે દર્શનત્રિકની સ્થિતિસત્તા ચઉરિન્દ્રિયની સ્થિતિસત્તાની સમાન થાય છે. ત્યાર પછી તેટલા સ્થિતિખંડો ગયે છતે દર્શનત્રિકની સ્થિતિસત્તા તેઇન્દ્રિયની સ્થિતિસત્તાની સમાન થાય છે. ત્યારપછી તેટલા સ્થિતિખંડો ગયે છતે દર્શનત્રિકની સ્થિતિસત્તા બેઇન્દ્રિયની સ્થિતિસત્તાની સમાન થાય છે. ત્યારપછી તેટલા સ્થિતિખંડો ગયે છતે દર્શનત્રિકની સ્થિતિસત્તા એકેન્દ્રિયની સ્થિતિસત્તાની સમાન થાય છે. ત્યારપછી તેટલા સ્થિતિખંડો ગયે છતે દર્શનત્રિકની સ્થિતિસત્તા પલ્યોપમપ્રમાણ થાય છે. આ ચૂર્ણિકારના મતે કહ્યું છે. પંચસંગ્રહકારના મતે તો પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસત્તા થાય છે. પંચસંગ્રહમાં કહ્યું છે ‘એક-એક અંતરમાં હજારો સ્થિતિખંડો જાય છે. તેથી દર્શનત્રિકની સત્તા પલ્યોપમનો સંખ્યાતમો ભાગ થઈ. (૧)’ વગેરે. એક એક અંતરમાં એટલે અસંજ્ઞી પંચેન્દ્રિય, ચઉરિન્દ્રિય વગેરેની સમાન સ્થિતિસત્તા થવાના અંતરમાં. ત્યારપછી ત્રણે દર્શનમોહનીયનો એક સંખ્યાતમો ભાગ મૂકીને બાકીનું બધુ નાશ કરે છે. ત્યારપછી પૂર્વે મૂકેલા તે સંખ્યાતમા ભાગનો પણ એક સંખ્યાતમો ભાગ મૂકીને બાકીના સંખ્યાતા ભાગોનો વિનાશ કરે છે. આમ હજા૨ો સ્થિતિઘાતો પસાર થાય છે. ત્યારપછી દરેક સ્થિતિઘાતમાં મિથ્યાત્વમોહનીયના અસંખ્ય ભાગોનો અને સમ્યક્ત્વમોહનીય-સમ્યગ્મિથ્યાત્વમોહનીયના સંખ્યાતા ભાગોનો નાશ કરે છે. આ વિધિથી ઘણા સ્થિતિખંડો પસાર થયે છતે ઉદયાવલિકા સિવાયનું બધુ ય મિથ્યાત્વમોહનીય ક્ષય થઈ ગયું, આવલિકા જેટલું બાકી છે. સમ્યક્ત્વમોહનીય અને સમ્મગ્મિથ્યાત્વમોહનીયની સ્થિતિસત્તા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી બાકી છે. આ સ્થિતિખંડોનો નાશ કરતી વખતે મિથ્યાત્વમોહનીયના સ્થિતિખંડો સમ્યક્ત્વમોહનીય અને સગ્મિથ્યાત્વમોહનીયમાં નાંખે છે, સભ્યમિથ્યાત્વ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ પાંચ પ્રકારનું સમ્યક્ત મોહનીયના સ્થિતિખંડો સમ્યક્ત્વમોહનીયમાં નાંખે છે, સમ્યક્ત્વમોહનીયના સ્થિતિખંડો નીચે સ્વસ્થાનમાં નાંખે છે. મિથ્યાત્વમોહનીયનું બાકી રહેલું આવલિકા પ્રમાણ દલિક સ્તિબુકસંક્રમથી સમ્યકત્વમોહનીયમાં નાખે છે. ત્યારપછી સમ્યકત્વમોહનીય અને સમ્યમૈિથ્યાત્વમોહનીયના અસંખ્ય ભાગોનો નાશ કરે છે અને એક અસંખ્યાતમો ભાગ મૂકે છે. ત્યારપછી તે અસંખ્યાતમાં ભાગના પણ અસંખ્યભાગોનો નાશ કરે છે અને એક અસંખ્યાતમો ભાગ મૂકે છે. એમ કેટલાક સ્થિતિખંડો ગયે છતે સમ્યમૈિથ્યાત્વમોહનીય એક આવલિકા જેટલું રહે છે. ત્યારે સમ્યકત્વમોહનીયની સ્થિતિસત્તા આઠ વર્ષ પ્રમાણ છે. સમ્યકત્વમોહનીયની આઠ વર્ષની સ્થિતિસત્તાવાળો તે જીવ નિશ્ચયનયના મતે બધા વિદ્ગોનો નાશ થવાથી દર્શનમોહનીયક્ષપક કહેવાય છે. નિશ્ચયનયને માન્ય દર્શનમોહનીયક્ષપક થયા પછી સમ્યકત્વમોહનીયના અંતર્મુહૂર્તપ્રમાણ સ્થિતિખંડોનો ઘાત કરે છે. તેનું દલિક ઉદયસમયથી માંડીને નાંખે છે. તે આ પ્રમાણે - ઉદયસમયમાં થોડું દલિક નાંખે, તેના કરતા બીજા સમયે અસંખ્યગુણ દલિક નાંખે, તેના કરતા પણ ત્રીજા સમયે અસંખ્યગુણ દલિક નાંખે, એમ ગુણશ્રેણિના શીર્ષ સુધી કહેવું. ત્યારપછી ચરમસ્થિતિ સુધી વિશેષહીન વિશેષહીન દલિક નાંખે. ત્યારપછી પૂર્વેના સ્થિતિખંડ કરતા અસંખ્યગુણ દલિકવાળો અંતર્મુહૂર્તપ્રમાણ બીજો સ્થિતિખંડ ખાલી કરે છે અને ખાલી કરીને પૂર્વે કહ્યા મુજબ ઉદય સમયથી માંડીને નાંખે છે. આ પ્રમાણે હિચરમ સ્થિતિખંડ સુધી પૂર્વ-પૂર્વના સ્થિતિખંડ કરતા અસંખ્યગુણ દલિતવાળા અંતર્મુહૂર્તપ્રમાણવાળા અનેક સ્થિતિખંડો ખાલી કરે છે અને નાંખે છે. ચિરમ સ્થિતિખંડ કરતા ચરમ સ્થિતિખંડ સંખ્યાતગુણ દલિકવાળો છે. તે ચરમસ્થિતિખંડનો નાશ કરતા ગુણશ્રેણિનો સંખ્યાતમો ભાગ અને બીજી તેની ઉપરની સંખ્યાતગુણ સ્થિતિઓના દલિકોનો નાશ કરે છે, કેમકે ચરમ સ્થિતિખંડ તેટલા પ્રમાણવાળો જ છે. ખાલી કરીને તે દલિક ઉદયસમયથી માંડીને અસંખ્યગુણાકારે નાંખે છે. તે આ પ્રમાણે – ઉદયસમયમાં થોડું, તેના કરતા બીજા સમયે અસંખ્યગુણ, તેના કરતા પણ ત્રીજા સમયે અસંખ્ય ગુણ, એમ ગુણશ્રેણિના શીર્ષ સુધી કહેવું. ત્યારપછી ખાલી કરાતું દલિક જ મળે છે, તેને નાંખવાના આધારરૂપ દલિકો મળતાં નથી, એટલે જીવ તેને ક્યાંય નાંખતો નથી. ચરમ સ્થિતિખંડ ખાલી થઈ જવા પર એ ક્ષપક કૃતકરણ એમ કહેવાય છે. કહ્યું છે – ચરમ સ્થિતિખંડ ખાલી થવા પર જીવ કૃતકરણાદ્ધામાં વર્તે છે એટલે કે કૃતકરણ થાય છે.” આ કૃતકરણાદ્ધામાં રહેલો કોઈક જીવ કાળ કરીને (મૃત્યુ પામીને) ચારમાંથી કોઈપણ એક ગતિમાં ઉત્પન્ન થાય છે. પહેલા શુક્લલેશ્યામાં જ હતો, હવે કોઈ પણ લેશ્યામાં જાય છે. આમ દર્શનમોહનીયની ક્ષપણા શરૂ કરનાર મનુષ્ય હોય છે અને પૂર્ણ કરનાર ચારેય ગતિઓમાં હોય છે. કહ્યું છે – “શરૂ કરનાર મનુષ્ય હોય છે, પૂર્ણ કરનાર ચારે ય ગતિમાં હોય છે. જો ત્યારે કાળ ન કરે તો સમ્યકત્વમોહનીયના બાકીના દલિક ભોગવીને ક્ષાયિકસમ્યગ્દષ્ટિ થયો થકો ઉપશમશ્રેણિ કે ક્ષપકશ્રેણિ પર ચઢે છે. તેમાં જેણે વૈમાનિકદેવનું જ આયુષ્ય બાંધ્યું હોય Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ પાંચ પ્રકારનું સમ્યક્ત્વ તે દર્શન સપ્તકનો ક્ષય થયા પછી ઉપશમશ્રેણિ પર ચઢે છે. જેણે આયુષ્ય ન બાંધ્યું હોય તે દર્શનસપ્તકનો ક્ષય થયા પછી ક્ષપકશ્રેણિ પર ચઢે છે. જેણે બીજીગતિનું આયુષ્ય બાંધ્યું હોય તે શ્રેણિકરાજા વગેરેની જેમ કોઈપણ શ્રેણિને માંડતો નથી એમ જાણવું. પ્રશ્ન - દર્શન સપ્તકનો ક્ષય થયા બાદ અન્ય ગતિમાં જતો જીવ કેટલામાં ભવે મોક્ષે જાય છે ? જવાબ - ત્રીજા કે ચોથા ભવે. તે આ પ્રમાણે - જો સ્વર્ગ કે નરકમાં જાય તો સ્વર્ગભવ પછી કે નરકભવ પછી ત્રીજા ભવે મોક્ષે જાય છે. જો એ તિર્યંચ કે મનુષ્યમાં ઉત્પન્ન થાય છે તો અસંખ્ય વર્ષના આયુષ્યવાળા તિર્યંચ-મનુષ્યમાં જ ઉત્પન્ન થાય, સંખ્યાતવર્ષના આયુષ્યવાળામાં નહીં. તેથી તે ભવ પછી દેવભવ, તે દેવભવ પછી ચ્યવીને મનુષ્યભવ પામે છે અને ત્યાંથી મોક્ષે જાય છે. આમ ચોથા ભવે મોક્ષે જાય છે. પંચસંગ્રહમાં કહ્યું છે - ‘દર્શન સપ્તકનો ક્ષય થવા પર ત્રીજા, ચોથા કે તે ભવમાં સિદ્ધ થાય છે, કેમકે તે જીવો દેવ, નારકી, અસંખ્યવર્ષના આયુષ્યવાળા મનુષ્ય-તિર્યંચ અને ચરમશરીરી હોય છે. (૧)' અહીં ત્રીજા ભવે મોક્ષે જવામાં દેવ-નરકમાં થયેલી ઉત્પત્તિ કારણ છે, ચોથા ભવે મોક્ષે જવામાં અસંખ્યવર્ષના આયુષ્યવાળા મનુષ્ય-તિર્યંચમાં થયેલી ઉત્પત્તિ કારણ છે અને તે ભવમાં મોક્ષે જવામાં ચરમશરી૨ કારણ છે એમ ક્રમશઃ યોજના કરવી. આ ‘મોટા ભાગે આવું થાય છે' એમ વિચારીને કહ્યું હોય એમ સંભવે છે, કેમકે દર્શન સપ્તકનો ક્ષય થયા પછી કૃષ્ણવાસુદેવનું પાંચમા ભવે પણ મોક્ષમાં જવાનું સંભળાય છે. કહ્યું છે - ‘નરકમાંથી મનુષ્યભવમાં, પછી પાંચમા દેવલોકમાં દેવ થઈને ત્યાંથી ચ્યવીને બારમા અમમ તીર્થંકર થશે. (૧)' દુઃપ્રસહસૂરિ વગેરેને આગમમાં ક્ષાયિકસમ્યક્ત્વ કહ્યું છે તે આ જ રીતે ઘટે છે એમ આગમને અનુસારે વિચારવું. (૩૨)’ ક્ષાયોપશમિક સમ્યક્ત્વ ઉદયમાં આવેલા મિથ્યાત્વમોહનીયના ક્ષયથી, ઉદયમાં નહીં આવેલા મિથ્યાત્વમોહનીયના ઉપશમથી અને સમ્યક્ત્વમોહનીયના ઉદયથી થયેલ છે. શ્રીવિશેષાવશ્યકભાષ્યમાં અને મલધારી હેમચન્દ્રસૂરિ મહારાજે રચેલ તેની ટીકામાં કહ્યું છે - ‘હવે ક્ષાયોપમિક સમકિતનું સ્વરૂપ કહે છે ગાથાર્થ - જે ઉદય પામેલું મિથ્યાત્વ હોય તેને ક્ષય કર્યું હોય અને નહિ ઉદય પામેલું (સત્તામાં) હોય તેને ઉપશમાવ્યું હોય, એવા મિશ્રભાવે પરિણામ પામીને, જે અનુભવાતું હોય તે ક્ષાયોપશમિકસમકિત કહેવાય છે. (૫૩૨) ટીકાર્થ - જે ઉદયમાં આવેલું મિથ્યાત્વ હોય તેને વિપાકાદિવડે ભોગવીને ક્ષીણ કર્યું હોય અને શેષ સત્તામાં ૨હેલું અનુદિત હોય, તેને ઉપશમાવ્યું હોય એટલે તેનો ઉદય અટકાવ્યો હોય, અને મિથ્યાત્વસ્વભાવ દૂર કર્યો હોય, તેમાં મિથ્યાત્વ અને મિશ્રપુંજની અપેક્ષાએ તેનો Page #259 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રકારનું સમ્યક્ત્વ ૨૪૨ ઉદય અટકાવ્યો હોય તથા શુદ્ધપુંજની અપેક્ષાએ મિથ્યાત્વ સ્વભાવ દૂર કર્યો હોય તે ક્ષયોપશમ સમકિત કહેવાય છે. પ્રશ્ન :- જો એમ હોય, તો અટકાવેલા ઉદયવાળા મિથ્યાત્વરૂપ અશુદ્ધપુંજ અને મિશ્રપુંજ, એ બેની અટકાવેલા ઉદયરૂપ ઉપશાન્તની જ અનુદીર્ણતા થવી ઘટે છે, પણ મિથ્યાત્વસ્વભાવ રહિત સમ્યક્ત્વમોહનીયરૂપ શુદ્ધપુંજની નથી ઘટતી, કેમકે તે શુદ્ધપુંજ તો વિપાકોદયવડે સાક્ષાત્ અનુભવાય છે અને તમે તો ‘ઉદયમાં નહીં આવેલું તે ઉપશાંત થાય છે' એમ કહીને બન્ને સ્વભાવવાળા (અશુદ્ધપુંજમિશ્રપુંજ અને શુદ્ધપુંજ) કર્મો ઉદયમાં નહીં આવેલા હોવાથી ઉપશાંત કહ્યા છે. તેનું શું કારણ ? : ઉત્તર ઃ- તારું કહેવું સત્ય છે, પરન્તુ મિથ્યાત્વ સ્વભાવ રહિત શુદ્ધપુંજનો પોતાના સ્વરૂપે (મિથ્યાત્વરૂપે) ઉદય નહિ થતો હોવાથી, તેને વિષે અનુદીર્ણતાનો ઉપચાર કર્યો છે. અથવા અશુદ્ધ અને મિશ્રપુજરૂપ એ બે મિથ્યાત્વનું જ અનુદીર્ણપણું સમજવું, પણ શુદ્ધપુંજરૂપ સમ્યક્ત્વમોહનીયનું નહિ, કેમકે તે તો મિથ્યાત્વસ્વભાવ રહિત હોવાથી ઉપશાંત જ છે. ઉદયમાં આવેલા મિથ્યાત્વનો ક્ષય થયો છે અને શેષ રહેલ જે અશુદ્ધ તથા મિશ્રપુંજ લક્ષણવાળું મિથ્યાત્વ તેનો અનુદય હોવાથી તે ઉપશાંત છે અને શુદ્ધપુજરૂપ મિથ્યાત્વ દૂર કરેલા મિથ્યાત્વ સ્વભાવવાળું હોવાથી ઉપશાંત થયેલું છે. આમ સર્વ સારી રીતે રહેલ છે. એ રીતે ઉદય પામેલ મિથ્યાત્વનો ક્ષય, અને નહિ ઉદય પામેલ મિથ્યાત્વનો ઉપશમ. એ ઉભય સ્વભાવનો મિથ્યાત્વ પુદ્ગલરૂપ ધર્મીમાં જે મિશ્રભાવપણે પરિણામ તેને પામેલ ત્રુટિતરસવાળો અનુભવાતું જે શુદ્ધપુંજરૂપ મિથ્યાત્વ પણ ક્ષય અને ઉપશમ વડે થયેલ હોવાથી, તેને ક્ષાયોપશમિકસમ્યક્ત્વ કહેવાય છે. શોધેલા મિથ્યાત્વના પુદ્ગલો, અત્યંત સ્વચ્છ વસ્રની જેમ યથાવસ્થિતતત્ત્વરૂચિ અધ્યવસાયરૂપ સમ્યક્ત્વને આવરણ કરનાર થતા નથી, એટલા માટે ઉપચારથી સમ્યક્ત્વ કહેવાય છે. પ્રશ્ન :- ઉદય પામેલા મિથ્યાત્વનો ક્ષય અને નહિ ઉદય પામેલાનો ઉપશમ, તેને તમે અહીં ક્ષયોપશમ સમકિત કહ્યું છે અને પૂર્વે ઉપશમસમકિત પણ એજ પ્રમાણે કહ્યું છે, તો પછી એ બેમાં તફાવત શો ? ઉત્તર :- ક્ષયોપશમસમકિતમાં સમ્યક્ત્વમોહનીયરૂપ શુદ્ધપુંજના પુદ્ગલો વેદાય છે, અનુભવાય છે અને ઉપશમસમકિતમાં તેમ નથી. વળી ઉપશમસમિતમાં પ્રદેશોદયથી પણ મિથ્યાત્વ નથી અનુભવાતું અને ક્ષયોપશમસમકિતમાં તો મિથ્યાત્વ પ્રદેશોદયથી અનુભવાય છે. એટલે બેમાં ઘણો તફાવત છે. (૫૩૨)' (સટીક વિશેષાવશ્યકભાષ્યના શાહ ચુનીલાલ હકમચંદ કૃત ભાવાનુવાદમાંથી સાભાર) Page #260 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રકારનું સમ્યક્ત ૨૪૩ અનંતાનુબંધી કષાય, મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયનો ક્ષય થયે છતે અને સમ્યકત્વમોહનીય ઘણું ક્ષય થયે છતે સમ્યકત્વમોહનીયના છેલ્લા અંશને વેદવારૂપ વેદકસમ્યકત્વ છે. શ્રીવિશેષાવશ્યકભાષ્યમાં અને તેની માલધારીશ્રીહેમચન્દ્રસૂરિમહારાજકૃત ટીકામાં કહ્યું છે - હવે વેદક અને ક્ષાયિકસમકિતનું સ્વરૂપ કહે છે. ગાથાર્થ - સમ્યકત્વપુજના છેલ્લા અંશનો જે અનુભવ તેને વેદસમ્યકત્વ કહે છે અને (અનંતાનુબંધીચતુષ્કસહિત) ત્રણે દર્શનમોહનીયનો ક્ષય થયા બાદ ક્ષાયિક સમ્યકત્વ થાય છે. (પ૩૩) ટીકાર્થ – અનંતાનુબંધીચતુષ્ક, મિથ્યાત્વ, મિશ્રનો ક્ષય થયા પછી તેમજ સમ્યકત્વ પુંજનો ઘણો ભાગ ક્ષય થયો હોય ત્યારે તેના છેલ્લા અંશને અનુભવતાં વેદક સમ્યક્ત થાય છે. પ્રશ્ન - જો એમ હોય તો, ક્ષાયોપથમિક સમકિત અને વેદક સમકિતમાં શો તફાવત? કારણ કે ઉભયમાં સમ્યકત્વ પુજના યુગલો અનુભવાય છે. ઉત્તર :- વેદક સમકિતમાં બાકી રહેલ સમસ્ત શુદ્ધપુંજનો અનુભવ થાય છે અને ક્ષાયોપથમિક સમ્યક્ત્વમાં શુદ્ધપુંજના થોડા પુદ્ગલો અનુભવાય છે. માત્ર એટલો જ આ બેમાં તફાવત છે. પરમાર્થથી તો વેદક પણ ક્ષાયોપથમિકસમકિત જ છે, કેમકે અનુભવાતા છેલ્લા અંશ સિવાયના સર્વ પુગલોનો ક્ષય અને છેલ્લા અંશમાં રહેલા યુગલોનો મિથ્યાત્વભાવ દૂર થવા રૂપ ઉપશમ, એમ ક્ષય અને ઉપશમ ઉભય સ્વભાવથી થતું હોવાથી તે ક્ષાયોપથમિક જ છે. વળી બીજે ઘણે સ્થળે ક્ષાયિક, ઔપથમિક અને ક્ષાયોપથમિક એમ સમ્યત્વના ત્રણ પ્રકાર જ કહ્યા છે. ત્યાં વેદક સમકિતનો સમાવેશ ક્ષયોપશમ સમકિતમાં કર્યો છે, કેમકે અલ્પ ભેદથી ભેદ માનવામાં આવે તો ઔદયિકસમકિત પણ માનવું પડે અને તેમ માનવાથી અતિવ્યાપ્તિ દોષ આવે. માટે એ ત્રણ ભેદ જ માનવા યોગ્ય છે. અનંતાનુબંધી ચાર કષાયનો ક્ષય થયા બાદ મિથ્યાત્વ, મિશ્ર અને સભ્યત્વરૂપ શુદ્ધ પુંજ એ ત્રિવિધ દર્શનમોહનીયનો સર્વથા નાશ થવાથી ક્ષાયિકસમકિત થાય છે. આ પાંચે પ્રકારના સમ્યક્ત્વમાંથી કોઈ પણ સમ્યકત્વ ધારણ કરનાર દ્વારા ગ્રહણ કરાયેલું શ્રુત, તે સમ્યક્શત કહેવાય અને મિથ્યાત્વી દ્વારા ગ્રહણ કરાયેલું હોય તે મિથ્યાશ્રુત કહેવાય છે. (પ૩૩) (સટીક વિશેષાવશ્યક ભાષ્યના શાહ ચુનીલાલ હકમચંદ કૃત ભાવાનુવાદમાંથી સાભાર.) Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ પાંચ પ્રકારનું સમ્યક્ત ઔપશમિક સમ્યકત્વ બે પ્રકારનું છે – ગ્રંથીભેદથી થનારું અને ઉપશમશ્રેણિમાં થનારું. ગ્રંથભેદથી થનારું ઔપથમિક સમ્યકત્વ મિથ્યાત્વમોહનીય કર્મના ઉપશમથી થાય છે. ઉપશમશ્રેણિમાં થનારું ઔપથમિક સમ્યકત્વ દર્શનમોહનીય કર્મના ઉપશમથી થાય છે. તેમાં ગ્રંથભેદથી થનારા ઔપથમિક સમ્યકત્વનું સ્વરૂપ ષડશીતિ નામના ચોથા કર્મગ્રંથની વૃત્તિમાં શ્રીદેવેન્દ્રસૂરિ મહારાજે આ પ્રમાણે બતાવ્યું છે - તથા ઉદયમાં આવેલા મિથ્યાત્વમોહનીયનો ક્ષય થયે છતે ઉદયમાં નહીં આવેલ મિથ્યાત્વમોહનીયનો ઉપશમ એટલે કે વિપાકોદય અને પ્રદેશોદયરૂપ બન્ને પ્રકારના ઉદયને અટકાવવું, તેનાથી થયેલ સમ્યકત્વ તે ઔપથમિક સમ્યકત્વ. તે બે પ્રકારે છે – ગ્રન્થીભેદથી થનારું ઔપશમિકસમ્યકત્વ અને ઉપશમશ્રેણિમાં થનારું ઔપથમિકસમ્યકત્વ. તેમાં ગ્રન્થીભેદથી થયેલ ઔપથમિકસમ્યક્ત્વ આ પ્રમાણે છે – અહીં ગંભીર અને અપાર સંસારસાગરની મધ્યમાં રહેલો જીવ મિથ્યાત્વના કારણે અનંત પુદ્ગલપરાવર્તી સુધી અનંત દુઃખો અનુભવીને કોઈક રીતે તથાભવ્યત્વનો પરિપાક થવાથી જેમ પર્વત પરથી પડતી નદીમાં રહેલ પથ્થર જેમ અથડાતો અથડાતો ગોળ થાય છે તેમ અનાભોગથી થયેલ યથાપ્રવૃત્તકરણ વડે એટલે કે “અહીં કરણ એટલે પરિણામ' એવા વચનથી વિશેષ પ્રકારના અધ્યવસાય વડે આયુષ્ય સિવાયના જ્ઞાનાવરણીય વગેરે બધા કર્મોની સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક કોડાકોડી સાગરોપમ પ્રમાણ કરે છે. એ વખતે જીવને કર્મથી ઉત્પન્ન થયેલ, રાગ-દ્વેષના ગાઢ પરિણામરૂપ, કર્કશ-ગાઢ-લાંબા સમયની – રૂઢ થયેલી - ગુંચવાળી -વાંકી ગાંઠ જેવી, દુઃખેથી ભેદી શકાય એવી, પૂર્વે નહીં ભેદેલી ગાંઠ થાય છે. કહ્યું છે – “તેને પણ થોડું ખપાવે છતે એ વખતે જીવને પૂર્વે નહીં ભેદાયેલ ગાંઠ થાય છે એમ જિનેશ્વરો કહે છે.” (ધર્મસંગ્રહ ગાથા ૭૫૨) “ગાંઠ એટલે ખૂબ જ મુશ્કેલીથી ભેદાય તેવો, કર્કશ-ગાઢ-રૂઢ-ગૂઢ ગાંઠ જેવો, કર્મથી પેદા થયેલો જીવનો રાગ-દ્વેષનો ગાઢ પરિણામ.” (વિશેષાવશ્યકભાષ્ય ગાથા ૧૧૯૫) આ ગાંઠ સુધી અભવ્ય જીવો પણ યથાપ્રવૃત્તિકરણ વડે કર્મ ખપાવીને અનંતવાર આવે છે. આવશ્યકની ટીકામાં કહ્યું છે – “યથાપ્રવૃત્તિકરણથી ગાંઠને પામીને અરિહંત વગેરેના ઐશ્વર્યને જોવાથી કે બીજા કારણ પ્રવર્તતા કોઈક અભવ્યને પણ શ્રુતસામાયિકનો લાભ થાય છે, બાકીના સામાયિકોનો લાભ થતો નથી.' આના પછી જેનું પરમનિર્વાણનું સુખ નજીકમાં છે એવા, જેનો ઘણો અને દુઃખેથી નિવારી શકાય તેવો વીર્યનો વિસ્તાર ઉલ્લસિત થયો છે એવા કોઈક જ મહાત્મા તીક્ષ્ણ કુહાડીની ધાર જેવી શ્રેષ્ઠ વિશુદ્ધિથી કહેલા સ્વરૂપવાળી ગાંઠને ભેદીને અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ રૂપ વિશુદ્ધિથી પેદા થયેલ સામર્થ્યવાળો થઈને ઉદયસમયની ઉપર રહેલ મિથ્યાત્વમોહનીયની અંતર્મુહૂર્તપ્રમાણ સ્થિતિને ઓળંગીને અંતર્મુહૂર્તકાળપ્રમાણવાળુ તે Page #262 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રકારનું સમ્યક્ત ૨૪૫ પ્રદેશમાં રહેલા ભોગવવા યોગ્ય દલિકોના અભાવરૂપ અંતરકરણ કરે છે. અહીં યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણનો આ ક્રમ છે – “જ્યાં સુધી ગાંઠ હોય છે ત્યાં સુધી પહેલું યથાપ્રવૃત્તિકરણ હોય છે, ગાંઠને ઓળંગતા એટલે કે ભેદતા બીજું અપૂર્વકરણ હોય છે, વળી જેણે સમ્યકત્વને આગળ કરેલ છે એટલે કે જે નજીકમાં સમ્યકત્વ પામવાનો છે એવા જીવને અનિવૃત્તિકરણ હોય છે. (વિશેષાવશ્યકભાષ્ય ગાથા ૧૨૦૩)” આ અંતરકરણ કર્યું છતે તે મિથ્યાત્વમોહનીયકર્મની બે સ્થિતિ થાય છે. અંતરકરણની નીચેની અંતર્મુહૂર્તપ્રમાણ પહેલી સ્થિતિ. તે જ અંતરકરણની ઉપરની બાકીની બીજી સ્થિતિ. સ્થાપના -- તેમાં પહેલી સ્થિતિમાં એ જીવ મિથ્યાત્વમોહનીયના દલિકોને ભોગવતો હોવાથી મિથ્યાદષ્ટિ જ છે. અંતર્મુહૂર્તમાં તે પહેલી સ્થિતિ પૂર્ણ થયે છતે અંતરકરણના પહેલા સમયે જ જીવ ઔપથમિકસમ્યકત્વ પામે છે, કેમકે ત્યાં મિથ્યાત્વમોહનીયના દલિકોનો ઉદય નથી. જેમ વનનો દાવાનળ પૂર્વે જયાં ઇન્ધન બળી ગયું છે એવી ભૂમીને કે ઉખર ભૂમીને પામીને બુઝાઈ જાય છે તેમ મિથ્યાત્વમોહનીયના ઉદયરૂપ વનનો દાવાનળ પણ અંતરકરણને પામીને બુઝાઈ જાય છે. તેમ થવાથી તે જીવને ઔપથમિકસમ્યકત્વ મળે છે. પૂજ્યપાદ જિનભદ્રગણિક્ષમાશ્રમણજીએ કહ્યું છે – “વનનો દાવાનળ ઉખરભૂમિને અને બળી ગયેલા ઇંધનવાળા દેશને પામીને બુઝાઈ જાય છે. એ પ્રમાણે મિથ્યાત્વમોહનીયના અનુદયમાં જીવ ઉપશમસમ્યકત્વ પામે છે. (વિશેષાવશ્યક ભાષ્ય ગાથા ૨૭૩૪) પ્રન્થિભેદથી થનારા ઔપશમિકસમ્યત્વનું વર્ણન કર્યું. (૧૩) ઉપશમશ્રેણિ સ્વીકારનાર દર્શનમોહનીયને ઉપશમાવીને ઔપથમિક સમ્યકત્વ પામે છે. દર્શનમોહનીયની ઉપશમનાનું સ્વરૂપ કર્મપ્રકૃતિના ઉપશમનાકરણ અને મહોપાધ્યાય શ્રીયશોવિજયજીકૃત તેની વૃત્તિમાંથી આ પ્રમાણે જાણવું - - “આ પ્રમાણે દર્શનમોહનીયને ખપાવીને ઉપશમશ્રેણિ થાય છે એ પ્રકાર કહ્યો. હવે દર્શનમોહનીયને ઉપશમાવીને પણ ઉપશમશ્રેણિ મંડાય છે એ બીજો પ્રકાર કહે છે “અથવા” શબ્દ બીજા પ્રકારને બતાવે છે. અહીં જો ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ જીવ ઉપશમશ્રેણિને માંડે છે તો અવશ્ય ત્રણ દર્શનમોહનીયને પહેલા ઉપશમાવે છે. તે સાધુપણામાં રહીને ઉપશમાવે છે. તે કહે છે - સાધુપણામાં રહેલો જીવ દર્શનમોહનીયને ઉપશમાવીને અંતરકરણ કરતો જીવ ઉદયમાં નહીં આવેલા મિથ્યાત્વમોહનીય અને સમ્યુગ્મિથ્યાત્વમોહનીયની પહેલી સ્થિતિ એક આવલિકા જેટલી કરે છે અને સમ્યકત્વમોહનીયની પહેલી સ્થિતિ અંતર્મુહૂર્તપ્રમાણ કરે છે. ત્રણે દર્શનમોહનીયનું ખાલી કરાતું અંતરકરણનું દલિક સમ્યત્વમોહનીયની પહેલી સ્થિતિમાં નાંખે છે. આ જ અહીં વિશેષ છે. ત્રણ કરણને અનુસરનારી બાકીની બધી Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ પાંચ પ્રકારનું ચારિત્ર ઉપશમનાની વિધિ પૂર્વેની જેમ જ જાણવી. “મુખને પહોળુ કરી સુવે છે એ વાક્યમાં વલ્વી પ્રત્યયનો વ્યત્યયથી પ્રયોગ છે. એટલે તેનો અર્થ આ રીતે થાય - “સુઈને મુખ પહોળુ કરે છે.” તેમ અહીં પણ મૂળગાથામાં “પહેલા દર્શનમોહ ઉપશમાવીને પહેલી સ્થિતિ એક આવલિકા પ્રમાણ કરે છે એમ કહ્યું તેમાં સ્વી પ્રત્યયનો વ્યત્યયથી પ્રયોગ કર્યો છે. તેથી અર્થ આવો થાય – “પહેલી સ્થિતિ એક આવલિકા પ્રમાણ કરીને પહેલા દર્શનમોહનીયને ઉપશમાવે છે.' અંતરકરણમાં પ્રવેશવાના સમયથી માંડીને અંતર્મુહૂર્ત સુધી સમ્યકત્વમોહનીયમાં ગુણસંક્રમ થાય છે, ત્યારપછી વિધ્યાતસંક્રમથી થાય છે, એટલે કે મિથ્યાત્વમોહનીય અને સમ્યમૈિથ્યાત્વમોહનીયનું દલિક વિધ્યાતસંક્રમથી સમ્યકત્વમોહનીયમાં નાંખે છે. કહ્યું છે કે, “બાકીનું પ્રથમઉપશમસમ્યકત્વની જેમ જાણવું. અંતર્મુહૂર્ત પછી એનો વિધ્યાતસંક્રમ થાય છે.” (૩૩). ઔપથમિક સમ્યકત્વના કાળમાં અનંતાનુબંધીકષાયના ઉદયથી બીજુ ગુણઠાણું પામેલા જીવને સાસ્વાદન સમ્યકત્વ હોય છે. ષડશીતિની વૃત્તિમાં કહ્યું છે – ‘તથા સાસાદન સમ્યકત્વ આ પ્રમાણે જાણવું – તેમાં ઔપશમિકસમ્યકત્વરૂપ આયને દૂર કરે તે આસાદન એટલે કે અનંતાનુબંધી કષાયોના ઉદયને ભોગવવો. અહીં પૃષોદરાદિ સમાસ થવાથી “ઘ' શબ્દનો લોપ થયો છે અને “રાગિ:' (પારાશર૬) આ વ્યાકરણના સૂત્રથી કર્તામાં અને પ્રત્યય લાગ્યો છે. અનંતાનુબંધીકષાયનો ઉદય થવાથી પરમ આનંદ રૂપ, અનંતસુખ આપનાર, મોક્ષવૃક્ષના બીજ સમાન, પ્રન્થિભેદથી થયેલ પશમિકસમ્યક્ત્વનો લાભ જઘન્યથી એક સમય માટે અને ઉત્કૃષ્ટથી છ આવલિકા સુધી દૂર થાય છે. આસાદનથી સહિત હોય તે સાસાદન. અથવા સાસ્વાદન સમ્યકત્વ આ પ્રમાણે જાણવું - તેમાં સમ્યત્વરૂપ રસના આસ્વાદનથી સહિત હોય તે સાસ્વાદન. જેમ ખાધેલી ખીર સંબંધી ખરાબ મનવાળો પુરુષ તેના વમન વખતે ખીરના રસના સ્વાદને અનુભવે છે તેમ આ (બીજા સાસ્વાદનસમ્યગ્દષ્ટિ નામના) ગુણઠાણે મિથ્યાત્વને અભિમુખ હોવાથી સમ્યક્ત્વ પ્રત્યે ખરાબ મનવાળો પુરુષ સમ્યકત્વને વમતો હોવાથી તેને અનુભવે છે. તેથી આ સમ્યક્ત્વને સાસ્વાદનસમ્યકત્વ કહેવાય છે. (૧૩) ચારિત્ર એટલે સર્વ સાવઘયોગોથી વિરતિ. યોગશાસ્ત્રમાં કહ્યું છે, “સર્વસાવદ્યયોગોનો ત્યાગ એ ચારિત્ર તરીકે ઇચ્છાય છે...(૧/૧૮)' તે પાંચ પ્રકારનું છે. તે આ પ્રમાણે – ૧ સામાયિક, ૨ છેદોપસ્થાપનીય, ૩ પરિહારવિશુદ્ધિ, ૪ સૂક્ષ્મસંપરાય અને ૫ યથાખ્યાત. શ્રીદેવગુપ્તાચાર્યજીએ રચેલ શ્રીનવતત્ત્વપ્રકરણના શ્રીઅભયદેવસૂરિજી રચિત ભાષ્યમાં અને તેની ટીકામાં કહ્યું છે - હવે ચારિત્રને કહેવાનો અવસર છે. ચારિત્રની વ્યાખ્યા કરવાની ઇચ્છાવાળા Page #264 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રકારનું ચારિત્ર ૨૪૭ ભાષ્યકાર ચારિત્રના ભેદ બતાવનારી ગાથાને કહે છે - ગાથાર્થ - સામાયિક, છેદોપસ્થાપન, પરિહારશુદ્ધિક, સૂક્ષ્મસં૫રાય અને પાંચમુ યથાખ્યાત ચારિત્ર (આમ ચારિત્રના પાંચ પ્રકાર છે). ટીકાર્ય - સમ એટલે રાગ-દ્વેષ વિનાનો. તેનું ગમન એટલે કે બધી ક્રિયાઓ તે સમાય. રાગ-દ્વેષ વિનાના સાધુની બધી જ ક્રિયા નિર્જરારૂપી ફળવાળી છે. અથવા સમનો આય એટલે કે કર્મનિર્જરારૂપ લાભ તે સમાય. સ્વાર્થમાં રૂનું પ્રત્યય લાગવાથી સમાય એ જ સામાયિક. સૂત્રમાં પ્રાકૃતપણાને લીધે સામઈય” એમ કહ્યું છે. તે સામાયિકચારિત્ર પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં ઈવર એટલે અલ્પકાળનું છે, કેમકે દીક્ષા લીધા પછી જે શસ્ત્રપરિજ્ઞા અધ્યયન વગેરેને ભણ્યો છે એવા સાધુને છેદોપસ્થાપનીય ચારિત્રનું આરોપણ થતા (વડીદીક્ષા થતા, પાંચ મહાવ્રત-રાત્રિભોજનવિરમણવ્રતનું આરોપણ થતા) સામાયિકચારિત્ર નામ ચાલ્યું જાય છે. મધ્યમ બાવીસ તીર્થકરોના શાસનમાં અને મહાવિદેહક્ષેત્રમાં સામાયિકચારિત્ર જીવનપર્યતનું હોય છે, કેમકે તે દીક્ષા લીધા બાદ મરણ સુધી રહે છે. - છેદ એટલે પૂર્વેના સામાન્યસામાયિકચારિત્રના પર્યાયને કાપવું. ઉપસ્થાપન એટલે વધુ વિશુદ્ધ એવા સર્વસાવદ્યયોગોની વિરતિમાં સ્થાપન કરવું એટલે કે વધુ વિશુદ્ધ એવા મહાવ્રતોનું આરોપણ કરવું. છેદ અને ઉપસ્થાપન જેમાં હોય તે છેદોપસ્થાપન. તેનાથી થયેલું વિશેષ પ્રકારના પરિણામરૂપ અને ઉપચારથી ચારિત્રના ભેદરૂપ ચારિત્ર તે છેદોપસ્થાપનચારિત્ર. સૂત્રમાં “છેવઢવણ' કહ્યું છે તે પ્રાકૃતપણાને લીધે. તે પણ સાતિચાર અને અનતિચાર એમ બે પ્રકારનું છે. તેમાં જેણે મૂળગુણનો ભંગ કર્યો હોય તેને ફરી વ્રતોનું આરોપણ કરાય તે સાતિચાર છેદોપસ્થાપન ચારિત્ર છે. નૂતન દીક્ષિતને વિશિષ્ટ અધ્યયન ભણ્યા પછી મહાવ્રતોનું આરોપણ કરાય તે નિરતિચાર છેદોપસ્થાપન ચારિત્ર છે. અથવા મધ્યમ તીર્થંકરના શિષ્ય ચરમતીર્થંકરનું શિષ્યપણું સ્વીકારે ત્યારે ફરી મહાવ્રતોનું આરોપણ કરાય તે નિરતિચાર છેદોપસ્થાપન ચારિત્ર છે. આ બન્ને પ્રકારનું છેદોપસ્થાપનચારિત્ર પહેલા અને છેલ્લા તીર્થકરોના તીર્થોમાં જ હોય છે. પરિહારવિશુદ્ધિકચારિત્ર કહે છે - પરિહાર એટલે પરિત્યાગ. તેનાથી યુક્ત એવો વિશેષ પ્રકારનો તપ તે પણ પરિહાર. તેનાથી જે ચારિત્રની વિશુદ્ધિ એટલે નિર્મળતા થાય તે પરિહારશુદ્ધિક ચારિત્ર. ‘વેવ' શબ્દ છન્દ પૂરો કરવા માટે છે. આ ચારિત્રને સ્વીકારનાર નવનો ગુણ હોય છે. તેમાં ચાર પરિહારી, ચાર અનુપરિહારી અને કલ્પમાં રહેલ એક વાચનાચાર્ય છે. જો કે આ બધા ય અતિશયશ્રુત ભણેલા હોય છે છતાં પણ રુચિમુજબ એક વાચનાચાર્ય સ્થપાય છે. તેમાં જેઓ કાળના ભેદથી વિહિત તપને કરે છે તે પરિહારી. તેમનો તપ આ પ્રમાણે છે – Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ પાંચ પ્રકારનું ચારિત્ર કાળ તપ જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ ઉનાળો ચોથ છઠ્ઠ અક્મ. છ દશમ શિયાળો ચોમાસુ | અટ્ટમ દશમ અઢમ | | દ્વાદશ | તેઓ પારણે આયંબિલ જ કરે. પરિહારીઓને સહાય કરનારા તે અનુપરિહારી. તેઓ રોજ આયંબિલ કરે. વાચનાચાર્ય પણ રોજ આયંબિલ જ કરે. આમ છ મહિના સુધી કરીને પરિહારીઓ અનુપરિહારી બને છે અને અનુપરિહારીઓ પરિહારી બને છે. તેઓ પણ છે મહિના સુધી તપ કરે છે. પછી વાચનાચાર્ય એકલા જ છ મહિના સુધી તપ કરે છે. તેની માટે બાકીનામાંથી એક વાચનાચાર્ય થાય અને શેષ બધા કે એક અનુપરિહારી બને. આ પરિહારશુદ્ધિકચારિત્ર પુરુષના ભેદથી બે પ્રકારનું છે – નિર્વિશ્યમાનક અને નિર્વિષ્ટકાયિક. તેમાં આરાધના કરાતું એવું પરિહારશુદ્ધિક ચારિત્ર તે નિર્વિશ્યમાનક પરિહારશુદ્ધિકચારિત્ર અને આરાધના કરાયેલું એવું પરિહારશુદ્ધિક ચારિત્ર તે નિર્વિષ્ટકાયિક પરિહારશુદ્ધિકચારિત્ર. આ બન્ને પ્રકારના સહયોગથી તેને આરાધનાર મહાત્માઓ પણ નિર્વિશ્યમાનક અને નિર્વિષ્ટકાયિક કહેવાય છે. આમનું આ ચારિત્ર અઢાર મહિને પૂરું થાય છે. તે પૂરું થયા પછી કેટલાક ફરીથી તે જ ચારિત્રને સ્વીકારે છે, કેટલાક જિનકલ્પને સ્વીકારે છે અને કેટલાક પોતાના ગચ્છમાં પ્રવેશે છે. પરિહારશુદ્ધિક ચારિત્રવાળા સ્થિતકલ્પમાં જ હોય છે અને પહેલા-છેલ્લા તીર્થંકરના શાસનમાં જ હોય છે, મધ્યમ તીર્થકરોના શાસનમાં નહીં. સૂક્ષ્મસંપરાયચારિત્ર કહે છે - “તથા’ શબ્દ સમુચ્ચય માટે છે. જે ચારિત્રમાં સૂક્ષ્મ એટલે સૂક્ષ્મકિક્રિરૂપ કરાયેલો સંપરાય એટલે લોભકષાય હોય છે તે સૂક્ષ્મસંપરાયચારિત્ર. તે સંક્ષિશ્યમાનક અને વિશુધ્યમાનક એમ બે પ્રકારનું છે. તેમાં ઉપશમશ્રેણિથી પડનારાને સંક્ષિશ્યમાનક સૂક્ષ્મસંપરા ચારિત્ર હોય છે અને ક્ષપકશ્રેણિ કે ઉપશમશ્રેણિ પર ચડનારાને વિશુધ્યમાનક સૂક્ષ્મસંપરાય ચારિત્ર હોય છે. ક્ષપકશ્રેણિ અને ઉપશમશ્રેણિનું સ્વરૂપ આ ગાથાઓથી જાણવું – “ક્ષપકશ્રેણિમાં અનંતાનુબંધી ચાર કષાય, મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, સમ્યકત્વમોહનીય, આઠ કષાય (અપ્રત્યાખ્યાનાવરણીય ૪ અને પ્રત્યા ખાનાવરણીય ૪), નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્ય ૬, પુરુષવેદ અને સંજવલન ક્રોધ વગેરે ચાર કષાયોને ક્રમશઃ ખપાવે છે. (૧) ઉપશમશ્રેણિમાં અનંતાનુબંધી ચાર કષાય, ત્રણ દર્શનમોહનીય, નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્ય ૬, પુરુષવેદ અને એકના અંતરે બે-બે સરખે Page #266 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રકારના વ્રતો ૨૪૯ સરખા કષાયો (એટલે અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ – પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ, સંજવલન ક્રોધ, અપ્રત્યાખ્યાનાવરણીય માન – પ્રત્યાખ્યાનાવરણીય માન, સંજવલન માન, અપ્રત્યાખ્યાનાવરણીય માયા – પ્રત્યાખ્યાનાવરણીય માયા, સંજવલન માયા, અપ્રત્યાખ્યાનાવરણીય લોભ – પ્રત્યાખ્યાનાવરણીય લોભ, સંજવલન લોભ)ને ક્રમશઃ ઉપશમાવે. અથાખ્યાત ચારિત્રને કહે છે – “મથ' શબ્દ “થા' શબ્દના અર્થવાળો છે. અથાખ્યાત એટલે યથાખ્યાત એટલે કે જે પ્રમાણે અરિહંત ભગવંતોએ ચારિત્ર કહ્યું તે પ્રમાણે જે ચારિત્ર છે તે અથાખ્યાત ચારિત્ર છે. પ્રશ્ન - ભગવાને કેવું ચારિત્ર કહ્યું છે? જવાબ - કષાયવિનાનું. ઉપશાંતમોહ અને ક્ષીણમોહ નામના અગ્યારમા–બારમા ગુણસ્થાનકોમાં કષાયોનો ઉપશમ કે ક્ષય થઈ ગયો હોય છે. તેથી કષાયો વિનાનું અથાખ્યાત ચારિત્ર અગ્યારમા ગુણસ્થાનકથી ચૌદમા ગુણસ્થાનક સુધી હોય છે. આ પાંચમું ચારિત્ર છે. (૮૮)' વ્રત એટલે સાધુઓનું અવતો થકી સર્વથા અટકવારૂપ મહાવ્રતો. કહ્યું છે, “હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ થકી વિરતિ તે વ્રત છે. (૭/૧)' (તત્ત્વાર્થો)) તે વ્રતો પાંચ પ્રકારના છે. તે આ પ્રમાણે – ૧ પ્રાણાતિપાતવિરમણમહાવ્રત, ૨ મૃષાવાદવિરમણમહાવ્રત, ૩ અદત્તાદાનવિરમણમહાવ્રત, ૪ મૈથુનવિરમણમહાવ્રત અને ૫ પરિગ્રહવિરમણમહાવ્રત. યોગશાસ્ત્રમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે – ગાથાર્થ - પાંચ મહાવ્રતો : મહાવ્રતો પાંચ પ્રકારના છે. (૧) અહિંસા, (૨) સત્ય, (૩) અસ્તેય, (૪) બ્રહ્મચર્ય અને (૫) અપરિગ્રહ. આ પાંચેય મહાવ્રતોનું પાલન પાંચ પાંચ ભાવનાથી યુક્ત કરવામાં આવે તો મુક્તિને માટે થાય છે. (૧/૧૯) ટીકાર્ય - અહિંસાદિક પાંચ મહાવ્રતોની દરેકની પાંચ પાંચ ભાવના છે. ભાવનાથી યુક્ત એવા મહાવ્રતો પોતાના મુક્તિપ્રાપ્તિરૂપી કાર્યને અવશ્યક કરે છે. (૧/૧૯). મૂળગુણરૂપ પ્રથમ મહાવ્રત કહે છે – ગાથાર્થ - પ્રમાદના યોગથી ત્રસ કે સ્થાવર જીવોના પ્રાણોનો નાશ ન કરવો તે પ્રથમ અહિંસા મહાવ્રત માનેલું છે. (૧/૨૦) ટીકાર્થ - પ્રમાદ એટલે અજ્ઞાન, સંશય, વિપર્યય, રાગ, દ્વેષ, યાદ ન રહેવું, મન, વચન અને કાયાના યોગોનું પ્રતિકૂળપણે વર્તન થવું અને ધર્મનો અનાદર કરવો. એમ આઠ પ્રકારનો પ્રસાદ કહેલો છે. તેના યોગથી ત્રસ કે સ્થાવર જીવોનાં પ્રાણનો વિયોગ કરવો, તે હિંસા અને તે ન કરવી તે અહિંસા. (૧/૨૦) બીજું મહાવ્રત કહે છે – Page #267 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રકારના વ્રતો ગાથાર્થ - પ્રિય, હિતકારી અને સત્ય વચન બોલવું તે સૂતૃત વ્રત કહેવાય, તથ્ય વચન પણ જો અપ્રિય અને અહિતકર હોય તો તે સત્ય વચન ન કહેવાય. (૧/૨૧) ૨૫૦ ટીકાર્થ - તથ્ય વચન એટલે અમૃષાસ્વરૂપ સાચું વચન બોલવું તે સૂનૃતવ્રત કહેવાય. તથ્ય વચન કેવું હોય ? પ્રિય અને પથ્ય. તેમાં સાંભળતા માત્ર જે આનંદ આપે તે પ્રિય અને ભવિષ્યમાં હિતકારી તે પથ્ય. અહીં સત્યવ્રતનો અધિકાર હોવાથી તથ્ય એવું એક વિશેષણ બસ છે. પ્રિય અને પથ્ય એવા વિશેષણોની શી જરૂર છે ? તેનું સમાધાન કરતાં જણાવે છે - વ્યવહારથી સત્ય હોવા છતાં પણ ચોરને ‘તું ચોર છે.’ કોઢીયાને ‘તું કોઢરોગવાળો' છે. એમ કહે તે અપ્રિય હોવાથી સાચું નથી. સાચું છતાં અહિતકર, જેમ કે શિકારીઓ જંગલમાં પૂછે, કે મૃગલાઓ કઈ તરફ ગયા ? એને ખરી હકીકત કહેવાથી મૃગલાઓને હિંસા કરી મારી નાંખે, તેથી તેને સત્ય નથી ગણ્યું. (૧/૨૧) ત્રીજા મહાવ્રતને કહે છે - ગાથાર્થ - ધનના સ્વામીએ નહિ આપેલ વસ્તુ ગ્રહણ ન કરવી, તે અસ્તેય નામનું ત્રીજું મહાવ્રત કહેલું છે. ધન એ મનુષ્યના બાહ્ય પ્રાણો છે અને તેનું હરણ કરવાથી તેઓના પ્રાણોનો નાશ કર્યો સમજવો. (૧/૨૨) ટીકાર્થ - ધનના માલિકે આપ્યા વગર ગ્રહણ કરવું તે અદત્તાદાન. ૧ સ્વામી અદત્ત, ૨ જીવ અદત્ત, ૩ તીર્થંકર અદત્ત અને ૪ ગુરુ અદત્ત એમ તેના ચાર પ્રકાર છે. ઘાસ, પથ્થર, કાજ વગેરે તેના સ્વામીએ ન આપેલા હોય તો તે સ્વામીથી અદત્ત. માલિકે આપવા છતાં જીવ પોતે ન આપે જેમ કે દીક્ષાના પરિણામ વગરનો જીવ હોય તેને માતા-પિતા ગુરુને આપે તે જીવથી અદત્ત. તીર્થંકરોએ પ્રતિષિદ્ધ એવા આધાકર્માદિ ગ્રહણ કરવા, તે તીર્થંકરથી અદત્ત. માલિકે આપેલ હોય, આધાકર્માદિ દોષ-રહિત હોય, પણ ગુરુની રજા વગર ગ્રહણ કરે તો તે ગુરુથી અદત્ત કહેવાય. બાકીના વ્રતો પ્રથમ વ્રતનું રક્ષણ કરનારાં છે. અદત્તાદાનમાં હિંસા કેવી રીતે થાય કે જેથી અદત્તાદાનવિરમણ મહાવ્રતથી તેની રક્ષા થાય ? ત્યારે જણાવ્યું કે, ધન એ બાહ્ય પ્રાણ છે. ચોરી કરવી તે બાહ્ય પ્રાણ લીધા બરાબર છે. (૧/૨૨) ચોથું મહાવ્રત કહે છે. ગાથાર્થ - દેવ સંબંધી અને ઔદારિક શરીર સંબંધી, કામોને મન, વચન અને કાયાથી કરવા, કરાવવા અને અનુમોદવાના ત્યાગરૂપ એવા અઢાર ભેદવાળું બ્રહ્મવ્રત કહેલું છે. (૧/૨૩) ટીકાર્થ - દેવતાઈ વૈક્રિય શરીરો અને તિર્યંચો તથા મનુષ્યોના ઔદારિક શરીરોના Page #268 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રકારના વ્રતો ૨૫૧ કામોનો મનથી, વચનથી અને કાયાથી કરવા, કરાવવા અને અનુમોદવાનો ત્યાગ એ પ્રમાણે અઢાર ભેદવાળું કામના ત્યાગરૂપ બ્રહ્મવ્રત. કહ્યું છે કે, ‘દેવતાઈ કામના રતિસુખથી ત્રિવિધ ત્રિવિધ વિરતિ એ પ્રમાણે નવ, તથા ઔદારિક સંબંધી પણ તે જ પ્રમાણે નવ મળીને અઢાર પ્રકારવાળું બ્રહ્મવ્રત છે.’ (પ્રશમરતિ ૧૭૭) કરવું, કરાવવું, અનુમોદવું, તથા મન, વચન અને કાયાથી આ વચલા વ્રતમાં કહેવાથી પહેલાં અને પછીના મહાવ્રતમાં પણ આ ભેદો જોડવા. (૧/૨૩) ગાથાર્થ - સર્વપદાર્થો સંબંધી મૂર્છાનો ત્યાગ, તે અપરિગ્રહ વ્રત છે, કેમકે અવિદ્યમાન પદાર્થોમાં પણ મૂર્છા થવાથી ચિત્ત અસ્થિર બને છે. (૧/૨૪) ટીકાર્થ - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ સર્વ ભાવોમાં મૂર્છા કે આસક્તિનો ત્યાગ, એકલા પદાર્થ માત્રનો ત્યાગ નહિ, પણ તેની મૂર્છાનો ત્યાગ અપરિગ્રહવ્રત છે. શંકા કરે છે કે, પરિગ્રહનો ત્યાગ કર્યો એટલે અપરિગ્રહવ્રત થઈ ગયું. મૂર્હાત્યાગરૂપ તેનું લક્ષણ કેમ કહ્યું ? તેના સમાધાનમાં કહે છે કે, અવિદ્યમાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં મૂર્છા થવાથી ચિત્તની અશાંતિ થાય છે અને અસ્થિર ચિત્તવાળાથી પ્રશમસુખનો અનુભવ કરી શકાતો નથી. ધન ન હોવા છતાં ધનની તૃષ્ણાવાળા રાજગૃહીના દ્રમકની માફક ચિત્તની મલિનતા દુર્ગતિમાં પડવાનું કારણ બને છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ રૂપી સામગ્રીની હાજરી છતાં તૃષ્ણારૂપ કાળા સર્પના ઉપદ્રવ વગરના મનવાળાઓને પ્રશમસુખની પ્રાપ્તિથી ચિત્તની પૂર્ણ સ્થિરતા હોય છે. આ જ કારણથી ધર્મોપક૨ણ ધારણ કરનાર યતિઓને શરી૨ અને ઉપકરણમાં મમતા ન હોવાથી અપરિગ્રહપણું જણાવેલું છે. કહ્યું છે કે :- ‘જેમ ઘોડાને આભૂષણો હોવા છતાં તેને તેની મૂર્છા હોતી નથી, તેવી રીતે ઉપકરણવાળા નિગ્રંથો પણ તેમાં રાગ કરતા નથી.’ (પ્રશમરતિ ૧૪૧) જેવી રીતે મૂર્છા રહિત ધર્મોપક૨ણવાળા મુનિઓને પરિગ્રહદોષ નથી, તેવી રીતે વ્રત ધારણ કરનારી પણ ગુરુના ઉપદેશ અનુસાર ધર્મોપકરણ ધારણ કરનારી, ત્રણ રત્નવાળી સાધ્વીઓને પણ પરિગ્રહપણાનો દોષ નથી. આ કારણથી સાધ્વીઓ માટે ‘ધર્મોપકરણના પરિગ્રહ માત્રથી સ્ત્રીઓને મોક્ષ ન હોય.’ તેમ કહેવું તે માત્ર વાચાળતા છે. (૧/૨૪)’ (સટીક યોગશાસ્ત્રના આ. શ્રીહેમસાગરસૂરિજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર) પ્રરૂપણા વગેરે પ્રકાર વડે જીવ વગેરે વસ્તુનો જેનાથી વ્યવહાર થાય છે તે વ્યવહાર. તે પાંચ પ્રકારનો છે. તે આ પ્રમાણે - ૧ આગમવ્યવહાર, ૨ શ્રુતવ્યવહાર, ૩ આજ્ઞાવ્યવહાર, ૪ ધારણાવ્યવહાર અને ૫ જીતવ્યવહાર. શ્રીપુષ્પમાલામાં અને તેની વૃત્તિમાં કહ્યું છે – Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ પાંચ પ્રકારનો વ્યવહાર ‘પાંચ પ્રકારના વ્યવહારના સ્વરૂપને બતાવવા માટે કહે છે - ગાથાર્થ - આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા અને જીત એમ પાંચ પ્રકારનો વ્યવહાર છે. તેમાં કેવલજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન, ચૌદપૂર્વ, દશપૂર્વ અને નવપૂર્વ એ પહેલો આગમ વ્યવહાર છે. (૩૫૭) ટીકાર્થ - જેનાથી જીવાદિ પદાર્થોનો વ્યવહાર કરાય તે વ્યવહાર. અથવા મુમુક્ષુઓની પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ વ્યવહાર છે. વ્યવહારનું કારણ હોવાથી (કારણમાં કાર્યના ઉપચારથી) વિશેષ પ્રકારનું જ્ઞાન પણ વ્યવહાર છે. તે વ્યવહાર પાંચ પ્રકારનો છે. તે આ પ્રમાણે - આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા અને જીત. (૧) આગમ - જેનાથી પદાર્થોનો નિર્ણય કરાય તે આગમ. (૨) શ્રુત - સાંભળવું તે શ્રુત. અથવા જે સંભળાય તે શ્રુત. (૩) આજ્ઞા - આદેશ કરાય તે આજ્ઞા. (૪) ધારણા - ધારી રાખવું તે ધારણા. (૫) જીત - જે સર્વોત્કૃષ્ટતાથી વર્તે તે જીત. પાંચ પ્રકારના વ્યવહારમાં કેવલજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન, ચૌદપૂર્વે, દશપૂર્વે અને નવપૂર્વે આ સઘળોય વ્યવહાર પહેલો આગમવ્યવહાર છે. (૩૫૭) જો કેવલજ્ઞાનીનો યોગ થાય તો તેમની જ પાસે આલોચના કરવી. તેના અભાવમાં મન:પર્યવજ્ઞાનીની પાસે આલોચના કરવી. તેના પણ અભાવમાં અવધિજ્ઞાનીની પાસે ઇત્યાદિ ક્રમશઃ કહેવું. પ્રસ્તુત શ્રુત વગેરે વ્યવહારનું નિરૂપણ કરવા માટે કહે છે – ગાથાર્થ - શેષ નિશીથ વગેરે સઘળાય શ્રુતને શ્રુતવ્યવહાર કહેલ છે. જુદા જુદા સ્થાને રહેલાઓની ગૂઢપદોથી થતી આલોચના આશાવ્યવહાર છે. (૩૬૦) ટીકાર્થ - નિશીથસૂત્ર, બૃહત્કલ્પસૂત્ર, વ્યવહારસૂત્ર, દશાશ્રુતસ્કન્ધ વગેરે સઘળું ય શ્રુત શ્રુતવ્યવહાર છે. ચૌદપૂર્વે વગેરે પણ શ્રુત હોવા છતાં અતીન્દ્રિય પદાર્થોમાં વિશિષ્ટજ્ઞાનના હેતુ છે, અર્થાત્ ચૌદપૂર્વે વગેરેથી અતીન્દ્રિય પદાર્થો વિશેષથી જાણી શકાય છે. આથી ચૌદપૂર્વે વગેરે અતિશયવાળા હોવાથી કેવલજ્ઞાન વગેરેની જેમ ચૌદપૂર્વે વગેરેને આગમ તરીકે જ કહેલ છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રકારનો આચાર ૨૫૩ આશાવ્યવહાર – કોઈ શિષ્યને નજીકમાં આલોચનાચાર્યનો યોગ ન થયો. આલોચનાચાર્ય દૂર રહેલા છે. તથા કોઈ કારણથી સ્વયં ત્યાં જવા માટે સમર્થ નથી. કોઈ અગીતાર્થ ત્યાં જાય તેમ છે. તેથી શિષ્ય અપરાધપદોને આગમભાષાથી ગૂઢ (=સાંકેતિક) ભાષામાં લખીને અગીતાર્થ દ્વારા આલોચના મોકલે અને ગુરુ પણ તે જ રીતે ગૂઢપદોથી પ્રાયશ્ચિત્ત લખીને મોકલે ત્યારે આ આજ્ઞારૂપ ત્રીજો વ્યવહાર જાણવો. (૩૬૦). ધારણાવ્યવહારને કહે છે – ગાથાર્થ - ગીતાર્થ વડે અપાયેલ શુદ્ધિને (=પ્રાયશ્ચિત્તને) અવધારીને તે જ પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપનારનો ધારણાવ્યવહાર છે. અથવા ઉદ્ધતપદોની ધારણારૂપ ધારણાવ્યવહાર છે. (૩૬૧) ટીકાર્ય - કોઈ ગીતાર્થ અને સંવિગ્ન ગુરુએ કોઈ શિષ્યને કોઈક અપરાધમાં દ્રવ્યાદિની અપેક્ષાએ જે શુદ્ધિ (=પ્રાયશ્ચિત્ત) આપી હોય તે શુદ્ધિને તે જ પ્રમાણે ચિત્તમાં ધારીને તે શિષ્ય પણ જ્યારે બીજા સ્થાને પણ તેવા જ અપરાધમાં તે જ પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપે ત્યારે આ ધારણા નામનો ચોથો વ્યવહાર ઇચ્છાય છે. અથવા વૈયાવચ્ચ કરવા આદિ વડે ગચ્છનો ઉપકારી કોઈ સાધુ હજી સુધી સઘળા છેદશ્રુતને ભણવાને માટે યોગ્ય થયો નથી. તેથી તેના ઉપર અનુગ્રહ કરીને ગુરુ જ્યારે ઉદ્ધરેલા જ કેટલાક પ્રાયશ્ચિત્તપદોને કહે ત્યારે તે તે પદોને ધારી રાખે તેને ધારણા કહેવાય છે. (૩૬૧) જીતવ્યવહારને કહે છે - ગાથાર્થ - દ્રવ્યાદિને વિચારીને અને સંઘયણ આદિની હાનિને પામીને જે પ્રાયશ્ચિત્ત અપાય તે જીતવ્યવહાર છે. અથવા જે ગચ્છમાં જે પ્રાયશ્ચિત્ત રૂઢ હોય તે જીતવ્યવહાર છે. (૩૬૨) ટીકાર્ય - પૂર્વે મહર્ષિઓ જે અપરાધોમાં ઘણા તપથી શુદ્ધિ કરતા હતા તે અપરાધોમાં હમણાં દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવોને વિચારીને તથા સંઘયણ વગેરેની હાનિને પામીને ઉચિત કોઈ તપવડે ગીતાર્થો જે શુદ્ધિ જણાવે છે તેને શાસ્ત્રની પરિભાષાથી જીવ્યવહાર કહેવામાં આવે છે. અથવા જે ગચ્છમાં કારણસર સૂત્રમાં કહ્યા સિવાયનું જે પ્રાયશ્ચિત્ત પ્રવર્તેલું હોય, તે ગચ્છમાં રૂઢ થયેલું તે પ્રાયશ્ચિત્ત જીતવ્યવહાર કહેવાય છે. (૩૬૨)” (સટીક પુષ્પમાળાના આ. શ્રીરાજશેખરસૂરિજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર) આચરવું તે આચાર. તે પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે - ૧ જ્ઞાનાચાર, ૨ દર્શનચાર, ૩ ચારિત્રાચાર, ૪ તપાચાર અને ૫ વર્માચાર. શ્રીદશવૈકાલિકસૂત્રની Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ પાંચ પ્રકારની સમિતિ નિર્યુક્તિમાં અને હરિભદ્રસૂરિ મહારાજે રચેલ તેની વૃત્તિમાં કહ્યું છે – ગાથાર્થ - દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વર્યાચાર - આ ભાવઆચાર પાંચ પ્રકારનો જાણવાનો છે. (૧૮૧) ટીકાર્ય - દર્શન-જ્ઞાન-ચારિત્ર વગેરેમાં આચાર શબ્દ દરેક સાથે જોડાય છે. દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વર્યાચાર એ પ્રમાણે. તેમાં દર્શન એટલે સમ્યગ્દર્શન કહેવાય છે, ચક્ષુદર્શન વગેરે નહીં. તે ક્ષાયોપથમિક વગેરે રૂપ હોવાથી ભાવ જ છે. તેથી સમ્યગ્દર્શનનું આચરણ તે દર્શનાચાર. એ પ્રમાણે બાકીના આચારોમાં પણ જોડવું. ભાવાર્થ તો આગળ કહેશે. આ ભાવાચાર પાંચ પ્રકારનો હોય છે એમ જાણવું. આ પ્રમાણે ગાથાના અક્ષરોનો અર્થ છે. (૧૮૧) તેમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચારનું સ્વરૂપ છઠ્ઠી છત્રીસીની વૃત્તિમાં કહેવાશે. બાર પ્રકારનો તપ એ જ તપાચાર છે. તેનું સ્વરૂપ પહેલી છત્રીસીની વૃત્તિમાં કહ્યું છે. બળ અને વીર્યને નહીં ગોપવનારાનું જ્ઞાન વગેરેમાં યથાશક્તિ પ્રવર્તવું તે વિર્યાચાર છે. તે મન-વચન-કાયાના ભેદથી ત્રણ પ્રકારનો છે. તેનું સ્વરૂપ પાંત્રીસમી છત્રીસીની વૃત્તિમાં કહેવાશે. સમિતિ એટલે સારી પ્રવૃત્તિ. તે પાંચ પ્રકારની છે. તે આ પ્રમાણે - ૧ ઈર્યાસમિતિ, ૨ ભાષાસમિતિ, ૩ એષણાસમિતિ, ૪ આદાનનિક્ષેપણાસમિતિ અને ૫ પરિઝાપનાસમિતિ. પુષ્પમાળામાં અને તેની વૃત્તિમાં કહ્યું છે - ગાથાર્થ - ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનસમિતિ અને પરિષ્ઠાપનાસમિતિ...(૧૭૦) ટીકાર્ચ - સર્વજ્ઞ ભગવાને કહેલા પ્રવચનને અનુસાર આત્માની ચેષ્ટા તે સમિતિ. એ શાસ્ત્રીય સંજ્ઞા છે. સમિતિ શબ્દ બધે જોડવો. ઈર્યા એટલે ગમનાગમનની ચેષ્ટા. તેના સંબંધી તે ઈર્યાસમિતિ. એ પ્રમાણે ભાષાસમિતિ, એષણાસમિતિ. “આયાણે શબ્દમાં એ-કાર વ્યાકરણના સૂત્રથી થયેલ નથી અને દેશથી સમુદાય જણાવાથી આદાન એટલે પીઠ-ફલક વગેરેનું ગ્રહણ કરવું. નિક્ષેપણ એટલે તેને જ મૂકવું. તે સંબંધી સમિતિ તે આદાનનિક્ષેપણાસમિતિ. તથા પરિઝાપનાસમિતિ. એમ આ પાંચ સમિતિઓ છે.” સમિતિઓનું સ્વરૂપ ઉપદેશમાળામાં અને તેની વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે – હવે આ જ ગાથાના દરેક પદની વ્યાખ્યા કરે છે. તેમાં પહેલું સમિતિ પદ . સમિતિ Page #272 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રકારની સમિતિ ૨૫૫ પાંચ છે. એમાંથી પહેલી સમિતિને આશ્રયીને કહે છે – જેની દૃષ્ટિ યુગ જેટલા અંતરવાળી છે, પગલે પગલે આંખથી શોધતો એટલે કે બન્ને બાજુ અને પાછળ ઉપયોગ રાખતો, વ્યાપ વિનાનો એટલે કે શબ્દ વગેરે વિષયોમાં રાગદ્વેષ ન કરતો, ધર્મધ્યાનમાં ઉપયોગવાળો મુનિ ઈર્યાસમિતિવાળો એટલે કે ગમનમાં સારી પ્રવૃત્તિવાળો થાય છે એટલે કે જે પ્રમાણે ભગવાને કહ્યું છે તે પ્રમાણે ગમન કરનારો થાય છે. અહીં અતિદૂર અને અતિનજીક જોવામાં જીવો ન દેખાવા અને કાયયોગની અતિપ્રવૃત્તિ (શરીરને રોકી ન શકવું) રૂપ દોષ હોવાથી યુગ જેટલા ક્ષેત્રનું નિયમન કર્યું. (૨૯૬) હવે ભાષાસમિતિને આગળ કરીને કહે છે – જ્ઞાન વગેરે સંબંધી કાર્ય આવે ત્યારે પાપ ન લાગે તેવી ભાષા બોલે, કારણ વિના ન બોલે, વિકથા અને વિશ્રોતસિકા વિનાનો, સોળ પ્રકારના વચનોને જાણનારો સાધુ બોલવામાં સારી પ્રવૃત્તિવાળો એટલે ભાષાસમિતિવાળો છે. વિકથા એટલે સ્ત્રીકથા વગેરે. વિશ્રોતસિકા એટલે મનમાં ખરાબ બોલવું. (૨૯૭) હવે એષણાસમિતિને આગળ કરીને કહે છે – આધાકર્મી વગેરે બેતાલીશ એષણાદોષોને અને ભોજનના પાંચ દોષોને શોધે છે એટલે કે કરતો નથી તે સાધુ એષણામાં સારી પ્રવૃત્તિવાળો છે એટલે એષણાસમિતિવાળો થાય છે. જો આનાથી વિપરીત કરે તો ગુણ વિનાનો હોવાથી લિંગ (સાધુવેષ)થી આજીવિકા ચલાવનારો એટલે કે વેષની વિડંબના કરનારો થાય છે. બેતાલીસ દોષોમાં સોળ ઉદ્દગમના દોષો છે, સોળ ઉત્પાદનોના દોષો છે અને દસ એષણાના દોષો છે. તેમાં સોળ ઉદ્ગમના દોષો આ પ્રમાણે છે – (૧) આધાકર્મદોષ - સાધુ માટે છ કાયની વિરાધના કરીને બનાવવું તે. (૨) ઔદેશિકદોષ - સાધુ, યાચકો, ભિખારીઓ વગેરે બધાને ઉદ્દેશીને બનાવવું તે. (૩) પૂતિકર્મદોષ - આધાર્મિદોષવાળા આહાર વગેરેની સાથે નિર્દોષ આહાર વગેરે રાખવો તે. (૪) મિશ્રધાતદોષ - સાધુ માટે અને પોતાની (શ્રાવકની) માટે બનાવવું તે. (૫) સ્થાપનાદોષ - સાધુ માટે જુદુ રાખી મૂકવું તે. (૬) પ્રાભૂતિકાદોષ – સાધુ માટે વિવાહ વગેરે મોટા પ્રસંગો કે પુત્રને જમવા આપવું વગેરે નાના કાર્યો વહેલા – મોડા કરવા તે. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ પાંચ પ્રકારની સમિતિ (૭) પ્રાદુષ્કરણદોષ - વહોરાવવા માટે વસ્તુ અંધારામાંથી પ્રકાશમાં લાવવી તે. (૮) ક્રીદોષ - સાધુ માટે ખરીદીને વહોરાવવું તે. (૯) પ્રામિત્યદોષ - સાધુ માટે ઉધાર લઈને વહોરાવવું તે. (૧૦) પરિવર્તિતદોષ - પોતાની વસ્તુ બીજાને આપી બીજાની વસ્તુ લાવીને પોતે વહોરાવવી તે. (૧૧) અભ્યાહતદોષ - સાધુ માટે ઉપાશ્રયમાં લાવીને વહોરાવવું તે. (૧૨) ઉર્ભિન્નદોષ - કોઠી વગેરેનું સીલ તોડીને વહોરાવવું તે. (૧૩) માલાપહૃતદોષ – માળીયામાંથી ઉતારીને વહોરાવવું તે. (૧૪) આચ્છઘદોષ - બીજા પાસેથી ઝુંટવીને વહોરાવવું તે. (૧૫) અનિસૃષ્ટદોષ - માલિકની રજા વિના વહોરાવવું તે. (૧૬) અધ્યવપૂરકદોષ - પોતાની માટે આહાર વગેરે ચૂલા ઉપર ચઢાવ્યા બાદ સાધુ માટે તેમાં ઉમેરવું તે. આ પિંડના ઉદ્દગમના દોષો છે. ઉત્પાદનના સોળ દોષો આ પ્રમાણે છે – (૧) ધાત્રીદોષ - ગોચરી માટે ગૃહસ્થના બાળક વગેરેને રમાડવા વગેરે ધાવમાતાનું કાર્ય કરવું તે. (૨) દૂતિદોષ - ગોચરી માટે એક સ્થાનથી બીજા સ્થાને સંદેશો પહોંચાડવારૂપ દૂતનું કાર્ય કરવું તે. (૩) નિમિત્તદોષ - ગોચરી માટે નિમિત્ત વડે ભવિષ્ય ભાખવું તે. (૪) આજીવકદોષ - ગોચરી માટે ગૃહસ્થની સાથે પૂર્વની ઓળખાણ કાઢવી તે. (૫) વનપકદોષ - ગૃહસ્થ જેનો ભક્ત હોય તેનો પોતે (સાધુ) પણ ભક્ત છે એમ કહીને ગોચરી મેળવવી તે. (૬) ચિકિત્સાદોષ - ગોચરી માટે ગૃહસ્થને રોગની ચિકિત્સા કે તે કરનાર વૈદ્ય બતાવે. (૭) ક્રોધદોષ - ગુસ્સો કરીને ગોચરી મેળવવી તે. (૮) માનદોષ - અભિમાનથી ગોચરી મેળવવી તે. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ પાંચ પ્રકારની સમિતિ (૯) માયાદોષ - બીજાને ઠગીને ગોચરી મેળવવી તે. (૧૦) લોભદોષ - લાલસાથી સારી સારી ગોચરી મેળવવી તે. (૧૧) પૂર્વપશ્ચાત્સસ્તવદોષ - લગ્ન પહેલાના અને પછીના સંબંધો બતાવીને ગોચરી મેળવવી તે. (૧૨) વિદ્યાદોષ - દેવતાથી અધિતિ વિદ્યાનો પ્રયોગ કરીને ગોચરી મેળવવી તે. (૧૩) મંત્રદોષ - દેવથી અધિખિત મંત્રનો પ્રયોગ કરીને ગોચરી મેળવવી તે. (૧૪) ચૂર્ણદોષ - અદશ્ય થવું વગેરે પ્રભાવવાળા ચૂર્ણનો પ્રયોગ કરીને ગોચરી મેળવવી તે. (૧૫) યોગદોષ - સૌભાગ્ય-દૌભગ્ય કરનારા ચંદન, ધૂપ વગેરે દ્રવ્યો તથા આકાશગમન, જલસ્તંભન વગેરે ફળવાળા પગે લગાડવાના લેપ વગેરેનો પ્રયોગ કરીને ગોચરી મેળવવી તે.. (૧૬) મૂળકર્મદોષ - ગર્ભને થંભાવવો, ગર્ભ ઉત્પન્ન કરવો વગેરે વડે ગોચરી મેળવવી આ ઉત્પાદનના સોળ દોષો છે. એષણાના દસ દોષો આ પ્રમાણે છે – (૧) શંકિતદોષ - દોષની શંકાથી વહોરવું તે. (૨) પ્રલિતદોષ - અકથ્ય વસ્તુથી ખરડાયેલ વસ્તુ વહોરવી તે. (૩) નિક્ષિપ્તદોષ - સચિત્ત વસ્તુ ઉપર મૂકેલ વસ્તુ વહોરવી તે. (૪) પિહિતદોષ - સચિત્ત વસ્તુથી ઢાંકેલ વસ્તુ વહોરવી તે. (૫) સંતદોષ - વહોરાવવાના ભાજન વગેરેમાં રહેલ વસ્તુને સચિત્ત વગેરેમાં નાંખી ખાલી થયેલા ભાજનથી વહોરાવેલ વસ્તુ વહોરવી તે. (૬) દાયકદોષ - અયોગ્ય દાયકના હાથે વહોરવું તે. • (૭) ઉન્મિશ્રદોષ - સચિત્તથી મિશ્ર વસ્તુ વહોરવી તે. (૮) અપરિણતદોષ - સંપૂર્ણ અચિત્ત નહીં થયેલી વસ્તુ વહોરવી તે. (૯) લિપ્તદોષ - લેપવાળી વસ્તુ કે અકથ્ય વસ્તુથી લેપાયેલી વસ્તુ વહોરવી તે. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ પાંચ પ્રકારની સમિતિ (૧૦) છર્દિતદોષ - ઢોળતા ઢોળતા વહોરાવેલ વસ્તુ વહોરવી તે. આ એષણાના દસ દોષો છે. આ બધા ય બેતાલીસ દોષો થાય છે. ગાથામાં ‘વાયામેસામો' શબ્દમાં મ કાર છે તે વ્યાકરણના નિયમ વિના બહારથી આવેલ છે. ભોજનના પાંચ દોષ આ પ્રમાણે છે – (૧) સંયોજનાદોષ - સ્વાદ માટે બે કે વધુ વસ્તુને ભેગી કરીને વાપરવી તે. (૨) પ્રમાણદોષ - પુરુષ, સ્ત્રી, નપુંસકનો ક્રમશઃ ૩૨, ૨૮, ૨૪ કોળીયા આહાર છે. તે પ્રમાણથી વધુ વાપરવું તે. (૩) ઈંગાલદોષ - આહાર વગેરેના દાતાની પ્રશંસા કરીને કે આહાર વગેરે ઉપર રાગ કરીને વાપરવું તે. (૪) ધૂમદોષ - આહાર વગેરેના દાતાની નિંદા કરીને કે આહાર વગેરે ઉપર દ્વેષ કરીને વાપરવું તે. (૫) કારણદોષ - કારણ વિના વાપરવું તે. (૨૯૮) હવે આદાનનિક્ષેપણાસમિતિને કહે છે – જે સાધુ પહેલા આંખથી પ્રદેશને જોઈને પછી રજોહરણથી પ્રમાર્જીને ભોજન વગેરે મૂકે છે કે લે છે તે ઉપકરણના લેવા-મૂકવામાં સારી પ્રવૃત્તિવાળો થાય છે એટલે કે આદાનભાંડનિક્ષેપણાસમિતિવાળો થાય છે. ગાથામાં ભાંડ શબ્દ વચ્ચે મૂક્યો છે તે પ્રાકૃતશૈલીના કારણે. (૨૯૯). હવે પાંચમી સમિતિને આશ્રયીને કહે છે – વિષ્ટા, મૂત્ર, શ્લેષ્મ, શરીરનો મેલ, નાસિકાનો મેલ, વધારાના કે અશુદ્ધ આહારપાણી-ઉપકરણો, કોઈક રીતે ઉપકરણ વગેરેમાં આવી ગયેલા અનેક પ્રકારના જંતુઓ આ બધાને જીવ વિનાની – સુવિચિત-(જોયેલી-પૂજેલી) જગ્યાએ પરઠવનારો સાધુ પરઠવવામાં સારી પ્રવૃત્તિવાળો થાય છે એટલે કે પરિષ્ઠાપનાસમિતિવાળો થાય છે. અહીં સ્થાવર-સ જીવો વિનાનું એકાંતસ્થાન કહેવાની બદલે સુવિચિતસ્થાન કહ્યું તે એકાંત સ્થાનમાં પણ પોતે જોયા વિના અને રજોહરણથી પૂંજયા વિના પરઠવનારો સાધુ પરિઝાપનાસમિતિવાળો નથી એવું જણાવવા માટે. (૩૦૦)' Page #276 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રકારનો સ્વાધ્યાય ૨૫૯ ઞ એટલે મર્યાદાપૂર્વક એટલે કે સિદ્ધાંતમાં કહેલ ન્યાયપૂર્વક, અધ્યયન એટલે ભણવું – તે આધ્યાય. સારો આધ્યાય તે સ્વાધ્યાય. તે પાંચ પ્રકારનો છે. તે આ પ્રમાણે – ૧ વાચના, ૨ પૃચ્છના, ૩ પરાવર્તના, ૪ અનુપ્રેક્ષા અને ૫ ધર્મકથા. તત્ત્વાર્થાધિગમસૂત્રમાં અને તેના ભાષ્યમાં વાચકવર્ય ઉમાસ્વાતિ મહારાજે કહ્યું છે - ‘સૂત્રાર્થ - વાચના, પ્રચ્છના, અનુપ્રેક્ષા, આમ્નાય અને ધર્મોપદેશ એ પાંચ પ્રકારનો સ્વાધ્યાય છે. (૯/૨૫) ભાષ્યાર્થ - સ્વાધ્યાય પાંચ પ્રકારનો છે. તે આ પ્રમાણે - વાચના, પ્રચ્છના, અનુપ્રેક્ષા, આમ્નાય અને ધર્મોપદેશ. તેમાં વાચના એટલે શિષ્યને ભણાવવું. પ્રચ્છના એટલે ગ્રંથ અને અર્થ પૂછવા. અનુપ્રેક્ષા એટલે ગ્રંથ અને અર્થનો જ મનથી અભ્યાસ કરવો. આમ્નાય એટલે ઘોષથી વિશુદ્ધ એવું પરાવર્તન, એટલે કે ગુણવું, એટલે કે રૂપનું ગ્રહણ એટલે એક વાર, બે વાર, ત્રણ વાર વગેરે ગણત્રીપૂર્વક પાઠ કરવો. અર્થનો ઉપદેશ, વ્યાખ્યાન, વ્યાખ્યાનું વર્ણન, ધર્મનો ઉપદેશ એ પર્યાયવાચી શબ્દો છે. (૯/૨૫)’ સ્વાધ્યાયની વિધિ આ પ્રમાણે જાણવી - ‘શ્રુતને ભણનારાએ હંમેશા પલાઠી, ટેકો, પગ પસારવા, વિકથા અને હાસ્ય-આટલું વર્જવું.’ ઉત્તરાધ્યયનસૂત્રના પહેલા અધ્યયનમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે - ‘આસન ઉપર બેસીને સૂત્ર વગેરે ન પૂછે. તેવા પ્રકારની (માંદગી વગેરે) અવસર વિના કદાચ બહુશ્રુત હોય તો પણ સંથારા પર રહીને ન પૂછે. બહુશ્રુતે પણ સંશય પડે તો પૂછવું જોઈએ અને પૂછતા ગુરુની અવજ્ઞા ન કરવી જોઈએ, કેમકે ગુરુનો વિનય હંમેશા ઓળંગવા યોગ્ય નથી. ગુરુની પાસે આવીને ઊભડક પગે બેસીને એટલે કે આસન છોડીને અથવા કા૨ણે આસન પર બેસીને હાથ જોડીને સૂત્ર વગેરેને પૂછે. (૧/૨૨) આવા શિષ્યનું ગુરુએ જે કરવાનું છે તે કહે છે - આ રીતે કહેલી નીતિથી વિનયવાળા, કાલિકઉત્કાલિક વગેરે સૂત્ર, તેનાથી કહેવા યોગ્ય અર્થ અને સૂત્ર-અર્થ ઉભયને પૂછનારા એટલે કે જાણવા ઇચ્છનારા, પોતે દીક્ષા આપેલા કે ઉપસંપદા સ્વીકારેલા શિષ્યને જે પ્રમાણે પોતે પોતાના ગુરુ પાસેથી સાંભળ્યું હોય તે પ્રમાણે કહેવું, પોતાની બુદ્ધિથી વિચારીને નહીં. (૧/૨૩)’ પુષ્પમાળામાં અને તેની વૃત્તિમાં કહ્યું છે – Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ સ્વાધ્યાયની વિધિ ગાથાર્થ - અસ્મલિતત્વ-અમિલિતત્વ આદિ ગુણવાળા સૂત્રમાં કાલગ્રહણ વગેરે વિધિ છે. સૂત્રના અર્થમાં માર્જન, નિષદ્યા અને અક્ષ વગેરે વિધિ છે. (૨૨) ટીકાર્થ - શ્રુતજ્ઞાન સૂત્રથી અને અર્થથી એમ બે પ્રકારે છે. તેમાં આચારાંગ, ઉત્તરાધ્યયન વગેરે સૂત્રોમાં કાલગ્રહણ વગેરે વિધિ છે. કાલ એ શાસ્ત્ર-આચરણથી પ્રસિદ્ધ ક્રિયાવિશેષ છે. આદિ શબ્દથી ઉદ્દેશ-સમુદેશ-અનુજ્ઞા વગેરે વિધિ સમજવી. અઅલિતત્વ-અમિલિતત્વ - જેમ ખેડૂત હળ ખેડે છે ત્યારે પથ્થર વગેરેના અવરોધથી હળ ખચકાય છે તેમ સૂત્રો બોલતાં ખચકાવું તે સ્મલિતત્વદોષ છે. એનાથી વિરુદ્ધ અસ્મલિતત્વગુણ છે. (ઉતાવળ વગેરે કારણોથી) બોલનારના પદ વગેરેનો વિચ્છેદ જેમાં ન જણાય, અર્થાત્ બોલનાર પદો છૂટાં છૂટાં ન બોલે તે મિલિતત્વદોષ છે. એનાથી વિરુદ્ધ અમિલિતત્વગુણ છે. આ નિર્દેશ ભાવની પ્રધાનતાવાળો છે. આથી અમ્મલિતના સ્થાને અસ્મલિતત્વ (=સ્મલનાનો અભાવ) અને અમિલિતના સ્થાને અમિલિતત્વ(–છૂટું છૂટું) એમ સમજવું. અહીં ગ્રંથકારે સૂત્રનું “અસ્મલિતત્વ-અમિલિતત્વ આદિ ગુણવાળા” એવું વિશેષણ કહીને અહીનાક્ષરત્વ, અનત્યક્ષરત્વ, અલિતત્વ, અમિલિતત્વ વગેરે ગુણોથી યુક્ત સૂત્ર બોલવું જોઈએ એવો વિધિ જ કહેલો છે એમ જાણવું. પ્રશ્ન - હીનાક્ષરત્વ આદિથી યુક્ત સૂત્ર બોલવામાં ક્યો દોષ છે કે જેથી તેનો ત્યાગ કરવાનો ઉપદેશ અપાય છે? ઉત્તર - લોકમાં પણ હીનાક્ષરત્વ આદિથી યુક્ત બોલતા વિદ્યા-મંત્રો વગેરેથી વિવક્ષિત ફલનો અભાવ અને અનર્થની પ્રાપ્તિ દેખાય છે, તો પછી પરમમંત્ર સમાન જિનપ્રણીત સૂત્રો અંગે શું કહેવું? અનુયોગદ્વાર સૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે – “મગધદેશના રાજગૃહ નામના શ્રેષ્ઠ નગરમાં શ્રી મહાવીર સ્વામી પધાર્યા. દેવોએ રમણીય સમવસરણ રચ્યું. દેવમનુષ્ય-તિર્યંચોના મિલનથી શોભતા તે સમવસરણમાં અભયકુમાર આદિથી સહિત શ્રેણિકરાજા વંદન કરવા માટે આવ્યા. ધર્મ સાંભળીને પર્ષદા સમવસરણમાંથી નીકળી ત્યારે એક ખેચર આકાશમાં થોડુંક જઈને ફરી ફરી પૃથ્વી ઉપર પડે છે. તેથી શ્રેણિકે જિનેન્દ્રને પૂછયું, “હે જગન્નાથ ! આ વિદ્યાધર પાંખથી રહિત પક્ષીની જેમ ઉત્પાત-નિપાત (ઊંચે જવું અને નીચે પડવું) કેમ કરે છે?' જિનેશ્વરે કહ્યું, “આ વિદ્યાધર આકાશગામિની વિદ્યાનો એક અક્ષર ભૂલી ગયો છે. તેથી આ વિદ્યાધર આકાશમાં જવા સમર્થ નથી.” જિનેશ્વરે કહેલી તે વાતને સાંભળીને અભયકુમારે જલદી વિદ્યાધરની પાસે જઈને કહ્યું, “તું વિદ્યાનો એક અક્ષર ભૂલી ગયો છે. જો તું મને આ વિદ્યા આપે તો હું તને એ અક્ષર મેળવીને કહ્યું.' વિદ્યાધરે તેમ સ્વીકાર્યું. અભયકુમારે પદાનુસારી લબ્ધિથી તે અક્ષર મેળવીને તેને કહ્યો. ખુશ થયેલો તે Page #278 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાયની વિધિ ૨૬૧ વિદ્યાધર અભયકુમારને વિદ્યા આપીને આકાશમાં ઊડી ગયો. જેમ આ પ્રમાણે એક અક્ષરની ન્યૂનતાથી વિદ્યાથી સાધી શકાય તેવું કાર્ય ન થયું, તેમ અહીં પણ અક્ષર વગેરેની ન્યૂનતામાં અર્થનો ભેદ થાય. અર્થના ભેદથી ક્રિયાનો નાશ થાય. ક્રિયાનો નાશ થતાં ચારિત્રમાં વિસંવાદ ઉત્પન્ન થાય. ચારિત્રના વિસંવાદમાં મોક્ષનો અભાવ થાય. મોક્ષનો અભાવ થતાં દીક્ષા વ્યર્થ બને. ' અર્થસંબંધી વિધિને કહે છે - સૂત્રનો અર્થ સાંભળવાનો હોય ત્યારે માર્જન, નિષદ્યા અને અક્ષ વગેરે વિધિ છે. માર્જન=ભૂમિની શુદ્ધિ કરવી અર્થાત્ જ્યાં વાચના લેવાની હોય ત્યાં કાજો લેવો. નિષદ્યાગુરુનું આસન પાથરવું. અક્ષઃસ્થાપનાચાર્યજી પધરાવવા. આદિ શબ્દથી વંદન કરવું વગેરે વિધિ સમજવો. (૨૨) હવે શ્રવણનો જ વિધિ કહે છે - ગાથાર્થ-ટીકાર્ય - નિદ્રા-વિકથાનો ત્યાગ કરી, (ગુfહં ) વાચના-શ્રવણ સિવાયની સઘળી પ્રવૃત્તિનો ત્યાગ કરી, અંજલિ જોડી, ગુરુપ્રત્યે ભક્તિ-બહુમાનપૂર્વક વાચના સાંભળવામાં એકાગ્ર બનીને વાચના સાંભળવી જોઈએ. (૨૩) ફરી પણ કેવા બનીને વાચના સાંભળવી જોઈએ તે કહે છે – ગાથાર્થ - ટીકાર્ય - ગુરુના પરલોકમાં અનુકૂળ(=હિતકર) અર્થાવાળા સુભાષિત વચનોને સાંભળવાની ઇચ્છાવાળા, વિસ્મિત મુખવાળા, સુંદર અર્થોની પ્રાપ્તિથી થયેલા હર્ષવાળા, હર્ષના આગમનથી બીજાઓને સંવેગ કરવા વડે હર્ષ ઉત્પન્ન કરનારા બનીને વાચના સાંભળવી જોઈએ. (૨૪) આ પ્રમાણે સાંભળનારાઓથી ગુરુને અતિશય સંતોષ થાય છે. ગુરુને સંતોષ થવાથી શું થાય છે? તે કહે છે - ગાથાર્થ - ટીકાર્ય - ગુરુને થયેલા સંતોષથી, ગુરુસેવાથી, આસનપ્રદાન આદિ વિનયથી ઇચ્છિત સૂત્ર અને અર્થનો જલદી પાર પામે છે. (૨૫)' (સટીક પુષ્પમાળાના આ. શ્રીરાજશેખરસૂરિજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર) બીજે પણ કહ્યું છે – દરરોજ સારી રીતે ઈરિયાવહીને પડિક્કમીને, પ્રસન્ન મનવાળા થઈને, સારી રીતે મુખને ઢાંકીને એટલે કે મુહપત્તિના ઉપયોગપૂર્વક દોષો વિનાના સૂત્રનું પદોનો છેદ (વિભાગ) કરવા પૂર્વક પુનરાવર્તન કરવું. જિનેશ્વર ભગવાનના શાસ્ત્રોને પ્રગટ કરવામાં Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ સ્વાધ્યાયની વિધિ હોંશિયાર એવા ગુરુના વચનથી જાણેલા બધા પૂર્વેના સારા વિચારોને એકાગ્રતાપૂર્વક મનમાં ખૂબ વિચારવા. ધર્મના અર્થીએ ગુરુકૃપાથી સારી રીતે સમજેલ, પોતાની અને બીજાની ઉપર ઉપકાર કરનાર, શુદ્ધ એવો ધર્મનો ઉપદેશ યોગ્ય જીવોને કહેવો.” શ્રીહરિભદ્રસૂરિજીએ રચેલ વિંશતિર્વિશિકામાં અને શ્રીકુલચન્દ્રસૂરિજીએ રચેલ તેની વૃત્તિમાં કહ્યું છે – હવે સૂત્રને ગ્રહણ કરવાની વિધિ કહે છે - દીક્ષાપર્યાયના ક્રમથી આવેલું સૂત્ર ત્રણ વર્ષ, પાંચ વર્ષ વગેરે કાળના યોગથી અથવા કાલગ્રહણ અને યોગોહન કરીને ગુણથી ગુરુ એવા સુગુરુ પાસેથી ઉદ્દેશ, સમુદેશ વગેરે ક્રમે ગ્રહણ કરવું એ ગ્રહણની વિધિ છે. (૧૨/૭) સૂત્રને ગ્રહણ કરવાની વિધિ કહી. હવે સૂત્રને આપવાની વિધિ કહે છે - ઉપરના શ્લોકમાં કહેલ સૂત્રને ગ્રહણ કરવાની વિધિ એ જ સૂત્રને આપવાની વિધિ છે. ફરક એટલો છે કે અખંડ ચારિત્રથી યુક્ત એવા જે ગુરુ કે ગુરુ વડે અનુજ્ઞા અપાયેલ સાધુ તે સૂત્રના દાતા છે. (૧૨૮). હવે અર્થને ગ્રહણ કરવાની વિધિ કહે છે - સૂત્રને ગ્રહણ કરવાની વિધિ તે જ રીતે આવશ્યક, દશવૈકાલિક વગેરે સૂત્રના અર્થને ગ્રહણ કરવાની વિધિ ક્રમથી અને ભાવ-પર્યાયના યોગથી જાણવી. ક્રમથી એટલે પહેલા આવશ્યક, પછી ઉત્તરાધ્યયન, પછી આચારાંગ વગેરે રૂપ ક્રમથી. ભાવ એટલે સૂત્રની જેમ સૂત્રનો અર્થ પણ શ્રેષ્ઠમંત્રરૂપ છે એવો અધ્યવસાય. પર્યાય એટલે અસ્મલિત ચારિત્રપર્યાય. ‘ભાવપરિવાળોગો' એવા પાઠાંતરને આશ્રયીને ભાવ એટલે પરિણામ, તેનો પરિપાક એટલે પરિણતિ એટલે કે અપરિણામીપણું અને અતિપરિણામીપણું છોડીને પરિણામીપણું, તેના યોગથી. કહેવાનો ભાવ આવો છે – પર્યાયથી અર્થને ગ્રહણ કરવાને યોગ્ય થયો હોવા છતાં અપરિણામી અને અતિપરિણામી અયોગ્ય છે એટલે તેમને છોડીને પરિણામીને જ અર્થ આપવા એ વિધિ છે. (૧૨) અર્થને ગ્રહણ કરવાની વિધિને જ વિશેષથી કહે છે - માંડલી, નિષદ્યા, અક્ષ, કૃતિકર્મ, કાઉસ્સગ્ગ, જ્યેષ્ઠને વંદન, ઉપયોગ, સંવેગ, યોગ્ય અવસરે પૂછવું વગેરે અર્થને ગ્રહણ કરવાની વિધિ છે. માંડલી એટલે પર્યાય પ્રમાણે સાધુઓનું ગોળાકારે બેસવું તે અથવા જ્યાં તે વ્યાખ્યાન કરવા વગેરેનું સ્થાન હોય છે. કોઈક અન્ય ગ્રંથમાં “ક્વન' એવો પાઠ છે. એનો અર્થ - માંડલીના સ્થાનની પ્રાર્થના એવો કરવો. નિષદ્યા એટલે ગુરુ માટે અને સ્થાપનાચાર્ય માટેના વિશેષ પ્રકારના આસન. સ્થાપનાચાર્યનું આસન થોડું ઊંચું હોય. અક્ષ એટલે સ્થાપનાચાર્યજી લાવવા. કયાંક “ સિવા’ સણા' એવા ખોટા પાઠો મળે છે. તે ખોટા હોવાથી અમે તેનો આદર કરતાં નથી. કૃતિકર્મ Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ સ્વાધ્યાયની વિધિ એટલે આચાર્યને વંદન કરવું. કાઉસ્સગ્ન એટલે વ્યાખ્યાન માટે ઊભા રહીને કાઉસ્સગ્ગ કરવો તે. જ્યેષ્ઠને વંદન - અહીં વ્યાખ્યાનમાં બોલનાર પણ જયેષ્ઠ હોય છે, પર્યાયથી નહીં. તેથી તેને જ વંદન કરે. ઉપયોગ એટલે નજીકનો યોગ, અહીં પ્રસ્તાવથી સૂત્રના અર્થના વ્યાખ્યાનને સાંભળવા સંબંધી સાચો ભાવ. આવા લિંગવાળો બોધ જ પરલોકના પક્ષપાતવાળો અને ભગવાન ઉપર બહુમાનવાળો હોય છે. કહ્યું છે - “અહીં ઉપર એટલે વિહિત ક્રિયા સંબંધી બધે સાચા ભાવરૂપ નજીકનો યોગ જાણવો. (૭૬)' (યોગશાસ્ત્ર) સંવેગ એટલે અહોભાવ અથવા તેને વ્યક્ત કરનાર રોમાંચ, ગદ્ગદ અવાજ વગેરે. કહ્યું છે - “જેમ જેમ નવા નવા શ્રુતનું અવગાહન કરે તેમ તેમ સંવેગ પામે.” વગેરેથી પ્રતિપ્રશ્ન વગેરેનું ગ્રહણ જાણવું. (૧૨/૧૦)' ઉપદેશમાળામાં અને તેની વૃત્તિમાં સ્વાધ્યાયના ગુણો આ પ્રમાણે કહ્યા છે - હવે સ્વાધ્યાયદ્વારનું વર્ણન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર સ્વાધ્યાયના ગુણોને કહે છે - વાચના વગેરે સ્વાધ્યાય કરવાથી શુક્લધ્યાન થાય છે. સ્વાધ્યાય કરનારો બધા પરમાર્થને એટલે કે સંપૂર્ણ જગતના તત્ત્વને જાણે છે. સ્વાધ્યાયમાં રહેનારો ક્ષણે ક્ષણે વૈરાગ્ય પામે છે, કેમકે સ્વાધ્યાય એ રાગ વગેરે રૂપ વિષના મગ્ન સમાન છે. (૩૩૮). શી રીતે બધા પરમાર્થને જાણે છે? એ કહે છે – વાચના વગેરે સ્વાધ્યાયને જાણનારાને ઊર્ધ્વલોકમાં વૈમાનિક દેવલોકો અને સિદ્ધિ પ્રત્યક્ષ છે, અધોલોકમાં નરક પ્રત્યક્ષ છે અને તિસ્કૃલોકમાં જ્યોતિષ વિમાનો પ્રત્યક્ષ છે. અથવા આનાથી શું? સ્વાધ્યાયને જાણનારાને સંપૂર્ણ લોક અને અલોક પ્રત્યક્ષ છે એટલે કે તેના ઉપયોગવાળો તે બધા પદાર્થોને જાણે સાક્ષાત્ નજર સામે હોય તેમ જુવે છે. (૩૩૯) વ્યતિરેકને કહે છે – જે હંમેશા તપ અને સંયમમાં તત્પર હોવા છતાં પણ એટલે કે સદા અપ્રમાદી હોવા છતાં પણ સ્વાધ્યાય નથી કરતો તે કર્તવ્યોમાં શિથિલ અને સાતામાં લંપટ એવા તે પોતાના શિષ્યસમૂહ વગેરેને સાધુપદમાં સ્થાપતો નથી, કેમકે સ્વાધ્યાય વિના જ્ઞાન થતું નથી. કદાચ પોતે અપ્રમાદી હોય તો પણ બીજાની રક્ષા કરવી અશક્ય છે એવો કહેવાનો ભાવ છે. (૩૪૦)' સંવેગ એટલે મોક્ષની અભિલાષા. મૂલશુદ્ધિપ્રકરણની વૃત્તિમાં કહ્યું છે – સંવેગ એટલે મોક્ષની અભિલાષા....(૧૦)' Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ એક પ્રકારનો સંવેગ ધર્મસંગ્રહણીમાં પણ કહ્યું છે – “(સમ્યગ્દષ્ટિ) ચક્રવર્તી અને ઇન્દ્રના સુખને ભાવથી દુઃખરૂપ જ માનતો સંવેગથી મોક્ષ સિવાય કંઈ પણ માંગતો નથી. (૮૦૯)' અથવા સમ્યક્ત્વથી પવિત્ર અંત:કરણવાળા જીવોનો મોક્ષસાધયોગોમાં માનસિક આનંદ તે સંવેગ છે. સંવેગરંગશાળામાં કહ્યું છે - જેમ જેમ (તાત્વિક) રસના અતિશય વિસ્તારથી ભરપૂર એવા નવા નવા શ્રતનું અવગાહન કરે છે, તેમ તેમ નવા નવા સંવેગની શ્રદ્ધા થવાથી મુનિ આહ્વાદને પામે છે. (૧૩૪૨) વળી જેમ જેમ સંવેગરસનું વર્ણન કરાય, તેમ તેમ પાણી ભરેલો માટીનો કાચો ઘડો જેમ ભિંજાય (ભદાય), તેમ ભવ્યાત્માઓના હૃદયો ભેદાય છે. (૪૯) વળી લાંબા કાળ સુધી પાળેલા સંયમનો સાર પણ આ (સંવેગરસની પ્રાપ્તિ) છે, કારણ કે – બાણ તેને કહેવાય, કે જે લક્ષ્યના મધ્યને વિધે ! (તમ આરાધના તેને કહેવાય, કે જેથી સંવેગ પ્રગટે.) (૫૦) દીર્ઘકાળ સુધી તપ તપ્યા, ચારિત્ર પાળ્યું અને બહુ શ્રુતજ્ઞાનને પણ ભણ્યા, છતાં જો સંવેગરસ ન પ્રગટ્યો, તો તે સર્વ ફોતરાને ખાંડવાની જેમ (નિષ્ફળ) જાણવું. (૫૧) કારણ કે હૃદયમાં (અથવા પાઠાન્તરે) સમગ્ર દિવસમાં એક ક્ષણ પણ સંવેગરસ ન પ્રગટે, તો તે નિષ્ફળ બાહ્ય ક્રિયાના કષ્ટનું શું ફળ મળ્યું? (૫૨) પખવાડિયામાં, મહિનામાં, છ માસમાં કે વર્ષને અંતે પણ જેને સંવેગરસ ન પ્રગટે, તે આત્માને દુર્ભવ્ય કે અભવ્ય જાણવો. (૫૩) સંવેગ એક પ્રકારનો છે. ગુરુ સમ્યકત્વ, ચારિત્ર, વ્રત, વ્યવહાર, આચાર, સમિતિ, સ્વાધ્યાય અને સંવેગમાં મગ્ન હોય છે. આમ છત્રીસ ગુણોથી સમૃદ્ધ ગુરુ વિજય પામો. (૩) આમ બીજી છત્રીસી સમાપ્ત થઈ. जइ वि दिवसेण पयं धरेड्, पक्खेण वा सिलोगद्धं । उज्जोयं मा मुंचसु, जइ इच्छसि सिक्खिउं नाणं ॥ જો તું જ્ઞાન ભણવા ઇચ્છે છે તો જો દિવસમાં એક પદ યાદ રહે કે ૧૫ દિવસમાં અડધો શ્લોક યાદ રહે તો ય ઉદ્યમ છોડવો નહીં. Page #282 -------------------------------------------------------------------------- ________________ तृतीया षट्विशिका अथ तृतीयां षट्रिशिकामाहमूलम् - इंदियविसयपमाया-सवनिद्दकुभावणापणगच्छक्के । छसु काएसु सजयणो, छत्तीसगुणो गुरू जयउ ॥४॥ छाया - इन्द्रियविषयप्रमादा-स्रवनिद्राकुभावनापञ्चकषट्के । षट्सु कायेषु सयतनः, षट्त्रिंशद्गुणो गुरुर्जयतु ॥४॥ प्रेमीया वृत्तिः - इन्द्रियविषयप्रमादास्रवनिद्राकुभावनापञ्चकषट्के-इन्द्रियपञ्चके, विषयपञ्चके, प्रमादपञ्चके, आस्रवपञ्चके, निद्रापञ्चके, कुभावनापञ्चके चेति पञ्चकषट्के, तथा षट्सु कायेषु - पृथ्वीकायादिषु, सयतनः - यतनावान्, एवं षट्त्रिंशद्गुणो गुरुर्जयत्विति समासार्थः । व्यासार्थस्त्वयम् - इन्द्रस्य जीवस्य लिङ्गं चिह्नमिन्द्रियम् । उक्तञ्च तत्त्वार्थाधिगमसूत्रवृत्तौ श्रीसिद्धसेनगणिभिः - 'तस्यैवम्प्रकारस्यात्मन इन्द्रस्य लिङ्गं चिह्नमविनाभाव्यत्यन्तलीनपदार्थावगमकारीन्द्रियमुच्यते ॥२/१५॥' इन्द्रियाणि पञ्चविधानि । तद्यथा - १ स्पर्शनेन्द्रियं, २ रसनेन्द्रियं, ३ घ्राणेन्द्रियं, ४ चक्षुरिन्द्रियं ५ श्रोत्रेन्द्रियञ्च । यदाह तत्त्वार्थाधिगमसूत्रे - 'स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्राणि ॥२/२०॥'-.-- इन्द्रियाणां भेदस्वरूपादिकमेवं प्रतिपादितं पुष्पमालायां तद्वृत्तौ च - 'पंचेव इंदियाइं लोयपसिद्धाइं सोयमाईणि । दविदियभार्विदियभेयविभिन्नं पुणेक्केक्कं ॥२४७॥ (छाया- पञ्चैव इन्द्रियाणि लोकप्रसिद्धानि श्रोत्रादीनि । द्रव्येन्द्रियभावेन्द्रियभेदविभिन्न पुनरेकैकम् ॥२४७॥) Page #283 -------------------------------------------------------------------------- ________________ २६६ पञ्चविधानीन्द्रियाणि वृत्तिः - द्रव्येन्द्रियभावेन्द्रियभेदात् पुनरेकैकं द्विभेदमित्याह - 'दव्वी 'त्यादि ॥२४७॥ तत्र द्रव्येन्द्रियभावेन्द्रिययोः स्वरूपमाह अंतोबहिनिव्वत्ती तस्सत्तिसरूवयं च उवगरणं । दविदियमियरं पुण लद्भुवओगेहिं नायव्वं ॥ २४८ ॥ - (छाया - अन्तर्बहिर्निर्वृत्तिः तच्छक्तिस्वरूपकं चोपकरणम् । द्रव्येन्द्रियमितरत् पुनः लब्ध्युपयोगैः ज्ञातव्यम् ॥२४८॥ वृत्तिः - 'इदि परमैश्वर्ये' इन्दतीति इन्द्रः - जीवस्तस्योपकाराय वर्त्तते यत्तदिन्द्रियंश्रोत्रादि, तच्च प्रत्येकं द्विधा - पुद्गलद्रव्यरूपं द्रव्येन्द्रियं लब्ध्युपयोगस्वभावस्वरूपं तु भावेन्द्रियं पुनरपि निर्वृत्त्युपकरणभेदाद् द्रव्येन्द्रियं द्विधा, निर्वृत्तिः पुनरपि द्विधा - अन्तो बहिश्च, तत्र श्रवणेन्द्रियस्यान्तः - मध्ये चक्षुर्गोचरातीता केवलिदृष्टा कदम्बकुसुमगोलकाका देहावयवमात्ररूपा काचित् निर्वृत्तिरस्ति, यथा शब्दग्रहणोपकारे वर्त्तते, चक्षुरिन्द्रियस्य धान्यमसूराकारा घ्राणेन्द्रियस्य अतिमुक्तककुसुमाकारा काहलाकारेतियावत् रसनेन्द्रियस्य क्षुरप्रप्रहरणाकारा स्पर्शनेन्द्रियस्य तु यथास्वमात्मीयाधारभूतदेहाकारा निर्वृत्तिः, बहिर्निर्वृत्तिस्तु या बहिरेव सर्वेषामपि श्रोत्रादीनां कर्णशष्कुलिकादिका दृश्यते सैव मन्तव्या, उपकरणं तु तेषामेव कदम्बगोलकाकारादीनां खड्गस्य छेदनशक्तिरिव या स्वकीयविषयग्रहणशक्तिस्तत्स्वरूपं द्रष्टव्यं, तदेवं व्यवस्थिते अन्तर्बहिश्च या निर्वृत्तिस्तस्या अन्तर्बहिर्निर्वृत्तेः शक्तिस्तच्छक्तिस्तत्स्वरूपं च यदुपकरणं एतद्वितयमपि द्रव्येन्द्रियमुच्यते, 'निर्वृत्त्युपकरणे द्रव्येन्द्रियम्' (तत्त्वार्थ अ० २ सू० १७ ) इति वचनात्, इतरद्-भावेन्द्रियं पुनर्लब्ध्युपयोगाभ्यां ज्ञातव्यं, तत्र ज्ञानावरणादिकर्मक्षयोपशमाज्जीवस्य शब्दादिग्रहणशक्तिर्लब्धिः, उपयोगस्तु शब्दादीनामेव ग्रहणपरिणामः, एतत्तु द्वयमपि भावेन्द्रियमिति भाव इति गाथार्थः ॥२४८॥ संस्थानद्वारे प्राह - कायंबपुप्फगोलयमसूरअइमुत्तयस्स पुप्फं च । सोयं चक्खुं घाणं खुरप्पपरिसंठियं रसणं ॥ २५२॥ (छाया - कदम्बपुष्पगोलकमसूरअतिमुक्तकस्य पुष्पं च । श्रोत्रं चक्षुः घ्राणं क्षुरप्रपरिसंस्थितं रसनम् ॥ २५२॥ Page #284 -------------------------------------------------------------------------- ________________ २६७ पञ्चविधानीन्द्रियाणि नाणागारं फासिंदियं तु बाहल्लओ य सव्वाइं। अंगुलअसंखभागं एमेव पुहुत्तओ नवरं ॥२५३॥ (छाया- नानाकारं स्पर्शनेन्द्रियं तु बाहल्यतश्च सर्वाणि । अङ्गलअसङ्ख्येयभागं एवमेव पृथक्त्वतो नवरं ॥२५३॥) अंगुलपुहुत्तरसणं फरिसं तु सरीरवित्थडं भणियं । (छाया- अङ्गुलपृथक्त्वं रसनं स्पर्शनं तु शरीरविस्तृतं भणितं ।) वृत्तिः - सातिरेकाऽपि गाथा परिभाविताथैव, नवरं श्रोत्रादीनि चत्वारीन्द्रियाणि अन्तर्निवृत्तिमाश्रित्य यथासङ्ख्यं कदम्बकुसुमगोलकादिसंस्थानानि मन्तव्यानि, स्पर्शनेन्द्रियं तु नानासंस्थानं, तदाधारभूतानां सर्वजन्तुशरीराणामसङ्ख्येयत्वात् तेषां च नानाकारत्वेन तदाधेयस्पर्शनेन्द्रियस्यापि तावदाकारत्वादिति भावः । अथ प्रमाणद्वारमाश्रित्याह - श्रोत्रादीनि सर्वाण्यप्यन्तनिर्वृत्तिमाश्रित्य बाहल्यतः-स्थूलतया प्रत्येकमङ्गुलासङ्ख्येयभागप्रमाणान्येव, पृथुत्वमाश्रित्य एतदेव प्रमाणं, नवरमुत्कृष्टतो रसनेन्द्रियं कस्यचिदङ्गुलपृथक्त्वमपि पृथुलत्वेन भवति, स्पर्शनेन्द्रियं तु स्वाधारभूतशरीरविस्तरोपेतं द्रष्टव्यमिति ॥२५३॥ ॥२५३॥ विषयद्वारमधिकृत्याह बारसहिं जोयणेहिं सोयं परिगिण्हए सदं ॥२५४॥ रूवं गिण्हइ चक्खं जोयणलक्खाओ साइरेगाओ। गंधं रसं च फासं जोयणनवगाउ सेसाइं ॥२५५॥ (छाया- बारसहिं जोयणेहिं श्रोत्रं परिगृह्णाति शब्दम् ॥२५४॥ रूपं गृह्णाति चक्षुः योजनलक्षात् सातिरेकात् । गन्धं रसं च स्पर्शं योजननवकात् शेषाणि ॥२५५॥) वृत्तिः - श्रोत्रं तावन्मेघगर्जितादिध्वनिलक्षणं स्वयं उत्कृष्टतो द्वादशयोजनव्यवधानादागतं शृणोति, न परतः, चक्षुः पुनरुत्कृष्टतो योजनलक्षात् सातिरेकाद्रूपं गृह्णाति, विष्णुकुमारादयो हि कृतलक्षयोजनप्रमाणवैक्रियशरीराः स्वचरणपुरो व्यवस्थितं गर्तादिकं तन्मध्यगतं च लेष्ट्वादिकं पश्यन्त्येवेति तच्चक्षुषः सातिरेकयोजनलक्षविषयता द्रष्टव्या, Page #285 -------------------------------------------------------------------------- ________________ २६८ पञ्चविधानीन्द्रियाणि शेषाणि पुनर्घाणरसनस्पर्शनेन्द्रियाणि प्रत्येकमुत्कृष्टतो योजननवकादागतं स्वविषयं यथासङ्ख्यं गन्धं रसं स्पर्श च गृह्णन्ति, तथाहि - कर्पूरादीनां प्रथममेघवृष्टितिमिताटविकसुरभिमृत्तिकादीनां वा सम्बन्धिनं गन्धं कश्चित् पटुघ्राणशक्तिर्देवादिरुत्कृष्टतो नवयोजनान्तरितानामपि गृह्णाति, स एव च यदा गन्धवतो द्रव्यस्य दूरस्थितस्यापि तिक्तकटुकत्वादिकं धर्मं निश्चिन्वानो दृश्यते तदा ज्ञायते रसपुद्गला अपि तत्सम्बन्धिनो गृहीता एव, तिक्तत्वादेर्घाणाद्यविषयत्वाद्, एवं नवयोजनविषयता रसनेन्द्रियस्यापि सिद्धा, स एव च देवादिर्जलवातोऽयं हिमवातोऽयमित्यादिप्रकारेणोत्कृष्टतो योजननवकादागतं शीतलपवनादिस्पर्श परिच्छिनत्ति, न परत इति सार्धगाथार्थः ॥२५४॥ ॥२५५॥ जघन्यतः पुनः कियद् दूरे स्थितं स्वविषयमेतानि गृह्णन्तीत्याह - अंगुलअसंखभागा मुणंति विसयं जहन्नओ मोत्तुं । चक्टुं तं पुण जाणइ अंगुलसंखेज्जभागाओ ॥२५६॥ (छाया- अङ्गुलअसङ्ख्येयभागात् जानन्ति विषयं जघन्यतो मुक्त्वा । चक्षुः तत् पुनः जानाति अङ्गलसङ्ख्येयभागात् ॥२५६।।) वृत्तिः - श्रोत्रादीनि सर्वाण्यपि जघन्यतोऽङ्गलासङ्ख्येयभागे व्यवस्थितं प्रत्येकं स्वविषयं गृह्णन्ति, किं सर्वाण्यप्येवं ?, नेत्याह मुक्त्वा चक्षुः, तस्य तर्हि का वार्तेत्याहतत्पुनः-चक्षुर्जानाति जघन्यतो रूपमङ्गलसङ्ख्यातभागे व्यवस्थितं, असङ्ख्यातभागे त्वङ्गलस्य व्यवस्थितमतिसन्निकृष्टं वस्तु लोचनं न पश्यत्येव, अञ्जनदूषिकाशलाकादीनामतिसन्निकृष्टानां चक्षुषा अनुपलम्भादिति गाथार्थः ॥२५६॥ आह-नन्विन्द्रियार्थगृद्धिविपाक एवोपदेष्टव्यः, तस्यैव विषयविरागजनकत्वेन मुक्तिसाधकत्वात्, किमिन्द्रियभेदादिकथनेनेत्याह -? इय नायतस्सरूवो इंदियतुरए सएसु विसएसु। अणवरय धावमाणे निगिण्हए नाणरज्जूहि ॥२५७॥ (छाया- इति ज्ञाततत्स्वरूप इन्द्रियतुरगान् स्वकेषु विषयेषु । अनवरतं धावमानान् निगृह्णीयात् ज्ञानरज्जुभिः ॥२५७॥) वृत्तिः - इदमुक्तं भवति-ज्ञातमेव वस्तु निग्रहीतुमनुग्रहीतुं वा शक्यते, अतो ज्ञानोपायत्वादिन्द्रियजयादीनां भेदादयोऽपि कथनीया एव, तद्द्वारेण च ज्ञातस्वरूपानिन्द्रियतुरगान् Page #286 -------------------------------------------------------------------------- ________________ पञ्चविधा विषयाः २६९ स्वस्वविषयप्रवृत्तिभाजो ज्ञानवल्गाभिः सुखेनैव गृह्णातीति गाथाभावार्थः ॥२५७॥' इन्द्रियैाह्या अर्था विषयाः । ते पञ्चविधाः । तद्यथा - १ स्पर्शः, २ रसः, ३ गन्धः, ४ वर्णः, ५ शब्दश्च । यदवाचि तत्त्वार्थाधिगमसूत्रे - 'स्पर्शरसगन्धवर्णशब्दास्तेषामर्थाः ॥२/२१॥' मनोज्ञामनोज्ञेषु इन्द्रियविषयेषु रागद्वेषौ न कर्त्तव्यौ । यदुक्तमुत्तराध्ययनसूत्रे महोपाध्यायश्रीभावविजयकृततद्वृत्तौ च - 'चक्खुस्स रूवं गहणं वयंति, तं रागहेउं तु मणुण्णमाहु । तं दोसहेउं अमणुण्णमाहु, समो उ जो तेसु स वीअरागो ॥३२/२२॥ (छाया- चक्षुषो रूपं ग्रहणं वदन्ति, तद्रागहेतुं तु मनोज्ञमाहुः । तद् द्वेषहेतुममनोज्ञमाहुः, समस्तु यस्तेषु स वीतरागः ॥३२/२२॥) वृत्तिः - चक्षुषा रूपं गृह्यतेऽनेनेति ग्रहणमाक्षेपकं वदन्ति, ततः किमित्याह - तद्रूपं रागहेतुं तुः पूर्ती मनोज्ञमाहुः, तथा तद्रूपमेव द्वेषहेतुममनोज्ञमाहुः, ततस्तयोश्चक्षुःप्रवर्त्तने रागद्वेषसम्भवात्तदुद्धरणाशक्तिलक्षणो दोषः स्यादिति भावः । आहैवं न कोऽपि सति रूपे वीतरागः स्यादत आह - समस्त्वरक्तद्विष्टतया तुल्यः पुनर्यस्तयोर्मनोज्ञेतररूपयोः स वीतराग इव वीतरागः, उपलक्षणत्वाद्वीतद्वेषश्च । अयं भावः - न तावत्तयोश्चक्षुः प्रवर्त्तयेत्, कथञ्चित्प्रवृत्तौ तु समतामेवावलम्बेतेति ॥३२/२२॥ रूवेसु जो गिद्धिमुवेइ तिव्वं, अकालिअंपावइ से विणासं । रागाउरे से जह वा पयंगे आलोअलोले समुवेइ मच्चुं ॥३२/२४॥ (छाया- रूपेषु यो गृद्धिमुपैति तीव्रां, अकालिकं प्राप्नोति स विनाशम् । रागातुरः सन् स यथा वा पतङ्गः, आलोकलोलः समुपैति मृत्युम् ॥३२/२४॥) वृत्तिः - रूपेसु यो गृद्धि रागमुपैति तीव्रां अकाले भवमकालिकं प्राप्नोति स विनाशं, रागातुरः सन् स इति लोकप्रतीतः, यथा वेति वाशब्दस्यैवकारार्थत्वात् यथैव पतङ्गः आलोकलोलोऽतिस्निग्धदीपशिखादर्शनलम्पटः समुपैति मृत्युम् ॥३२/२४॥ रूवे विरत्तो मणुओ विसोगो, एएण दुक्खोहपरंपरेण । न लिप्पई भवमझेवि संतो, जलेण वा पोक्खरिणीपलासं ॥३२/३४॥ Page #287 -------------------------------------------------------------------------- ________________ २७० पञ्चविधा विषयाः (छाया- रूपे विरक्तो मनुजो विशोकः, एतया दुःखौघपरम्परया । न लिप्यते भवमध्येऽपि सन्, जलेन इव पुष्करिणीपलासम् ॥३२/३४॥) वृत्तिः - रूपे विरक्त उपलक्षणत्वादद्विष्टश्च मनुजो विशोकः शोकमुक्तस्तन्निबन्धनयो रागद्वेषयोरभावादेतेनानन्तरोक्तेन 'दुक्खोहपरंपरेण'त्ति दुःखानामोघाः सङ्घातास्तेषां परम्परा तया न लिप्यते न स्पृश्यते भवमध्येऽपि संस्तिष्ठन् । दृष्टान्तमाह - 'जलेण वत्ति' जलेनेव वाशब्दस्येवार्थत्वात्, पुष्करिणीपलासं पद्मिनीपत्रं, जलमध्येऽपि सदिति शेषः ॥३२/३४॥ सोअस्स सहं गहणं वयंति, तं रागहेउं तु मणुण्णमाहु। तं दोसहेउं अमणुण्णमाहु, समो अ जो तेसु स वीअरागो ॥३२/३५॥ (छाया- श्रोत्रस्य शब्दं ग्रहणं वदन्ति, तद् रागहेतुं तु मनोज्ञमाहुः । तद् द्वेषहेतुममनोज्ञमाहुः, समश्च यस्तेषु स वीतरागः ॥३२/३५॥) वृत्तिः - 'सोअस्स'त्ति, श्रोत्रेन्द्रियस्य ॥३२/३५॥ सहेसु जो गिद्धिमुवेइ तिव्वं, अकालिअंपावइ से विणासं । रागाउरे हरिणमिएव्व मुद्धे, सद्दे अतित्ते समुवेइ मच्चुं ॥३२/३७॥ (छाया- शब्देषु यो गृद्धिपैति तीव्रां, अकालिकं प्राप्नोति स विनाशम् । रागातुरः हरिणमृग इव मुग्धः, शब्दे अतृप्तः समुपैति मृत्युम् ॥३२/३७|) वृत्तिः - 'हरिणमिए व्व मुद्धे त्ति ।' मृगशब्देन सर्वोऽपि पशुरुच्यते ततो हरिणशब्देन विशेष्यते । हरिणश्चासौ मृगश्च हरिणमृगो हरिणपशुरित्यर्थः । मुग्धो हिताहितानभिज्ञः, शब्दे लुब्धकगीताद्यात्मके तदाकृष्टचित्ततया अतृप्तः सन् ॥३२/३७॥ सद्दे विरत्तो मणुओ विसोगो, एएण दुक्खोहपरंपरेण । न लिप्पई भवमझे वि संतो, जलेण वा पुक्खरिणीपलासं ॥३२/४७॥ (छाया- शब्दे विरक्तो मनुजो विशोकः, एतया दुःखौघपरम्परया । न लिप्यते भवमध्येऽपि सन्, जलेन इव पुष्करिणीपलासम् ॥३२/४७॥) घाणस्स गंधं गहणं वयंति, तं रागहेडं तु मणुण्णमाहु। तं दोसहेउं अमणुण्णमाहु, समो अ जो तेसु स वीअरागो ॥३२/४८॥ Page #288 -------------------------------------------------------------------------- ________________ २७१ पञ्चविधा विषयाः (छाया- घ्राणस्य गन्धं ग्रहणं वदन्ति, तद् रागहेतुं तु मनोज्ञमाहुः । तद् दोषहेतुममनोज्ञमाहुः, समश्च यस्तेषु स वीतरागः ॥३२/४८॥) गंधेसु जो गिद्धिमुवेइ तिव्वं, अकालिअंपावइ से विणासं । रागाउरे ओसहिगंधगिद्धे, सप्पे बिलाओ विव निक्खमंते ॥३२/५०॥ (छाया- गन्धेषु यो गृद्धिमुपैति तीव्रां, अकालिकं प्राप्नोति स विनाशम् । रागातुरः औषधिगन्धगृद्धः, सर्पो बिलादिव निष्क्रामन् ॥३२/५०॥) वृत्तिः - 'ओसहि' इत्यादि - औषधयो नागदमन्याद्यास्तासां गन्धे गृद्धः औषधिगन्धगृद्धः सन् 'सप्पे बिलाओ विवत्ति इहेवशब्दस्य भिन्नक्र मत्वात् सर्प इव बिलान्निष्क्रामन्, स ह्यत्यन्तप्रियं तद्गन्धमुपेक्षितुमशक्तो बिलान्निष्क्रामति, ततो गारुडिकादिपरवशो दुःखमनुभवतीति ॥३२/५०॥ गंधे विरत्तो मणुओ विसोगो, एएण दुक्खोहपरंपरेण । न लिप्पई भवमज्झेवि संतो, जलेण वा पुक्खरिणी पलासं ॥३२/६०॥ (छाया- गन्धे विरक्तो मनुजो विशोकः, एतया दुःखौघपरम्परया । न लिप्यते भवमध्येऽपि सन्, जलेनेव पुष्करिणीपलासम् ॥३२/६०॥) जीहाए रसं गहणं वयंति, तं रागहेउं तु मणुण्णमाहु । तं दोसहेउं अमणुण्णमाहु, समो अ जो तेसु स वीअरागो ॥३२/६१॥ (छाया- जिह्वया रसं ग्रहणं वदन्ति, तद् रागहेतुं तु मनोज्ञमाहुः । तद् द्वेषहेतुममनोज्ञमाहुः, समश्च यस्तेषु स वीतरागः ॥३२/६१॥) रसेसु जो गिद्धिमुवेइ तिव्वं, अकालिअंपावइ से विणासं । रागाउरे बडिसविभिन्काए, मच्छे जहा आमिसभोगगिद्धे ॥३२/६३॥ (छाया- रसेषु यो गृद्धिमुपैति तीव्रां, अकालिकं प्राप्नोति स विनाशम् । रागातुरो बडिशविभिन्नकायः, मत्स्यः यथा आमिषभोगगृद्धः ॥३२/६३॥) वृत्तिः - 'बडिसविभिन्नकाए'त्ति बडिशं प्रान्तन्यस्तामिषो लोहकीलकस्तेन विभिन्नो विदारितः कायो यस्य स बडिशविभिन्नकायः मत्स्यो यथा आमिषस्य मांसस्य भोगे खादने गृद्ध आमिषभोगगृद्धः ॥३२/६३॥ Page #289 -------------------------------------------------------------------------- ________________ २७२ पञ्चविधः प्रमादः रसे विरत्तो मणुओ विसोगो, एएण दुक्खोहपरंपरेण । न लिप्पई भवमज्झेवि संतो, जलेण वा पुक्खरिणीपलासं ॥३२/७३॥ कायस्स फासं गहणं वयंति, तं रागहेडं तु मणुण्णमाहु । तं दोसउं अमणुण्णमाहु, समो अ जो तेसु स वीरागो ॥३२ / ७४॥ फासस्स जो गिद्धमुवेइ तिव्वं, अकालिअं पावइ से विणासं । रागाउरे सीअजलावसन्ने, गाहग्गहीए महिसे व रणे ॥३२ / ७६ ॥ (छाया - रसे विरक्तो मनुजो विशोको, एतया दुःखौघपरम्परया । न लिप्यते भवमध्येऽपि सन्, जलेन इव पुष्करिणीपलासम् ॥३२/७३॥ कायस्य स्पर्शं ग्रहणं वदन्ति, तद् रागहेतुं तु मनोज्ञमाहुः । तद् द्वेषहेतुममनोज्ञमाहुः, समश्च यस्तेषु स वीतरागः ॥ ३२/७४ || स्पर्शस्य यो गृद्धिमुपैति तीव्रां, अकालिकं प्राप्नोति स विनाशम् । रागातुरः शीतजलावसन्नः, ग्राहगृहीतो महिष इव अरण्ये || ३२/७६ ॥ ) वृत्ति: - 'सीअजलावसन्ने 'त्ति शीतजलेऽवसन्नो निमग्नः शीतजलावसन्नो ग्राहैर्जलचरविशेषैर्गृहीतो महिष इवारण्ये, वसतौ हि कदाचित्केनचिन्मोच्येतापीत्यरण्यग्रहणम् ॥३२/७६ ॥ फासे विरत्तो मणुओ विसोगो, एएण दुक्खोहपरंपरेण । न लिप्पई भवमज्झे वि संतो, जलेण वा पुक्खरिणीपलासं ॥ ३२ / ८६॥ (छाया - स्पर्शे विरक्तो मनुजो विशोको, एतया दुःखौघपरम्परया । न लिप्यते भवमध्येऽपि सन्, जलेनेव पुष्करिणीपलासम् ॥३२/८६॥)' मोक्षमार्गं प्रति शिथिलोद्यमो भवत्यनेन प्राणीति प्रमादः । स पञ्चविधः । तद्यथा १ मद्यं, २विषयाः, ३ कषायाः, ४ निद्रा, ५ विकथा च । पञ्चविधप्रमादस्वरूपमेवं ज्ञेयमुत्तराध्ययनसूत्रचतुर्थाध्ययननिर्युक्तितद्वृत्तिभ्याम् - 'मज्जं विसय कसाया निद्दा विगहा य पंचमी भणिया । इअ पंचविहो एसो होइ पमाओ य अपमाओ ॥ १८० ॥ (छाया - मद्यं विषयाः कषाया निद्रा विकथा च पञ्चमी भणिता । इति पञ्चविध एष भवति प्रमादश्च अप्रमादः || १८० || ) - Page #290 -------------------------------------------------------------------------- ________________ पञ्चविधः प्रमादः २७३ वृत्ति: - माद्यन्ति येन तत् मद्यं, यद्वशाद्गम्यागम्यवाच्यावाच्यादिविभागं जनो न जानाति, अत एवाह - "कार्याकार्ये न जानीते, वाच्यावाच्ये तथैव च । गम्यागम्ये च यन्मूढो, न पेयं मद्यमित्यतः ॥ १॥" विषीदन्ति - धर्मं प्रति नोत्सहन्त एतेष्विति विषयाः, यद्वाऽऽसेवनकाले मधुरत्वेन परिणामे चातिकटुकत्वेन विषस्योपमां यान्तीति विषयाः, अत एवाविवेकिलोकाऽऽसेविता विवेकिलोकपरित्यक्ताश्च तदुक्तम् - "आपातमात्रमधुरा विपाककटवो विषोपमा विषयाः । अविवेकिजनाऽऽचरिता विवेकिजनवर्जिताः पापाः ॥ १॥" कष: कष्यतेऽस्मिन् प्राणी पुनः पुनरावृत्तिभावमनुभवति कषोपलकष्यमाणकनकवदिति - संसारस्तस्मिन् आ - समन्तादयन्ते - गच्छन्त्येभिरसुमन्त इति कषायाः, यद्वा कषाया इव कषायाः, यथा हि तुवरिकादिकषायकलुषिते वाससि मञ्जिष्ठादिरागः श्लिष्यति चिरं चावतिष्ठते तथैतत्कलुषित आत्मनि कर्म सम्बध्यते चिरतरस्थितिकं च जायते, तदायत्तत्वात् तत्स्थिते:, उक्तं हि शिवशर्मणा "जोगा पयडिपएसं ठितिअणुभागं कसायओ कुणई" । (छाया- योगात् प्रकृतिप्रदेशौ स्थित्यनुभागौ कषायतः करोति ।) इत्यादि, एतद्दुष्टता च निरुक्त्यैव भाविता, 'णिद्द'त्ति नितरां द्रान्ति गच्छन्ति कुत्सितामवस्थामिहामुत्र चानयेति निद्रा, तद्वशाद्धि प्रदीपनकादिषु विनाशमिहैवानुभवन्ति, धर्मकार्येष्वपि शून्यमानसत्वान्न प्रवर्तन्ते, तथा च "जागरिया धम्मीणं अहमीणं च सुत्तया सेया । वच्छाविभगिणीए अकहिंसु जिणो जयंती ॥१॥" - (छाया - जाग्रत्ता धर्मिणामधर्मिणां च सुप्तता श्रेयसी । वत्साधिपभगिन्यै अचकथत् जिनो जयन्त्यै ॥१॥) विरूपा स्त्रीभक्तचौरजनपदविषयतयाऽसम्बद्धभाषितया च कथा विकथा, तत्प्रसक्तो हि परगुणदोषोदीरणादिभिः पापमेवोपार्जयति, अत एवाह वाचक: Page #291 -------------------------------------------------------------------------- ________________ २७४ पञ्चविधा आस्रवाः "यावत् परगुणदोषपरिकीर्तने व्यापृतं मनो भवति । तावद्वरं विशुद्धे ध्याने व्यग्रं मनः कर्तुम् ॥१८४॥" (प्रशमरतिः) इह च चूर्णिकृतेन्द्रियाण्येव पञ्चमप्रमादतया व्याख्यातानि, तत्र च विषयग्रहणेऽपि पुनरिन्द्रियग्रहणं विषयेष्वपीन्द्रियवशत एव प्रवर्तन्त इति तेषामेवातिदुष्टताख्यापकं, महासामर्थ्या अपि ह्येतद्वशादुपघातमाप्नुवन्ति, आह च वाचकः - "इह चेन्द्रियप्रसक्ता निधनमुपजग्मुः, तद्यथा-गाग्र्यः सत्यकि.द्धिगुणं प्राप्तोऽनेकशास्त्रकुशलोऽनेकविद्याबलसम्पन्नोऽपी"त्यादि । एते च तत्तत्पुद्गलोपचितद्रव्यरूपतया विवक्ष्यमाणा द्रव्यप्रमाद आत्मनि च रागद्वेषपरिणतिरूपतया विवक्षिता भावप्रमाद इति हृदयम्, अत एव न भावप्रमादः पृथगुक्तः । उपसंहारमाह-'इती'त्यनन्तरमुपदर्शितः पञ्चविधः-पञ्चप्रकारः एष इति इहैवोच्यमानतया प्रत्यक्षत उपलभ्यमानो भवति विद्यते प्रकर्षेण माद्यन्त्यनेनेति प्रमादः अप्रमादश्च तदभावरूपः पञ्चविधो, भावस्य चैकत्वेऽपि प्रतिषेध्यापेक्षया पञ्चविधत्वमिति गाथार्थः ॥१८०॥' आत्मनि कर्माणि आस्रवन्तीति आस्रवाः । उक्तञ्च तत्त्वार्थाधिगमसूत्रवृत्तौ 'आस्रवन्ति तेन कर्माण्यात्मन इत्यास्त्रवः ॥६/२॥' ते पञ्चविधाः । तद्यथा १ हिंसा, २ असत्यं, ३ चौर्यं, ४ मैथुनं ५ परिग्रहश्च । एतेषां स्वरूपमेवं प्रोक्तं श्रीतत्त्वार्थाधिगमसूत्रवृत्तौ - 'तत्र कषायादिप्रमादपरिणतस्यात्मनः कर्तुः कायादिकरणव्यापाराद् द्रव्यभावभेदेन प्राणव्यपरोपणं हिंसा । प्रागभिहितसामान्यलक्षणयोगे सति सद्भूतनिह्नवासद्भूतोद्भावनविपरीतकसावद्यादि मृषावचनम् । परपरिगृहीतस्य स्वीकरणमाक्रान्त्या चौर्येण शास्त्रनिषिद्धस्य वा स्तेयम् । पूर्वलक्षणयोगान्मोहोदये सति चेतनाचेतनस्रोतसोरासेवनमब्रह्म । सचित्ताचित्तमिश्रेषु द्रव्यादिषु शास्त्राननुमतेषु ममत्वं परिग्रहः ॥७/१॥' नितरां द्राति - कुत्सितत्वं-अविस्पष्टत्वं गच्छति चैतन्यमनयेति निद्रा । सा पञ्चधा। तद्यथा - १ निद्रा, २ निद्रानिद्रा, ३ प्रचला, ४ प्रचलाप्रचला ५ स्त्यानद्धिश्च । यदुक्तं प्रथमकर्मग्रन्थे तद्वृत्तौ च - 'सम्प्रति निद्रापञ्चकमभिधित्सुराह - सुहपडिबोहा निद्दा १, निहानिद्दा २ य दुक्खपडिबोहा । पयला ३ ठिओवविट्ठस्स पयलपयला ४ उ चंकमओ ॥११॥ Page #292 -------------------------------------------------------------------------- ________________ २७५ पञ्चविधा निद्राः (छाया- सुखप्रतिबोधा निद्रा १ निद्रानिद्रा २ च दुःखप्रतिबोधा । प्रचला ३ स्थितोपविष्टस्य, प्रचलाप्रचला ४ तु चङ्क्रमतः ॥११॥) वृत्तिः - सुखेन - अकृच्छ्रेण नखच्छोटिकामात्रेणापि प्रतिबोधः-जागरणं स्वप्तुर्यस्यां स्वापावस्थायां सा सुखप्रतिबोधा निद्रा, तद्विपाकवेद्या कर्मप्रकृतिरपि कारणे कार्योपचारात् निद्रेत्युच्यते १ । निद्रातोऽतिशायिनी निद्रा निद्रानिद्रा, मयूरव्यंसकादित्वान्मध्यमपदलोपी समासः, 'चः' समुच्चये, दुःखेन-कष्टेन बहुभिर्घोलनाप्रकारैरत्यर्थमस्फुटतरीभूतचैतन्यत्वेन स्वप्तुः प्रतिबोधो यस्यां सा दुःखप्रतिबोधा, अत एव सुखप्रतिबोधनिद्रापेक्षयाऽस्या अतिशायिनीत्वम्, तद्विपाकवेद्या कर्मप्रकृतिरपि निद्रानिद्रा २ । प्रचलति-विघूर्णते यस्यां स्वापावस्थायां प्राणी सा प्रचला, सा च स्थितस्योर्ध्वस्थानेन उपविष्टस्य-आसीनस्य भवति, तद्विपाकवेद्या कर्मप्रकृतिरपि प्रचला ३ । प्रचलातोऽतिशायिनी प्रचला प्रचलाप्रचला, इयं तुः पुनरर्थे चङ्क्रमतः चङ्क्रमणमपि कुर्वतो जन्तोरुपतिष्ठते, अतः स्थानस्थितस्वस्तृप्रभवप्रचलामपेक्ष्य अतिशायिनीत्वमस्याः, तद्विपाकवेद्या कर्मप्रकृतिरपि प्रचलाप्रचला ४ । सूत्रे च 'पयलपयला' इति ह्रस्वत्वं 'दीर्घहस्वौ मिथो वृत्तौ' (सि० ८-१-४) इति सूत्रेण । इति ॥११॥ दिणचिंतियत्थकरणी, थीणद्धी ५ अद्धचक्किअद्धबला ॥१२॥ (छाया- दिनचिन्तितार्थकरणी स्त्यानद्धिः ५ अर्द्धचक्रिअर्द्धबला ॥१२॥) वृत्तिः - स्त्याना-बहुत्वेन सङ्घातमापन्ना गृद्धिः-अभिकाङ्क्षा जाग्रदवस्थाध्यवसितार्थसाधनविषया यस्यां स्वापावस्थायां सा स्त्यानगृद्धिः । 'गौणादयः' (सि०८-२१७४) इति प्राकृतसूत्रेण 'थीणद्धी' इति निपात्यते । अस्यां हि जाग्रदवस्थाध्यवसितमर्थमुत्थाय साधयति । श्रूयते ह्येतदागमे कथानकम् - क्वचित् प्रदेशे कोऽपि क्षुल्लको द्विरदेन दिवा स्खलीकृतः स्त्यानर्युदये वर्तमानस्तस्मिन्नेव द्विरदे बद्धाभिनिवेशो रजन्यामुत्थाय तद्दन्तयुगलमुत्पाट्य स्वोपाश्रयद्वारे क्षिप्त्वा पुनः सुप्तवान् इत्यादि। इमां च व्युत्पत्तिमाश्रित्याह - 'दिणचिंतियत्थकरणी थीणद्धी' इति दिने-दिवसे चिन्तितमुपलक्षणत्वान्निशायामपि चिन्तितम्-अध्यवसितमर्थं करोति-साधयति निद्रानिद्रावतोरभेदोपचाराद्दिनचिन्तितार्थकरणी, 'रम्यादिभ्यः' (सि० ५-३-१२६) कर्तर्यनटप्रत्ययः । यद्वा स्त्याना-पिण्डीभूता ऋद्धिः-आत्मशक्तिरस्यामिति स्त्यानद्धिः, एतत्सद्भावे हि Page #293 -------------------------------------------------------------------------- ________________ २७६ पञ्चविधाः कुभावनाः प्रथमसंहननस्य केशवार्धबलसदृशी शक्तिः । एनां च व्युत्पत्तिमाश्रित्याह - 'अद्धचक्किअद्धबल' त्ति अर्धचक्रिणः-वासुदेवस्य बलापेक्षया अर्धं बलं-स्थाम यस्या उदये जन्तोर्भवति साऽर्धचयर्धबला, तद्विपाकवेद्या कर्मप्रकृतिरपि थीणद्धीति ५ ...॥१२॥' कुत्सिता:- सङ्क्लिष्टा भावना:-तत्तत्स्वभावाभ्यासरूपा इति कुभावनाः । ताः पञ्चविधाः । तद्यथा - १ कान्दी भावना, २ किल्बिषी भावना, ३ आभियोगी भावना, ४ आसुरी भावना ५ सम्मोही भावना च । यदवाचि श्रीपञ्चवस्तुके तद्वृत्तौ च - 'कंदप्पदेवकिब्बिस, अभिओगा आसुरा य सम्मोहा । एसा उ संकिलिट्ठा, पंचविहा भावणा भणिआ ॥१६२८॥ (छाया- कान्दी देवकैल्बिषी, आभियोगा आसुरा च सम्मोहा । एषा तु सङ्क्लिष्टा, पञ्चविधा भावना भणिता ॥१६२८।।) वृत्तिः - कान्दी कैल्बिषिकी आभियोगिकी आसुरी च सम्मोही, कन्दर्पोदीनामियमिति सर्वत्र भावनीयम्, एषा तु सङ्क्लिष्टा पञ्चविधा भावना भणिता, तत्तत्स्वभावाभ्यासो भावनेति गाथार्थः ॥१६२८॥ जो संजओऽवि एआसु अप्पसत्थासु वट्टइ कहंचि । सो तविहेसु गच्छइ, सुरेसु भइओ चरणहीणो ॥१६२९॥ (छाया- यः संयतोऽपि एतास्वप्रशस्तासु वर्त्तते कथञ्चिद् । स तद्विधेषु गच्छति, सुरेषु भाज्यश्चरणहीनः ॥१६२९॥) वृत्तिः - यः संयतोऽपि सन् व्यवहारतः एतास्वप्रशस्तासु भावनासु वर्त्तते कथञ्चिद् भावमान्द्यात् स तद्विधेषु गच्छति सुरेषु कन्दर्पादिप्रकारेषु, भाज्यश्चरणहीन:-सर्वथा तत्सत्ताविकलः द्रव्यचरणहीनो वेति गाथार्थः ॥१६२९॥ तत्र कंदप्पे कुक्कुइए, दवसीले आवि हासणपरे अ। विम्हावितो अ परं, कंदप्पं भावणं कुणइ ॥१६३०॥॥पडिदारगाहा ॥ (छाया- कन्दर्पवान् कौकुच्यः, दर्पशीलश्चापि हासनपरश्च । विस्मापयंश्च परं, कान्दप्पी भावनां करोति ॥१६३०॥ ॥ प्रतिद्वारगाथा ॥) Page #294 -------------------------------------------------------------------------- ________________ २७७ पञ्चविधाः कुभावनाः वृत्तिः - 'कन्दर्पवान्' कन्दर्पः, एवं कौकुच्यः द्रुतदर्पशीलश्चापि हासकरश्च तथा विस्मापयंश्च परान् कान्दप्पी भावनां करोतीति गाथार्थः ॥१६३०॥ कहकहकहस्स हसणं, कंदप्पो अणिहुआ य संलावा । कंदप्पकहाकहणं, कंदप्पुवएस संसा य ॥१६३१॥ ॥ दारं ॥ (छाया- कहकहकहस्य हसनं, कन्दर्पः अनिभृताश्च संलापाः । ___कन्दर्पकथाकथनं, कन्दर्पोपदेशो शंसा च ॥१६३१॥ ॥ द्वारम् ॥) वृत्तिः - कन्दर्पवान् कान्दी भावनां करोतीत्युक्तं, स च यस्य कहकहकहस्येति, सुपां सुपो भवतीति तृतीयार्थे षष्ठी, कहकहकहेन हसनं, अट्टहास इत्यर्थः, तथा कन्दर्पः परिहासः स्वानुरूपेण, अनिभृताश्च संलापाः, गुर्वादिनापि निष्ठुरवक्रोक्त्यादयः तथा कन्दर्पकथाकथनं-कामकथाग्रहः तथा कन्दर्पोपदेशो-विधानद्वारेण एवं कुविति, शंसा च - प्रशंसा च कन्दर्पविषया यस्य स कन्दर्पवान् ज्ञेय इति गाथार्थः ॥१६३१॥ कौकुच्यवन्तमाह - भमुहणयणाइएहिं, वयणेहि अ तेहिं तेहिं तह चिटुं। कुणइ जह कुक्कुअंचिअ, हसइ परो अप्पणा अहसं ॥१६३२॥॥ दारं ॥ (छाया- भ्रनयनादिकैः, वचनैश्च तैः तैः तथा चेष्टां । ___ करोति यथा कुकुचमेव, हसति परः आत्मना अहसन् ॥१६३२॥ ॥ द्वारम् ॥) वृत्तिः - भ्रूनयनादिभिर्देहावयवैः वचनैश्च तैस्तैर्हासकारकैः तथा चेष्टां करोति क्वचित् तथाविधमोहदोषाद् यथा कुकुचमेव-गात्रपरिस्पन्दवद् हसति परः तद्रष्टा, आत्मनाऽहसन्, अभिन्नमुखराग इव, य एवंविधः स कौकुच्यवानिति गाथार्थः ॥१६३२॥ द्रुतदर्पशीलमाह भासइ दुअं दुअंगच्छई अदपिअव्व गोविसो सरए । सव्वदवद्दवकारी, फुट्टइव ठिओवि दप्पेणं ॥१६३३॥॥ दारं ॥ (छाया- भाषते द्रुतं द्रुतं गच्छति च दपित इव गोवृषभः शरदि । सर्वद्रुतद्रुतकारी, स्फुटतीव स्थितोऽपि दर्पण ॥१६३३॥ ॥ द्वारम् ॥) वृत्तिः - भाषते द्रुतं द्रुतमसमीक्ष्य, सम्भ्रमावेगाद् गच्छति च द्रुतं द्रुतमेव, दर्पित इव Page #295 -------------------------------------------------------------------------- ________________ पञ्चविधाः कुभावनाः २७८ दर्पोर इव गोवृषभो बलीवर्द्दविशेषः शरदि काले, तथा सर्वद्रुतकारी असमीक्ष्य-कारी यावत्, तथा स्फुटतीव तीव्रोद्रेकविशेषात् स्थितोऽपि सन् दर्पेण कुत्सितबलरूपेण, य इत्थम्भूतः स द्रुतदर्प्पशील इति गाथार्थः || १६३३॥ हासकरमाह - वेसवयणेहि हासं, जणयंतो अप्पणो परेसिं च । अह हासणोत्ति भण्णइ, घयणोव्व छले णिअच्छंतो ॥१६३४ ॥ ॥ दारं ॥ (छाया- वेषवचनैः हासं, जनयन् आत्मनः परेषां च । अथ हासन इति भण्यते, घतन इव छलानि नियच्छन् || १६३४|| || द्वारम् ॥) वृत्तिः - वेषवचनैः तथा चित्ररूपैर्हासं जनयन् आत्मनः परेषां च द्रष्टृणामथ हासन इति भण्यते, हासकर इत्यर्थः, घतन इव भाण्ड इव, छलानि छिद्राणि नियच्छन् पश्यन्निति गाथार्थः ॥१६३४॥ विस्मापकमाह सुरजालमाइएर्हि, तु विम्हयं कुणइ तव्विहजणस्स । तेसु ण विम्हयइ सयं, आहट्टकुहेडएसुं च ॥१६३५ ॥ ॥ दारं ॥ (छाया - सुरजालादिभिस्तु विस्मयं करोति तद्विधजनस्य । तेषु न विस्मयते स्वयं, आहर्त्तकुहेटकेषु च ॥१६३५।। वृत्तिः - सुरजालादिभिस्तु इन्द्रजालकौतुकैर्विस्मयं करोति चित्तविभ्रमलक्षणं तद्विधजनस्य बालिशप्रायस्य, तेषु इन्द्रजालादिषु न विस्मयते स्वयं = न विस्मयं स्वयं करोत्यात्मना, आहर्त्तकुहेटकेषु च पुनः तथाविधग्राम्यलोकप्रतिबद्धेषु यः स विस्मापक इति गाथार्थः ॥१६३५॥ उक्ता कान्दर्पी भावना, किल्बिषिकीमाह - नाणस्स केवलीणं, धम्मायरिआण सव्वसाहूणं । भासं अवण्णमाई, किब्बिसियं भावणं कुणइ ॥१६३६॥ (छाया- ज्ञानस्य केवलिनां धर्माचार्याणां सर्वसाधूनाम् । भाषमाणोऽवर्णं मायी, कैल्बिषिकीं भावनां करोति ॥१६३६॥) Page #296 -------------------------------------------------------------------------- ________________ पञ्चविधाः कुभावनाः २७९ वृत्तिः - ज्ञानस्य श्रुतरूपस्य केवलिनां वीतरागाणां, धर्माचार्याणां गुरूणां, सर्वसाधूनां सामान्येन, भाषमाणोऽवर्णम्-अश्लाघारूपं, तथा मायी सामान्येन, यः स कैल्बिषिकी भावनां तद्भावाभ्यासरूपां करोतीति गाथार्थः ॥१६३६॥ ज्ञानावर्णमाह - काया वया य ते च्चिअ, ते चेव पमाय अप्पमाया य । मोक्खाहिआरिआणं, जोइसजोणीहि किं कज्जं ? ॥१६३७॥ ॥ दारं ॥ (छाया- काया व्रतानि च तान्येव, ते एव प्रमादा अप्रमादाश्च । मोक्षाधिकारिकाणां, ज्योतिषयोनिभ्यां किं कार्यम् ? ॥१६३७॥ ॥ द्वारम् ॥) वृत्तिः - कायाः - पृथिव्यादयः व्रतानि-प्राणातिपातादिनिवृत्त्यादीनि, तान्येव भूयो भूयः, तथा त एव प्रमादाः मद्यादयः अप्रमादाश्च-तद्विपक्षभूताः तत्र तत्र कथ्यन्त इति पुनरुक्तदोषः, तथा मोक्षाधिकारिणां साधूनां ज्योतिषयोनिभ्यां ज्योतिषयोनिप्राभृताभ्यां किं कृत्यं ?, न किञ्चिद्, भवहेतुत्वादिति ज्ञानावर्णवादः, इह कायादय एव यत्नेन परिपालनीया इति तथा तथा तदुपदेशः उपाधिभेदेन मा भूद्विराधनेति, ज्योतिःशास्त्रादि च शिष्यग्रहणपालनफलमित्यदुष्टफलमेव सूक्ष्मधिया भावनीयमिति गाथार्थः ॥१६३७॥ केवल्यवर्णमाह - सव्वेऽवि ण पडिबोहइ, ण याविसेसेण देइ उवएसं । पडितप्पइ ण गुरूणवि, णाओ अइणिट्ठिअट्ठो उ॥१६३८॥॥ दारं ॥ (छाया- सर्वानपि न प्रतिबोधयति, न चाविशेषेण ददात्युपदेशम् ।। परितप्यते न गुरुभ्योऽपि, ज्ञातः अतिनिष्ठितार्थस्तु ॥१६३८॥ ॥ द्वारम् ॥) वृत्तिः - सर्वानपि प्राणिनो न प्रतिबोधयतीति न समवृत्तिः न वा अविशेषेण ददात्युपदेशम्, अपि तु गम्भीरगम्भीरतरदेशनाभेदेन, तथा परितप्यते न गुरुभ्योऽपि दानादिना, आस्तामन्यस्य, ज्ञातः सन्, एवमतिनिष्ठितार्थ एव, लौकिको गर्दाशब्द एषः, इति केवल्यवर्णवादः, न ह्यभव्याः काङ्कटुकप्रायाश्च भव्याः केनचित्प्रतिबोध्यन्ते, उपायाभावादिति सर्वानपि न प्रतिबोधयति, अत एवाविशेषेण न ददात्युपदेशं गुणगुरुत्वाच्च गुरुभ्यो न परितप्यते, साधु निष्ठितार्थ इति गाथार्थः ॥१६३८॥ धर्माचार्यावर्णमाह - Page #297 -------------------------------------------------------------------------- ________________ २८० पञ्चविधाः कुभावनाः जच्चाईहिं अवण्णं, विहसइ वट्टइ ण यावि उववाए। अहिओ छिद्दप्पेही, पगासवाई अणणुलोमो ॥१६३९॥ ॥ दारं ॥ (छाया- जात्यादिभिः अवर्णं, विभाषते वर्त्तते न चाप्युपपाते । अहितः छिद्रप्रेक्षी, प्रकाशवादी अननुलोमः ॥१६३९॥ ॥ द्वारम् ॥) वृत्तिः - जात्यादिभिः सद्भिरसद्भिर्वा अवर्णम् अश्लाघारूपं विभाषते अनेकधा ब्रवीति, वर्त्तते न चाप्युपपाते - गुरुसेवावृत्तौ, तथा अहितः छिद्रप्रेक्षी गुरोरेव, प्रकाशवादी सर्वसमक्षं तद्दोषवादी, अननुलोमः प्रतिकूल इति धर्माचार्यावर्णवादः, जात्यादयो ह्यकारणमत्र, गुणाः कल्याणकारणं, गुरुपरिभवाभिनिवेशादयस्त्वतिरौद्रा इति गाथार्थः ॥१६३९॥ साध्ववर्णमाह - अविसहणा तुरियगई, अणाणुवित्ती अ अवि गुरूणंपि । खणमित्तपीइरोसा, गिहिवच्छलगा य संचइआ ॥१६४०॥॥ दारं ॥ (छाया- अविषहणाः अत्वरितगतयः, अननुवर्तिनश्चापि गुरूनपि । क्षणमात्रप्रीतिरोषाः, गृहिवत्सलाश्च सञ्चयिनः ॥१६४०॥ ॥ द्वारम् ॥) वृत्तिः - अविषहणाः न सहन्ते कस्यचिद्, अपि तु देशान्तरं यान्ति, अत्वरितगतयो मन्दगामिन इत्यर्थः, अननुवर्तिनश्च प्रकृतिनिष्ठुराः, अपि तु गुरुनपि प्रति, आस्तामन्यो जनः, तथा क्षणमात्रप्रीतिरोषाः - तदैव रुष्टाः तदैव तुष्टाः, गृहिवत्सलाश्च स्वभावेन, सञ्चयिनः-सर्वसङ्ग्रहपरा इति साध्ववर्णवादः, इहाविषहणाः परोपतापभयेन, अत्वरितगतय ईर्यादिरक्षार्थम्, अननुवर्तिनः असंयमापेक्षया, क्षणमात्रप्रीतिरोषाः अल्पकषायतया, गृहिवत्सला धर्मप्रतिपत्तये, सञ्चयवन्त उपकरणाभावे परलोकाभावादिति गाथार्थः ॥१६४०॥ मायिस्वरूपमाह - गृहइ आयसहावं, छायइ अ गुणे परस्स संतेऽवि। चोरो व्व सव्वसंकी, गूढायारो हवइ मायी ॥१६४१॥ ॥ दारं ॥ (छाया- गृहति आत्मस्वभावं, छादयति च गुणान् परस्य सतोऽपि । चौर इव सर्वशङ्की, गूढाचारः भवति मायी ॥१६४१॥ ॥ द्वारम् ॥) वृत्तिः - गृहति प्रच्छादयति आत्मनः स्वभावं-गुणाभावरूपमशोभनं, छादयति गुणान् Page #298 -------------------------------------------------------------------------- ________________ पञ्चविधाः कुभावनाः २८१ परस्य अन्यस्य सतोऽपि विद्यमानानपि मायादोषेण, तथा चौर इव सर्वशङ्की स्वचित्तदोषेण, गूढाचारः सर्वत्र वस्तुनि भवति मायी जीव इति गाथार्थः ॥१६४१॥ उक्ता किल्बिषिकी भावना, आभियोगिकीमाह - कोअ भूईकम्मे, पसिणा इअरे णिमित्तमाजीवी। इड्डिरससायगुरुओ, अभिओगं भावणं कुणइ ॥१६४२॥ ॥ पडिदारं ॥ (छाया- कौतुकं भूतिकर्म, प्रश्नः इतरो निमित्तमाजीवी । ऋद्धिरससातगुरुकः, अभियोगां भावनां करोति ॥१६४२॥) ॥ प्रतिद्वारम् ॥ वृत्तिः - कौतुकं वक्ष्यमाणं एवं भूतिकर्म एवं प्रश्नः एवमितरः प्रश्नाप्रश्नः, एवं निमित्तं आजीवीति कौतुकाद्याजीवकः ऋद्धिरससातगुरुः सन् अभियोगां भावनां करोति, तथाविधाभ्यासादिति गाथार्थः ॥१६४२॥ कौतुकद्वारावयवार्थमाह - विम्हवणहोमसिरपरिरयाइ खारडहणाणि धूमे अ। असरिसवेसग्गहणा, अवयासण थंभणं बंधं ॥१६४३॥॥ दारं ॥ (छाया- विस्मापनहोमशिरःपरिरयादीनि क्षारदहनानि धूमश्च । असदृशवेषग्रहणानि, अवत्रासनं स्तम्भनं बन्धः ॥१६४३॥ ॥ द्वारम् ॥) वृत्तिः - विस्मापनं बालस्नपनं होमम् अग्निहवनं शिरःपरिरयः करभ्रमणाभिमन्त्रणं, आदिशब्दः स्वभेदप्रख्यापकः, बालस्नपनादीनामनेकप्रकारत्वात्, क्षारदहनानि तथाविधव्याधिशमनाय, धूपश्च योगगर्भः, असदृशवेषग्रहणानि-नार्यादेरनार्यादिनेपथ्यकरणानि, अवत्रासनं वृक्षादीनां प्रभावेन चालनम्, अवस्तम्भनम्-अनिष्टोपशान्तये स्तेनुकनिष्ठीवनाथुक्करणं, एवं बन्धः-मन्त्रादिना प्रतिबन्धनं, कौतुकमिति गाथार्थः ॥१६४३॥ भूतिकर्माण्याह- - भूईअ मट्टिआए, सुत्तेण व होइ भूइकम्मं तु । वसहीसरीरभंडग-रक्खा अभिओगमाईआ ॥१६४४॥॥ दारं ॥ (छाया- भूत्या मृत्तिकया, सूत्रेण वा भवति भूतिकर्म तु । वसतिशरीरभण्डक-रक्षा अभियोगादयः ॥१६४४॥ ॥ द्वारम् ॥) Page #299 -------------------------------------------------------------------------- ________________ २८२ पञ्चविधाः कुभावनाः ___ वृत्तिः - भूत्या भस्मरूपया मृदा वा-आर्द्रपांसुलक्षणया सूत्रेण वा प्रसिद्धेन भवति भूतिकर्म परिरयवेष्टनरूपं, किमर्थमित्याह-वसतिशरीरभण्डकरक्षेति एतद्रक्षार्थम्, अभियोगादय इति कृत्वा, तेन कृतेन तद्रक्षार्थं, कर्तुरिति गाथार्थः ॥१६४४॥ प्रश्नस्वरूपमाह - पण्हो उ होइ पसिणं, जं पासइ वा सयं तु तं पसिणं। अंगुटुच्छिद्रुपडे, दप्पण-असि-तोअ-कुड्डाई (कुद्धाई पा.)॥१६४५॥ ॥ दारं ॥ (छाया- प्रश्नस्तु भवति प्रश्नः, यत् पश्यति वा स्वयं तु तत्प्रश्नः । अङ्गुष्ठोच्छिष्टपटः, दर्पण-असि-तोय-कुड्यादिषु (क्रुद्धादिःपा.) ॥१६४५।। ॥ द्वारम्॥) वृत्तिः - प्रश्नस्तु भवति देवतादिपृच्छारूप: प्रश्न इति, यत्पश्यति वा स्वयं आत्मना तुशब्दादन्ये च तत्रस्थाः प्रस्तुतं वस्तु तत्प्रश्न इति, क्व तदित्याह - अङ्गुष्ठोच्छिष्टपट इत्यङ्गुष्ठे पटे उच्छिष्टः कासारादिभक्षणेन, एवं दर्पणे आदर्श असौ च खड्गे तोये उदके कुड्डे भित्तौ, आदिशब्दान्मदनफलादिपरिग्रहः, क्रुद्धादि क्रुद्धः प्रशान्तो वा पश्यति कल्पविशेषादिति गाथार्थः ॥१६४५॥ प्रश्नाप्रश्नमाह - पसिणापसिणं सुमिणे, विज्जासिटुं कहेइ अण्णस्स। अहवा आइंखणिआ, घंटिअसिटुं परिकहेइ ॥१६४६॥॥ दारं ॥ (छाया- प्रश्नाप्रश्नः स्वप्ने, विद्याशिष्टं कथयति अन्यस्मै । ____ अथवा आख्यात्री, घण्टिकाशिष्टं परिकथयति ॥१६४६॥ ॥ द्वारम् ॥) वृत्तिः - प्रश्नाप्रश्नोऽयमेवंविधो भवति-यः स्वप्ने विद्याशिष्टं विद्याकथितं सत् कथयत्यन्यस्मै शुभजीवितादि, अथवा 'आइंखणिय'त्ति ईक्षणिका दैवज्ञा आख्यात्री लोकसिद्धा डोम्बी, घण्टिकाशिष्टं-घण्टिकायां स्थित्वा घण्टिकायक्षेण कथितं परिकथयति, एष वा प्रश्नाप्रश्न इति गाथार्थः ॥१६४६।। निमित्तमाह - तिविहं होइ णिमित्तं, तीय-पडुप्पण्ण-णागयं चेव । एत्थ सुभासुभभेअं, अहिगरणेतरविभासाए ॥१६४७॥ Page #300 -------------------------------------------------------------------------- ________________ २८३ पञ्चविधाः कुभावनाः (छाया- त्रिविधं भवति निमित्तं, अतीतप्रत्युत्पन्नानागतं चैव । अत्र शुभाशुभभेदं, अधिकरणेतरविभाषया ॥१६४७॥) वृत्तिः - त्रिविधं भवति निमित्तं कालभेदेनेत्याह-अतीतं प्रत्युत्पन्नमनागतं चैव, अतीतादिविषयत्वात्तस्य, अत्र शुभाशुभभेदमेतल्लोके, कथमित्याह-अधिकरणेतरविभाषया, यत्साधिकरणं तदशुभमिति गाथार्थः ॥१६४७॥ एयाणि गारवठ्ठा, कुणमाणो आभिओगिअं बंधे। बीअंगावरहिओ, कुव्वइ आराह उच्चं च ॥१६४८॥॥ दारं ॥ (छाया- एतानि गौरवार्थं, कुर्वन् आभियोगिकं बध्नाति । द्वितीयं गौरवरहितः, करोति आराधक उच्चं च ॥१६४८॥ ॥ द्वारम् ॥) वृत्तिः - एतानि भूतिकादीनि गौरवार्थं गौरवनिमित्तं कुर्वन् ऋषिः आभियोगिकम् - अभियोगनिमित्तं बध्नाति कर्म, देवताधभियोगादिकृत्यमेतद्, द्वितीयम् अपवादपदमत्र, गौरवरहितः सन् - नि:स्पृह एव करोत्यतिशयज्ञाने सत्येतत्, स चैवं कुर्वन्नाराधको न विराधकः, उच्चं च गोत्रं बध्नातीति शेषः, तीर्थोन्नतिकरणादिति गाथार्थः ॥१६४८॥ उक्ताऽऽभियोगिकी भावना, साम्प्रतमासुरीमाह - अणुबद्धवुग्गहोच्चिअ, संसत्ततवो णिमित्तमाएसी । णिक्किवनिराणुकंपो, आसुरिअं भावणं कुणइ ॥१६४९॥ (छाया- अनुबद्धविग्रह एव, संसक्ततपा निमित्तमादेशी । निष्कृपः निरनुकम्पः, आसुरीकां भावनां करोति ॥१६४९॥) वृत्तिः - अनुबद्धविग्रहः सदा कलहशीलः, अपि च संसक्ततपाः आहारादिनिमित्तं तपःकारी, तथा निमित्तम् अतीतादिभेदं आदिशति, तथा निष्कृपः कृपारहितः, तथा निरनुकम्पः अनुकम्पारहितः अन्यस्मिन् कम्पमानेऽपि इत्यासुरीभावनोपेतो भवतीति गाथार्थः ॥१६४९॥ व्यासार्थं त्वाह - णिच्चं विग्गहसीलो, काऊण य णाणुतप्पई पच्छा। ण य खामिओ पसीअइ, अवराहीणं दुविण्हंपि ॥१६५०॥॥ दारं ॥ Page #301 -------------------------------------------------------------------------- ________________ २८४ पञ्चविधाः कुभावनाः (छाया- नित्यं व्युद्ग्रहशीलः, कृत्वा च नानुतप्यते पश्चात् । न च क्षान्तः प्रसीदति, अपराधिनोईयोरपि ॥१६५०॥ ॥ द्वारम् ॥ वृत्तिः - नित्यं व्युद्ग्रहशीलः सततं कलहस्वभावः, कृत्वा च कलहं नानुतप्यते पश्चादिति, न च क्षान्तः सन् अपराधिना प्रसीदति प्रसादं गच्छति अपराधिनोईयोरपिस्वपक्षपरपक्षगतयोः कषायोदयादेवेत्येषोऽनुबद्धविग्रह इति माथार्थः ॥१६५०॥ संसक्ततपसमाह - आहारउवहिसिज्जासु जस्स भावो उ निच्चसंसत्तो। भावोवहओ कुणइ अ, तवोवहाणं तयट्ठाए ॥१६५१॥ (छाया- आहारोपधिशय्यासु यस्य भावस्तु नित्यसंसक्तः । भावोपहतः करोति च, तपउपधानं तदर्थम् ॥१६५१॥) वृत्तिः - आहारोपधिशय्यासु-ओदनादिरूपासु यस्य भावस्तु-आशयः नित्यसंसक्तः सदा प्रतिबद्धः भावोपहतः स एवम्भूतः करोति च तपउपधानम्-अनशनादि तदर्थम् आहाराद्यर्थं यः संसक्ततपा यतिरिति गाथार्थः ॥१६५१॥ निमित्तादेशनमाह - तिविहं हवइ निमित्तं, एक्किक्कं छव्विहं तु विण्णेअं। अभिमाणाभिनिवेसा, वागरिअं आसुरं कुणइ ॥१६५२॥ ॥ दारं ॥ (छाया- त्रिविधं भवति निमित्तं, एकैकं षड्विधं तु विज्ञेयम् । अभिमानाभिनिवेशात्, व्याकृतं आसुरीं करोति ॥१६५२॥ ॥ द्वारम् ॥) वृत्तिः- त्रिविधं भवति निमित्तं कालभेदेन, एकैकं षड्विधं-लाभालाभसुखदुःखजीवितमरणविषयभेदेन तत् तु भवति विज्ञेयम्, एतच्च अभिमानाभिनिवेशादिति अभिमानतीव्रतया व्याकृतं सदासुरीभावनां करोति, तद्भावाभ्यासरूपत्वादिति गाथार्थः ॥१६५२॥ निष्कृपमाह - चंकमणाई सत्तो, सुणिक्किवो थावराइसत्तेसुं । काउं व णाणुतप्पइ, एरिसओ णिक्किवो होइ ॥१६५३॥ ॥ दारं ॥ Page #302 -------------------------------------------------------------------------- ________________ २८५ पञ्चविधाः कुभावनाः (छाया- चङ्क्रमणादि सक्तः, सुनिष्कृप: स्थावरादिसत्त्वेषु । कृत्वा वा नानुतप्यते, ईदृशो निष्कृपो भवति ॥१६५३॥ ॥ द्वारम् ।।) वृत्तिः - चङ्क्रमणादि गमनासनादि सक्तः सन् क्वचित् सुनिष्कृपः-सुष्ठ गतघृणः स्थावरादिसत्त्वेषु करोत्यजीवप्रतिपत्त्या, कृत्वा वा चङ्क्रमणादि नानुतप्यते केनचिन्नोदितः सन्, ईदृशो निष्कृपो भवति, लिङ्गमेतदस्येति गाथार्थः ॥१६५३॥ निरनुकम्पमाह - जो उ परं कंपंतं, गुण ण कंपए कठिणभावो । एसो उ णिरणुकंपो, पण्णत्तो वीअरागेहिं ॥१६५४॥ ॥ दारं ॥ (छाया- यस्तु परं कम्पमानं, दृष्ट्वा न कम्पते कठिनभावः । एषस्तु निरनुकम्पः, प्रज्ञप्तो वीतरागैः ॥१६५४॥ ॥ द्वारम् ।।) वृत्तिः - यस्तु परं कम्पमानं दृष्ट्वा कुतश्चिद्धेतुतः न कम्पते कठिनभावः सन् क्रूरतया, एष पुनः निरनुकम्पो जीवः प्रज्ञप्तो वीतरागैः-आप्तैरिति गाथार्थः ॥१६५४॥ उक्ताऽऽसुरीभावना, सम्मोहनीमाह - उम्मग्गदेसओ मग्गदूसओ मग्गविप्पडीवत्ती। मोहेण य मोहित्ता, सम्मोहं भावणं कुणइ ॥१६५५॥॥ पडिदारं ॥ (छाया- उन्मार्गदेशक: मार्गदूषक: मार्गविप्रतिपत्तिः । मोहेन च मोहयित्वा, सम्मोही भावनां करोति ॥१६५५॥ ॥ प्रतिद्वारम् ॥) वृत्तिः - उन्मार्गदेशकः वक्ष्यमाणः, एवं मार्गदूषकः, एवं मार्गविप्रतिपत्तिः, तथा मोहेन स्वगतेन, तथा मोहयित्वा परं सम्मोहीभावनां करोति, तद्भावाभ्यासरूपत्वादिति गाथार्थः ॥१६५५॥ उन्मार्गदेशकमाह - नाणाइ अ दूसिंतो, तव्विवरीअं तु उद्दिसइ मग्गं । उम्मग्गदेसओ एस होइ अहिओ अ सपरेसिं ॥१६५६॥ (छाया- ज्ञानादीनि च दूषयन्, तद्विपरीतं तूद्दिशति मार्गम् । उन्मार्गदेशक एषः, भवत्यहितश्च स्वपरयोः ॥१६५६॥ Page #303 -------------------------------------------------------------------------- ________________ पञ्चविधाः कुभावनाः वृत्तिः - ज्ञानादीनि दूषयन् पारमार्थिकानि, तद्विपरीतं तु पारमार्थिकज्ञानविपरीतमेव उद्दिशति मार्गं धर्म्मसम्बन्धिनम् उन्मार्गदेशक एष एवम्भूतः भवत्यहित एव परमार्थेन स्वपरयोर्द्वयोरपीति गाथार्थः || १६५६ ॥ मार्गदूषकमाह - २८६ णाणाइ तिविहमग्गं, दूसइ जो जे अ मग्गपडिवण्णे । अहो जाईए खलु, भण्णइ सो मग्गदूसोति ॥ १६५७॥ ॥ दारं ॥ (छाया - ज्ञानादिं त्रिविधमार्गं, दूषयति यः ये च मार्गप्रतिपन्नाः । अबुधः जात्या खलु, भण्यते स मार्गदूषक इति ॥१६५७॥ ॥ द्वारम् ॥) वृत्तिः - ज्ञानादिं त्रिविधमार्गं पारमार्थिकं दूषयति यः कश्चित्, ये च मार्गप्रतिपन्नाः साधवस्तांश्च दूषयति, अबुधः अविद्वान् जात्यैव, न परमार्थेन, भण्यतेऽसावे - वम्भूतः मार्गदूषकः पाप इति गाथार्थः || १६५७॥ मार्गविप्रतिपत्तिमाह जो पुणतमेव मग्गं, दूसिउं पंडिओ सतक्काए । उम्मग्गं पडिवज्जइ, विप्पडिवन्ने स मग्गस्स ॥ १६५८ ॥ ॥ दारं ॥ (छाया - यः पुनस्तमेव मार्गं, दूषयित्वा अपण्डितः स्वतर्कया । उन्मार्गं प्रतिपद्यते, विप्रतिपन्नः स मार्गस्य || १६५८|| || द्वारम् ॥) वृत्ति: - यः पुनस्तमेव मार्गं ज्ञानादिं दूषयित्वा अपण्डितः सन् स्वतर्कया जातिरूपया देशे उन्मार्गं प्रतिपद्यते, देश एव विप्रतिपत्तिरिति गाथार्थः || १६५८ || मोहमाह - तह तह उवहयमइओ, मुज्झइ णाणचरणंतरालेसु । इड्डीओ अ बहुविहा, दट्टु जत्तो तओ मोहो ॥१६५९॥ (छाया- तथा तथा उपहतमतिकः, मुह्यति ज्ञानचरणान्तरालेषु । ऋद्धीश्च बहुविधा, दृष्ट्वा यतस्ततो मोहः || १६५९ ॥ ) वृत्ति: - तथा तथा चित्ररूपतया उपहतमतिः सन् मुह्यति ज्ञानचरणान्तरालेषु गहनेषु, ऋद्धीश्च बहुविधा दृष्ट्वा परतीर्थिकानां यतो मुह्यति असौ मोह इति गाथार्थः ॥१६५९॥ Page #304 -------------------------------------------------------------------------- ________________ २८७ षड्विधाः कायाः मोहयित्वेति व्याचिख्यासुराह - जो पुण मोहेइ परं, सब्भावेणं च कइअवेणं वा । समयंतरम्मि सो पुण, मोहित्ता घेप्पइ सऽणेणं ॥१६६०॥ (छाया- यः पुनः मोहयति परं, सद्भावेन च कैतवेन वा । समयान्तरे स पुनः मोहयित्वा गृह्यते सोऽनेन ॥१६६०॥) वृत्तिः - यः पुनर्मोहयति परम् अन्यं प्राणिनं सद्भावेन वा तथ्येन वा, तथा कैतवेन वा परिकल्पितेन, समयान्तरे परसमये मोहयति, स पुनरेवम्भूतः प्राणी मोहयित्वेति गृह्यतेऽनेन द्वारगाथावयवेनेति गाथार्थः ॥१६६०॥ आसां भावनानां फलमाह - एयाओ भावणाओ, भावित्ता देवदुग्गइं जंति । तत्तोऽवि चुआ संता, परिति भवसागरमणंतं ॥१६६१॥ (छाया- एता भावना, भावयित्वा देवदुर्गतिं यान्ति ।। ___ तत्तोऽपि च्युताः सन्तः, पर्यटन्ति भवसागरमनन्तम् ॥१६६१॥) वृत्तिः - एता भावना भावयित्वा अभ्यस्य देवदुर्गतिं यान्ति प्राणिनः ततस्तस्या अपि च्युताः सन्तः-देवदुर्गतेः, पर्यटन्ति भवसागरं संसारसमुद्रं अनन्तमिति गाथार्थः ॥१६६१॥' गुरुरिन्द्रियविषयप्रमादास्रवनिद्राकुभावनासु यतनावान् भवति - तेषां परिहारे प्रयत्नवान् भवति । कायाः जीवरूपाः । ते षड्विधाः । तद्यथा - १ पृथ्वीकायः, २ अप्कायः, ३ तेजस्कायः, ४ वायुकायः, ५ वनस्पतिकायः ६ त्रसकायश्च । गुरुरेतेषु षट्सु कायेषु यतनावान् भवति – तेषां रक्षणे तत्परो भवति । उक्तञ्च दशवैकालिकसूत्रे तद्वृत्तौ च 'पुढविदगअगणिमारुअ, तणरुक्खस्सबीयगा। तसा अ पाणा जीवत्ति, इइ वुत्तं महेसिणा ॥८/२॥ तेसिं अच्छणजोएण, निच्चं होअव्वयं सिआ। मणसा कायवक्केणं, एवं हवइ संजए ॥८/३॥ Page #305 -------------------------------------------------------------------------- ________________ २८८ षड्विधाः कायाः पुढविं भित्तिं सिलं लेखें, नेव भिंदे न संलिहे। तिविहेण करणजोएणं, संजए सुसमाहिए ॥८/४॥ सुद्धपुढवीं न निसीए, ससरक्खंमि अ आसणे। पमज्जित्तु निसीइज्जा, जाइत्ता जस्स उग्गहं ॥८/५॥ सीओदगं न सेविज्जा, सिला वुटुं हिमाणि अ। उसिणोदगं तत्तफासुअं, पडिगाहिज्ज संजए ॥४/६॥ उदउल्लं अप्पणो कार्य, नेव पुंछे न संलिहे। समुप्पेह तहाभूअं, नो णं संघट्टए मुणी ॥८/७॥ इंगालं अगणिं अच्चि, अलायं वा सजोइअं। न उंजिज्जा न घट्टिज्जा, नो णं निव्वावए मुणी ॥८/८॥ तालिअंटेण पत्तेण, साहाए विहुयणेण वा । न वीइज्जऽप्पणो कायं, बाहिरं वावि पुग्गलं ॥८/९॥ तणरुक्खं न छिदिज्जा, फलं मूलं च कस्सई । आमगं विविहं बीअं, मणसावि ण पत्थए ॥८/१०॥ गहणेसु न चिट्ठिज्जा, बीएसु हरिएसु वा । उदगंमि तहा निच्चं, उत्तिंगपणगेसु वा ॥८/११॥ तसे पाणे न हिसिज्जा, वाया अदुव कम्मुणा । उवरओ सव्वभूएसु, पासेज्ज विविहं जगं ॥८/१२॥ (छाया- पृथिव्युदकाग्निमारुताः, तृणवृक्षसबीजकाः । त्रसाश्च प्राणिनः जीवा इति, इति उक्तं महर्षिणा ॥८/२॥ तेषां अक्षणयोगेन नित्यं भवितव्यं स्यात् । मनसा कायेन वाक्येन एवं भवति संयतः ॥८/३॥ पृथिवीं भित्ति शिला लेष्टुं, नैव भिन्द्यात् न संलिखेत् । त्रिविधेन करणयोगेन, संयतः सुसमाहितः ॥८/४॥ Page #306 -------------------------------------------------------------------------- ________________ २८९ षड्विधाः कायाः शुद्धपृथिव्यां न निषीदेत्, सरजस्के चासने । प्रमृज्य निषीदेत, याचयित्वा यस्य अवग्रहम् ॥८/५॥ शीतोदकं न सेवेत, शिला वृष्टं हिमानि च । उष्णोदकं तप्तप्रासुकं, प्रतिगृह्णीयात् संयतः ॥८/६॥ उदकाई आत्मनः कायं, नैव पुञ्छयेत् न संलिखेत् । समुत्प्रेक्ष्य तथाभूतं, न णं सङ्घट्टयेत् मुनिः ॥८॥७॥ अङ्गारं अग्नि अचिः, अलातं वा सज्योतिः । न उठेत् न घट्टयेत्, नैनं निर्वापयेत् मुनिः ॥८॥८॥ तालवृन्तेन पत्रेण, शाखया विधूवनेन वा । न वीजयेत् आत्मनः कायं, बाह्यं वापि पुद्गलम् ॥८/९॥ तृणवृक्षं न छिन्द्यात्, फलं मूलं च कस्यचित् । आमकं विविधं बीजं, मनसाऽपि न प्रार्थयति ॥८/१०॥ गहनेषु न तिष्ठेत्, बीजेषु हरितेषु वा । उदके तथा नित्यं, उत्तिङ्गपनकयोर्वा ॥८/११॥ त्रसान् प्राणिनो न हिंस्यात्, वाचा अथवा कर्मणा । उपरतः सर्वभूतेषु, पश्येत् विविधं जगत् ॥८/१२॥) वृत्तिः - तं प्रकारमाह - 'पुढवि'त्ति सूत्रं, पृथिव्युदकाग्निवायवस्तृणवृक्षसबीजा एते पञ्चैकेन्द्रियकायाः पूर्ववत्, त्रसाश्च प्राणिनो द्वीन्द्रियादयो जीवा इत्युक्तं महर्षिणा वर्धमानेन गौतमेन वेति सूत्रार्थः ॥८/२॥ यतश्चैवमतः 'तेसिं'ति सूत्रं, अस्य व्याख्या - तेषां पृथिव्यादीनाम् अक्षणयोगेन अहिंसाव्यापारेण नित्यं भवितव्यं वर्तितव्यं स्यात् भिक्षुणा मनसा कायेन वाक्येन एभिः करणैरित्यर्थः, एवं वर्तमानोऽहिंसकः सन् भवति संयतो, नान्यथेति सूत्रार्थः ॥८/३॥ ___ एवं सामान्येन षड्जीवनिकायाहिंसया संयतत्वमभिधायाधुना तद्गतविधीन्विधानतो विशेषेणाह - 'पुढवि'त्ति सूत्रं, पृथिवीं शुद्धां भित्ति तटीं शिला पाषाणात्मिकां लेष्टम् इट्टालखण्डं नैव भिन्द्यात् नो संलिखेत्, तत्र भेदनं द्वैधीभावोत्पादनं संलेखनम् ईषल्लेखनं त्रिविधेन करणयोगेन न करोति मनसेत्यादिना संयतः साधुः सुसमाहितः शुद्धभाव इति Page #307 -------------------------------------------------------------------------- ________________ २९० सूत्रार्थः ॥८/४॥ षड्विधाः कायाः तथा ‘सुद्ध'त्ति सूत्रं, शुद्धपृथिव्याम् अशस्त्रोपहतायामनन्तरितायां न निषीदेत्, तथा सरजस्के वा पृथिवीरजोऽवगुण्ठिते वा आसने पीठकादौ न निषीदेत्, निषीदनग्रहणात्स्थानत्वग्वर्तनपरिग्रहः, अचेतनायां तु प्रमृज्य तां रजोहरणेन निषीदेत् ज्ञात्वेत्यचेतनां ज्ञात्वा याचयित्वाऽवग्रहमिति यस्य सम्बन्धिनी पृथिवी तमवग्रहमनुज्ञाप्येति सूत्रार्थः ॥८/५ ॥ उक्तः पृथिवीकायविधिः, अधुना अप्कायविधिमाह - 'सीओदगं'ति सूत्रं, शीतोदकं पृथिव्युद्भवं सच्चित्तोदकं न सेवेत, तथा शिला वृष्टं हिमानि च न सेवेत, तत्र शिलाग्रहणेन करकाः परिगृह्यन्ते, वृष्टं वर्षणं, हिमं प्रतीतं प्राय उत्तरापथे भवति । यद्येवं कथमयं वर्त्तेतेत्याह उष्णोदकं क्वथितोदकं तप्तप्रासुकं तप्तं सत्प्रासुकं त्रिदण्डोद्वृत्तं, नोष्णोदकमात्रं, प्रतिगृह्णीयाद्वृत्त्यर्थं संयतः साधुः, एतच्च सौवीराद्युपलक्षणमिति सूत्रार्थः ॥८/६॥ 1 तथा ‘उदउल्लं’ति सूत्रं, नदीमुत्तीर्णो भिक्षाप्रविष्टो वा वृष्टिहतः उदकार्द्रम् उदकबिन्दुचितमात्मनः कायं शरीरं स्निग्धं वा नैव पुञ्छ्येद् वस्त्रतृणादिभिः न संलिखेत् पाणिना, अपि तु सम्प्रेक्ष्य निरीक्ष्य तथाभूतम् उदकार्द्रादिरूपं नैव कायं सङ्घट्टयेत् मुनिर्मनागपि न स्पृशेदिति सूत्रार्थः ||८/७ उक्तोऽप्कायविधिः, तेज: कायविधिमाह - 'इंगालं'ति सूत्रं, अङ्गारं ज्वालारहितम् अग्निम् अयःपिण्डानुगतम् अर्चिः छिन्नज्वालम् अलातम् उल्मुकं वा सज्योतिः साग्निकमित्यर्थः, किमित्याह - नोत्सिञ्चेत् न घट्टयेत्, तत्रोञ्जनमुत्सेचनं प्रदीपादेः, घट्टनं मिथश्चालनं, तथा नैनम् - अग्नि निर्वापयेद् अभावमापादयेत् मुनिः साधुरिति सूत्रार्थः ॥८/८॥ प्रतिपादितस्तेजःकायविधिः, वायुकायविधिमाह - 'तालिअंटेण 'त्ति सूत्रं, तालवृन्तेन व्यजनविशेषेण पत्रेण पद्मिनीपत्रादिना शाखया वृक्षडालरूपया विधूप (व) नेन वा व्यजनेन वा, किमित्याह-न वीजयेद् आत्मनः कायं स्वशरीरमित्यर्थः बाह्यं वापि पुद्गलम् उष्णोदकादीति सूत्रार्थः ॥८/९ ॥ प्रतिपादितो वायुकायविधिः, वनस्पतिविधिमाह 'तण 'त्ति सूत्रं, तृणवृक्षमित्येकवद्भावः, तृणानि -दर्भादीनि वृक्षाः - कदम्बादयः, एतान्न छिन्द्यात् फलं मूलं वा कस्यचिद्वृक्षादेर्न छिन्द्यात्, तथा आमम् अशस्त्रोपहतं विविधम् अनेकप्रकारं बीजं न मनसाऽपि प्रार्थयेत्, किमुत अश्नीयादिति सूत्रार्थः ॥ ८/१० ॥ तथा 'गहणेसु 'त्ति सूत्रं, गहनेषु वननिकुञ्जेषु न तिष्ठेत्, सङ्घट्टनादिदोषप्रसङ्गात्, तथा Page #308 -------------------------------------------------------------------------- ________________ षड्विधाः कायाः २९१ बीजेषु प्रसारितशाल्यादिषु हरितेषु वा दूर्वादिषु न तिष्ठेत्, उदके तथा नित्यम् अत्रोदकम् - अनन्तवनस्पतिविशेषः, यथोक्तम् - 'उदए अवए पणए' इत्यादि, उदकमेवान्ये, तत्र नियमतो वनस्पतिभावात्, उत्तिङ्गपनकयोर्वा न तिष्ठेत्, तत्रोत्तिङ्गः-सर्पच्छत्रादिः पनकःउल्लिवनस्पतिरिति सूत्रार्थः ॥८/११॥ ___ उक्तो वनस्पतिकायविधिः, त्रसकायविधिमाह - 'तस'त्ति सूत्रं, त्रसप्राणिनो द्वीन्द्रियादीन् न हिंस्यात्, कथमित्याह-वाचा अथवा कर्मणा कायेन, मनसस्तदन्तर्गतत्वादग्रहणम्, अपि च - उपरतः सर्वभूतेषु निक्षिप्तदण्ड: सन् पश्येद्विविधं जगत् कर्मपरतन्त्रं नरकादिगतिरूपं, निर्वेदायेति सूत्रार्थः ॥८/१२॥' एवं षट्त्रिंशद्गुणगणसमलङ्कृतो गुरुर्जगति परमं प्रकर्षं प्राप्नोतु ॥४॥ इति तृतीया षट्त्रिशिका समाप्ता । |+ दयासमो न य धम्मो, अन्नसमं नत्थि उत्तम दाणं । सच्चसमा न य कित्ती, सीलसमो नत्थि सिंगारो ॥ દયા સમાન ધર્મ નથી, અન્ન સમાન ઉત્તમ દાન નથી, સત્ય સમાન કીર્તિ નથી, શીલ સમાન શૃંગાર નથી. पंथसमा नत्थि जरा, दरिहसमो अ पराभवो नत्थि । मरणसमं नत्थि भयं, खुहासमा वेयणा नत्थि ॥ માર્ગ (મુસાફરી) સમાન ઘડપણ નથી, દરિદ્રતા સમાન પરાભવ નથી, મરણ સમાન ભય નથી, ભૂખ સમાન વેદના નથી. कालो १ सहाव २ नियई ३ पुवकयं ४ पुरिस ५ कारणे पंच । समवाए सम्मत्तं एगत्तं होइ मिच्छत्तं ॥ ___ (१) 01 (२) स्वभाव (3) नयla (४) पूर्व ४२८॥ भी मने (५) पुरुषार्थ - આ પાંચ કારણો છે. પાંચ કારણોનો સમવાય માનવામાં સમ્યક્ત છે, એકને માનવામાં મિથ્યાત્વ છે. Page #309 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી છત્રીસી, હવે ત્રીજી છત્રીસી કહે છે - શબ્દાર્થ - ઇન્દ્રિયપંચક, વિષયપંચક, પ્રમાદપંચક, આગ્નવપંચક, નિદ્રાપંચક, કુભાવનાપંચક - આ છ પંચકોમાં અને છ કાયોમાં યતનાવાળા - આમ છત્રીસ-ગુણોવાળા ગુરુ જય પામો. (૩) પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - ઇન્દ્રનું એટલે કે જીવનું લિંગ એટલે કે ચિહ્ન તે ઈન્દ્રિય તત્ત્વાર્થાધિગમસૂત્રની વૃત્તિમાં શ્રીસિદ્ધસેનગણિ મહારાજે કહ્યું છે, “તેનું એટલે કે આવા પ્રકારના આત્માનું એટલે કે ઈન્દ્રનું લિંગ એટલે કે અત્યંત છુપા પદાર્થને જણાવનારું અવિનાભાવી ચિહ્ન તે ઇન્દ્રિય કહેવાય છે. (૨/૧૫)' ઇન્દ્રિયો પાંચ પ્રકારની છે. તે આ પ્રમાણે – ૧ સ્પર્શનેન્દ્રિય, ર રસનેન્દ્રિય, ૩ ધ્રાણેન્દ્રિય, ૪ ચક્ષુરિન્દ્રિય અને ૫ શ્રોત્રેન્દ્રિય. તત્ત્વાર્થાધિગમસૂત્રમાં કહ્યું છે, “સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર - આ પાંચ ઇન્દ્રિયો છે. (૨/૨૦) ઈન્દ્રિયોના ભેદ, સ્વરૂપ વગેરે પુષ્પમાળામાં અને તેની વૃત્તિમાં આ પ્રમાણે બતાવ્યા છે – ગાથાર્થ - ટીકાર્ય - લોકપ્રસિદ્ધ શ્રોત્ર વગેરે પાંચ જ ઇંદ્રિયો છે. ફરી એક એક ઇંદ્રિય દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયના ભેદથી ભિન્ન છે = બે ભેદવાળી છે. (૨૪૭) તેમાં દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયનું સ્વરૂપ કહે છે – ગાથાર્થ - અંદર અને બહાર નિવૃત્તિ, અંદર-બહાર નિવૃત્તિની શક્તિરૂપ ઉપકરણ એ બંને દ્રવ્યેન્દ્રિય છે. ભાવેન્દ્રિય લબ્ધિ અને ઉપયોગથી જાણવી. (૨૪૮) ટીકાર્થ જે પરમ ઐશ્વર્યવાન હોય તે ઇન્દ્ર. જીવ પરમઐશ્વર્યવાન છે. માટે ઈંદ્ર એટલે જીવ. ઇંદ્રના = જીવના ઉપકાર માટે જે પ્રવર્તે તે ઇન્દ્રિય. કાન વગેરે ઇંદ્રના = જીવના ઉપકાર માટે પ્રવર્તે છે, માટે કાન વગેરે પાંચ ઇંદ્રિય છે. તે પ્રત્યેક ઇંદ્રિય દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય એમ બે પ્રકારે છે. પુદ્ગલસ્વરૂપ ઇંદ્રિય દ્રવ્યન્દ્રિય છે. લબ્ધિ-ઉપયોગ રૂપ ઇંદ્રિય Page #310 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રકારની ઇન્દ્રિયો ૨૯૩ ભાવેન્દ્રિય છે. દ્રવ્યેન્દ્રિય નિવૃત્તિ અને ઉપકરણ એ બે ભેદથી બે પ્રકારે છે. નિવૃત્તિ (=આકાર) પણ અત્યંતર અને બાહ્ય એમ બે પ્રકારે છે. તેમાં શ્રવણેન્દ્રિયની અંદર-મધ્યમાં ચક્ષુથી ન જોઈ શકાય એવી અને કેવલીવડે જોવાયેલી કદંબપુષ્પના જેવી ગોળ આકારવાળી અને શરીરના અવયવમાત્રરૂપ કોઈક નિવૃત્તિ (=રચના) છે. જે રીતે શબ્દગ્રહણના ઉપકારમાં પ્રવર્તે તે રીતે અત્યંતર નિવૃત્તિ છે. ચક્ષુ ઇંદ્રિયની મસૂર ધાન્યના જેવા આકારવાળી અત્યંતર નિવૃત્તિ છે. ધ્રાણેન્દ્રિયની અતિમુક્ત પુષ્પના જેવા આકારવાળી કે કાહલવાજિંત્રના જેવા આકારવાળી અત્યંતરનિવૃત્તિ છે. રસનેન્દ્રિયની અસ્ત્ર-શસ્ત્રના જેવા આકારવાળી અત્યંતરનિવૃત્તિ છે. સ્પર્શનેન્દ્રિયની યથાયોગ્ય પોતાના આધારભૂત શરીરના જેવા આકારવાળી અત્યંતરનિવૃત્તિ છે. બાહ્યનિવૃત્તિ તો બહાર જ બધાય જીવોને કાન વગેરેનો (કાનનો) ગોળાકાર છિદ્ર વગેરે જે દેખાય છે તે જ જાણવી. ઉપકરણ તો તલવારની છેદનશક્તિની જેમ નિવૃત્તિ ઇંદ્રિયોના જ કદંબપુષ્પના જેવા ગોળ આકાર વગેરેની પોતાના વિષયને ગ્રહણ કરવાની જે શક્તિ તે શક્તિરૂપ જાણવું. આ પ્રમાણે નિશ્ચિત થયે છતે અત્યંતર-બાહ્ય જે નિવૃત્તિ અને અત્યંતર-બાહ્ય નિવૃત્તિની શક્તિરૂપ જે ઉપકરણ એ બંનેય દ્રવ્યન્દ્રિય કહેવાય છે. કારણ કે “નિવૃત્તિ અને ઉપકરણ એ દ્રવ્યન્દ્રિય છે.” (તત્ત્વાર્થાર/૧૭) એવું વચન છે. લબ્ધિ અને ઉપયોગથી ભાવેન્દ્રિય જાણવી. તેમાં જ્ઞાનાવરણીય વગેરે કર્મના ક્ષયોપશમથી જીવની શબ્દ વગેરેને ગ્રહણ કરવાની શક્તિ તે લબ્ધિ છે. શબ્દ વગેરેને જ ગ્રહણ કરવાનો પરિણામ તે ઉપયોગ છે. આ બંનેય ભાવેન્દ્રિય છે. (૨૪૮). સંસ્થાન દ્વારમાં કહે છે - ગાથાર્થ - ટીકાર્ય - કાનનું સંસ્થાન (આકાર) કદંબપુષ્પના જેવું ગોળ, ચક્ષુનું સંસ્થાન મસૂરના જેવું, નાકનું સંસ્થાન અતિમુક્ત પુષ્પના જેવું, જીભનું સંસ્થાન અસ્ત્રાના જેવું હોય છે. સ્પર્શનેન્દ્રિયનું સંસ્થાન વિવિધ પ્રકારનું હોય છે, કારણ કે સ્પર્શનના આધારભૂત સર્વજીવોના શરીરો અસંખ્યાત છે. એ શરીરો વિવિધ પ્રકારના હોવાથી એ શરીરમાં રહેલી સ્પર્શનેન્દ્રિય પણ તેટલા આકારવાળી છે. હવે પ્રમાણ દ્વારને આશ્રયીને કહે છે – શ્રવણ વગેરે સર્વ ઇંદ્રિયોની અત્યંતર નિવૃત્તિને આશ્રયીને જાડાઈમાં અને પહોળાઈમાં દરેકનું પ્રમાણ અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. ફક્ત રસનેન્દ્રિય ઉત્કૃષ્ટથી કોઈને બેથી નવા આંગળ જેટલી પણ પહોળી હોય છે. સ્પર્શનેન્દ્રિય તો પોતાના આધારભૂત શરીરના Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ પાંચ પ્રકારની ઇન્દ્રિયો વિસ્તારથી યુક્ત જાણવી. (૨૫૨, ૨૫૩, ૨૫૪ પૂર્વાર્ધ) વિષયદ્વારનો અધિકાર કરીને કહે છે – ગાથાર્થ - શ્રોત્ર બાર યોજન સુધી શબ્દને ગ્રહણ કરે છે, ચક્ષુ સાધિક લાખ યોજન સુધી રૂપને ગ્રહણ કરે છે, નાક, જીભ અને સ્પર્શન એ ત્રણ ઇંદ્રિયો નવ યોજન સુધી અનુક્રમે ગંધ-રસ-સ્પર્શને ગ્રહણ કરે છે. (૨૫૪ ઉત્તરાર્ધ, ૨૫૫) ટીકાર્થ - શ્રોત્ર ઉત્કૃષ્ટથી બાર યોજન દૂરથી આવેલા મેઘગર્જના આદિના ધ્વનિને સ્વયં સાંભળે છે, બાર યોજનથી અધિક દૂરથી આવેલા ધ્વનિને ન સાંભળે. આંખ ઉત્કૃષ્ટથી સાધિક લાખ યોજન સુધી રહેલા રૂપને ગ્રહણ કરે છે. જેમણે એક લાખ યોજન જેટલું વૈક્રિયશરીર કર્યું છે તેવા વિષ્ણુકુમાર વગેરે પોતાના પગોની આગળ રહેલા ખાડા વગેરેને અને ખાડા વગેરેમાં રહેલા ઢેફા વગેરેને જુએ જ છે. આથી તેમની આંખનો વિષય સાધિક લાખ યોજન જાણવો. બાકીની નાક, જીભ અને સ્પર્શન એ ત્રણ ઇંદ્રિયોમાં પ્રત્યેક ઇંદ્રિય ઉત્કૃષ્ટથી નવ યોજન દૂરથી આવેલા પોતાના વિષયને અનુક્રમે ગંધ, રસ અને સ્પર્શને ગ્રહણ કરે છે. તે આ પ્રમાણે – જેની પ્રાણેન્દ્રિયની શક્તિ તીવ્ર છે તે દેવ વગેરે કોઈક ઉત્કૃષ્ટથી નવ યોજનના આંતરે રહેલા કપૂર વગેરેના ગંધને અથવા પ્રથમવાર મેઘની વૃષ્ટિથી ભીની થયેલી સુગંધી માટીની ગંધને ગ્રહણ કરે છે અને તે જ દેવ વગેરે જ્યારે દૂર રહેલા પણ ગંધવાળા દ્રવ્યના કડવા, તીખા વગેરે સ્વાદનો નિશ્ચય કરતો જોવામાં આવે છે ત્યારે જણાય છે કે તેણે તે દ્રવ્યના રસપુગલો પણ ગ્રહણ કર્યા જ છે. કારણ કે કડવો વગેરે સ્વાદ ધ્રાણેન્દ્રિયનો વિષય નથી. આ પ્રમાણે રસનેન્દ્રિયનો પણ વિષય નવ યોજન છે એ સિદ્ધ થયું. તે જ દેવ વગેરે ઉત્કૃષ્ટથી નવ યોજન દૂરથી આવેલા શીતલપવન વગેરેને આ જલવાત (=પાણીયુક્ત પવન) છે, આ હિમવાત ( ઠંડો પવન) છે ઇત્યાદિ રીતે જાણે છે, નવ યોજનથી અધિક દૂર આવેલાને ન જાણે. (૨૫૪ ઉત્તરાર્ધ, ૨૫૫) જઘન્યથી કેટલા દૂર રહેલા પોતાના વિષયને ઇન્દ્રિયો ગ્રહણ કરે છે તે કહે છે – ગાથાર્થ - ચક્ષુ સિવાય ચાર ઇંદ્રિયો જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગે રહેલા સ્વવિષયને ગ્રહણ કરે છે. ચક્ષુ જઘન્યથી અંગુલના સંખ્યાતમા ભાગે રહેલા રૂપને ગ્રહણ કરે છે. (૨૫૬). ટીકાર્ય - અંગુલના અસંખ્યાતમા ભાગે રહેલી અતિ નજીકની વસ્તુને આંખ જોતી જ નથી. કારણ કે આંખમાં રહેલ અંજન, ચીપડા અને અંજન આંજવાની સળી વગેરે અતિનજીકની વસ્તુઓ આંખથી દેખાતી નથી. (૨૫૬) Page #312 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રકારના વિષયો ૨૯૫ ઇંદ્રિયોના વિષયોમાં આસક્તિ કરવાથી થતા વિપાકનો (ત્રકટુફળનો) જ ઉપદેશ આપવો જોઈએ. કારણ કે તે (ઉપદેશ) જ વિષયો પ્રત્યે વિરાગભાવને ઉત્પન્ન કરનાર હોવાથી મુક્તિનો સાધક છે. ઇંદ્રિયોના ભેદો વગેરે કહેવાથી શું? આવા પ્રશ્નના ઉત્તરને કહે છે – ગાથાર્થ - આ પ્રમાણે જેને ઇન્દ્રિયોના સ્વરૂપનું જ્ઞાન થયું છે તે જીવ સતત પાપોના વિષયોમાં દોડતા ઇન્દ્રિયોરૂપી અશ્વોનો જ્ઞાનરૂપ દોરીથી નિગ્રહ કરે છે. (૨૫૭) ટીકાર્ય - અહીં તાત્પર્ય આ છે – જાણેલી જ વસ્તુનો નિગ્રહ કે અનુગ્રહ કરી શકાય છે. આથી ભેદ વગેરે પણ ઇન્દ્રિયજય વગેરેના જ્ઞાનનો ઉપાય હોવાથી ભેદ વગેરે પણ કહેવા જોઈએ. ભેદ વગેરેના જ્ઞાન દ્વારા જેનું સ્વરૂપ જણાઈ ગયું છે તેવા પોતપોતાના વિષયમાં પ્રવૃત્તિ કરનારા ઇન્દ્રિયોરૂપી અશ્વોનો જ્ઞાનરૂપ દોરીથી સુખપૂર્વક નિગ્રહ કરે છે. (૨૫૭) (સટીક પુષ્પમાળાના આ. શ્રીરાજશેખરસૂરિજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર.) ઇન્દ્રિયો વડે ગ્રહણ કરવા યોગ્ય પદાર્થો તે વિષયો. તે પાંચ પ્રકારના છે. તે આ પ્રમાણે – ૧ સ્પર્શ, ૨ રસ, ૩ ગંધ, ૪ વર્ણ અને ૫ શબ્દ. તત્ત્વાર્થાધિગમસૂત્રમાં કહ્યું છે, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ એ તેમના (ઇન્દ્રિયોના) વિષયો છે. (૨/૨૧)’ સારા અને ખરાબ ઇન્દ્રિયોના વિષયોમાં રાગ-દ્વેષ ન કરવા. ઉત્તરાધ્યયનસૂત્રમાં અને મહોપાધ્યાયશ્રીભાવવિજયજીએ કરેલ તેની વૃત્તિમાં કહ્યું છે – રૂપને આંખનું ગ્રહણ કરનારું એટલે આક્ષેપક કહે છે. જેનાથી ગ્રહણ કરાય તે ગ્રહણ. રાગના કારણરૂપ તે રૂપને સારુ કહે છે. દ્વેષના કારણરૂપ તે રૂપને ખરાબ કહે છે. તેથી તે સારા કે ખરાબ રૂપમાં આંખ પ્રવર્તવા પર રાગ થવાથી તેમાંથી બહાર નીકળી ન શકવારૂપ દોષ થાય છે, એવો કહેવાનો ભાવ છે. પ્રશ્ન - આમ રૂપ હોવા પર કોઈ પણ વીતરાગ નહીં થાય? જવાબ - સારા અને ખરાબ રૂપને વિષે જે રાગ-દ્વેષ વિનાનો હોવાથી સમાન છે તે વીતરાગ જેવો વીતરાગ છે, ઉપલક્ષણથી વિતદ્વેષ છે. અહીં ભાવ આવો છે - સારા-ખરાબ રૂપમાં પહેલા તો આંખ પ્રવર્તાવે જ નહીં, કદાચ પ્રવૃત્તિ થાય તો પણ સમતાનું આલંબન લે. (૩૨/૨૨) જેમ રાગથી આતુર થયેલું, અતિસ્નિગ્ધ એવી દવાની શિખાને જોવામાં લંપટ બનેલું તે પતંગીયું મૃત્યુ પામે છે તેમ જે રાગમાં તીવ્ર આસક્તિ કરે છે તે અકાળે વિનાશ પામે છે. વા' શબ્દ ‘વ’ શબ્દના અર્થવાળો છે. (૩૨/૨૪) રૂપમાં રાગ-દ્વેષ નહીં કરનારો મનુષ્ય શોક વિનાનો થાય છે, કેમકે શોકના કારણરૂપ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ પાંચ પ્રકારના વિષયો રાગ-દ્વેષ નથી અને જેમ કમલીનીનું પાંદડું પાણીમાં હોવા છતાં પાણીથી વેપાતું નથી તેમ સંસારમાં રહેવા છતાં પણ આ પૂર્વે કહેલ દુઃખોના સમૂહોની પરંપરાથી તે લપાતો નથી. વા' શબ્દ ‘વ’ શબ્દના અર્થવાળો છે. (૩૨/૩૪) શબ્દને કાનનું આક્ષેપક કહે છે. રાગના કારણરૂપ તે શબ્દને સારો કહે છે અને દ્વેષના કારણરૂપ તે શબ્દને ખરાબ કહે છે. તેથી સારા કે ખરાબ શબ્દમાં કાન પ્રવર્તવા પર રાગ-દ્વેષ થવાથી તેમાંથી બહાર નીકળી ન શકાવારૂપ દોષ થાય છે. સારા-ખરાબ શબ્દને વિષે જે રાગ-દ્વેષ વિનાનો હોવાથી સમાન છે તે વીતરાગ અને વીતષ છે. (૩૨/૩૫) જેમ રાગથી આતુર થયેલું, હિત-અહિતને નહીં જાણનારું હરણ શીકારીના ગીત વગેરરૂપ શબ્દમાં આકર્ષાયેલા ચિત્તવાળું હોવાથી અતૃપ્ત થઈને મરણ પામે છે તેમ જ શબ્દમાં તીવ્ર આસક્તિ કરે છે તે અકાળે વિનાશ પામે છે. (૩૨/૩૭). શબ્દમાં રાગ-દ્વેષ નહીં કરનારો મનુષ્ય શોક વિનાનો થાય છે, કેમકે શોકના કારણરૂપ રાગ-દ્વેષ તેનામાં નથી અને જેમ કમલીનીનું પાંદડું પાણીમાં હોવા છતાં પાણીથી લેવાતું નથી તેમ સંસારમાં રહેવા છતાં પણ આ પૂર્વે કહેલ દુઃખોના સમૂહોની પરંપરાથી તે લપાતો નથી. (૩૨/૪૭) ગંધને નાકનું આક્ષેપક કહે છે. રાગના કારણરૂપ તે ગંધને સારી કહે છે અને દ્વેષના કારણરૂપ તે ગંધને ખરાબ કહે છે. તેથી સારી કે ખરાબ ગંધમાં નાક પ્રવર્તવા પર રાગ-દ્વેષ થવાથી તેમાંથી બહાર નીકળી ન શકાવારૂપ દોષ થાય છે. સારી અને ખરાબ ગંધને વિષે જે રાગ-દ્વેષ વિનાનો હોવાથી સમાન છે તે વીતરાગ અને વીતદ્વેષ છે (૩૨/૪૮). જેમ રાગથી આતુર થયેલ, નાગદમની વગેરે ઔષધીઓની ગંધમાં આસક્ત થઈને બિલમાંથી નીકળનારો સર્પ મરણ પામે છે તેમ જે ગંધમાં તીવ્ર આસક્તિ કરે છે તે અકાળે વિનાશ પામે છે. તે સર્પ અત્યંત પ્રિય એવી ગંધની ઉપેક્ષા કરી શકતો ન હોવાથી બિલમાંથી નીકળે છે. તેથી ગારુડિયા વગેરેને પરવશ થઈને દુઃખને અનુભવે છે. (૩૨/૫૦) ગંધમાં રાગ-દ્વેષ નહીં કરનારો મનુષ્ય શોક વિનાનો થાય છે, કેમકે શોકના કારણરૂપ રાગ-દ્વેષ તેનામાં નથી અને જેમ કમલીનીનું પાંદડું પાણીમાં હોવા છતાં પાણીથી વેપાતું નથી તેમ સંસારમાં રહેવા છતાં પણ આ પૂર્વે કહેલ દુઃખોના સમૂહોની પરંપરાથી તે લપાતો નથી. (૩૨/૬૦) રસને જીભનું આક્ષેપક કહે છે. રાગના કારણરૂપ તે રસને સારો કહે છે. ટ્રેષના કારણરૂપ તે રસને ખરાબ કહે છે. તેથી સારા કે ખરાબ રસમાં નાક પ્રવર્તવા પર રાગ-દ્વેષ Page #314 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રકારના પ્રમાદો ૨૯૭ થવાથી તેમાંથી બહાર નીકળી ન શકાવારૂપ દોષ થાય છે. સારા અને ખરાબ રસને વિષે જે રાગ-દ્વેષ વિનાનો હોવાથી સમાન છે તે વીતરાગ અને વીતષ છે. (૩૨/૬૧) જેમ રાગમાં આતુર થયેલા, માંસને ખાવામાં આસક્ત થયેલા માછલાની કાયા અંતે મૂકેલા માંસના ટુકડાવાળા લોઢાના ખીલારૂપ બડિશથી ભેદાય છે તેમ જે રસમાં તીવ્ર આસક્તિ કરે છે તે અકાળે વિનાશ પામે છે. (૩૨/૬૩). રસમાં રાગ-દ્વેષ નહીં કરનારો મનુષ્ય શોક વિનાનો થાય છે, કેમકે શોકના કારણરૂપ રાગ-દ્વેષ તેનામાં નથી અને જેમ કમલીનીનું પાંદડું પાણીમાં હોવા છતાં પાણીથી લેવાતું નથી તેમ સંસારમાં રહેવા છતાં પણ આ પૂર્વે કહેલ દુઃખોના સમૂહોની પરંપરાથી તે લપાતો નથી. (૩૨/૭૩) સ્પર્શને ચામડીનું આક્ષેપક કહે છે. રાગના કારણરૂપ તે સ્પર્શને સારો કહે છે. વૈષના કારણરૂપ તે સ્પર્શને ખરાબ કહે છે. તેથી સારા કે ખરાબ સ્પર્શમાં ચામડી પ્રવર્તવા પર રાગદ્વેષ થવાથી તેમાંથી બહાર નીકળી ન શકાવારૂપ દોષ થાય છે. સારા અને ખરાબ સ્પર્શને વિષે જે રાગ-દ્વેષ વિનાનો હોવાથી સમાન છે તે વીતરાગ અને વીતષ છે. (૩૨૭૪) જેમ રાગમાં આતુર થયેલો, જંગલમાં ઠંડા પાણીમાં પડેલો પાડો ગ્રાહ નામના જલચર જીવો વડે પકડાયો તેમ જે સ્પર્શમાં તીવ્ર આસક્તિ કરે છે તે અકાળે વિનાશ પામે છે. વસતિમાં કદાચ કોઈક પાડાને છોડાવે પણ ખરું, તેથી જંગલનું ગ્રહણ કર્યું. (૩૨/૭૬) સ્પર્શમાં રાગ-દ્વેષ નહીં કરનારો મનુષ્ય શોક વિનાનો થાય છે, કેમકે શોકના કારણરૂપ રાગ-દ્વેષ તેનામાં નથી અને જેમ કમલીનીનું પાંદડું પાણીમાં હોવા છતાં પાણીથી લેવાતું નથી તેમ સંસારમાં રહેવા છતાં પણ આ પૂર્વે કહેલ દુ:ખોના સમૂહોની પરંપરાથી તે લપાતો નથી. (૩૨/૮૬) જેનાથી જીવ મોક્ષમાર્ગ પ્રત્યે શિથિલ ઉદ્યમવાળો થાય તે પ્રમાદ. તે પાંચ પ્રકારનો છે. તે આ પ્રમાણે - ૧ મદ્ય, ૨ વિષય, ૩ કષાય, ૪ નિદ્રા અને ૫ વિકથા. પાંચ પ્રકારના પ્રમાદનું સ્વરૂપ ઉત્તરાધ્યયનસૂત્રના ચોથા અધ્યયનની નિયુક્તિ અને તેની વૃત્તિમાંથી આ પ્રમાણે જાણવું – મદ્ય (દારૂ), વિષયો, કષાયો, નિદ્રા અને પાંચમી વિકથા કહી છે. આમ પાંચ પ્રકારનો પ્રસાદ અને અપ્રમાદ છે. જેનાથી નશો ચડે તે મદ્ય એટલે દારુ. મદ્યને લીધે લોકો સેવવા યોગ્ય - નહીં સેવવા યોગ્ય, બોલવા યોગ્ય - નહીં બોલવા યોગ્ય વગેરેના વિભાગને જાણતા નથી. માટે જ કહ્યું છે – “જે કારણથી મૂઢ જીવ કરવા યોગ્ય - નહીં કરવા યોગ્ય, બોલવા યોગ્ય - નહીં બોલવા યોગ્ય અને સેવવા યોગ્ય - નહીં સેવવા યોગ્યને જાણતો નથી Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ પાંચ પ્રકારના પ્રમાદો એ કારણથી દારૂ ન પીવો. (૧) જીવો જેમાં વિષાદ પામે એટલે કે ધર્મ પ્રત્યે ઉત્સાહિત ન થાય તે વિષયો. અથવા ભોગવતી વખતે મધુર હોવાથી અને પરિણામે અતિ કડવા હોવાથી જે વિષની ઉપમાને પામે છે તે વિષયો. માટે જ અવિવેકી લોકો વિષયોને ભોગવે છે અને વિવેકી લોકો તેમને ત્યજે છે. કહ્યું છે કે, “માત્ર શરૂઆતમાં મધુર, કડવા ફળવાળા, વિષની ઉપમાવાળા, પાપી વિષયો અવિવેકી લોકો વડે આચરાયેલા છે અને વિવેકી લોકોથી વર્જાયેલા છે. (૧) જેમ કસવાના પથ્થર ઉપર સોનું કસાય છે તેમ જેમાં જીવ કસાય છે એટલે કે વારંવાર ફેરાવાય છે તે કષ એટલે સંસાર. તે સંસારમાં જીવો જેના વડે ચારે બાજુથી જાય છે તે કષાયો. અથવા કષાય (કેસરી રંગ) જેવા હોવાથી કષાય કહેવાય છે. જેમ તુવેર વગેરેના કેસરી રંગથી ખરડાયેલા કપડા ઉપર મજીઠ (એક પ્રકારનું વનસ્પતિનું મૂળિયું) વગેરેનો રંગ ચોંટી જાય છે અને લાંબાકાળ સુધી રહે છે તેમ કષાયોથી કલુષિત આત્મા ઉપર કર્મ બંધાય છે અને ઘણી લાંબી સ્થિતિવાળું થાય છે, કેમકે કર્મની સ્થિતિ કષાયને આધીન છે. શિવશર્મસૂરિજીએ કહ્યું છે, “પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગથી કરે છે તથા સ્થિતિબંધ અને રસબંધ કષાયથી કરે છે.” વગેરે. કષાયોની દુષ્ટતા એમની વ્યુત્પત્તિથી જ સમજાવાઈ છે. જેનાથી આ ભવમાં અને પરભવમાં અવશ્ય ખરાબ અવસ્થાને પામે છે તે નિદ્રા. નિદ્રાને લીધે આ ભવમાં જ દાવાનળ વગેરેમાં વિનાશ પામે છે, શૂન્ય મનવાળો હોવાથી ધર્મકાર્યોમાં પણ પ્રવર્તતો નથી. કહ્યું છે કે, “ધર્મી જવો જાગતા સારા, અધર્મી જીવો સૂતેલા સારા – એમ જિનેશ્વર પ્રભુએ વત્સદેશના રાજાની બહેન જયંતીશ્રાવિકાને કહ્યું. (૧) સ્ત્રી, ભોજન, ચોર, દેશ સંબંધી હોવાથી જેમ-તેમ બોલાતી હોવાથી વિરૂપ એવી કથા તે વિકથા. વિકથાના રસવાળો જીવ બીજાના ગુણ-દોષ બોલવા વગેરે વડે પાપકર્મો જ બાંધે છે. માટે જ ઉમાસ્વાતિ વાચકજીએ કહ્યું છે – “જ્યાં સુધી મન બીજાના ગુણ-દોષ બોલવામાં વ્યગ્ર થાય ત્યાં સુધી મનને વિશુદ્ધ ધ્યાનમાં વ્યગ્ર કરવું સારું છે. (પ્રશમરતિ ૧૮૪) અહીં ચૂર્ણિકારે પાંચમા પ્રમાદ તરીકે ઇન્દ્રિયો જ કહી છે. ત્યાં વિષયોનું ગ્રહણ કરવા છતાં પણ ફરી ઇન્દ્રિયોનું ગ્રહણ કર્યું છે તે વિષયોમાં પણ ઇન્દ્રિયોના કારણે જ પ્રવર્તે છે એવી ઇન્દ્રિયોની અતિદુષ્ટતાને કહેવા માટે. મોટા સામર્થ્યવાળા પણ ઇન્દ્રિયોને લીધે નાશ પામે છે. વાચકશ્રીએ કહ્યું છે, “અહીં ઇન્દ્રિયોમાં આસક્ત જીવો મરણ પામે છે, તે આ પ્રમાણે - ગર્ગનું સંતાન એવો સત્યકી અનેક ઋદ્ધિઓ અને ગુણોને પામેલો, અનેક શાસ્ત્રોમાં કુશળ અને અનેક વિદ્યાઓ અને બળથી યુક્ત હોવા છતાં પણ...' વગેરે. તે તે પુદ્ગલો ભેગા થવાથી થયેલા દ્રવ્યરૂપે વિવક્ષા કરાતા આ પ્રમાદો દ્રવ્યપ્રમાદ છે અને આત્મામાં રાગ-દ્વેષના પરિણામરૂપે વિવક્ષા કરાતા આ પ્રમાદો ભાવપ્રમાદ છે-એવો Page #316 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રકારના આસવો ૨૯૯ કહેવાનો ભાવ છે. માટે જ ભાવપ્રમાદ જુદો કહ્યો નથી. ઉપસંહાર કરે છે. ઉપર બતાવેલો અહીં જ કહ્યો હોવાથી પ્રત્યક્ષથી જણાતો આ પાંચ પ્રકારનો પ્રમાદ અને પાંચ પ્રકારનો અપ્રમાદ છે. જેનાથી જીવ ખૂબ મદ કરે તે પ્રમાદ. પ્રમાદનો અભાવ તે અપ્રમાદ. અભાવ એક હોવા છતાં પણ પ્રતિષેધ્ય (જેનો નિષેધ કરવાનો છે તે)ની અપેક્ષાએ અપ્રમાદના પાંચ પ્રકાર છે. (૧૮૦)’ આત્મામાં કર્મોને લાવે તે આસવ. તત્ત્વાર્થાધિગમસૂત્રની વૃત્તિમાં કહ્યું છે, ‘તેનાથી કર્મો આત્મામાં આવે છે તેથી આસ્રવ કહેવાય છે. (૬/૨)’ તે પાંચ પ્રકારના છે. તે આ પ્રમાણે - ૧ હિંસા, ૨ અસત્ય, ૩ ચોરી, ૪ મૈથુન અને ૫ પરિગ્રહ. તત્ત્વાર્થાધિગમસૂત્રની વૃત્તિમાં આમનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે - ‘તેમાં કષાય વગેરે પ્રમાદથી પરિણત થયેલ આત્મારૂપ કર્તાએ કાયા વગેરે કરણના વ્યાપારથી દ્રવ્યભાવભેદથી પ્રાણોનો નાશ કરવો તે હિંસા છે. પૂર્વે કહેલ સામાન્ય લક્ષણનો યોગ હોતે છતે વિદ્યમાનને છુપાવનારું, અવિદ્યમાનને પ્રગટ કરનારું, વિપરીત, સાવદ્ય વગેરે મૃષાવચન છે. બીજાએ સ્વીકારેલાને આંચકીને, ચોરીથી કે શાસ્ત્રનિષિદ્ધને સ્વીકારવું તે સ્તેય છે. પૂર્વેના લક્ષણના યોગથી મોહનો ઉદય હોતે છતે ચેતન અને અચેતન પ્રવાહોનું આસેવન કરવું તે અબ્રહ્મ. શાસ્ત્રને અમાન્ય એવા, સચિત્ત-અચિત્ત-મિશ્ર દ્રવ્ય વગેરેને વિષે મમત્વ તે પરિગ્રહ છે....(૭/૧)’ જેનાથી ચૈતન્ય ખરાબપણાને એટલે કે અસ્પષ્ટપણાને પામે છે તે નિદ્રા. તે પાંચ પ્રકારની છે. તે આ પ્રમાણે - ૧ નિદ્રા, ૨ નિદ્રાનિદ્રા, ૩ પ્રચલા, ૪ પ્રચલાપ્રચલા અને પ થીણદ્ધિ. પહેલા કર્મગ્રંથમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે – ‘હવે પાંચ નિદ્રાને કહેવાની ઇચ્છાવાળા કહે છે - જે નિદ્રાવસ્થામાં સૂનારો નખની ચપટીથી જ સુખેથી જાગી જાય તે નિદ્રા. તેના ઉદયથી ભોગવવા યોગ્ય કર્મપ્રકૃતિને પણ કારણમાં કાર્યનો ઉપચાર કરીને નિદ્રા કહેવાય છે. નિદ્રા કરતા ચડિયાતી નિદ્રા તે નિદ્રાનિદ્રા. આ શબ્દ મયૂરભંસકાદિ ગણનો હોવાથી મધ્યમપદલોપી સમાસ થયો. ‘વ' શબ્દ સમુચ્ચય અર્થમાં છે. જે નિદ્રાવસ્થામાં સૂના૨ો અત્યંત અસ્પષ્ટ ચૈતન્યવાળો થયો હોવાથી ઘણા બધાં ઢંઢોળવાના પ્રકારો વડે મુશ્કેલીથી જાગે તે નિદ્રાનિદ્રા. માટે જ જેમાં સુખેથી જાગી શકાય એવી નિદ્રાની અપેક્ષાએ નિદ્રાનિદ્રા ચડિયાતી છે. તેના ઉદયથી ભોગવવા યોગ્ય કર્મપ્રકૃતિ પણ નિદ્રાનિદ્રા કહેવાય છે. જે નિદ્રાવસ્થામાં જીવ ઊભા ઊભા કે બેઠા બેઠા ઊંધે તે પ્રચલા. તેના ઉદયથી ભોગવવા યોગ્ય કર્મપ્રકૃતિ પણ પ્રચલા કહેવાય. પ્રચલા કરતા ચડિયાતી પ્રચલા તે પ્રચલાપ્રચલા. આ પ્રચલાપ્રચલા Page #317 -------------------------------------------------------------------------- ________________ 8O0 પાંચ પ્રકારની કુભાવનાઓ ચાલનારા જીવને પણ હોય છે. માટે એક સ્થાનમાં ઊભા રહીને ઊંઘનારાને થનારી પ્રચલાની અપેક્ષાએ પ્રચલાપ્રચલા ચડિયાતી છે. તેના ઉદયથી ભોગવવા યોગ્ય કર્મપ્રકૃતિ પણ પ્રચલાપ્રચલા કહેવાય છે. સૂત્રમાં થતયતા' એ પ્રમાણે “તા' ની બદલે “ત' હ્રસ્વ કર્યો છે તે “તીર્ધદ્દસ્વી મિથો વૃત્તી' (સિદ્ધહેમશબ્દાનુશાસન ૮/૧/૪) આ સૂત્રથી. (૧૧) જે નિદ્રાવસ્થામાં જાગ્રત અવસ્થામાં વિચારેલા કાર્યને સાધવા સંબંધી ઘણી ગાઢ ઇચ્છા થઈ હોય તે સ્યાનગૃદ્ધિ. “ગાય” (સિદ્ધહેમશબ્દાનુશાસન ૮/૨/૧૭૪) આ પ્રાકૃત વ્યાકરણના સૂત્રથી થીણદ્ધિ એ પ્રમાણે નિપાત થાય છે. આ નિદ્રાવસ્થામાં સૂનારો જાગ્રત અવસ્થામાં વિચારેલા કાર્યને ઊઠીને સાધે છે. આગમમાં આ કથાનક સંભળાય છે – કોઈક જગ્યાએ કોઈક સાધુ દિવસે હાથી વડે હેરાન કરાયો. થીણદ્ધિ નિદ્રાના ઉદયમાં વર્તનારો તે સાધુ તે જ હાથી ઉપર કદાગ્રહ બાંધીને રાત્રે ઊઠીને તેના બને દાંત ઉખેડીને પોતાના ઉપાશ્રયના દરવાજા પાસે નાંખીને ફરી સૂઈ ગયો, વગેરે. આ વ્યુત્પત્તિને આશ્રયીને કહે છે - થીણદ્ધિ દિવસે કે રાત્રે ચિંતવેલા કાર્યને કરનારી છે. નિદ્રા અને નિદ્રાવાળાનો અભેદ ઉપચાર કરીને આ પ્રમાણે કહ્યું. “રાષ્યિઃ ' (સિદ્ધહેમશબ્દાનુશાસન ૫/૩/૧૨૬) આ સૂત્રથી કર્તામાં મદ્ પ્રત્યય લાગ્યો છે. અથવા જે નિદ્રાવસ્થામાં આત્મશક્તિ એકઠી થઈ હોય તે સ્થાનદ્ધિ, કેમકે આ નિદ્રામાં પહેલા સંઘયણવાળાની શક્તિ વાસુદેવના અડધા બળ જેટલી હોય છે. આ વ્યુત્પત્તિને આશ્રયીને કહે છે - થીણદ્ધિ વાસુદેવના બળની અપેક્ષાએ અડધા બળવાળી છે. તેના ઉદયથી ભોગવવા યોગ્ય કર્મપ્રકૃતિ પણ થીણદ્ધિ કહેવાય છે...(૧૨)”. કુત્સિત એટલે સંલેશવાળી. ભાવના એટલે તે તે સ્વભાવનો અભ્યાસ. કુત્સિત એવી ભાવના તે કુભાવના. તે પાંચ પ્રકારની છે. તે આ પ્રમાણે – ૧ કાંદર્પ ભાવના, ૨ કિલ્બિષી ભાવના, ૩ આભિયોગી ભાવના, ૪ આસુરી ભાવના અને ૫ સમ્મોહી ભાવના. શ્રીપંચવસ્તકમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે - પાંચ અશુભ ભાવનાઓ સંક્લિષ્ટ ભાવના કાંદર્પ, કૅલ્બિષિકી, આભિયોગિકી, આસુરી અને સંમોહની એમ પાંચ પ્રકારની કહી છે. કંદર્પ સંબંધી ભાવના તે કાંદર્પ ભાવના. એમ સર્વ શબ્દોમાં વ્યુત્પત્તિ કરવી. ભાવના એટલે તે તે સ્વભાવનો અભ્યાસ. (૧૬૨૮) જે વ્યવહારનયથી સાધુ હોવા છતાં કોઈ પણ રીતે ભાવમંદતાથી આ અપ્રશસ્ત ભાવનાઓમાં વર્તે છે તે તેવા પ્રકારના = કંદર્પ વગેરે પ્રકારના દેવોમાં ઉત્પન્ન થાય છે. જે સર્વથા (નિશ્ચયનય અને વ્યવહારનય એમ બંને નયોની અપેક્ષાએ) ચારિત્રની સત્તાથી રહિત છે, અથવા જે દ્રવ્યચારિત્રથી રહિત છે, તે કંદર્પ વગેરે દેવોમાં ઉત્પન્ન થાય કે ન પણ Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ પાંચ પ્રકારની કુભાવનાઓ થાય. (તિર્યંચ વગેરે ગતિમાં પણ ઉત્પન્ન થાય.) (૧૯૨૯) (કાંદર્પ ભાવનાના પાંચ પ્રકાર કહે છે :). અહીં કંદર્પ એટલે કંદર્પવાળો. કૌકુચ્ય એટલે કૌમુચ્યવાળો. કંદર્પવાળો (=કંદર્પ કરનાર), કૌમુત્ર્યવાળો, તૃતદર્પશીલ, હાસ્યકર અને બીજાઓને વિસ્મય પમાડતો જીવ કાંદર્પ ભાવના કરે છે. (૧૬૩૦) કંદર્પવાળો કાંદર્પભાવના કરે છે એમ કહ્યું. (આથી કંદર્પવાળો કોને કહેવાય તે કહે છે:) મુખ વિકૃત કરીને મોટા અવાજથી હસવું, અર્થાત્ અટ્ટહાસ્ય કરવું, પોતાના સરખા સાથે મશ્કરી કરવી, ગુરુ વગેરેને પણ કઠોર અને વક્ર વગેરે વચનો કહેવાં, કામને લગતી વાતો-કથાઓ કહેવી, આમ આમ કર એમ વિધાન દ્વારા કામનો ઉપદેશ આપવો, કામસંબંધી પ્રશંસા કરવી – (આ સર્વ કંદર્પ છે, આથી) આ સર્વ જેને છે = આ સર્વ જે કરે છે તેને કંદર્પવાળો જાણવો. (૧૬૩૧). કૌમુત્ર્યવાળો કોણ છે તે કહે છે :- આંખના ભવાં, આંખો વગેરે શરીરના અંગોથી અને હાસ્યકારક તે તે વચનોથી તેવા પ્રકારના મોહરૂપ દોષથી ક્યારેક તેવી ચેષ્ટા કરે કે જેથી તેને જોનારા બીજા શરીર હાલી ઊઠે તે રીતે હસે, પણ પોતે ન હસે, મોઢું ખોલ્યા વિના હર્ષવાળો હોય તેમ રહે, જે આવો હોય તે કીકુચ્યવાન છે. (૧૬૩૨). દુતદર્પશીલને કહે છે : ઉતાવળના વેગથી વિચાર્યા વિના જલ્દી જલ્દી બોલે, શરદઋતુમાં દર્પથી ઉશ્રુંખલ બનેલ સાંઢની જેમ જલ્દી જલ્દી ચાલે, બધું ઉતાવળે કરે, અર્થાત્ વિચાર્યા વિના કરે, બેઠો હોય = ગમનાદિ ક્રિયા ન કરતો હોય તો પણ કુત્સિત બલના અતિશય અભિમાનથી ફુલાતો હોય, આવો જે હોય તે તૃતદર્પશીલ છે. (૧૬૩૩) હાસ્યકરને કહે છે : ભાંડની જેમ બીજાઓના છિદ્રોને = જુદા જુદા પ્રકારના વેષ અને ભાષાને નિરંતર જુએ, અને તેવા જ વિચિત્ર વેષ અને વચનોથી પોતાને અને જોનારા બીજાઓને હાસ્ય ઉત્પન્ન કરે તે હાસ્યકરે છે. (૧૬૩૪) ૧. અહીં ધર્મસંગ્રહમાં દ્રુતશીલ એવો શબ્દ છે, બુ. ક. માં દ્રવશીલ એવો શબ્દ છે. ૨. કુત્સિત એટલે નિંદ્ય કે ખરાબ. જે બલ અભિમાન કરાવે તે બલ નિઘ કે ખરાબ છે. ૩. છિદ્રશબ્દનો આ અર્થ બૃ. ક. ભા. ગા. ૧૩૦૦ની ટીકાના આધારે કર્યો છે. Page #319 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રકારની કુભાવનાઓ વિસ્મય પમાડનારને કહે છે ઃ જે ઈંદ્રજાલ વગેરે કૌતુકોથી, તથા તેવા પ્રકારના ગામડિયા લોકોમાં પ્રસિદ્ધ (આહતં=) પ્રહેલિકા અને (હેટ=) વક્રોક્તિથી ‘મૂર્ખપ્રાયઃલોકોને ચિત્તભ્રમ રૂપ વિસ્મય પમાડે, પણ તેમાં પોતે વિસ્મય ન પામે, તે વિસ્મય પમાડનાર છે. (૧૬૩૫) કાંદર્પ ભાવના કહી, હવે કિલ્બિષિકી ભાવના કહે છે : શ્રુતરૂપ જ્ઞાનનો, કેવલીઓનો, ધર્માચાર્યોનો = ગુરુઓનો અને સામાન્યથી સર્વ સાધુઓનો અવર્ણવાદ બોલનાર અને માયા કરનાર કિલ્બિષભાવના અભ્યાસરૂપ કિલ્બિષિકી ભાવના કરે છે. (૧૬૩૬) જ્ઞાનનો અવર્ણવાદ કહે છે : ૩૦૨ શાસ્ત્રોમાં પૃથ્વીકાય વગેરે કાયો, પ્રાણાતિપાતનિવૃત્તિ વગેરે વ્રતો, મદ્ય વગેરે પ્રમાદો અને તેના વિરોધી અપ્રમાદો - આ બધાનું તે તે સ્થળે વારંવાર એકનું એક વર્ણન આવે છે, આથી તે પુનરુક્તિ દોષ છે, તથા મોક્ષના અધિકારી સાધુઓને જ્યોતિષશાસ્ત્ર અને યોનિપ્રામૃતની શી જરૂર છે ? કોઈ જરૂર નથી. કારણ કે તે સંસારનું કારણ છે. આ પ્રમાણે કહેવું એ જ્ઞાનનો અવર્ણવાદ છે. અહીં કાય વગેરેનું જ પ્રયત્નથી પરિપાલન કરવાનું હોવાથી વિરાધના ન થાય એ માટે ઉપાધિના ભેદથી તે તે રીતે પૃથ્વીકાયાદિનો ઉપદેશ છે. જ્યોતિષશાસ્ત્ર વગેરે શિષ્યને સારા મુહૂર્ત (ગ્રહળ=) દીક્ષા આપવામાં અને સારા મુહૂર્તે (પાલન=) વિશિષ્ટ આરાધના કરાવવામાં ઉપયોગી છે. આથી જ્યોતિષ વગેરેનું ફલ શુભ જ છે. આ વિષે સૂક્ષ્મબુદ્ધિથી વિચારવું. (૧૬૩૭) કેવલીઅવર્ણવાદને કહે છે : કેવલી બધાય જીવોને પ્રતિબોધ પમાડતા ન હોવાથી સમભાવવાળા નથી, ઉપદેશ સામાન્યથી (=સામાન્ય જીવોને સમજાય તે રીતે) આપતા નથી, કિંતુ ગંભીર કે અધિક ૧. મૂર્ખપ્રાયઃ = મૂર્ખ જેવા. ૨. વસ્તુના મૂળ સ્વરૂપને દબાવીને બાહ્ય સ્વરૂપમાં ફેરફાર કરે તે ઉપાધિ કહેવાય. જેમકે સફેદ સ્ફટિકનું સફેદ રંગ મૂળ સ્વરૂપ છે, પણ તેના ઉપર લાલ વસ્ત્ર વગેરે મૂકતાં તે લાલ દેખાશે. અહીં લાલ વસ્ત્ર સ્ફટિકના સફેદ રંગને ઢાંકીને = દબાવીને સ્ફટિકને બહારથી લાલ બતાવે છે, આથી લાલવસ્ત્ર ઉપાધિ છે. ઉપાધિ જતી રહે એટલે વસ્તુનું મૂળ સ્વરૂપ પ્રગટ થાય. વસ્ત્ર દૂર થાય એટલે સ્ફટિક સફેદ દેખાય. તે રીતે જીવના પૃથ્વીકાય, અકાય વગેરે ભેદો કર્મરૂપ ઉપાધિના ભેદથી છે, અસલથી તો બધા જીવો સમાન છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રકારની કુભાવનાઓ ૩૦૩ ગંભીર દેશનાથી આપે છે. બીજાની વાત દૂર રહી, પણ પોતે કેવલી છે એવું ગુરુએ જાણ્યા પછી તેમને (ભોજનાદિના) દાન વગેરેથી॰ તૃપ્ત કરતા નથી, તથા તે અત્યંત કૃતકૃત્ય જ છે, આ પ્રમાણે બોલવું એ કેવલીનો અવર્ણવાદ છે. પ્રતિનિષ્ઠિતાથૈ અત્યંત કૃતકૃત્ય એ શબ્દ લૌકિક ગહનો સૂચક છે. ૨ (કેવલી માટે આ પ્રમાણે બોલવું યોગ્ય નથી. કારણ કે) અભવ્યોને અને કોરડુ મગ સમાન ભવ્યોને કોઈથી પ્રતિબોધ પમાડી શકાતો નથી. કારણ કે તેમને પ્રતિબોધ પમાડવાનો કોઈ ઉપાય નથી. આથી કેવલી બધાને પ્રતિબોધ પમાડી શકતા નથી. આથી જ બધાને એકસરખો ઉપદેશ આપતા નથી. કેવલી ગુણોથી ગુરુથી પણ મહાન હોવાથી ગુરુને (સેવાદિથી) તૃપ્ત કરતા નથી. કેવલી વાસ્તવિક રીતે કૃતકૃત્ય છે. તેથી તેઓને હવે ગુરુસેવાદિ કંઈ કરવાનું હોતું નથી. (૧૬૩૮) ધર્માચાર્યના અવર્ણવાદને કહે છે : શુદ્ધજાતિ, શુદ્ધકુલ વગેરે ન હોય કે હોય તો પણ અનેક રીતે આચાર્યનો જાતિ-કુલ વગેરે સંબંધી અવર્ણવાદ બોલે, ગુરુસેવા ક૨વાની વૃત્તિ ન હોય, ગુરુનું અહિત કરે (=અનુચિત કરે), ગુરુના દોષો જુએ, સર્વ સમક્ષ ગુરુના દોષો કહે, ગુરુ પ્રત્યે પ્રતિકૂલ વર્તે, આ પ્રમાણે ધર્માચાર્યનો (ગુરુનો) અવર્ણવાદ છે. અહીં જાતિ, કુલ વગે૨ે કલ્યાણનું કારણ નથી, ગુણો કલ્યાણનું કારણ છે. ગુરુનો પરાભવ કરવાનો રસ વગેરે દોષો અત્યંત ભયંકર છે. (૧૬૩૯) સાધુઓનો અવર્ણવાદ કહે છે : સાધુઓ કોઈનો પરાભવ વગેરે સહન કરતા નથી, પરાભવ વગેરે થાય તો બીજા દેશમાં ચાલ્યા જાય છે, ધીમે ધીમે ચાલે છે, સાધુઓ પ્રકૃતિથી કડક હોય છે, બીજા લોકો પ્રત્યે તો ઠીક, મોટાઓ પ્રત્યે પણ કડક હોય છે, ક્ષણમાં રુષ્ટ બને છે તો ક્ષણમાં તુષ્ટ બને છે, સ્વભાવથી ગૃહસ્થો પ્રત્યે વાત્સલ્યભાવ રાખે છે, બધાનો સંગ્રહ કરવામાં તત્પર રહે છે, ૧. શિષ્ય કેવલી બની જાય એની ગુરુને ખબર પડી જાય તો ગુરુને આહાર-પાણી લાવી આપવા વગેરે રીતે ગુરુની ભક્તિ ન કરે. આથી અહીં ‘ગુરુને તૃપ્ત કરતા નથી’ એમ કહ્યું છે. ૨. અર્થાત્ અહીં ‘કૃતકૃત્ય' શબ્દ ગર્હ અર્થમાં છે. જેમ કોઈ શ્રીમંત પોતાના ગરીબ સગાને ત્યાં ન જાય તો ગરીબ સગો તેને કહે છે કે - ‘તમે હવે બહુ મોટા માણસ થઈ ગયા એટલે અમારા ઘરે ક્યાંથી આવો ?’ અહીં બહુ મોટા માણસ થઈ ગયા એ ગર્હા = વ્યંગ અર્થમાં છે. તેમ અહીં કેવલી ‘કૃતકૃત્ય થઈ ગયા’ એથી હવે તેમને બીજાની જરૂર શી છે ? જેથી ગુરુ વગેરેને ભોજનાદિથી તૃપ્ત કરે, એમ ગર્હ અર્થમાં કૃતકૃત્ય શબ્દ છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ પાંચ પ્રકારની કુભાવનાઓ આ પ્રમાણે સાધુઓનો અવર્ણવાદ છે. સાધુઓ (પોતાના નિમિત્તે) બીજાને સંતાપ થવાના ભયથી પરાભવ વગેરે સહન કરતા નથી. (નહિ કે પરાભવ સહન કરવાનો સ્વભાવ નથી માટે.) ઈસમિતિ આદિના પાલન, માટે ધીમે ધીમે ચાલે છે, (નહિ કે લોકરંજન માટે.) અસંયમની અપેક્ષાએ કડક હોય છે, (નહિ કે સ્વભાવથી.) કષાયો અલ્પ હોવાથી રુટ-તુષ્ટ બનતા નથી, બને તો પણ ક્ષણવાર જ બને છે, (નહિ કે અનવસ્થિતચિત્તના કારણે.) ગૃહસ્થો ધર્મને સ્વીકારે એ માટે ગૃહસ્થો પ્રત્યે વાત્સલ્યભાવ રાખે છે, (નહિ કે ખુશામતથી.) ઉપકરણો ન હોય તો પરલોકની સાધના ન થઈ શકે માટે ઉપકરણોનો સંગ્રહ કરે છે, (નહિ કે આસક્તિથી.) (૧૬૪૦) માયાવીનું સ્વરૂપ કહે છે : પોતાના ગુણાભાવરૂપ અશુભ સ્વભાવને (દોષોને) છુપાવે, માયારૂપ દોષથી બીજાના વિદ્યમાન પણ ગુણોને છુપાવે, સ્વચિત્તના દોષથી ચોરની જેમ બધા પ્રત્યે “અમુક અમુક મારા માટે આમ બોલશે તો ?' ઇત્યાદિ રીતે શક્તિ રહે, સર્વ વિષયમાં છૂપી પ્રવૃત્તિ કરે, આવો જીવ માયાવી છે. (૧૯૪૧) કિલ્બિષિકી ભાવના કહી, હવે આભિયોગિકી ભાવના કહે છે : જે ઋદ્ધિ-રસ-સાતા ગૌરવવાળો બનીને કૌતુક, ભૂતિકર્મ, પ્રશ્ન, પ્રશ્નાપ્રશ્ન અને નિમિત્તનો અભ્યાસ કરીને તેનાથી આજીવિકા ચલાવે, તે આભિયોગિકી ભાવના કરે છે. કૌતુક વગેરેનો અર્થ નીચેની ગાથાઓમાં કહેશે. (૧૬૪૨) કૌતુક દ્વારનો વિશેષ અર્થ કહે છે - બાળકને (રક્ષા માટે) સ્નાન કરાવવું, (શાંતિ આદિ માટે) અગ્નિમાં હોમ કરવો, માથે હાથ ફેરવીને મંતરવું વગેરે, (અહીં આદિ શબ્દ પોતાના બીજા અનેક ભેદોને જણાવનાર છે.) તેવા પ્રકારના રોગને શમાવવા (અગ્નિમાં મીઠું નાખવા રૂ૫) ક્ષારનાં દહનો કરવાં, તેવા પ્રકારના દ્રવ્યોના યોગથી મિશ્રિત ધૂપ કરવો, સ્ત્રી આદિને અનાર્ય વગેરેનો વેષ પહેરાવવો, (મંત્રાદિના) પ્રભાવથી વૃક્ષાદિને હલાવવા, અનિષ્ટની શાંતિ માટે થુંકથી ૧. બુ. ક. ભા. ગા. ૧૩૦૯ની ટીકામાં નિષ્ઠીવન થથરમ્ એવો પાઠ છે, જ્યારે અહીં તેનુનિકીવનાધુરમ્ એવો પાઠ છે. જેમ ઉપસર્ગ પૂર્વક નમ્ ધાતુથી ગમતાપુ એવો શબ્દ બને છે, તેમ તેનું ધાતુ ઉપરથી તેનુ શબ્દ બને. તેનું ધાતુનો અર્થ “ચોરવું' એવો છે. એથી તેનુક એટલે ચોર. અહીં જો એ અર્થ અભિપ્રેત હોય તો ચોરની જેમ ગુપ્તપણે થુંકથી થુંકવું એવો અર્થ થાય. અથવા બીજો કોઈ અર્થ ઘટી શકે તો ઘટાડવો. Page #322 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રકારની કુભાવનાઓ થુંકવું, મંત્ર આદિથી બાંધવું = રૂકાવટ કરવી, આ બધુંય કૌતુક છે. (૧૬૪૩) ભૂતિકર્મોને કહે છે : ૩૦૫ (વિદ્યાથી મંત્રિત) ભસ્મથી, ભીનીધૂળથી કે સુતરના દોરાથી ચારે બાજુ વીંટવું (=ગોળ કુંડાળો કરવો) એ ભૂતિકર્મ છે. શા માટે ભૂતિકર્મ કરે ? એ કહે છે :- આ ભૂતિકર્મ ચોર વગેરેના ઉપદ્રવોથી મકાન, શરીર અને ઘરવખરીના રક્ષણ માટે અભિયોગ = વશીકરણ છે. તે કરવાથી તે કરનારના મકાન વગેરેની રક્ષા થાય છે. માટે ભૂતિકર્મ કરે છે. (આદિ શબ્દથી તાવ ન આવે વગેરે સમજવું.) (૧૯૪૪) પ્રશ્નનું સ્વરૂપ કહે છે : દેવતા વગેરેને પૂછવું એ પ્રશ્ન છે, અથવા પોતે અને ત્યાં રહેલા બીજાઓ પણ પ્રસ્તુત (કોઈ) વસ્તુને જુએ તે પ્રશ્ન છે. પ્રસ્તુત વસ્તુને ક્યાં જુએ ? તે કહે છે :- અંગુઠામાં, કંસાર વગેરેના ભક્ષણથી એંઠા થયેલા પટમાં, આરિસામાં, તલવારમાં, પાણીમાં, ભીંતમાં અને મીંઢળ વગેરેમાં પ્રસ્તુત (કોઈ) વસ્તુને જુએ. અથવા અહીં ડ્ડા એ પાઠના સ્થાને ા એવો પાઠ છે. તેનો અર્થ આ પ્રમાણે છે :ગુસ્સે થયેલ અથવા પ્રશાંત પુરુષ તેવા પ્રકારના કલ્પવિશેષથી જે જુએ તે પ્રશ્ન છે. (૧૬૪૫) પ્રશ્નાપ્રશ્નને કહે છે : આ પ્રશ્નાપ્રશ્નનું સ્વરૂપ આ પ્રમાણે છે :- સ્વપ્રમાં વિદ્યા (=વિદ્યાની અધિષ્ઠાત્રી) દેવીએ પોતાને કહેલું શુભ જીવન વગેરે પૂછનારને કહે તે પ્રશ્નાપ્રશ્ન છે, અથવા ઇક્ષણિકા એ દૈવને જાણનારી અને કહેનારી (જોગિણી) છે, લોકમાં તે ડોંબી તરીકે પ્રસિદ્ધ છે. (તેનો ઘંટિકાયક્ષ કુલદેવતા છે.) ઘંટડીમાં રહીને ઘટિકાયક્ષે કહેલું પૂછનારને કહે તે પ્રશ્નાપ્રશ્ન છે. (૧૬૪૬) નિમિત્તને કહે છે : કાલભેદથી અતીત, વર્તમાન અને ભવિષ્ય એમ ત્રણ પ્રકારનું નિમિત્ત છે. નિમિત્તના અતીત વગેરે ત્રણ વિષયો હોવાથી ત્રણ ભેદ છે. લોકમાં આ નિમિત્ત અધિકરણ અને અનધિકરણની વ્યાખ્યાથી શુભ અને અશુભ એમ બે પ્રકારે છે, અર્થાત્ જે અધિક૨ણસહિત છે તે અશુભ છે, જે અધિકરણરહિત છે તે શુભ છે. (૧૬૪૭) રસ, ઋદ્ધિ અને સાતા એમ ત્રણ ગૌ૨વ માટે ભૂતિકર્મ વગે૨ે કરનાર સાધુ આભિયોગિક કર્મ બાંધે. આ કર્મના ઉદયથી અનિચ્છાએ પણ દેવ વગેરેની આજ્ઞા પ્રમાણે Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ પાંચ પ્રકારની કુભાવનાઓ કરવું પડે, અર્થાત્ દેવ વગેરેના નોકર બનવું પડે. અહીં અપવાદ છે - જે વિશિષ્ટજ્ઞાની હોય તે ગૌરવરહિત = નિઃસ્પૃહ બનીને ભૂતિકર્મ વગેરે કરે છે તો આરાધક બને છે, વિરાધક બનતો નથી, અને શાસનની પ્રભાવના કરવાથી ઉચ્ચગોત્ર કર્મ બાંધે છે. (૧૯૪૮) આભિયોગિકી ભાવના કહી, હવે આસુરી ભાવના કહે છે - જે અનુબદ્ધવિગ્રહ = સદા કલહ કરવાના સ્વભાવવાળો છે, સંસક્તતપ = (સારો) આહાર વગેરે મેળવવા માટે તપ કરે છે, નિમિત્તાદેશી = અતીત વગેરે નિમિત્તને કહે છે, નિષ્કપ = કૃપા રહિત છે, નિરનુકંપ = બીજો દયા માગે તો પણ દયા ન કરે તેવો છે, તે આસુરીભાવનાથી યુક્ત છે. (૧૬૪૯) ઉક્તગાથાનો વિસ્તારથી અર્થ કહે છે - જે સતત કલહ કરવાના સ્વભાવવાળો છે, કલહ કર્યા પછી ““હા ! પાપી એવા મેં આ શું કર્યું?” એમ પશ્ચાત્તાપ ન કરે, અપરાધીએ ““મારો આ અપરાધ માફ કરો.” એમ કહીને ખમાવવા છતાં (તીવ્ર) કષાયોદયથી જ સ્વપક્ષ અને પરપક્ષમાં પ્રસન્ન ન થાય, તે અનુબદ્ધવિગ્રહ છે. (અહીં સાધુ-સાધ્વી સ્વપક્ષ છે, ગૃહસ્થ પરપક્ષ છે.) (૧૯૫૦) સંસક્તતપને કહે છે : જે સંસક્તતપવાળો છે તેનું મન સદા આહાર, ઉપાધિ અને શયામાં ચોટેલું રહે છે અને એથી રસગૌરવાદિ ભાવથી દૂષિત બનેલ તે અનશનાદિ તપઉપધાનને આહારાદિ માટે કરે છે. (૧૬૫૧). નિમિત્તાદેશીને કહે છે : કાલભેદથી નિમિત્તના અતીત, વર્તમાન અને ભવિષ્ય એમ ત્રણ ભેદ છે. તે ત્રણના પ્રત્યેકના લાભ-અલાભ, સુખ-દુઃખ, જીવન અને મરણ એ છ વિષયના ભેદથી છ ભેદ છે. પ્રશ્ન :- આ (=નિમિત્તકથન) આભિયોગિક ભાવનાનું કારણ છે એમ પૂર્વે ૧૯૪૭મી ગાથામાં કહ્યું છે, છતાં અહીં કેમ કહ્યું? ઉત્તર :- (મમrfમનિસા વાચિંગ) નિમિત્તને અભિમાનની તીવ્રતાથી કહેવામાં આવે તો તે આસુરીભાવનાને કરે છે. કારણ કે તીવ્ર અભિમાનથી નિમિત્તનું કથન આસુરી ભાવનાના અભ્યાસરૂપ છે. તીવ્ર અભિમાન વિના નિમિત્તનું કથન આભિયોગિકી ભાવનાને કરે છે. (૧૬૫૨) નિષ્ણુપને કહે છે :કોઈ (શરીર વગેરે) વસ્તુમાં આસક્ત બનીને, સ્થાવર વગેરેને અજીવ માનીને ચાલવું, Page #324 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રકારની કુભાવનાઓ ૩૦૭ બેસવું વગેરે ક્રિયા સ્થાવર જીવો ઉપર સુગ વિના કરે, સ્થાવર વગેરે જીવો ઉપર ચાલવું વગેરે ક્રિયા કર્યા પછી કોઈ (‘આ ખોટું કર્યું, મિચ્છામિ દુક્કડં આપ.’ એમ) પ્રેરણા કરે તો પણ પશ્ચાત્તાપ પૂર્વક મિચ્છામિ દુક્કડં ન આપે, આવો જીવ નિષ્કુપ છે, આ નિષ્કુપ જીવનું લક્ષણ છે. (૧૬૫૩) નિરનુકંપને કહે છે : જે બીજાને કોઈ કારણથી દુઃખી થતો જોઈને ક્રૂરતાથી કઠોર બનીને પોતે દુઃખી ન થાય, એ જીવને વીતરાગ દેવોએ નિરનુકંપ કહ્યો છે. (૧૬૫૪) આસુરી ભાવના કહી, હવે સંમોહની ભાવના કહે છે : ૧-ઉન્માર્ગદેશક, ૨-માર્ગદૂષક અને ૩-માર્ગવિપ્રતિપત્તિવાળો તથા ૪-પોતાનામાં રહેલા મોહથી અને પ-બીજાને મોહ પમાડીને સંમોહની ભાવના કરે છે. કારણ કે ઉન્માર્ગ દેશના વગેરે સંમોહનના અભ્યાસરૂપ છે. ઉન્માર્ગદેશક વગેરેનો અર્થ નીચેની ગાથાઓમાં કહેશે. (આ દ્વાર ગાથા છે.) (૧૬૫૫) ઉન્માર્ગદેશકને કહે છે : જે પારમાર્થિક જ્ઞાનાદિને દૂષિત કરે (વાસ્તવિક સ્વરૂપથી ભિન્ન સ્વરૂપે બતાવે) અને પારમાર્થિક જ્ઞાનાદિથી વિપરીત જ ધર્મના માર્ગનો ઉપદેશ આપે, આવો જીવ ઉન્માર્ગદેશક છે અને તે પરમાર્થથી સ્વ-પર ઉભયનું અહિત જ કરે છે. (૧૯૫૬) માર્ગદૂષકને કહે છે : જે કોઈ જીવ પારમાર્થિક જ્ઞાનાદિરૂપ ત્રણ પ્રકારના (મોક્ષ) માર્ગને દૂષિત કરે (એમાં દૂષણો બતાવે) અને જેમણે (વાસ્તવિક) માર્ગનો સ્વીકાર કર્યો છે તે સાધુઓને દૂષિત કરે, તે પાપી જીવ માર્ગદૂષક છે. આવો જીવ પરમાર્થથી નહિ, કિંતુ માત્ર જાતિથી સ્વભાવથી અબુધ છે. (૧૬૫૭) = માર્ગવિપ્રતિપત્તિને કહે છે : જે (કોઈ) અબુધ પારમાર્થિક જ્ઞાનાદિરૂપ માર્ગને જ સ્વકલ્પિત `જાતિ રૂપ તર્કોથી દૂષિત કરીને દેશમાં = અમુક અંશમાં ઉન્માર્ગનો સ્વીકાર કરે એ માર્ગવિપ્રતિપત્તિ છે. અહીં માર્ગના દેશમાં અમુક અંશમાં જ વિપ્રતિપત્તિ છે. (૧૬૫૮) ૧. અહીં જાતિ એટલે વાદીના વાક્યમાં વ્યાપ્તિ વગેરેથી દૂષણ બતાવનાર ન્યાયશાસ્ત્રમાં પ્રસિદ્ધ વાય. = Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ છ પ્રકારના કાયો મોહને કહે છે : જેનાથી વિવિધ રૂપે ( શંકા આદિથી) દૂષિત મતિવાળો જીવ ગહન જ્ઞાનભેદોમાં અને ચારિત્રભેદોમાં મુંઝાય અને પરતીર્થિકોની અનેક પ્રકારની સમૃદ્ધિ જોઈને મુંઝાય એ મોહ છે. (૧૯૫૯) મોહ પમાડીને એ વિષે વિવરણ કરવાની ઇચ્છાવાળા કહે છે - જે અન્ય જીવને સત્યથી અથવા પરિકલ્પિતથી પરદર્શનમાં મોહ પમાડે એવો જીવ દ્વારગાથાના મોહત્વ = મોહ પમાડીને એ અવયવથી ગ્રહણ કરાય છે = સમજાય છે. (ભાવાર્થ- અન્યદર્શનમાં પણ કેટલીક યુક્તિઓ સત્ય હોય છે, તો કેટલીક અસત્ય = કલ્પિત હોય છે. અન્યદર્શનમાં રહેલી આ બે પ્રકારની યુક્તિઓમાંથી કોઈ પણ યુક્તિથી અમુક અન્યદર્શન પણ સારું છે કે બધાં દર્શનો સારાં છે ઈત્યાદિ રીતે અન્યદર્શન સંબંધી મુંઝવણ ઊભી કરે.) (૧૯૬૦) આ ભાવનાઓનું ફલ કહે છે - આ ભાવનાઓનો અભ્યાસ કરીને જીવો દેવલોકમાં કાંદર્ષિક આદિ હલકી દેવજાતિમાં જાય છે, અને ત્યાંથી આવીને અનંત સંસારસમુદ્રમાં પરિભ્રમણ કરે છે. (૧૯૬૧) (સટીક પંચવસ્તકના આ. શ્રીરાજશેખરસૂરિજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર) ગુરુ ઈન્દ્રિયો, વિષયો, પ્રમાદો, આગ્નવો, નિદ્રા અને કુભાવનાઓમાં યતનાવાળા હોય છે, એટલે કે તેમના ત્યાગમાં પ્રયત્નવાળા હોય છે. કાય એટલે જીવો. તે છ પ્રકારના છે. તે આ પ્રમાણે - ૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ તેજસ્કાય, ૪ વાયુકાય, પ વનસ્પતિકાય અને ૬ ત્રસકાય. ગુરુ આ છ કાયોને વિષે યતનાવાળા હોય છે, એટલે કે તેમના રક્ષણમાં તત્પર હોય છે. દશવૈકાલિકસૂત્રમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે – ગાથાર્થ - પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, તૃણ, વૃક્ષ, બીજ, ત્રસ પ્રાણો જીવ છે એમ મહર્ષિવડે કહેવાયું છે. (૮/૨) ટીકાર્થ - પૃથ્વી વગેરે પાંચ એકેન્દ્રિય કાયો પૂર્વવતુ સમજવા. (તૃણ, વૃક્ષ, સબીજ = બીજસહિત - આ બધા વનસ્પતિ છે.) ત્રસ પ્રાણીઓ એટલે બેઇન્દ્રિય વગેરે. આ બધા જીવ છે' એમ મહર્ષિવડે = વર્ધમાનવડે કે ગૌતમવડે કહેવાયું છે. (૮(૨) (5) Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩O૯ છ પ્રકારના કાયો આવું છે, માટે ગાથાર્થ - તેઓના અક્ષણયોગથી સતત મનવચનકાયાથી થવું જોઈએ. આ રીતે સંયત થાય છે. (૮૩) ટીકાર્ય - તે પૃથ્વી વગેરે જીવો છે, માટે તેમની હિંસાનો વ્યાપાર ન થાય એ રીતે ભિક્ષુએ મનથી, વચનથી અને કાયાથી સતત રહેવું જોઈએ. આ રીતે વર્તતો સાધુ અહિંસક એટલે સંયત બને, એ વિના નહિ. (૮૩) આ રીતે સામાન્યથી ષજીવનિકાયની અહિંસાવડે સંયતપણું કહીને હવે તદ્ગતવિધિને વિધાનથી વિશેષથી કહે છે (ષકાયની અહિંસા સંબંધી જે વિધિ = કાર્ય = કર્તવ્ય = ક્રિયાને વિધાનથી = વિધિપૂર્વક વિશેષથી = પૃથ્વી વગેરે એક એક કાયને આશ્રયીને...) ગાથાર્થ – સુસમાહિત સંયત ત્રિવિધ કરણયોગથી પૃથ્વી, બિત્તી, શિલા અને લેઉને ન ભિદે, ન સંલેખે. (૮૪) ટીકાર્થ - પૃથ્વી = ચોખ્ખી પૃથ્વી. ભિત્તી = તટી (નદી વગેરેના કિનારે પડરૂપે થયેલી માટી). શિલા = પથ્થરરૂ૫. લેણું = ઈંટનો ટુકડો. આ બધાને ભેદવા નહિ અને સંલેખવા નહિ. એમાં ભેદન એટલે એ પૃથ્વી વગેરેના બે ટુકડા કરી દેવા. સંલેખન એટલે કંઈક કોતરવું. શુદ્ધભાવવાળો સાધુ ત્રણ કરણ અને ત્રણ યોગવડે ભેદનાદિ ન કરે. મન-વચન-કાયા એ ત્રણ યોગ, કરવું-કરાવવું-અનુમોદવું એ ત્રણ કરણ. (૮૪) ગાથાર્થ - શુદ્ધ પૃથ્વી પર ન બેસે. સરજસ્ક આસન પર ન બેસે. જેનો અવગ્રહ હોય, તેની પાસે માંગીને પ્રમાર્જીને બેસે. (૮૫) ટીકાર્થ - શુદ્ધ પૃથ્વી = જે પૃથ્વી શસ્ત્રથી હણાઈ નથી એટલે કે સચિત્ત છે. અનન્તરિત એવી તે પૃથ્વી પર ન બેસે. (સાધુ અને પૃથ્વીની વચ્ચે વસ્ત્ર વગેરેનું આંતરુ હોય તો એ અન્તરિત બને. પણ સાધુ સીધો જ એ પૃથ્વી પર બેસે તો એ વખતે પૃથ્વી અનન્તરિત કહેવાય. આમ તો અન્તરિતમાં પણ ન જ બેસાય. પણ જે અન્તરિતમાં બેસવાથી હિંસા ન થાય તેમાં બેસાય. દા.ત. આપણે મકાનમાં બેસીએ, તો મકાનની નીચે જમીનમાં સચિત્ત પૃથ્વી છે જ, આપણે પરંપરાએ એના ઉપર બેઠા છીએ. પરંતુ એનાથી કંઈ એ પૃથ્વીની હિંસા Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ નથી થતી...એટલે એવી અન્તરિત પૃથ્વીમાં બેસવામાં કોઈ દોષ નથી.) તથા પૃથ્વીની રજથી ખરડાયેલા આસન ઉપર સાધુ ન બેસે. (રજ સચિત્ત છે માટે.) (અહીં નિષીદનનું ગ્રહણ કરેલું છે, એનાથી ઊભા રહેવું, ઊંઘવું વગેરેનું પણ ગ્રહણ કરી લેવું.) છ પ્રકારના કાયો જો પૃથ્વી અચિત્ત હોય, તો તેને ઓઘાથી પ્રમાર્જીને તેના ઉપર બેસે. આ નિષીદન પણ ‘એ પૃથ્વી અચિત્ત છે’ એમ જાણીને જ કરવું. તથા જે માલિકના સંબંધી એ પૃથ્વી છે, તેની પાસે તે પૃથ્વી પર બેસવાની રજા લઈ નિષીદન કરવું. (વૃત્તિકાર લખે છે કે ‘જ્ઞાત્વા કૃતિ અશ્વેતનાં જ્ઞાત્વા’ આનો અર્થ એ કે ગાથામાં જ્ઞાત્વા શબ્દ હોવો જોઈએ. તો જ વૃત્તિકા૨ એનો અર્થ કરે ને ? જો ખાત્તા નો અર્થ જ્ઞાત્વા કરો તો એ પણ બરાબર નથી. કેમકે વૃત્તિમાં તરત જ યાયિત્વા... એમ લખ્યું છે. એટલે એ નાત્તા શબ્દનો યાયિત્વા અર્થ તો લીધો જ છે. એટલે જ્ઞાત્વા નો સૂચક કોઈ શબ્દ ગાથામાં નથી. કોઈ એમ કહે કે ‘‘વૃત્તિકાર પોતાની રીતે અમુક શબ્દો બહારથી લાવીને અર્થ સંગત કરી શકે છે’” તો એનો ઉત્તર એ કે એ વાત સાચી. પણ વૃત્તિકાર જ્યારે બહારથી કંઈક ઉમેરે, ત્યારે કાં તો વાવશેષ: કે કૃતિ શમ્યતે ઇત્યાદિ લખે. ધારો કે એ કંઈ ન લખે તો ય પોતે જ પોતાના શબ્દનો અર્થ દર્શાવવાનું કામ ન કરે. એ સીધું એમ જ લખી દે કે ‘અશ્વેતનાં જ્ઞાત્વા’ જ્યારે અહીં તો જ્ઞાત્વા કૃતિ અચેતનાં જ્ઞાત્વા. એમ લખ્યું છે. જ્ઞાત્વા શબ્દનો અર્થ ખોલ્યો છે... એટલે આ બાબતમાં વિશેષ તો બહુશ્રુતો જાણે...) પૃથ્વીકાયવિધિ કહેવાઈ. (૮/૫) હવે અટ્કાયની વિધિ કહે છે - ગાથાર્થ - શીતોદક, શિલા, વૃષ્ટ, હિમને ન સેવે. સંયત તપ્ત, પ્રાસુક ઉષ્ણોદક ગ્રહણ કરે. (૮/૬) ટીકાર્થ - જમીનમાંથી ઉદ્ભવ પામતાં (કુવા વગેરેના પાણીરૂપ) સચિત્તપાણીને સાધુ ન સેવે. તથા સાધુ શિલા, વૃષ્ટ અને હિમને ન સેવે. તેમાં શિલા શબ્દના ગ્રહણથી કરાઓ સમજવાના છે. વૃષ્ટ વરસાદ. હિમ એ પ્રતીત છે (બરફ). એ પ્રાયઃ ઉત્તરાપથમાં કાશ્મીર વગેરેમાં થાય છે. = પ્રશ્ન : જો આમ હોય તો આણે કેવી રીતે વર્તવું ? (અર્થાત્ ક્યું પાણી વાપરીને નિર્વાહ કરવો ?) Page #328 -------------------------------------------------------------------------- ________________ છ પ્રકારના કાયો ૩૧૧ ઉત્તર : જે પાણી ઉકાળેલું હોય, તપાવેલું છતું જે પ્રાસુક = ત્રણ ઉકાળાવાળું થયું હોય નહિ કે માત્ર ગરમપાણી તે પાણીને સાધુ વૃત્તિને માટે = નિર્વાહને માટે જીવન ટકાવવાને માટે ગ્રહણ કરે. આ પ્રાસુક તપ્તપાણીનું ગ્રહણ એ સૌવીરાદિનું ઉપલક્ષણ છે (એટલે કે અહીં ભલે ત્રણ ઉકાળાવાળા પાણીની જ વાત કરી. પણ એનાથી સમજી લેવું કે કાંજી વગેરે પણ અચિત્તપાણી રૂપ હોવાથી લઈ શકાય.) (૮/૬) ગાથાર્થ - પોતાના ભીના શરીરને પુંછે નહિ, સંલેખે નહિ. તથાભૂતકાયને જોઈને મુનિ સંઘટ્ટો ન કરે. (૮/૭) ટીકાર્થ - સાધુ નદી ઊતર્યો હોય ત્યારે અથવા ભિક્ષા માટે ગયો હોય અને વરસાદ પડી ગયો હોય ત્યારે તેનું પોતાનું શરીર પાણીના ટીપાંઓથી ભરેલું હોય અથવા તો પછી સ્નિગ્ધ હોય (પાણીના સ્પષ્ટ ટીપાઓ ન દેખાય, પણ પાણીની ભીનાશ હોય) તો આવા શરીરને સાધુ વસ્ત્રથી કે ઘાસ વગેરેથી લુછી ન નાંખે. એમ હાથથી સંલેખન પણ ન કરે. (ભીના શરીર ઉપર હાથ ઘસી ન નાંખે.) ઊલટું ઉદકાર્દ્ર વગેરેરૂપ તે કાયાને જોઈને સાધુ લેશ પણ સ્પર્શ ન કરે. (આશય એ કે લૂંછવાદિની વાત તો દૂર રહી, સાધુ તો એ શરીરને સ્પર્શ પણ ન કરે.) (૮/૭) અપ્લાયવિધિ કહેવાયો. હવે તેજસ્કાયની વિધિ કહે છે. ગાથાર્થ - ઈંગાલ, અગ્નિ, અર્ચિ, સજ્યોતિ અલાતને મુનિ ઉંજન, ઘટ્ટન કે નિર્વાપન ન કરે. (૮૮) ટીકાર્થ - જ્વાળા વિનાની અગ્નિ એ અંગારો. (લાલચોળ કોલસો.) તપાવેલા લોખંડનાં ગોળામાં રહેલી અગ્નિ એ અગ્નિ કહેવાય. જે અગ્નિની જ્વાળા છેદાઈ ગયેલી છે તે અર્ચિ (મોટી અગ્નિ ભડકે બળતી હોય ત્યારે આકાશમાં અમુક અગ્નિ નીચેની અગ્નિથી છુટી પડેલી પણ દેખાય...આ અર્ચિ છે.) અગ્નિવાળું એવું ઊંબાડીયું. આ બધાં અગ્નિને સાધુ ઉત્સિંચન અને ઘટ્ટન ન કરે. = તેમાં ઉંજન : ઉત્સેચન પ્રદીપાદિનું થાય. (દીવામાં તેલ પૂરવું એ.) ઘટ્ટન એટલે પરસ્પર ચલાવવા. (અગ્નિને હલાવવા...) તથા સાધુ એ અગ્નિને બુઝવે નહિ, એનો અભાવ ન કરે. (૮/૮) Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ તેજસ્કાયની વિધિ કહેવાઈ ગઈ. હવે વાયુકાયની વિધિ કહે છે ગાથાર્થ - પંખા, પત્ર, શાખા કે વિધૂનનથી પોતાની કાયાને કે બાહ્યપુદ્ગલને વીંઝે નહિ. (૮/૯) છ પ્રકારના કાયો ટીકાર્થ - તાલવૃત્ત = એક વિશેષપ્રકારનો પંખો. પત્ર = પદ્મિનીપત્ર (પાંદડું વગેરે...) શાખા = વૃક્ષની ડાળ. વિધૂનન = પંખો. આ બધાથી સાધુ પોતાના શરીરને પણ ન વીંઝે. તથા ગરમપાણી વગેરે રૂપ બાહ્યપુદ્ગલને પણ ન વીંઝે. (૮/૯) વાયુકાયની વિધિ કહેવાઈ ગઈ. હવે વનસ્પતિની વિધિ કહે છે - ગાથાર્થ - તૃણ, વૃક્ષને તથા કોઈકના ફલ, મૂળને ન છેદે. કાચા વિવિધબીજને મનથી પણ ન ઇચ્છે. (૮/૧૦) ટીકાર્થ - તૃળવૃક્ષ આ એકવદ્ભાવ = સમાહારદ્વન્દ્વ સમાસ થયેલો છે (માટે જ એકવચન છે.) તૃણ એટલે દર્ભ વગેરે પ્રકારનું ઘાસ. વૃક્ષ એટલે કદંબાદિ વૃક્ષો. આ બધાને છેદવા નહિ. તથા કોઈક વૃક્ષાદિના ફલને કે મૂળને પણ ન છેદવા. તથા અનેકપ્રકારનાં જે બીજ શસ્ત્રથી હણાયેલા ન હોય = કાચા = સચિત્ત હોય તેને મનથી પણ ન ઇચ્છે, તો ખાવાની તો વાત જ ક્યાં રહી ? (૮/૧૦) ગાથાર્થ - ગહનોમાં, બીજોમાં કે હિરતોમાં ન રહે. તથા પાણીમાં, ઉનિંગમાં કે પનકમાં સદાય ન ઊભો રહે. (૮/૧૧) = = ટીકાર્થ - ગહન વનનિકુંજ = ગાઢજંગલવિસ્તારો ત્યાં સાધુ ન રહે, ન ઊભો રહે...કેમકે ત્યાં વનસ્પતિનો સંઘટ્ટો વગેરે દોષ લાગી શકે છે. તથા બધે ફેલાયેલા, વીખરાયેલા શાલિ વગેરે બીજો ઉપર કે દૂર્વા વગે૨ે હરિત ઉ૫૨ સાધુ ન ઊભો રહે. તથા કાયમ માટે ઉદકમાં ન ઊભો રહે. પ્રશ્ન ઃ વનસ્પતિનો અધિકાર ચાલે છે, એમાં ઉદક = પાણીની વાત ક્યાંથી આવી ? Page #330 -------------------------------------------------------------------------- ________________ છ પ્રકારના કાયો ૩૧૩ ઉત્તર : અહીં ઉદક એટલે વિશેષ પ્રકારની અનંતકાયરૂપ વનસ્પતિ જ સમજવી. કેમકે કહ્યું છે કે “ઉદક, અવક, પનક...” આમ પનકના = નિગોદના સમાનાર્થી શબ્દ તરીકે ઉદકનો ઉલ્લેખ આવતો હોવાથી ઉદક = અનંતકાયવિશેષ લઈ શકાય. બીજાઓ કહે છે કે ઉદક એટલે પાણી જ લેવું. વનસ્પતિનો અધિકાર ચાલુ છે, છતાં એમાં પાણીની વાત કરી છે એ એટલા માટે કે પાણીમાં અવશ્ય વનસ્પતિ હોય જ છે. (પાણીમાં નિગોદ માની છે...માટે) તથા સાધુ ઉત્તિર્ગમાં અને પનકમાં ન ઊભો રહે. તેમાં ઉસિંગ એટલે સર્પચ્છત્રાદિ (?) (આમ તો કીડીના નગરા પ્રસિદ્ધ છે.) પનક એટલે ઉત્સિવનસ્પતિ = નિગોદ. (૮/૧૧) વનસ્પતિકાયની વિધિ કહેવાઈ. ત્રસકાયની વિધિને કહે છે – ગાથાર્થ - વાણીથી કે કર્મથી ત્રસ જીવોને ન હણે. સર્વભૂતોમાં ઉપરત તે વિવિધ જગતને જુએ. (૮/૧૨) ટીકાર્ય - સાધુ વાણીથી કે કર્મથી = ક્રિયાથી બેઇન્દ્રિયાદિને ન હe. પ્રશ્નઃ મનનું ગ્રહણ કેમ નથી કર્યું? ઉત્તરઃ મન તો વાણી અને કર્મમાં અન્તર્ગત હોય છે, એટલે તેનું ગ્રહણ કર્યું નથી. વળી બધા જીવોને વિશે ઉપરત થયેલો એટલે કે બધા જીવોમાં દંડ = હિંસા જેણે છોડી દીધી છે એવો તે સાધુ વિવિધ જગતને જુએ. એટલે કે “આ જગત કર્મને પરતંત્ર છે નરકાદિ ચારગતિ રૂપ છે” આ બધું જ નિર્વેદને માટે = વૈરાગ્યને માટે જુએ. (૧૨) (સટીક દશવૈકાલિકસૂત્રના મુનિશ્રી ગુણવંસવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર) આમ છત્રીસ ગુણોના સમૂહથી અલંકૃત ગુરુ જગતમાં શ્રેષ્ઠ પ્રકર્ષને પામો. (૪) આમ ત્રીજી છત્રીસી સમાપ્ત થઈ. ___ फासिंदी १ रसणिदी २ घाणिंदी ३ चक्खुणिदि ४ य सोयं ५ । एयाणि इक्विक, जीवं पाडेइ संसारे ॥ (૧) સ્પર્શનેન્દ્રિય, (૨) રસનેન્દ્રિય, (૩) ઘ્રાણેન્દ્રિય, (૪) ચક્ષુરિન્દ્રિય અને (૫) શ્રોત્રેન્દ્રિય - આ એક એક ઇન્દ્રિય જીવને સંસારમાં પાડે છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ चतुर्थी षट्विशिका साम्प्रतं चतुर्थी षट्विशिकामाह - मूलम् - छव्वयणदोसलेसा-वस्सयसद्दव्वतक्कभासाण । परमत्थजाणणेणं, छत्तीसगुणो गुरू जयउ ॥५॥ छाया - षड्वचनदोषलेश्या-वश्यकसāव्यतर्कभाषाणाम् । परमार्थज्ञानेन, षट्त्रिंशद्गुणो गुरुर्जयतु ॥५॥ प्रेमीया वृत्तिः - षड्वचनदोषलेश्यावश्यकसāव्यतर्कभाषाणाम्-षण्णां वचनदोषाणां, षण्णां लेश्यानां, षण्णामावश्यकानां, षण्णां सद्व्याणां, षण्णां तर्काणां, षण्णां भाषाणाञ्च, परमार्थज्ञानेन स्वरूपावगमेन, षट्त्रिंशद्गुणो गुरुर्जयत्विति शब्दार्थः । भावार्थस्त्वयम् - उच्यन्ते इति वचनानि । दुष्यन्ते इति दोषाः । वचनानां दोषा इति वचनदोषाः । ते षड्विधाः । तद्यथा - १ अलीकवचनं, २ हीलितवचनं, ३ खिसितवचनं, ४ कर्कशवचनं, ५ नात्रकोद्घट्टनवचनं, ६ अधिकरणोदीरकवचनञ्च । यदुक्तं प्रवचनसारोद्धारे तद्वृत्तौ च - 'हीलिय खिसिय फरुसा अलिआ तह गारहत्थिया भासा । छट्ठी पुण उवसंताहिगरणउल्लाससंजणणी ॥१३२१॥ (छाया- हीलिता खिसिता परुषा अलीका तथा गार्हस्थिका भाषा । षष्ठी पुनरुपशान्ताधिकरणोल्लाससञ्जननी ॥१३२१॥) वृत्तिः - भाष्यन्ते प्रोच्यन्ते भाषा वचनानि ताश्च अप्रशस्ता गुरुकर्मबन्धहेतुत्वादशोभना हीलितादिभेदतः षड् भवन्ति, तत्र हीलिता सासूयमवगणयन् वाचक ! ज्येष्ठार्येत्यादि जल्पनं १, खिसिता जन्मकर्माद्युद्घाटनं २, परुषा दुष्टशैक्षेत्यादि कर्कशवचनं ३, अलीका किं दिवा प्रचलयसीत्यादिप्रश्ने न प्रचलयामीत्यादि भणनं ४, तथा गृहस्थानामियं भाषा गार्हस्थी सा च पुत्र मामक भागिनेयेत्यादिरूपा ५, षष्ठी पुनर्भाषा उपशान्ताधिकरणोल्लास Page #332 -------------------------------------------------------------------------- ________________ षड्विधा वचनदोषाः ३१५ सञ्जननी उपशान्तस्य - उपशमं नीतस्याधिकरणस्य कलहस्य च उल्लासः प्रकामं प्रवर्त्तनं तस्य सञ्जननीसमुत्पादयित्रीत्यर्थः ॥१३२१॥' तत्रालीकवचनं न वक्तव्यम् । यदाह श्रीदशवैकालिकसूत्रे तद्वृत्तौ च 'मुसावाओ उ लोगम्मि, सव्वसाहूहिं गरिहिओ । अविस्साओ अ भूआणं, तम्हा मोसं विवज्जए ॥६ / १२॥ (छाया - मृषावादस्तु लोके, सर्वसाधुभिर्गर्हितः । अविश्वासश्च भूतानां, तस्मात् मृषां विवर्जयेत् ॥६ / १२॥) वृत्ति: - 'मुसावाउ' त्ति सूत्रं, मृषावादो हि लोके सर्वस्मिन्नेव सर्वसाधुभिः गर्हितो निन्दितः, सर्वव्रतापकारित्वात् प्रतिज्ञाताऽपालनात्, अविश्वासश्च अविश्वसनीयश्च भूतानां मृषावादी भवति, यस्मादेवं तस्मान्मृषावादं विवर्जयेदिति सूत्रार्थ: ॥६ / १२॥' हीलितवचनं न भाषितव्यम् । यदवाचि - 'सासूयगणियवायग - जिट्ठज्जायरियपमुहसद्देहिं । जमिहामंतणमेयं, हीलियवयणं न भासिज्जा ॥' - (छाया - सासूयगणिकवाचक- ज्येष्ठार्याचार्यप्रमुखशब्दैः । यदिहामन्त्रणमेतत्, हीलितवचनं न भाषेत II) खिंसितवचनं न वाच्यम् । यदाहुः श्रीदशवैकालिकसूत्रे तच्चूर्णौ च - 'तहेव होले गोलेत्ति, साणे वा वसुलित्ति अ । दम दूह वा वि, ण तं भासेज्ज पण्णवं ॥७/१४॥ (छाया - तथैव होले गोले इति, श्वा वा वसुल इति च । द्रमकः दुर्भगः वापि, न तत् भाषेत प्रज्ञावान् ॥७/१४॥) चूर्णि: - 'तहेव होले गोले 'त्ति सिलोगो । 'होले' त्ति निडुरमामंतणं देसीए भविलवदणमिव । एवं ‘गोले’' इति । दुच्चेट्ठितातो सुणएणोवमाणवदणं । वसुलो सुद्दपरिभववयणं । भोयणनिमित्तं घरे घरे द्रमति गच्छतीति दमओ रंको । दूभगो अणि । ताि अणिवयणाणि ण भासेज्ज पण्णवं ॥ ७/१४ | ' (छाया- 'तहेव होले गोले' इति श्लोकः । 'होले' इति निष्ठुरमामन्त्रणं देश्यां भविलवदनमिव । एवं 'गोले' इति । दुश्चेष्टितात् शूनकेनोपमानवदनम् । वसुल Page #333 -------------------------------------------------------------------------- ________________ ३१६ षड्विधा वचनदोषाः शुद्रपरिभववचनम् । भोजननिमित्तं गृहे गृहे द्रमति गच्छतीति द्रमको रङ्कः । दुर्भगः अनिष्टः । एतानि अपि अनिष्टवचनानि न भाषेत प्रज्ञावान् ॥७/१४॥) कर्कशवचनं न वदितव्यम् । यदुच्यते श्रीदशवैकालिकसूत्रे श्रीतिलकाचार्यविहिततद्वृत्तौ च - 'तहेव फरुसा भासा, गुरुभूओवघाइणी। सच्चा वि सा न वत्तव्वा, जओ पावस्स आगमो ॥७/११॥ (छाया- तथैव परुषा भाषा, गुरुभूतोपघातिनी । सत्याऽपि सा न वक्तव्या, यतः पापस्य आगमः ॥७/११॥) वृत्तिः - तथैव कस्यचित् पूर्वं दासस्य सतः कुत्रापि गतस्य, गुरुभूतस्य - प्रधानीभूतस्य, उपघातिनी - छायापातकरी त्वं दासोऽभूदित्येवंरूपा 'फरुसा भासा' सत्यापि न वक्तव्या, यतः तस्यासमाधानेन स्वस्य पापस्यागमः स्यात् ॥७/११॥' नात्रकोद्घट्टनवचनं न भाषणीयम् । यदवोचत् श्रीदशवैकालिकसूत्रे तद्वृत्तौ च - 'अज्जिए पज्जिए वावि, अम्मो माउसिअत्ति अ। पिउस्सिए भायणिज्जत्ति, धूए नत्तुणिअत्ति अ॥७/१५॥ हले हलित्ति अन्नित्ति, भट्टे सामिणि गोमिणि। होले गोले वसुलित्ति, इत्थिअं नेवमालवे ॥७/१६॥ (छाया- आर्यिके प्रायिके वापि अम्ब मातृष्वस इति च । पितृष्वसः भागिनेयीति, दुहितः ननीति च ॥७/१५॥ हले हले इति अन्य इति, भट्ट स्वामिनि गोमिनि । होले गोले वसुले इति, स्त्रियं नैवमालपेत् ॥७/१६॥) वृत्तिः- 'अज्जिए' त्ति सूत्रं, आर्यिके प्रायिके वापि अम्ब मातृष्वस इति च पितृष्वसः भागिनेयीति दुहितः नवीति च । एतान्यामन्त्रणवचनानि वर्त्तन्ते, तत्र मातुः पितुर्वा माताऽऽयिका, तस्या अपि याऽन्या माता सा प्रार्यिका, शेषाभिधानानि प्रकटार्थान्येवेति सूत्रार्थः ॥७/१५॥ __ किञ्च-'हले हले 'त्ति सूत्रं, हले हले इत्येवमन्ने इत्येवं तथा भट्ट स्वामिनि गोमिनि, तथा होले गोले वसुले इति, एतान्यपि नानादेशापेक्षया आमन्त्रणवचनानि गौरवकुत्सादि Page #334 -------------------------------------------------------------------------- ________________ षड्विधा लेश्याः ३१७ गर्भाणि वर्तन्ते, यतश्चैवमतः स्त्रियं नैवं हालादिशब्दैरालपेदिति, दोषाश्चैवमालपनं कुर्वतः सङ्गगाँतत्प्रद्वेषप्रवचनलाघवादय इति सूत्रार्थः ॥१७/१६॥' अधिकरणोदीरकवचनं न वक्तव्यम् । यदाह - 'खामियउवसमियाई, अहिगरणाइं पुणो उदीरेड्। जो कोइ तस्स वयणं, अहिगरणोदीरणं भणिअं॥' (छाया- क्षान्तोपशान्तानि, अधिकरणानि पुनः उदीरयति । ___ यः कोऽपि तस्य वचनं, अधिकरणोदीरणं भणितम् ॥) लिश्यते-श्लिष्यते कर्मणा सहाऽऽत्माऽनयेति लेश्या कृष्णादिद्रव्यसाचिव्यादात्मनः परिणामविशेषः । उक्तञ्च प्राचीनचतुर्थकर्मग्रन्थवृत्तौ श्रीमलयगिरिसूरिभिः - 'लिश्यते श्लिष्यते कर्मणा सहाऽऽत्माऽनयेति लेश्या कृष्णादिद्रव्यसाचिव्यादात्मनः शुभाशुभरूपः परिणामविशेषः ॥२॥' सा षोढा । तद्यथा - १ कृष्णलेश्या, २ नीललेश्या, ३ कापोतलेश्या, ४ तेजोलेश्या, ५ पद्मलेश्या ६ शुक्ललेश्या च । यदाहुः उत्तराध्ययनसूत्रे भावविजयकृततद्वृत्तौ च - "किण्हा नीला य काऊ य, तेऊ पम्हा तहेव य । सुक्कलेसा य छट्ठा उ, नामाइं तु जहक्कमं ॥३४/३॥ (छाया- कृष्णा नीला च कापोती च, तैजसी पद्मा तथैव च । शुक्ललेश्या च षष्ठा तु, नामानि तु यथाक्रमम् ॥३४/३) वृत्तिः - स्पष्टा ॥३४/३॥ पंचासवप्पवत्तो, तीहि अगुत्तो छसु अविरओ अ। तिव्वारंभपरिणओ, खुद्दो साहस्सिओ नरो ॥३४/२१॥ निद्धंधसपरिणामो, निस्संसो अजिइंदिओ। एअजोगसमाउत्तो, कण्हलेसं तु परिणमे ॥३४/२२॥ (छाया- पञ्चास्त्रवप्रवृत्तः, त्रिभिरगुप्तः षट्सु अविरतश्च । तीव्रारम्भपरिणतः, क्षुद्रः साहसिकः नरः ॥३४/२१॥ Page #335 -------------------------------------------------------------------------- ________________ ३१८ तथा निष्ठुरपरिणामः, निस्त्रिंशः अजितेन्द्रियः । एतद्योगसमायुक्तः, कृष्णलेश्यां तु परिणमेत् ॥३४ / २२॥) वृत्ति: - पञ्चाश्रवप्रवृत्तः, त्रिभिः प्रक्रमान्मनोवाक्कायैरगुप्तः, षट्सु जीवनिकायेषु अविरतस्तदुपमर्द्दकत्वादिनेति शेष:, तीव्राः उत्कटाः स्वरूपतोऽध्यवसायतो वा आरम्भाः सावद्यव्यापारास्तत्परिणतस्तदासक्तः, क्षुद्रः सर्वस्याप्यहितैषी, सहसाऽनालोच्य प्रवर्त्तते इति साहसिकश्चौर्यादिदुष्कर्म कारीत्यर्थः, नरः उपलक्षणत्वात् स्त्र्यादिर्वा ॥ ३४ / २१ ॥ 'निर्द्धधस 'त्ति ऐहिकामुष्मिकापायशङ्काविकलः परिणामो यस्य स तथा, 'निस्संसो 'त्ति निस्त्रिंशो जीवान् निघ्नन् मनागपि न शङ्कते, अजितेन्द्रियः, एतेऽनन्तरोक्तास्ते च ते योगाश्च व्यापारा एतद्योगास्तैः समायुक्तोऽन्वित एतद्योगसमायुक्तः कृष्णलेश्यां तुरेवकारार्थस्ततः कृष्णलेश्यामेव परिणमेत् । तद्द्रव्यसाचिव्येन तथाविधद्रव्यसम्पर्कात् स्फटिकमिव तद्रूपतां भजेत्। उक्तं हि - - "कृष्णादिद्रव्यसाचिव्यात्, परिणामो य आत्मनः । स्फटिकस्येव तत्रायं, लेश्याशब्दः प्रयुज्यते ॥१॥" इति ॥३४/२२॥ इस्सा - अमरिस- अतवो, अविज्ज माया अहीरिया । गेही पओसे य सढे, पमत्ते रसलोलुए ॥३४ / २३॥ सायगवेसए अ आरंभाविरओ खुद्दो साहस्सिओ नरो । अजोगसमाउत्तो, नीललेसं तु परिणमे ॥ ३४/२४॥ षड्विधा लेश्याः (छाया - ईर्ष्या अमर्षः अतपः, अविद्या माया अड्रीकता । गृद्धिः प्रदोषश्च शठः, प्रमत्तः रसलोलुपः ॥३४ / २३॥ सातगवेषकश्च आरम्भाविरतः क्षुद्रः साहसिको नरः । एतद्योगसमायुक्तः, नीललेश्यां तु परिणमेत् ॥ ३४ / २४ ॥ ) वृत्तिः - ईर्ष्या च परगुणासहनं, अमर्षश्च रोषात्यन्ताभिनिवेशः, अतपश्च तपो - विपर्ययोऽमीषां समाहारः । अविद्या कुशास्त्ररूपा, माया प्रतीता, अहीकता असदाचारगोचरो लज्जाभावः, गृद्धिर्विषयलाम्पट्यं, प्रदोषश्च प्रद्वेषः, अभेदोपचाराच्चेह सर्वत्र तद्वान् जन्तुरेवमुच्यते । शठो धृष्टः, प्रमत्तः प्रकर्षेण जातिमदाद्यासेवनेन मत्तः प्रमत्तो रसेषु लोलुपः लम्पट रसलोलुपः ||३४ / २३ || सातं सुखं तद्गवेषकश्च कथं मे सुखं स्यादिति बुद्धिमान्, आरम्भात् प्राण्युपमर्दादविरतः, शेषं प्राग्वत् ॥३४ / २४॥ Page #336 -------------------------------------------------------------------------- ________________ षड्विधा लेश्याः वंके वंकसमायारे, निअडिल्ले अणुज्जुए । पलिउंचग ओवहिए, मिच्छदिट्ठी अणारिए ||३४/२५॥ उप्फालगदुट्ठवाई अ, तेणे आवि अ मच्छरी । एयजोगसमाउत्ते, काऊलेसं तु परिणमे ॥ ३४/२६॥ (छाया - वक्रः व्रकसमाचारः, निकृतिमान् अनृजुकः । परिकुञ्चकः औपधिकः, मिथ्यादृष्टिः अनार्यः ॥३४/२५॥ उत्प्रासकदुष्टवादी, स्तेनश्चापि च मत्सरी । एतद्योगसमायुक्तः कापोतलेश्यां तु परिणमेत् ॥३४/२६॥) वृत्तिः - वक्रो वचसा, वक्रसमाचारः क्रियया, निकृतिमान् मनसा, अनृजुकः कथमपि ऋजूकर्त्तुमशक्यः, परिकुञ्चकः स्वदोषप्रच्छादकः, उपधिश्छद्म तेन चरत्यौपधिकः सर्वत्र व्याजतः प्रवृत्तिः, एकार्थिकानि वैतानि, मिथ्यादृष्टिरनार्यश्च ॥ ३४ / २५॥ 'उप्फालगत्ति' येन पर उत्प्रास्यते तदुत्प्रासकं, दुष्टं च रागादिदोषवद्यथा भवत्येवं वदनशील उत्प्रासकदुष्टवादी, चः समुच्चये । स्तेनश्चौर: चापि समुच्चये । मत्सरी परसम्पदोऽसासहिः शेषं प्राग्वत् ॥३४ / २६॥ नीआवित्ती अचवले, अमाई अकुतूहले । विणीयविणए दंते, जोगवं उवहाणवं ॥ ३४/२७॥ पियधम्मे दधम्मे, वज्जभीरू हिएसए । एयजोगसमाउत्ते, तेउलेसं तु परिणमे ॥३४/२८ ॥ (छाया - नीचैर्वृत्तिः अचपलः, अमायी अकुतूहल: । विनीतविनयः दान्तः, योगवान् उपधानवान् ॥३४/२७॥ प्रियधर्म्मः दृढधर्म्मः, अवद्य भीरुः हितैषकः । एतद्योगसमायुक्तः, तेजोलेश्यां तु परिणमेत् ॥३४/२८॥) ३१९ वृत्तिः - नीचैर्वृत्तिर्मनोवाक्कायैरनुत्सिक्तोऽचपलः, अमायी, अकुतूहल:, विनयः स्वभ्यस्तगुर्वाद्युचितप्रवृत्तिः, अत एव दान्तः, योगः स्वाध्यायादिव्यापारस्तद्वान्, तत्र ' वज्जभीरू 'त्ति उपधानवान् विहितशास्त्रोपचारः || ३४ / २७|| 'पिय' इत्यादि अवद्य भीरुर्हितैषको मुक्तिगवेषकः, शेषं प्राग्वत् ॥३४/२८॥ - विनीत Page #337 -------------------------------------------------------------------------- ________________ ३२० षड्विधा लेश्याः पयणुक्कोहमाणे अ, मायालोभे अपयणुए। पसंतचित्ते दंतप्पा, जोगवं उवहाणवं ॥३४/२९॥ तहा पयणुवाई य, उवसंते जिइंदिए । एयजोगसमाउत्ते, पम्हलेसं तु परिणमे ॥३४/३०॥ (छाया- प्रतनुक्रोधमानश्च, माया लोभश्च प्रतनुकः । प्रशान्तचित्तः दान्तात्मा योगवान् उपधानवान् ॥३४/२९॥ तथा प्रतनुवादी च, उपशान्तः जितेन्द्रियः । एतद्योगसमायुक्तः, पद्मलेश्यां तु परिणमेत् ॥३४/३०॥) वृत्तिः - प्रतनुक्रोधमानः चः पूर्ती माया लोभश्च प्रतनुको यस्येति शेषः, अत एव प्रशान्तचित्तो दान्तात्मा ॥३४/२९॥ 'तहा पयणु' इत्यादि - तथा प्रतनुवादी स्वल्पभाषक: उपशान्तोऽनुद्भटत्वेनोपशान्ताकारः, शेषं प्राग्वत् ॥३४/३०॥ अट्टहाणि वज्जित्ता, धम्मसुक्काणि झायए। पसंतचित्ते दंतप्पा, समिए गुत्ते य गुत्तिसु ॥३४/३१॥ सरागे वीअरागे वा, उवसंते जिइंदिए । एअजोगसमाउत्ते, सुक्कलेसं तु परिणमे ॥३४/३२॥ . (छाया- आर्त्तरौद्रे वर्जयित्वा, धर्मशुक्ले ध्यायति । प्रशान्तचित्तः दान्तात्मा, समितः गुप्तः च गुप्तिषु ॥३४/३१॥ सरागः वीतरागो वा, उपशान्तो जितेन्द्रियः । एतद्योगसमायुक्तः, शुक्ललेश्यां तु परिणमेत् ॥३४/३२।।) वृत्तिः - आर्त्तरौद्रे वर्जयित्वा धर्मशुक्ले ध्यायति यः, कीदृशः सन्नित्याहप्रशान्तचित्त इत्यादि, समितः समितिमान्, गुप्तो निरुद्धाशुभयोगः 'गुत्तिसु'त्ति गुप्तिभिः, सरागे स च सरागोऽक्षीणानुपशान्तकषायो वीतरागस्तद्विपरीतो वा उपशान्तो जितेन्द्रियः एतद्योगसमायुक्तः शुक्ललेश्यां तु परिणमेत्, विशिष्टलेश्यापेक्षं चैतल्लक्षणाभिधानं तेन न देवादिभिर्व्यभिचार इति सूत्रद्वादशकार्थः ॥३४/३१॥ ॥३४/३२॥' एतल्लेश्यापरिणतजीवपरिणामप्रदर्शकौ जम्बूफलखादनेच्छुकपुरुषषट्कदृष्टान्तग्रामघातनप्रचलितचौरषट्कदृष्टान्तौ लोकप्रकाशादेवं ज्ञेयौ - Page #338 -------------------------------------------------------------------------- ________________ षड्विधा लेश्याः 'यथा पथः परिभ्रष्टाः, पुरुषाः षण् महाटवीम् । प्राप्ताः समन्तादेक्षन्त, भक्ष्यं दिक्षु बुभुक्षिताः ॥३/३६४॥ जम्बूवृक्षं क्वचित्तत्र, ददृशुः फलभङ्गरम् । आह्वयन्तमिवाध्वन्यान्, मरुच्चपलपल्लवैः ॥३/३६५॥ एकस्तत्राह वृक्षोऽयं, मूलादुन्मूल्यते ततः । सुखासीनाः फलास्वादं, कुर्मः श्रमविवर्जिताः ॥३/३६६॥ अन्यः प्राह किमेतावान्, पात्यते प्रौढपादपः । शाखा महत्यश्च्छिद्यन्ते, सन्ति तासु फलानि यत् ॥३/३६७॥ तृतीयोऽथावदत् शाखा, भविष्यन्ति कदेदृश्यः । प्रशाखा एव पात्यन्ते, यतः एताः फलैर्भूताः ॥३/३६८॥ उवाच वाचं तुर्योऽथ, तिष्ठन्त्वेता वराकिकाः। यथेच्छं गुच्छसन्दोहं, छिन्यो येषु फलोद्गमः ॥३/३६९॥ न नः प्रयोजनं गुच्छैः, फलैः किन्तु प्रयोजनम् । तान्येव भुवि कीर्यन्ते, पञ्चमः प्रोचिवानिति ॥३/३७०॥ षष्ठेन शिष्टमतिना, समादिष्टमिदं ततः। पतितानि फलान्यो, मा भूत्पातनपातकम् ॥३/३७१॥ भाव्याः षण्णामप्यमीषां, लेश्याः कृष्णादिकाः क्रमात् । दर्श्यतेऽन्योऽपि दृष्टान्तो, दृष्टः श्रीश्रुतसागरे ॥३/३७२॥ केचन ग्रामघाताय, चौराः क्रूरपराक्रमाः । क्रामन्तो मार्गमन्योऽन्यं विचारमिति चक्रिरे ॥३/३७३॥ एकस्तत्राह दुष्टात्मा, यः कश्चिद् दृष्टिमेति नः । हन्तव्यः सोऽद्य सर्वोऽपि, द्विपदो वा चतुष्पदः ॥३/३७४॥ अन्यः प्राह चतुष्पद्भि-रपराद्धं न किञ्चन । मनुष्या एव हन्तव्या, विरोधो यैः सहात्मनाम् ॥३/३७५॥ तृतीयः प्राह न स्त्रीणां, हत्या कार्याऽतिनिन्दिता । पुरुषा एव हन्तव्या, यतस्ते क्रूरचेतसः ॥३/३७६॥ Page #339 -------------------------------------------------------------------------- ________________ ३२२ षड्विधमावश्यकम् निरायुधैर्वराकैस्तैर्हतैः किं नः प्रयोजनम् । घात्याः सशस्त्रा एवेति, तुर्यश्चातुर्यवान् जगौ ॥३/३७७॥ सशस्त्रैरपि नश्यद्भिर्हतैः किं नः फलं भवेत् । सायुधो युध्यते यः स, वध्य इत्याह पञ्चमः ॥३/३७८॥ परद्रव्यापहरणमेकं पापमिदं महत् । - प्राणापहरणं चान्यच्चेत्कुर्मस्तर्हि का गतिः ॥३/३७९॥ धनमेव तदादेयं, मारणीयो न कश्चन । षष्ठः स्पष्टमभाषिष्ट, प्राग्वदत्रापि भावना ॥३/३८०॥' श्रमणश्रावकौ अहोरात्रमध्ये यदवश्यं कुरुतस्तदावश्यकम् । यदवाचि श्रीअनुयोगद्वारसूत्रे तद्वृत्तौ च - 'समणेण सावएण य, अवस्सकायव्वयं हवति जम्हा । अंतो अहोनिसस्स उ, तम्हा आवस्सयं नाम ॥३॥ (छाया- श्रमणेन श्रावकेन च, अवश्यकर्तव्यकं भवति यस्मात् । अन्तरहोनिशस्य तु, तस्मादावश्यकं नाम ॥३॥) वृत्तिः- 'समणेण.' गाहा, श्रमणादिना अहोरात्रस्य मध्ये यस्मादवश्यं क्रियते तस्मादावश्यकम् ॥३॥' आवश्यकं षड्विधम् । तद्यथा - १ सामायिकं, २ चतुर्विंशतिस्तवः, ३ वन्दनं, ४ प्रतिक्रमणं, ५ कायोत्सर्गः ६ प्रत्याख्यानञ्च । यदुक्तं श्रीअनुयोगद्वारसूत्रे तद्वृत्तौ च - 'आवस्सगस्स एसो पिंडत्थो वण्णितो समासेणं । एत्तो एक्कक्कं पुण अज्झयणं कित्तइस्सामि ॥७॥ तं जहा-१ सामाइयं, २ चउवीसत्थओ, ३ वंदणं, ४ पडिक्कमणं, ५ काउस्सग्गो ६ पच्चक्खाणं। (छाया- आवश्यकस्य एषः पिण्डार्थो वर्णितः समासेन । __ अत एकैकं पुनरध्ययनं कीर्तयिष्यामि ॥७॥ तद्यथा - १ सामायिकं, २ चतुर्विंशतिस्तवः, ३ वन्दनं, ४ प्रतिक्रमणं, ५ कायोत्सर्गः, ६ प्रत्याख्यानम् ।) Page #340 -------------------------------------------------------------------------- ________________ ३२३ षड्विधमावश्यकम् वृत्तिः - 'आवस्सयस्स०' गाहा । व्याख्या-आवश्यकस्य आवश्यकपदाभिधेयस्य शास्त्रस्य एषः पूर्वोक्तप्रकारः पिण्डार्थः समुदायार्थो वर्णितः कथितः समासेन सङ्केपेण । .... इत ऊर्ध्वं पुनरेकैकमध्ययनं कीर्तयिष्यामि भणिष्यामीति गाथार्थः । तत्कीर्तनार्थमेवाऽऽह - तद्यथा - सामायिकं चतुर्विंशतिस्तवो वन्दनं प्रतिक्रमणं कायोत्सर्गः प्रत्याख्यानम्।' तत्र सामायिकस्वरूपमेवं प्रतिपादितमावश्यकनियुक्तौ मलयगिरिसूरिसन्डब्धतद्वृत्तौ च - 'जस्स सामाणिओ अप्पा, संजमे नियमे तवे । तस्स सामाइयं होइ, इइ केवलिभासि ॥७९६॥ (छाया- यस्य समानीतः आत्मा, संयमे नियमे तपसि । तस्य सामायिकं भवति, इति केवलिभाषितम् ॥७९६॥) वृत्तिः - यस्य साधोरात्मा - जीवः, 'सामाणिओ'त्ति समानीत:-सकारस्य सूत्रे दीर्घत्वं प्राकृतत्वात्, सम्यक् सन्निहितीकृतः, स्ववीर्योल्लासविशेषेणेति गम्यते, क्व समानीत इत्याह - संयमे-मूलगुणेषु नियमे-उत्तरगुणेषु तपसि-द्वादशप्रकारेऽनशनादिलक्षणे, तस्यैवम्भूतस्याप्रमादिनः सामायिकं भवति, इतिशब्दः परिसमाप्त्यर्थः, एतेषु त्रिषु संयमादिषु (समाहितस्य) सम्पूर्ण सामायिकं भवतीति केवलिभि:-सर्वज्ञैर्भाषितम् ॥७९६।। जो समो सव्वभूएसुं, तसेसु थावरेसु य । तस्स सामाइअंहोइ, इइ केवलिभासिअं ॥७९७॥ (छाया- यः समः सर्वभूतेषु, त्रसेषु स्थावरेषु च। तस्य सामायिकं भवति इति केवलिभाषितम् ॥७९७।। वृत्तिः - यः समो-मध्यस्थः आत्मा, त(स्व)मिव परं पश्यतीति भावः, सर्वभूतेषुसर्वेषु प्राणिषु, तद्यथा-त्रसेषु-द्वीन्द्रियादिषु स्थावरेषु-पृथिव्यादिषु तस्य सामायिकं भवति, इति-एतावत् केवलिभिर्भाषितं ॥७९७॥' चतुर्विंशतिस्तवस्य स्वरूपमेवं ज्ञातव्यम् - 'इह अवसप्पिणिकाले, इह भरहे उसहनाहपामुक्खा । चउवीसं तित्थयरा, परमपयपहं पयासिंसु ॥१॥ Page #341 -------------------------------------------------------------------------- ________________ ३२४ घडिवधमावश्यकम् तत्तो सयावि तेसिं, चउवीसण्हंपि परमपुरिसाणं । जो संथवो विहिज्जइ, तं चउवीसत्ययं बिंति ॥२॥ भावत्थयदव्वत्थय-भेएणं सो दुहा सुयक्खाओ। भावत्थओ जईणं, जहजुग्गं दुन्निवि गिहीणं ॥३॥' (छाया- इह अवसर्पिणीकाले, इह भरते ऋषभनाथप्रमुखाः । चतुर्विंशतिः तीर्थकराः, परमपदपथं प्राकाशयन् ॥१॥ ततः सदापि तेषां, चतुर्विंशतेरपि परमपुरुषाणाम् । यः संस्तवः विधीयते, तं चतुर्विंशतिस्तवं ब्रुवन्ति ॥२॥ भावस्तवद्रव्यस्तव-भेदेन स द्विधा स्वाख्यातः । भावस्तवः यतीनां, यथायोग्यं द्वावपि गृहीणाम् ॥३॥) वन्दनस्य स्वरूपमेवं गदितं श्रीगुरुवन्दनभाष्ये - 'गुरुवंदणमह तिविहं, तं फिट्टा छोभ बारसावत्तं । सिरनमणाइसु पढमं, पुण्णखमासमणदुगि बीयं ॥१॥ तइयं तु छंदणदुगे, तत्थ मिहो आइमं सयलसंघे । बीयं तु दंसणीण य, पयट्ठियाणं च तइयं तु ॥२॥' (छाया- गुरुवन्दमथ त्रिविधं, तत् फिट्टा-छोभ-द्वादशावर्तम् । शिरोनमनादिषु प्रथम, पूर्णक्षमाश्रमणद्विके द्वितीयम् ॥१॥ तृतीयं तु छन्दनद्विके, तत्र मिथ आदिमं सकलसङ्के । द्वितीयं तु दर्शनिनां च, पदस्थितानां च तृतीयं तु ॥२॥) पञ्च वन्दनयोग्याः प्रतिपादिताः श्रीप्रवचनसारोद्धारे तवृत्तौ च । तथाहि - 'आयरिय उवज्झाए पवत्ति थेरे तहेव रायणिए । एएर्सि किइकम्मं कायव्वं निज्जद्धाए ॥१०२॥ (छाया- आचार्यः उपाध्यायः प्रवर्तकः स्थविरः तथैव रत्नाधिकः । एतेषां कृतिकर्म कर्तव्यं निर्जरार्थम् ॥१०२॥) वृत्तिः - 'आयरिये 'त्यादि, अधिकारिणो वन्दनकस्य योग्याः पञ्च - आचार्य उपाध्यायः प्रवर्तकः स्थविरस्तथैव रत्नाधिकः, एतेषां पञ्चानां कृतिकर्म वन्दनकं Page #342 -------------------------------------------------------------------------- ________________ षड्विधमावश्यकम् ३२५ कर्त्तव्यं निर्जरार्थम् । तत्राऽऽचर्यते सेव्यते कल्याणकामैरित्याचार्यः सूत्रार्थोभयवेत्ता प्रशस्तसमस्तलक्षणलक्षितक्षेत्रो गाम्भीर्यस्थैर्यधैर्यादिगुणगणमणिभूषितश्च, उप-समीपे समागत्याधीयते-पठ्यते यस्मादसावुपाध्यायः तथा चैतत्स्वरूपम् - 'सम्मत्तनाणसंजमजुत्तो सुत्तत्थतदुभयविहिन्नू । आयरियठाणजोगो सुत्तं वाएउवज्झाओ ॥१॥' (छाया- सम्यक्त्वज्ञानसंयमयुक्तः सूत्रार्थतदुभयविधिज्ञः । आचार्यस्थानयोग्यः सूत्रं वक्ति उपाध्यायः ॥१॥) इति । यथोचितं प्रशस्तयोगेषु साधून् प्रवर्त्तयतीति प्रवर्तकः, यदुक्तम् - 'तवसंजमजोगेसुं जो जोगो तत्थ तं पवत्तेइ । असहं च नियत्तेइ गणतत्तिल्लो पवत्तीओ ॥१॥' (छाया- तप:संयमयोगेषु यो योग्यः तत्र तं प्रवर्त्तयति । असहं च निवर्तयति गणतप्तिमान् प्रवर्तकः ॥१॥) तथा सीदतः साधून् ज्ञानादिषु ऐहिकामुष्मिकापायदर्शनतः स्थिरीकरोतीति स्थविरः, उक्तञ्च 'थिरकरणा पुण थेरो पवत्तिवावारिएसु अत्थेसुं। जो जत्थ सीयइ जई संतबलो तं थिरं कुणइ ॥१॥' (छाया- स्थिरीकरणत् पुनः स्थविरः प्रवर्तकव्यापरितेषु अर्थेषु । यो यत्र सीदति यतिः सद्बलः तं स्थिरं करोति ॥१॥) रत्नाधिकः - पर्यायज्येष्ठः, एतेषां कृतिकर्म विधेयम् ॥१०२॥' प्रतिक्रमणस्य स्वरूपमेवं निरूपितं श्रीप्रवचनसारोद्धारवृत्तौ - 'तत्र 'प्रतिक्रमण मिति प्रतीत्ययमुपसर्गः प्रतीपे प्रातिकूल्ये च वर्तते 'क्रम पादविक्षेपे' इत्यस्य भावे ल्युट्प्रत्ययान्तस्य प्रतीपं प्रतिकूलं वा क्रमणं प्रतिक्रमणं, ततोऽयमर्थ:शुभयोगेभ्योऽशुभयोगान्तरं क्रान्तस्य शुभेष्वेव योगेषु क्रमणात्प्रतीपं क्रमणं, यदाह - 'स्वस्थानाद्यत्परं स्थानं, प्रमादस्य वशाद्गतः । तत्रैव क्रमणं भूयः, प्रतिक्रमणमुच्यते ॥१॥' प्रतिकूलं वा गमनं प्रतिक्रमणं, यदाहुः Page #343 -------------------------------------------------------------------------- ________________ ३२६ षड्विधमावश्यकम् 'क्षायोपशमिकाद्भावादौदयिकवशं गतः । तत्रापि च स एवार्थः, प्रतिकूलगमात् स्मृतः ॥१॥' वीप्सार्थे वा प्रतिशब्दः प्रति प्रति क्रमणं प्रतिक्रमणं, उक्तञ्च - ___ 'प्रति प्रति प्रवर्तनं वा शुभेषु योगेषु मोक्षफलदेषु । निःशल्यस्य यतेर्यत्तद्वा ज्ञेयं प्रतिक्रमणम् ॥१॥ ॥१७५।' आवश्यकनियुक्तौ हरिभद्रसूरिकृततद्वृत्तौ चोक्तम् - 'सपडिक्कमणो धम्मो पुरिमस्स य पच्छिमस्स य जिणस्स । मज्झिमयाण जिणाणं कारणजाए पडिक्कमणं ॥१२४४॥ (छाया- सप्रतिक्रमणो धर्मः पुरिमस्य च पश्चिमस्य च जिनस्य । मध्यमानां जिनानां कारणजाते प्रतिक्रमणम् ॥१२४४॥) वृत्तिः - सप्रतिक्रमणो धर्मः पुरिमस्य च पश्चिमस्य च जिनस्य, तत्तीर्थसाधुना ईर्यापथागतेनोच्चारादिविवेके उभयकालं चापराधो भवतु मा वा नियमतः प्रतिक्रान्तव्यं, शठत्वात्प्रमादबहुलत्वाच्च, एतेष्वेव स्थानेषु मध्यमानां जिनानाम् अजितादीनां पार्श्वपर्यन्तानां कारणजाते अपराध एवोत्पन्ने सति प्रतिक्रमणं भवति, अशठत्वात्प्रमादरहितत्वाच्चेति गाथार्थः ॥१२४४॥ मिच्छत्तपडिक्कमणं तहेव अस्संजमे पडिक्कमणं । कसायाण पडिक्कमणं जोगाण य अप्पसत्थाणं ॥१२५०॥ (छाया- मिथ्यात्वप्रतिक्रमणं तथैव असंयमे प्रतिक्रमणम् । कषायाणां प्रतिक्रमणं योगानां चाप्रशस्तानाम् ॥१२५०॥) वृत्तिः - मिथ्यात्वमोहनीयकर्मपुद्गलसाचिव्यविशेषादात्मपरिणामो मिथ्यात्वं तस्य प्रतिक्रमणं तत्प्रतिक्रान्तव्यं वर्तते, यदाभोगानाभोगसहसात्कारैमिथ्यात्वं गतस्तत्प्रतिक्रान्तव्यमित्यर्थः, तथैव असंयमे असंयमविषये प्रतिक्रमणम् असंयमः - प्राणातिपातादिलक्षणः प्रतिक्रान्तव्यो वर्त्तते, कषायाणां प्राग्निरूपितशब्दार्थानां क्रोधादीनां प्रतिक्रमणं, कषायाः प्रतिक्रान्तव्याः, योगानाञ्च मनोवाक्कायलक्षणानाम् अप्रशस्तानाम् अशोभनानां प्रतिक्रमणं, ते च प्रतिक्रान्तव्या इति गाथार्थः ॥१२५०॥ पडिसिद्धाणं करणे, किच्चाणमकरणे य पडिक्कमणं । असद्दहणे य तहा, विवरीयपरूवणाए य ॥१२७१॥ Page #344 -------------------------------------------------------------------------- ________________ षड्विधमावश्यकम् ३२७ (छाया- प्रतिषिद्धानां करणे, कृत्यानामकरणे च प्रतिक्रमणम् । __ अश्रद्धाने च तथा, विपरीतप्ररूपणायाञ्च ॥१२७१॥) वृत्तिः - प्रतिषिद्धानां निवारितानामकालस्वाध्यायादीनामतिचाराणां करणे निष्पादने आसेवन इत्यर्थः, किं ? प्रतिक्रमणमिति योगः, प्रतीपं क्रमणं प्रतिक्रमणमिति व्युत्पत्तेः, कृत्यानाम् आसेवनीयानां कालस्वाध्यायादीनां योगानाम् अकरणे अनिष्पादनेऽनासेवने प्रतिक्रमणम्, अश्रद्धाने च तथा केवलिप्ररूपितानां पदार्थानां प्रतिक्रमणमिति वर्त्तते, विपरीतप्ररूपणायाञ्च अन्यथा पदार्थकथनायाञ्च प्रतिक्रमणमिति गाथार्थः ॥१२७१॥ पडिक्कमणं देसिय राइयं च इत्तरियमावकहियं च । पक्खियचाउम्मासिय संवच्छर उत्तिमढे य ॥१२४७॥ (छाया- प्रतिक्रमणं दैवसिकं रात्रिकञ्च इत्वरिकं यावत्कथिकं च । पक्षिकं चातुर्मासिकं सांवत्सरिकं उत्तमार्थे च ॥१२४७॥) व्याख्या - प्रतिक्रमणं प्राग्निरूपितशब्दार्थं, दैवसिकं दिवसनिर्वृत्तं रात्रिकं रजनिनिर्वृत्तम्, इत्वरं तु - अल्पकालिकं दैवसिकाद्येव यावत्कथिकं यावज्जीविकं व्रतादिलक्षणं पाक्षिकं पक्षातिचारनिर्वृत्तम्, आह - दैवसिकेनैव शोधिते सत्यात्मनि पाक्षिकादि किमर्थम् ? उच्यते, गृहदृष्टान्तोऽत्र - 'जह गेहं पइदियहंपि सोहियं तहवि पक्खसंधीए । सोहिज्जइ सविसेसं एवं इहयंपि णायव्वं ॥१॥' (छाया- यथा गृहं प्रतिदिवसमपि शोधितं तथापि पक्षसन्धौ । शोध्यते सविशेष एवं इहापि ज्ञातव्यम् ॥१॥) एवं चातुर्मासिकं सांवत्सरिकम, एतानि हि प्रतीतान्येव, उत्तमार्थे च भक्तप्रत्याख्याने प्रतिक्रमणं भवति, निवृत्तिरूपत्वात्तस्येति गाथासमुदायार्थः ॥१२४७॥' 'कायस्य-शरीरस्य स्थानमौनध्यानक्रियाव्यतिरेकेणान्यत्रोच्छसितादिभ्यः क्रियान्तराध्यासमाश्रित्य च उत्सर्गः - त्यागो 'नमो अरिहंताणं' इति वचनात् पूर्वं स कायोत्सर्गः ।...॥२४७॥' - इति कायोत्सर्गशब्दस्य व्युत्पत्तिः कृता प्रवचनसारोद्धारवृत्तौ । कायोत्सर्गस्य स्वरूपमेवं ज्ञेयमावश्यकनियुक्तितद्वत्तिभ्याम् - 'सो उस्सग्गो दुविहो, चिट्ठाए अभिभवे य नायव्वो। भिक्खायरियाइ पढमो उवसग्गभिजुंजणे बिइओ ॥१४५२॥ Page #345 -------------------------------------------------------------------------- ________________ ३२८ षड्विधमावश्यकम् (छाया- स उत्सर्गः द्विविधः, चेष्टायां अभिभवे च ज्ञातव्यः । भिक्षाचर्यायां प्रथमः उपसर्गाभियोजने द्वितीयः ॥१४५२॥) वृत्तिः - ‘सो उस्सग्गो दुविहो' स कायोत्सर्गो द्विविधः, 'चेट्टाए अभिभवे य नायव्वो' चेष्टायामभिभवे च ज्ञातव्यः, तत्र 'भिक्खायरियादि पढमो' भिक्षाचर्यादौ विषये प्रथमः कायोत्सर्गः, तथाहि - चेष्टाविषय एवासौ भवति, 'उवसग्गऽभिउंजणे बिइओ 'त्ति उपसर्गा-दिव्यादयस्तैरभियोजनमुपसर्गाभियोजनं तस्मिन्नुपसर्गाभियोजने द्वितीयः-अभिभवकायोत्सर्ग इत्यर्थः, दिव्याघभिभूत एव महामुनिस्तदैवायं करोतीति हृदयम्, अथवोपसर्गाणामभियोजनं सोढव्या मयोपसर्गास्तद्भयं न कार्यमित्येवम्भूतं तस्मिन् द्वितीय इत्यर्थः ॥१४५२॥ संवच्छरमुक्कोसं अंतमुहुत्तं च अभिभवुस्सग्गे। चिट्ठाउस्सग्गस्स उ कालपमाणं उवरि वुच्छं ॥१४५८॥ (छाया- संवत्सरमुत्कृष्टं अन्तर्मुहूर्तं च अभिभवोत्सर्गे । चेष्टोत्सर्गस्य तु कालप्रमाणं उपरिष्टाद् वक्ष्यामः ॥१४५८॥) व्याख्या - संवत्सरमुत्कृष्ट कालप्रमाणं, तथा च बाहुबलिना संवत्सरं कायोत्सर्गः कृत इति, 'अंतोमुहुत्तं च' अभिभवकायोत्सर्गे अन्त्यं-जघन्यं कालपरिमाणं, चेष्टाकायोत्सर्गस्य तु कालपरिमाणमनेकभेदभिन्न उवरि वोच्छंति उपरिष्टाद् वक्ष्याम इति गाथार्थः ॥१४५८॥ चत्तारि दो दुवालस वीसं चत्ता य हुँति उज्जोआ। देसिय राइय पक्खिय चाउम्मासे अ वरिसे य ॥१५३१॥ (छाया- चत्वारो द्वौ द्वादश विंशतिः चत्वारिंशच्च भवन्ति उद्योताः । दैवसिक-रात्रिक-पाक्षिक-चातुर्मासिके च वर्षे च ॥१५३१॥) वृत्तिः - साम्प्रतं दैवसिकादिषूद्योतकरमानमभिधित्सुराह - ‘चत्तारि' त्ति गाहा भावितार्था ॥१५३१॥ काउस्सग्गे जह सुट्ठियस्स, भज्जति अंगमंगाई। इय भिंदंति सुविहिया, अट्टविहं कम्मसंघायं ॥१५५१॥ (छाया- कायोत्सर्गे यथा सुस्थिस्य, भज्यन्ते अङ्गोपाङ्गानि । इति भिन्दन्ति सुविहिताः, अष्टविधं कर्मसङ्घातम् ॥१५५१॥) वृत्तिः - कायोत्सर्गे सुस्थितस्य सतः यथा भज्यन्ते अङ्गोपाङ्गानि ‘इय' एवं Page #346 -------------------------------------------------------------------------- ________________ षड्विधमावश्यकम् ३२९ चित्तनिरोधेन भिन्दन्ति विदारयन्ति मुनिवराः साधवः अष्टविधं अष्टप्रकारं कर्मसङ्घातं ज्ञानावरणीयादिलक्षणमिति गाथार्थः || १५५१॥' प्रत्याख्यानस्वरूपमेवं प्रदर्शितं श्रीप्रवचनसारोद्धारे तद्वृत्तौ च ‘चतुर्थं प्रत्याख्यानद्वारमिदानीं तत्र च प्रतीति- अविरतिस्वरूपप्रभृतिप्रतिकूलया आमर्यादया आकारकरणस्वरूपया आख्यानं कथनं प्रत्याख्यानं, तद् द्वेधा - मूलगुणरूपमुत्तरगुणरूपञ्च, मूलगुणा यतींनां पञ्च महाव्रतानि श्रावकाणामणुव्रतानि, उत्तरगुणास्तु यतीनां पिण्डविशुद्ध्यादयः श्रावकाणां तु गुणव्रतशिक्षाव्रतानि, मूलगुणानां हि प्रत्याख्यानत्वं हिंसादिनिवृत्तिरूपत्वात्, उत्तरगुणानां तु पिण्डविशुद्ध्यादीनां दिग्व्रतादीनां च प्रतिपक्षनिवृत्तिरूत्वात् ।....तत्रोत्तरगुणप्रत्याख्यानं प्रतिदिनोपयोगित्वेन तावद् भण्यते, तच्च दशधा, तदाह भावि अईयं कोडीसहियं च नियंटियं च सागारं । विगयागारं परिमाणवं निरवसेसमट्टमयं ॥ १८७॥ साकेयं च तहऽद्धा पच्चक्खाणं च दसमयं । संकेयं अट्ठा होइ, अद्धायं दसहा भवे ॥ १८८ ॥ (छाया - भावि अतीतं कोटिसहितं च नियन्त्रितं च सागारम् । विगताकारं परिमाणवत् निरवशेषमष्टमकम् ॥ १८७॥ साकेतं च तथाऽद्धा प्रत्याख्यानं च दशमकम् । सङ्केतं अष्टधा भवति, अद्धाकं दशधा भवेत् ॥१८८॥ अंगुट्ठी-गंठी-मुट्ठी- घरसेयुस्सासथिबुगजोइक्खे । पच्चक्खाणविचाले किच्चमिणमभिग्गहेसुवि य ॥ २०० ॥ - " वृत्ति: - ' भावि अईय 'मित्यादि, भावि - अनागतं, अतीतं पूर्वकालकरणीयं, कोटिसहितं चः समुच्चये, नियन्त्रितं, चः पूर्ववत्, साकारं सहाकारैर्यद्वर्त्तते, अनाकारं विगताकारमाकाररहितं, परिणामवत्, निरवशेषमष्टमकम् ॥ १८७॥ 'साकेय 'मित्यादि, साकेतं च कृतसङ्केतं नवमं तथाऽद्धाप्रत्याख्यानं दशमकमिति । तत्र यत्सङ्केत प्रत्याख्यानं तदष्टधा भवति, यच्चाद्धाप्रत्याख्यानं तद्दशधा भवेदिति गाथासङ्क्षेपार्थः ॥ १८८॥ (छाया- अङ्गुष्ठ-ग्रन्थि-मुष्टि-गृह-स्वेदोच्छ्वास-स्तिबुकदीपे । प्रत्याख्यानविचाले कृत्यमिदं अभिग्रहेष्वपि च ॥ २००॥) वृत्तिः - तच्चैवं भवति - - श्रावकः कोऽपि पौरुष्यादिप्रत्याख्यानं कृत्वा क्षेत्रादौ गतो Page #347 -------------------------------------------------------------------------- ________________ ३३० षड्विधानि सद्व्याणि गृहे वा तिष्ठन् पूर्णेऽपि पौरुष्यादौ प्रत्याख्याने यावदद्यापि भोजनसामग्री न भवति तावत्क्षणमपि प्रत्याख्यानरहितो मा भूवमित्यङ्गष्ठादिकं चिद्रं करोति यावदङ्गुष्ठं मुष्टि ग्रन्थि वा न मुञ्चामि गृहं वा प्रविशामि स्वेदबिन्दवो वा न शुष्यन्ति यावदेतावन्तो वा उच्छासा न भवन्ति जलादिमञ्चिकायां यावदेते जलबिन्दवो वा न शुष्यन्ति दीपो वा यावन्न निर्वाति तावन्न भुञ्जेऽहमिति । एतदेवाह - 'अंगुट्ठी'त्यादि, अङ्गष्ठश्च ग्रन्थिश्च मुष्टिश्च गृहं च स्वेदश्च उच्छासश्च स्तिबुकश्च जोइक्खश्चेति समाहारो द्वन्द्वः, जोइक्खशब्दश्च देश्यो दीपे वर्त्तते, तद्विषये क्रिया सर्वत्र यथोचिता योजनीया, प्रत्याख्यानविचाले कृत्यमिदं, 'अभिग्गहेसु वि य' त्ति केनचित्पौरुष्यादि न कृतं किन्तु केवल एवाभिग्रहः क्रियते यावद् ग्रन्थ्यादिकं न छोटयतीत्यादि तत्रापीदं भवतीत्यर्थः, तथा साधोरपीदं भवति, यथाऽद्यापि गुरवो मण्डल्यां नोपविशन्ति अन्यद्वा सागारिकादिकं किञ्चित्कारणमजनि ततः पूर्णेऽपि प्रत्याख्यानावधौ प्रत्याख्यानरहितो मा स्थामित्यङ्गष्ठादीनि साधुरपि करोतीति ॥२००॥ नवकारपोरसीए पुरिमड्ढेकासणेगठाणे य । आयंबिलऽभत्तटे चरिमे य अभिग्गहे विगई ॥२०२॥ (छाया- नमस्कारपौरुष्योः पूर्वार्धेकाशनैकस्थानेषु च । आचाम्लाऽभक्तार्थयोः चरमे च अभिग्रहे विकृतिः ।।२०२॥) वृत्तिः - 'नवकारे'त्यादि, अत्र भीमो भीमसेनभीमन्यायेन नमस्कारशब्दात्परतः सहितशब्दो द्रष्टव्यः, ततो नमस्कारश्च, कोऽर्थः ? नमस्कारसहितं च पौरुषी च नमस्कारपौरुष्यौ तस्मिन्, नमस्कारविषये पौरुषीविषये चेत्यर्थः, पूर्वार्धं च एकासनं च, आचाम्लश्च अभक्तार्थश्च आचाम्लाभक्तार्थो तत्र आचाम्लविषये उपवासविषये, तथा भवचरमे दिवसचरमे वेति, तथा अभिग्रहे अभिग्रहविषये, तथा 'विगइ' त्ति विकृतिविषये, सप्तम्येकवचनं लुप्तमत्र द्रष्टव्यमिति, दशभेदमिदमद्धाप्रत्याख्यानम् ॥२०२॥' द्रवन्ति गच्छन्ति ताँस्तान्पर्यायानिति द्रव्याणि । सन्ति विद्यमानानि च तानि द्रव्याणीति सद्र्व्याणि । तानि गुणपर्यायवन्ति । उक्तञ्च तत्त्वार्थाधिगमसूत्रे'गुणपर्यायवद्र्व्य म् ॥५/३६॥' सद्व्याणि षोढा । तद्यथा - १ धर्मास्तिकायः, २ अधर्मास्तिकायः, ३ आकाशास्तिकायः, ४ कालः, ५ पुद्गलास्तिकायः, ६ जीवास्तिकायश्च । यदाह उत्तराध्ययनसूत्रे भावविजयकृततवृत्तौ च - Page #348 -------------------------------------------------------------------------- ________________ षड्विधानि सद्द्द्रव्याणि 'धम्मो अहम्मो आगासं, कालो पुग्गल जंतवो । एस लोगो त्ति पन्नत्तो, जिणेहिं वरदंसिहिं ॥२८/ ७॥ (छाया - धर्मः अधर्मः आकाशं, कालः पुद्गलजन्तवः । एष लोक इति प्रज्ञप्तः, जिनैः वरदशिभिः ॥२८/७) वृत्तिः - धर्मो धर्मास्तिकायः, अधर्मोऽधर्मास्तिकायः, आकाशमाकाशास्तिकायः, कालो अद्धा समयाद्यात्मकः, पुद्गलजन्तवः इति पुद्गलास्तिकायो जीवास्तिकायश्च, एतानि द्रव्याणि ज्ञेयानीत्यध्याहारः । अत्र प्रसङ्गाल्लोकस्वरूपमप्याह - एषोऽनन्तरोक्तद्रव्यसमूहो लोक इति प्रज्ञप्तो जिनैर्वरदर्शिभिः ॥२८/७॥ धर्मादीन्येव द्रव्याणि भेदत आह - धम्मो अहम्मो आगासं, दव्वं इक्किक्कमाहिअं । अाणि यदव्वाणि, कालो पुग्गलजंतवो ॥२८/८ ॥ द्रव्याणां लक्षणान्याह (छाया- धर्मः अधर्मः आकाशं, द्रव्यमेकैकमाख्यातम् । अनन्तानि च द्रव्याणि, कालः पुद्गलजन्तवः ||२८/८ || ) वृत्तिः - धर्मः अधर्म आकाशं द्रव्यमेकैकमाख्यातं जिनैरिति शेषः, अनन्तानि च पुनर्द्रव्याणि कालः पुद्गलजन्तवश्च । कालस्य चानन्त्यमतीतानागतापेक्षयेति ॥२८/८॥ गइलक्खणो उ धम्मो, अहम्मो ठाणलक्खणो । भायणं सव्वदव्वाणं, नहं ओगाहलक्खणं ॥२८/९॥ ३३१ (छाया - गतिलक्षणस्तु धर्मः, अधर्मः स्थानलक्षणः । भाजनं सर्वद्रव्याणां, नभः अवगाहलक्षणम् ॥२८/९॥) वृत्तिः - गतिर्देशान्तरप्राप्तिः सा लक्षणमस्येति गतिलक्षणः, तुः पूत्त, धर्मो धर्मास्तिकायः । अधर्मोऽधर्मास्तिकायः स्थानं स्थितिस्तल्लक्षणः । अयं भावः - स्वत एव गमनं प्रति प्रवृत्तानां जीवपुद्गलानां गत्युपष्टम्भकारी धर्मास्तिकायः, स्थितिपरिणतानां तु तेषां स्थितिक्रियोपकारी अधर्मास्तिकाय इति । भाजनमाधार: सर्वद्रव्याणां नभः आकाशं, अवगाहोऽवकाशस्तल्लक्षणम् । जीवादीनामवगाढुं प्रवृत्तानां अवकाशदमाकाशमिति भावः ॥२८/९ ॥ वत्तणालक्खणो कालो, जीवो उवओगलक्खणो । नाणेणं दंसणेणं च, सुहेण य दुहेण य ॥२८/१०॥ Page #349 -------------------------------------------------------------------------- ________________ ३३२ षड्विधास्ताः (छाया- वर्तनालक्षणः कालः, जीवः उपयोगलक्षणः । ज्ञानेन दर्शनेन च, सुखेन च दुःखेन च ॥२८/१०।।) वृत्तिः - वर्तन्ते भवन्ति भावास्तेन तेन रूपेण तान्प्रति प्रयोजकत्वं वर्तना, सा लक्षणमस्येति वर्तनालक्षणः कालो द्रुमादिपुष्पोद्भेदादिनयत्यहेतुः । जीवो जन्तुरुपयोगो मतिज्ञानादि लक्षणमस्येत्युपयोगलक्षणः, अत एव ज्ञानेन विशेषग्राहिणा दर्शनेन च सामान्यविषयेण सुखेन दुःखेन च लक्ष्यत इति गम्यते ॥२८/१०॥ अथ शिष्याणां दृढतरसंस्कारार्थमुक्तं लक्षणमनूद्य लक्षणान्तरमाह नाणं च दंसणं चेव, चरित्तं च तवो तहा । वीरिअं उवओगो अ, एयं जीवस्स लक्खणं ॥२८/११॥ (छाया- ज्ञानं च दर्शनं चैव, चारित्रं च तपस्तथा । वीर्यं उपयोगश्च, एतत् जीवस्य लक्षणम् ॥२८/११॥) वृत्तिः - 'वीरिअंति' वीर्यं सामर्थ्य, उपयोगो अवहितत्वं, एतत् जीवस्य लक्षणम् । अनेन हि जीवोऽनन्यसाधारणतया लक्ष्यते ॥२८/११॥ अथ पुद्गललक्षणमाह सबंधयार उज्जोओ, पहा छायाऽऽतवेइ वा। वण्ण-रस-गंध-फासा, पुग्गलाणं तु लक्खणं ॥२८/१२॥ (छाया- शब्द: अन्धकारः उद्योतः, प्रभा छायाऽऽतप इति वा । वर्ण-रस-गन्ध-स्पर्शाः, पुद्गलानां तु लक्षणम् ॥२८/१२॥ वृत्तिः - शब्दो ध्वनिः, अन्धकारो ध्वान्तं, उभयत्र सुपो लुप्, उद्योतो रत्नादिप्रकाशः, प्रभा चन्द्रादिरुचिः, छाया शैत्यगुणा, आतपस्तपनबिम्बजोष्णप्रकाशरूपः, इतिशब्द आद्यर्थस्ततश्च सम्बन्धभेदादीनां परिग्रहः, वा समुच्चये । तथा वर्णः कृष्णादिः, रसस्तिक्तादिः, गन्धः सुरभिप्रभृतिः, स्पर्शः शीतादिरेषां द्वन्द्वः । पुद्गलानां स्कन्धादीनां तु पुनर्लक्षणं, एभिरेव तेषां लक्ष्यत्वादिति ॥२८/१२॥' तर्काः षड्दर्शनमतरूपाः । दर्शनानि षड्विधानि । तद्यथा - १ जैनदर्शनं, २ मीमांसकदर्शनं, ३ बौद्धदर्शनं, ४ नैयायिकदर्शनं, ५ वैशेषिकदर्शनं, ६ साङ्ख्यदर्शनञ्च । उक्तञ्च षड्दर्शनसमुच्चये सोमतिलकसूरिकृततवृत्तौ च - Page #350 -------------------------------------------------------------------------- ________________ ३३३ षड्विधास्तर्काः 'बोद्धं नैयायिकं साङ्ख्यं, जैनं वैशेषिकं तथा । जैमिनीयं च नामानि, दर्शनानाममून्यहो ॥३॥ वृत्तिः - अहो इति इष्टामन्त्रणे, दर्शनानां मतानाममूनि नामानीति सङ्ग्रहः । ज्ञेयानीति क्रिया अस्तिभवत्यादिवदनुक्ताप्यवगन्तव्या । तत्र बौद्धमिति बुद्धो देवताऽस्येति बौद्धं सौगतदर्शनम् । नैयायिकं पाशुपतदर्शनम् तत्र न्यायः प्रमाणमार्गस्तस्मादनपेतं नैयायिकमिति व्युत्पत्तिः । साङ्ख्यमिति कापिलदर्शनम् । आदिपुरुषनिमित्तेयं सञ्ज्ञा । जैनमिति जिनो देवताऽस्येति जैनमार्हतं दर्शनम् । वैशेषिकमिति काणाददर्शनम् । दर्शनदेवतादिसाम्येऽपि नैयायिकेभ्यो द्रव्यगुणादिसामग्र्या विशिष्टमिति वैशेषिकम् । जैमिनीयं जैमिनिऋषिमतं भाट्टदर्शनम् । चः समुच्चयस्य दर्शकः । एवं तावत् षड्दर्शननामानि ज्ञेयानि शिष्येणेत्यवसेयम् ॥३॥ नैयायिकमतादन्ये, भेदं वैशेषिकैः सह । न मन्यन्ते मते तेषां, पञ्चैवास्तिकवादिनः ॥७८॥ वृत्तिः - अन्ये आचार्या नैयायिकमताद्वैशेषिकैः सह भेदं न मन्यन्ते दर्शनाधिष्ठात्रेकदैवतत्वात् पृथग्दर्शनं नाभ्युपगच्छन्ति तेषां मतापेक्षया आस्तिकवादिनः पञ्चैव ॥७८|| दर्शनानां षट् सङ्ख्या जगति प्रसिद्धा सा कथं फलवतीत्याह - षष्ठदर्शनसङ्ख्या तु, पूर्यते तन्मते किल । लोकायतमतक्षेपात्, कथ्यते तेन तन्मतम् ॥७९॥ वृत्तिः - ये नैयायिकवैशेषिकयोरेकरूपत्वेनाभेदं मन्यमाना दर्शनपञ्चकमेवाचक्षते तन्मते षष्ठदर्शनसङ्ख्या लोकायतमतक्षेपात्पूर्यते । तुः पुनरर्थे, किलेति परमाप्ताम्नाये, तेन कारणेन तन्मतं चार्वाकमतं कथ्यते तत्स्वरूपमुच्यत इति ॥७९॥' षड्दर्शनानां मतान्येवं ज्ञेयानि-तत्र जैनदर्शनेऽर्हन् देवता । तत्त्वानि नव जीवाजीवपुण्यपापास्रवसंवरबन्धनिर्जरामोक्षाभिधानि । प्रमाणे द्वे प्रत्यक्षपरोक्षाख्ये । नित्यानित्याद्यनेकान्तवादः । मोक्षमार्गः सम्यग्दर्शनज्ञानचारित्ररूपः । मोक्षः सकलकर्मक्षये शुद्धस्वरूपस्थात्मरूपः । मुक्तात्मा लोकाग्रप्रदेशेऽवतिष्ठते । एवमादिस्वरूपं जैनदर्शनमतम् । उक्तञ्च षड्दर्शनसमुच्चये - 'जिनेन्द्रो देवता तत्र, रागद्वेषविवर्जितः । हतमोहमहामल्लः, केवलज्ञानदर्शनः ॥४५॥ Page #351 -------------------------------------------------------------------------- ________________ ३३४ षड्विधास्ताः जीवाजीवौ तथा पुण्यं, पापमानवसंवरौ । बन्धश्च निर्जरामोक्षौ, नव तत्त्वानि तन्मते ॥४७॥ प्रत्यक्षं च परोक्षं च, द्वे प्रमाणे तथा मते । अनन्तधर्मकं वस्तु, प्रमाणविषयस्त्विह ॥५५॥ तथाभव्यत्वपाकेन, यस्यैतत्रितयं भवेत् । सम्यग्ज्ञान-क्रियायोगा-ज्जायते मोक्षभाजनम् ॥५४॥' मीमांसकदर्शने सर्वज्ञो देवता नास्ति । नित्यवेदवाक्येभ्यस्तत्त्वनिर्णयो जायते । प्रमाणानि षट् प्रत्यक्षानुमानोपमानागमार्थापत्त्यभावाख्यानि । नित्यायेकान्तवादः । मोक्षमार्गः वेदविहितानुष्ठानरूपः । मोक्षः नित्यनिरतिशयसुखप्रादुर्भावरूपः । एवमादिस्वरूपं मीमांसकदर्शनमतम् । यदुक्तं षड्दर्शनसमुच्चये - 'जैमिनीयाः पुनः प्राहुः, सर्वज्ञादिविशेषणः । देवो न विद्यते कोऽपि, यस्य मानं वचो भवेत् ॥१८॥ तस्मादतीन्द्रियार्थानां, साक्षाद्रष्टरभावतः । नित्येभ्यो वेदवाक्येभ्यो, यथार्थत्वविनिश्चयः ॥६९॥ प्रत्यक्षमनुमानञ्च, शाब्दं चोपमया सह। अर्थापत्तिरभावश्च, षट् प्रमाणानि जैमिनेः ॥७२॥' विवेकविलासे उक्तम् - 'मीमांसका द्विधा कर्म-ब्रह्ममीमांसकत्वतः । वेदान्ती मन्यते ब्रह्म, कर्म भट्टप्रभाकरौ ॥८/२५८॥ प्रत्यक्षमनुमानं च, शब्दश्चोपमया सह। अर्थापत्तिरभावश्च, भट्टानां षट्प्रमाण्यसौ ॥८/२५९॥ प्रभाकरमते पञ्चै-वैतान्यभाववर्जनात् । अद्वैतवादिवेदान्ति-प्रमाणं तु यथा तथा ॥८/२६०॥' बौद्धदर्शने सुगतो देवता । तत्त्वानि चत्वारि दुःखायतनसमुदयमार्गरूपाणि आर्यसत्यानि । प्रमाणे द्वे प्रत्यक्षानुमानसझे । क्षणिकैकान्तवादः । मोक्षः सर्वक्षणिकत्वसर्वनैरात्म्यवासनाक्लेशसमुदयच्छेदनं प्रदीपस्येव ज्ञानसन्तानोच्छेदश्च । एवमादि Page #352 -------------------------------------------------------------------------- ________________ षड्विधास्तर्काः ३३५ - स्वरूपं बौद्धदर्शनमतम् । उक्तञ्च षड्दर्शनसमुच्चयेऽज्ञातकर्तृकतदवचूर्याञ्च - 'तत्र बौद्धमते ताव - देवता सुगतः किल । चतुर्णामार्यसत्यानां दुःखादीनां प्ररूपकः ॥४॥ अव० चतुर्णां दुःखदुःखसमुदयमार्गनिरोधलक्षणानाम् आर्यसत्यानां तत्त्वानां प्ररूपकः कथयिता सुगतो नाम । प्रमाणे द्वे च विज्ञेये, तथा सौगतदर्शने । प्रत्यक्षमनुमानञ्च, सम्यग्ज्ञानं द्विधा यतः ॥९॥ " क्षणिकाः सर्वसंस्कारा, इत्येवं वासना यका । स मार्ग इह विज्ञेयो, निरोधो मोक्ष उच्यते ॥७॥ ' विवेकविलासे उक्तम् - - 'बौद्धानां सुगतो देवो विश्वं च क्षणभङ्गुरम् । आर्यसत्याऽख्यया तत्त्वव-चतुष्टयमिदं क्रमात् ॥८/२६५॥ दुःखमायतनं चैव, ततः समुदयो मतः । मार्गश्चैतस्य च व्याख्या, क्रमेण श्रूयतामतः ॥८ / २६६ ॥ षड्दर्शनसमुच्चये उक्तम् - 'दुःखं संसारिणः स्कन्धा-स्ते च पञ्च प्रकीर्त्तिताः । विज्ञानं वेदना सञ्ज्ञा, संस्कारो रूपमेव च ॥५॥' विवेकविलासे उक्तम् 'रागादीनां गणो यस्मात्, समुदेति नृणां हृदि । आत्मात्मीयस्वभावाख्यः, स स्यात्समुदयः पुनः ॥८/२६९॥' षड्दर्शनसमुच्चये उक्तम् - = 'पञ्चेन्द्रियाणि शब्दाद्या, विषयाः पञ्च मानसम् । धर्मायतनमेतानि, द्वादशायतनानि च ॥८॥' विवेकविलासे उक्तम् - Page #353 -------------------------------------------------------------------------- ________________ ३३६ षड्विधास्तर्काः 'क्षणिकाः सर्वसंस्कारा, इति या वासना स्थिरा । स मार्ग इति विज्ञेयः, स च मोक्षोऽभिधीयते ॥८/२७०॥ प्रत्यक्षमनुमानं च, प्रमाणद्वितयं पुनः। चतुःप्रस्थानिका बौद्धाः, ख्याता वैभाषिकादयः ॥८/२७१॥ अर्थो ज्ञानान्वितो वैभाषिकेण बहु मन्यते। सौत्रान्तिकेन प्रत्यक्षग्राह्योऽर्थो न बहिर्मतः ॥८/२७२॥ आचारसहिता बुद्धिर्योगाचारस्य सम्मता । केवलां संविदं स्वस्थां, मन्यन्ते मध्यमाः पुनः ॥८/२७३॥ रागादिज्ञानसन्तानवासनोच्छेदसम्भवा । चतुर्णामपि बौद्धानां मुक्तिरेषा प्रकीर्तिता ॥८/२७४॥ कृत्तिः कमण्डलुhण्डयं, चीरं पूर्वाह्नभोजनम् । सङ्घो रक्ताम्बरत्वं च, शिश्रिये बौद्धभिक्षुभिः ॥८/२७५॥' नैयायिकदर्शने शिवो देवता । तत्त्वानि षोडश प्रमाण-प्रमेय-संशय-प्रयोजनदृष्टान्त-सिद्धान्ता-ऽवयव-तर्क-निर्णय-वाद-जल्प-वितण्डा-हेत्वाभास-च्छलजाति-निग्रहस्थाननामानि । प्रमाणानि चत्वारि प्रत्यक्षानुमानोपमानागमाभिधानानि । नित्या-नित्यैकान्तवादः । मोक्षमार्गः षोडशतत्त्वज्ञानरूपः । मोक्षः षडिन्द्रियषड्विषय-षड्बुद्धि-सुख-दुःखशरीररूपैकविंशतिविधदुःखात्यन्तच्छेदरूपः । एवमादिस्वरूपं नैयायिकदर्शनमतम् । यदाहुः षड्दर्शनसमुच्चये मलधारिश्रीराजशेखरसूरिसूत्रिते - 'अथ यौगमतं ब्रूमः, शैवमित्यपराभिधम् । ते दण्डधारिणः प्रौढ-कौपीनपरिधायिनः ॥८४॥ तेषां च शङ्करो देवः, सृष्टिसंहारकारकः । तस्यावताराः सारा ये, तेऽष्टादश तदर्चिताः ॥१०॥ अक्षपादो गुरुस्तेषां, तेन ते ह्यक्षपादकाः । उत्तमां संयमावस्थां, प्राप्ता नग्ना भ्रमन्ति ते ॥१५॥ प्रमाणानि च चत्वारि, प्रत्यक्षं लैङ्गिक तथा । उपमानञ्च शाब्दञ्च, तत्फलानि पृथक् पृथक् ॥१६॥ Page #354 -------------------------------------------------------------------------- ________________ षड्विधास्तर्काः तत्त्वानि षोडशामुत्र, प्रमाणादीनि तद्यथा । प्रमाणं च प्रमेयं च संशयश्च प्रयोजनम् ॥९७॥ दृष्टान्तोऽप्यथ सिद्धान्तो ऽवयवस्तर्कनिर्णयौ । वादो जल्पो वितण्डा च हेत्वाभासाश्छलानि च ॥ ९८ ॥ जातयो निग्रहस्थाना-न्येषां व्ययस्तु दुस्तरः । आत्यन्तिकस्तु दुःखानां, वियोगो मोक्ष उच्यते ॥९९॥ ' विवेकविलासे उक्तम् - 'शिवस्य दर्शने तर्का - वुभौ न्यायविशेषकौ । न्याये षोडशतत्त्वी स्यात्, षट्तत्त्वी च विशेषके ॥८/२८५ ॥ अन्योऽन्यतत्त्वान्तर्भावाद् द्वयोर्भेदोऽस्ति नास्ति वा । द्वयोरपि शिवो देवो नित्यः सृष्ट्यादिकारकः ॥८/२८६॥' हारिभद्रीयषड्दर्शनसमुच्चये उक्तम् - 'आक्षपादमते देवः, सृष्टिसंहारकृच्छिवः । विभुर्नित्यैकसर्वज्ञो, नित्यबुद्धिसमाश्रयः ॥१३॥ प्रमाणं च प्रमेयं च संशयश्च प्रयोजनम् । दृष्टान्तो ऽप्यथ सिद्धान्ता-वयवौ तर्कनिर्णयौ ॥ १४ ॥ वादो जल्पो वितण्डा च हेत्वाभासाश्छलानि च । जातयो निग्रहस्थाना-नीति तत्त्वानि षोडश ॥ १५ ॥ ' विवेकविलासे उक्तम् - 'नैयायिकानां चत्वारि, प्रमाणानि मतानि च । प्रत्यक्षमागमोऽन्यच्चानुमानमुपमाऽपि च ॥८/ २८७॥ विषयेन्द्रियबुद्धीनां, वपुषः सुखदुःखयोः । अभावादात्मसंस्थानं, मुक्तिनैयायिकैर्मता ॥८/३००॥' ३३७ वैशेषिकदर्शनेऽपि शङ्करो देवता । तत्त्वानि षड् द्रव्यगुणकर्मसामान्यविशेषसमवायाख्यानि । प्रमाणे द्वे प्रत्यक्षानुमानरूपे । नित्यानित्यैकान्तवादः । मोक्षमार्गः श्रवणमनननिदिध्यासनसाक्षात्काररूपः । मोक्षः बुद्धिसुखदुःखेच्छाद्वेषप्रयत्नधर्माधर्म Page #355 -------------------------------------------------------------------------- ________________ ३३८ षड्विधास्ताः संस्काररूपनवविशेषगुणात्यन्तोच्छेदे सति भवति । एवमादिस्वरूपं वैशेषिकदर्शनमतम् । यदवाचि षड्दर्शनसमुच्चये 'देवताविषयो भेदो, नास्ति नैयायिकैः समम् । वैशेषिकाणां तत्त्वे तु, विद्यतेऽसौ निर्दिश्यते ॥५९॥ द्रव्यं गुणस्तथा कर्म, सामान्यं च चतुर्थकम् । विशेषसमवायौ च, तत्त्वषट्कं तु तन्मते ॥६०॥ प्रमाणं च द्विधामीषां, प्रत्यक्षं लैङ्गिकं तथा। वैशेषिकमतस्यैष, सक्षेपः परिकीर्तितः ॥६७॥' श्रीराजशेखरसूरिकृतषड्दर्शनसमुच्चये उक्तम् - 'शिवेनोलूकरूपेण, कणादस्य मुनेः पुरः। मतमेतत् प्रकथितं, तत् औलूक्यमुच्यते ॥३०॥ वैशेषिकाणां योगेभ्यो, मानतत्त्वगता भिदा । प्रत्यक्षमनुमानं च, मते तेषां प्रमाद्वयम् ॥१४॥' विवेकविलासे उक्तम् - 'द्रव्यं गुणस्तथा कर्म, सामान्यं सविशेषकम् । समवायश्च षट्तत्त्वी, तद्व्याख्यानमथोच्यते ॥८/२९१॥ चतुर्विंशतिवैशेषिकगुणान्तर्गुणा नव। बुद्ध्यादयस्तदुच्छेदो, मुक्तिर्वैशेषिकी तु सा ॥८/३०१॥' साङ्ख्यदर्शने ईश्वरः देवः । केचन ईश्वरं न मन्यन्ते । तत्त्वानि पञ्चविंशतिविधानि । तद्यथा - आत्मा, प्रकृतिः, बुद्धिः (महान्), अहङ्कारः, पञ्च तन्मात्राणि गन्धरूपरसस्पर्शशब्दाभिधानि, पञ्च भूतानि पृथिव्यप्तेजोवाय्वाकाशाख्यानि, षड् बुद्धीन्द्रियाणि घ्राणरसनचक्षुस्त्वक्श्रोत्रमनःसञ्ज्ञानि, पञ्च कर्मेन्द्रियाणि पायूपस्थवच:पाणिपादाभिधानानि च । प्रमाणानि त्रीणि प्रत्यक्षानुमानागमरूपाणि । नित्यैकान्तवादः । मोक्षमार्गः पञ्चविंशतितत्त्वज्ञानरूपः । मोक्षः प्रकृतिवियोगात्पुरुषस्य स्वरूपेणावस्थानरूपः । एवमादिस्वरूपं साङ्ख्यदर्शनमतम् । यदवोचत् षड्दर्शनसमुच्चये श्रीराजशेखरसूरि: Page #356 -------------------------------------------------------------------------- ________________ ३३९ षड्विधास्ताः 'साङ्ख्या निरीश्वराः केचित्, केचिदीश्वरदेवताः । ये ते निरीश्वरास्तेऽमी, नारायणपरायणाः ॥४२॥ प्रत्यक्षमनुमानञ्च, शाब्दञ्चेति प्रमात्रयम् । अन्तर्भावोऽत्र शेषाणां, प्रमाणानां सयुक्तिकः ॥४४॥ अमीषां साङ्ख्यसूरीणां, तत्त्वानां पञ्चविंशतिः । सत्त्वं रजस्तमश्चेति, ज्ञेयं तावद् गुणत्रयम् ॥४५॥ एतेषां या समाऽवस्था, सा प्रकृतिः किलोच्यते । प्रधानाव्यक्तशब्दाभ्यां, वाच्या नित्यस्वरूपिका ॥४६॥ ततः सञ्जायते बुद्धि-महानिति यकोच्यते । अहङ्कारस्ततोऽपि स्यात्, ततः षोडशको गणः ॥४७॥ स्पर्शनं रसनं घ्राणं, चक्षुः श्रोत्रञ्च पञ्चमम् । पञ्च बुद्धीन्द्रियाण्याहुस्-तथा कर्मेन्द्रियाणि च ॥४८॥ पायूपस्थवचःपाणि-पादाख्यानि मनस्तथा । अन्यानि पञ्चरूपाणि, तन्मात्राणीति षोडश ॥४९॥ रूपात्तेजो रसादापो, गन्धाद्भूमिः स्वरान्नभः । स्पर्शाद्वायुस्तथा चैवं, पञ्चभ्यः पञ्चभूतकम् ॥५०॥ एवं चतुर्विंशतितत्त्वरूपं, निवेदितं साङ्ख्यमते प्रधानम् । अन्यश्च कर्ता विगुणश्च, भोक्ता तत्त्वं पुमान् नित्यचिदभ्युपेतः ॥५१॥ प्रकृतेविरहो मोक्ष-स्तन्नाशे स स्वरूपगः । बध्यते मुच्यते चैव, प्रकृतिः पुरुषो न तु ॥५३॥' श्रीहरिभद्रसूरिविरचित-षड्दर्शनसमुच्चये उक्तम् - 'साङ्ख्या निरीश्वराः केचित्, केचिदीश्वरदेवताः । सर्वेषामपि तेषां स्यात्, तत्त्वानां पञ्चविंशतिः ॥३६॥' विवेकविलासे उक्तम् - 'साङ्ख्यैर्देवः शिवः कैश्चिन्-मतो नारायणः परैः । उभयोः सर्वमप्यन्य-त्तत्त्वप्रभृतिकं समम् ॥८/२७६॥ Page #357 -------------------------------------------------------------------------- ________________ ३४० षड्विधा भाषाः साङ्ख्यानां स्युर्गुणाः सत्त्वं, रजस्तम इति त्रयः । साम्याऽवस्था भवत्येषां, त्रयाणां प्रकृतिः पुनः ॥८/२७८॥ प्रकृतेः स्यान्महत्तत्त्व-महङ्कारस्ततोऽपि च । पञ्च बुद्धीन्द्रियाणि स्यु-श्चक्षुरादीनि पञ्च च ॥८/२७९॥ कर्मेन्द्रियाणि वाक्पाणि-चरणोपस्थपायवः । मनश्च पञ्चतन्मात्राः, शब्दो रूपं रसस्तथा ॥८/२८०॥ स्पर्शो गन्धोऽपि तेभ्यः स्यात्, पृथ्व्याद्यं भूतपञ्चकम् । इयं प्रकृतिरेतस्याः , परस्तु पुरुषो मतः ॥८/२८१॥ पञ्चविंशतितत्त्वीयं, नित्यं साङ्ख्यमते जगत् । प्रमाणत्रितयं चात्र, प्रत्यक्षमनुमाऽऽगमः ॥८/२८२॥ यदैव जायते भेदः, प्रकृतेः पुरुषस्य च । मुक्तिरुक्ता तदा साङ्ख्यैः, ख्यातिः सैव च भण्यते ॥८/२८३॥' लोकायतापरनामनास्तिकदर्शनाभासे सर्वज्ञधर्माधर्मजीवपरलोकमोक्षा न सन्ति । प्रमाणे प्रत्यक्षरूपम् । एवमादिस्वरूपं नास्तिकमतम् । यदाहुः षड्दर्शनसमुच्चये - 'लोकायता वदन्त्येवं, नास्ति देवो न निर्वृतिः। धर्माधर्मों न विद्यते, न फलं पुण्यपापयोः ॥८॥ किञ्च पृथ्वी जलं तेजो, वायुर्भूतचतुष्टयम् । चैतन्यभूमिरेतेषां, मानं त्वक्षजमेव हि ॥८३॥' विवेकविलासे उक्तम् - _ 'पञ्चभूतात्मकं वस्तु, प्रत्यक्षं च प्रमाणकम् । नास्तिकानां मते नान्य-दात्माऽमुत्र शुभाशुभम् ॥८/३०४॥' इति षड्दर्शनमतरूपं तर्कषट्कं ज्ञेयम् । भाष्यते उच्यते इति भाषा । सा षड्विधा । तद्यथा - १ संस्कृतं, २ प्राकृतं, ३ शौरसेनी, ४ मागधी, ५ पैशाची, ६ अपभ्रंशश्च । उक्तञ्च श्रीचण्डकविविरचिते प्राकृतलक्षणे - Page #358 -------------------------------------------------------------------------- ________________ ३४१ षड्विधा भाषा: 'संस्कृतं प्राकृतं चैवापभ्रंशोऽथ पिशाचिकी। मागधी शौरसेनी च षड् भाषाश्च प्रकीर्तिताः ॥' रुद्रटकृतकाव्यालङ्कारेऽप्युक्तम् - "प्राकृत-संस्कृत-मागध-पिशाचभाषाश्च शौरसेनी च । षष्ठोऽत्र भूरिभेदो देशविशेषादपभ्रंशः ॥' षड्भाषाचन्द्रिकोपोद्घाते तु षड्भाषा इत्थं प्रकीर्तिताः 'षड्विधा सा प्राकृती च शौरसेनी च मागधी । पैशाची चूलिकापैशाच्यपभ्रंश इति क्रमात् ॥ तत्र तु प्राकृतं नाम महाराष्ट्रोद्भवं विदुः । शूरसेनोद्भवा भाषा शौरसेनीति गीयते ॥ मगधोत्पन्नभाषां तां मागधी सम्प्रचक्षते । पिशाचदेशनियतं पैशाचीद्वितयं भवेत् ॥ पिशाचजातमथवा पैशाचीद्वयमुच्यते । अपभ्रंशस्तु भाषा स्यादाभीरादिगिरां चयः ॥ तत्र तु प्राकृतं स्त्रीणां सर्वासां नियतं भवेत् । अधमे मध्यमे वाऽपि शौरसेनी प्रयुज्यते ॥ धीवराद्यतिनीचेषु मागधी विनियुज्यते । रक्षः पिशाचनीचेषु पैशाचीद्वितयं भवेत् ॥ अपभ्रंशस्तु चण्डालयवनादिषु युज्यते।' तत्र संस्कृतभाषेत्थं ज्ञेया - 'शान्तो दान्तो सदागुप्तो, मोक्षार्थी विश्ववत्सलः । निर्दम्भां यां क्रियां कुर्यात्, साध्यात्मगुणवृद्धये ॥२/७॥' - अध्यात्मसारः प्राकृतभाषेवं ज्ञातव्या - 'भवसयसहस्सदुल्हे, जाइजरामरणसागरुत्तारे। जिणवयणंमि गुणायर !, खणमवि मा काहिसि पमायं ॥१२३॥' - उपदेशमाला Page #359 -------------------------------------------------------------------------- ________________ ३४२ षड्विधा भाषाः (छाया- भवशतसहस्रदुर्लभे, जातिजरामरणसागरोत्तारे । जिनवचने गुणाकर !, क्षणमपि मा करिष्यसि प्रमादं ॥१२३॥) शौरसेनी भाषैवमवगन्तव्या - 'अम्हेहि तुह पसंसा किज्जदि अन्नेहि किज्जदे न कह। कित्ती रमिस्सदि तुहा सग्गादु रसातलादो वि ॥७/९९॥' - प्राकृतव्याश्रयः (छाया- अस्माभिः तव प्रशंसा क्रियते अन्यैः क्रियते न कथम् ? । कीर्तिः रमिष्यते तव आ स्वर्गात् रसातलादपि ॥७/९९॥) 'वृत्तिः - हे महाराज ! अस्माभिः सकललोकनमस्करणीयाभिरित्यर्थः । तव प्रशंसा श्लाघा क्रियते अतः कथम् अन्यैर्विबुधैः न क्रियते । अपि तु विधीयत एव । तथा तव कीर्तिः आस्वर्गाद् आ रसातलादपि स्वर्ग रसातलं च व्याप्य रमिष्यते विचरिष्यति ॥७/९९॥' - पूर्णकलशगणिकृतवृत्तिः । मागधी भाषैवमवसेया - 'अदिशुस्तिदं निविस्टे चदुस्त-वग्गं विवय्यिद-कशाए । शावय्य-योग-लहिदे शाहू, शाहदि अणञ-मणे ॥८/२॥' - प्राकृतद्वयाश्रयः (छाया- अतिसस्थितं निविष्टः चतुर्थ-वर्ग विवर्जितकषायः । सावद्ययोगरहितः साधुः, साधयति अनन्यमनाः ॥८/२॥) वृत्तिः - अतिसुस्थितम् अतिसमाहितं यथा भवति एवं निविष्टः धर्मध्याननिरतः अत एव विवर्जितकषायः क्रोधादिरहितः । सावधयोगरहितः सपापव्यापारवर्जितः । अनन्यमनाः मोक्षैकतानमानसः साधुः संयतः चतुर्थवर्ग निर्वाणं साधयति निष्पादयति । आत्माधीनम् आधत्त इति यावत् ॥८/२॥' - पूर्णकलशगणिकृतवृत्तिः । पैशाची भाषेत्थं ज्ञेया - 'सद्धाकसाय-हितपक-जित-करन-कतम्ब-चेसटो योगी। मुक्क-कुटुम्ब-सिनेहो न वलति गन्तून मुक्ख-पतं ॥४/७॥' - प्राकृतव्याश्रयः (छाया- शुद्धाकषायहृदय-जितकरणकुटुम्बचेष्टो योगी। मुक्तकुटुम्बस्नेहो न वलते गत्वा मोक्षपदम् ॥८/७) 'वृत्तिः - शुद्धं निर्मलम् अकषायं क्रोधादिरहितं हृदयं यस्य । अत एव करणानि Page #360 -------------------------------------------------------------------------- ________________ षड्विधा भाषाः ३४३ इन्द्रियाणि तान्येव आत्मनो मोहजननात् कुटुम्बं तस्य चेष्टा स्वस्वविषये व्यापारः । जिता परास्ता करणकुटुम्बचेष्टा च येन स तथा । मुक्तकुटुम्बस्नेहः परित्यक्तबन्धुवर्गानुराग: योगी शुभध्यानैकतानः संयमी मोक्षपदं गत्वा प्राप्य न वलते न संसारे समायाति ॥८/७॥' - पूर्णकलशगणिकृतवृत्तिः। पैशाचीभाषाभेदरूपा चूलिकापैशाचिकी भाषेत्थं बोद्धव्या - 'वन्थू सठासठेसु वि आलम्पित-उपसमो अनालम्फो । सव्वञ्ज-लाच-चलने अनुझायन्तो हवति योगी ॥८/१२॥' - प्राकृतव्याश्रयः (छाया- बन्धुः शठाशठेषु अपि आलम्बितोपशमः अनारम्भः । सर्वज्ञराजचरणान् अनुध्यायन् भवति योगी ॥८/१२॥) 'वृत्तिः - सर्वज्ञराजचरणान् अनुध्यायन् योगी अशठेषु अमायाविषु शठेष्वपि बन्धुः हितपरत्वाद् बान्धवकल्पः आलम्बितोपशमः आश्रितशान्तभावः । अनारम्भः विवर्जितसावधव्यापारः अनालम्भो वा परित्यक्तजीववधो भवति ॥८/१२॥' - पूर्णकलशगणिकृतवृत्तिः । अपभ्रंशभाषेत्थं ज्ञातव्या - 'करणाभासहुँ मणु उत्तारहु, करणाभासेहिँ मुक्खु न कसु हि वि । आसणु सयणु वि सव्वहाँ करणैहिँ, करणहुँ मुक्खु तो निरु सव्वस्सु वि ॥८/१७॥' ___ - प्रकृतव्याश्रयः (छाया-करणाभासेभ्यः मनः उत्तारयत्त, करणाभासैः मोक्षः न कस्यापि हि। ___ आसनं शयनमपि सर्वस्य करणैः, करणेभ्यो मोक्षः ततो निश्चितं सर्वस्यापि ॥८/१७॥) 'वृत्तिः - भो लोकाः ! करणाभासेभ्यः यथोक्तपद्मासनादिविपरीतासनेभ्यः मनः उत्तारयत व्यावर्त्तयत । तानि मा कुरुतेत्यर्थः । हि यस्मात् कारणात् करणाभासैः कृत्वा न कस्यापि मोक्षः निवृत्तिर्भवति । तथा सर्वस्य योगिनः करणैः प्रशस्तपद्मासनादिभिः कृत्वा आसनं लगण्डादिभिश्च कृत्वा शयनं निद्रा भवति । ततः तस्मात् करणेभ्यः सर्वस्यापि निरु इति निश्चितम् मोक्षः । निषिद्धासनपरिहारेण कर्मक्षपणार्थं पद्मासनादीनि कुर्वन् मुक्तिम् आप्नोतीत्यर्थः ॥८/१७॥' - पूर्णकलशगणिकृतवृत्तिः । गुरुः षड्विधवचनदोषलेश्यावश्यसव्व्यतर्कभाषाणां तात्त्विकं स्वरूपं जानाति । इत्थं षट्त्रिंशद्गुणौघविभूषितो गुरुरपराजितो भवतु ॥५॥ इति चतुर्थी षट्विशिका समाप्ता ॥५॥ Page #361 -------------------------------------------------------------------------- ________________ ચોથી છત્રીસી હવે ચોથી છત્રીસી કહે છે – શબ્દાર્થ - વચનના છ દોષો, છ લેશ્યાઓ, છ આવશ્યકો, છ દ્રવ્યો, છ તર્કો અને છ ભાષાઓના સ્વરૂપને જાણવા વડે છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૫) પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - કહેવાય તે વચનો. દૂષિત કરે તે દોષો. વચનના દોષો તે વચનદોષો. તે છ પ્રકારના છે. તે આ પ્રમાણે - ૧ અલીકવચન, ૨ હીલિતવચન, ૩ ખિસિતવચન, ૪ કર્કશવચન, ૫ નાત્રકોટ્ટનવચન અને અધીકરણોદીરકવચન. પ્રવચનસારોદ્વારમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે - ‘ગાથાર્થ - હીલિતા, ખિસિતા, પરુષા, અલિકા તથા ગૃહસ્થની ભાષા, વળી છઠ્ઠી ભાષા ઉપશાંત અધિકરણના ઉલ્લાસને કરનારી છે. (૧૩૨૧) ટીકાર્થ - કહેવાય તે ભાષા એટલે કે વચનો. ખરાબ ભાષા મોટા કર્મબંધમાં કારણભૂત છે. તે હીલિતા વગેરે ભેદથી છ પ્રકારની છે. તેમાં હીલિતા એટલે અસૂયાપૂર્વક અવગણના કરતા હે વાચક ! હે જ્યેષ્ઠાર્ય ! વગેરે કહેવું. ૧. ખિસિતા એટલે જન્મ, કર્મ વગેરે ઉઘાડા કરવા, ૨. પરુષા એટલે હે દુષ્ટ શૈક્ષ ! વગેરે કર્કશવચન. ૩. અલીકા એટલે કેમ દિવસે બેઠા બેઠા ઊંઘે છે વગેરે પ્રશ્ન થવા પર હું ઊંઘતો નથી વગેરે કહેવું ૪ તથા ગૃહસ્થોની ભાષા તે ગાર્હસ્થી ભાષા. તે હે પુત્ર ! હે મામા ! હે ભાણેજ ! વગેરે રૂપ છે. ૫. વળી છઠ્ઠી ભાષા ઉપશાંત અધિકરણ ઉલ્લાસ સંજનની એટલે શાંત થયેલા ઝઘડાને ફરી પ્રવર્તાવનારી છે. (૧૩૨૧)' તેમાં અલીકવચન ન બોલવું. શ્રીદશવૈકાલિકસૂત્રમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે - ગાથાર્થ - લોકમાં સર્વસાધુઓ વડે મૃષાવાદ નિંદા કરાયેલ છે અને તે જીવો માટે અવિશ્વાસ છે. તેથી મૃષાવાદનું વર્જન કરવું. (૬/૧૨) ટીકાર્થ - મૃષાવાદ સર્વ લોકમાં બધા સાધુઓ વડે નિંદાયેલ છે, કેમકે તે બધા વ્રતોનો અપકાર કરનાર છે અને પ્રતિજ્ઞા કરાયેલનું તેનાથી પાલન થતું નથી. મૃષાવાદી જીવોને માટે Page #362 -------------------------------------------------------------------------- ________________ છ પ્રકારના વચનના દોષો ૩૪૫ અવિશ્વાસુ થાય છે. જે કારણથી આવું છે તે કારણથી મૃષાવાદનું વર્જન કરવું. (૬/૧૨)’ હીલિતવચન ન બોલવું. કહ્યું છે કે, ‘અસૂયાપૂર્વક હે ગણી ! હે વાચક ! હે જ્યેષ્ઠાર્ય ! હે આચાર્ય ! વગેરે શબ્દો વડે અહીં જે આમંત્રણ કરવું એ હીલિતવચન ન બોલવું.’ ખિસિતવચન ન બોલવું. શ્રીદશવૈકાલિકસૂત્રમાં અને તેની ચૂર્ણિમાં કહ્યું છે - ગાથાર્થ - તથા હોલ, ગોલ, શ્વાન, વસુલ, દ્રમક કે દુર્ભાગ એ પ્રમાણે તેને બુદ્ધિશાળી ન બોલે. ચૂર્ણિ - ‘હોલ’ એ દેશ્યભાષામાં ‘ભવિલ’ કહેવાની જેમ નિષ્ઠુર આમંત્રણ છે. એ પ્રમાણે ‘ગોલ' છે. દુષ્ટ ચેષ્ટાને લીધે કૂતરાની સાથે ઉપમા કહેવી. ‘વસુલ' એ શુદ્રનો પરાભવ કરનારું વચન છે. ભોજન માટે ઘરે ઘરે ફરે તે દ્રમક એટલે ટૂંક. દુર્ભાગ એટલે અનિષ્ટ. આ અનિષ્ટવચનોને પણ બુદ્ધિશાળી ન કહે. (૭/૧૪)’ કર્કશવચન ન બોલવું. શ્રીદશવૈકાલિકસૂત્રમાં અને તેની તિલકાચાર્ય રચિત વૃત્તિમાં કહ્યું છે – ગાથાર્થ - તથા મોટા જીવોનો ઉપઘાત કરનારી કર્કશ ભાષા સાચી હોવા છતાં ન બોલવી, કેમકે તેનાથી પાપ આવે છે. (૭/૧૧) ટીકાર્થ - કોઈ પહેલા દાસ હોય અને પછી ક્યાંક જઈને પ્રધાન થાય તો તેની છાયાને પાડનારી ‘તું દાસ હતો' એવી કર્કશ ભાષા સાચી હોવા છતાં ન બોલવી, કેમકે તેને અસમાધિ થવાથી પોતાનામાં પાપનું આગમન થાય છે. (૭/૧૧)’ સંબંધોને ઉઘાડનારુ વચન ન બોલવું. શ્રીદશવૈકાલિકસૂત્રમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે - ગાથાર્થ - આર્થિકા, પ્રાયિકા, માતા, માસી, ફઈ, ભાણેજી, દીકરી, પૌત્રી, હલે હલે, અન્ના, ભટ્ટ, સ્વામિની, ગોમિની, હોલે ગોલે, વસુલા....આ પ્રમાણે સ્ત્રીને બોલાવવી નહીં. (૭/૧૫-૧૬) ટીકાર્થ - હૈ આર્થિકા ! હે પ્રાયિકા ! હે અમ્બા ! કે માસી ! હે ફઈ ! હે ભાણેજી ! હે દીકરી ! હે પૌત્રી ! આ આમંત્રણ વચનો છે. તેમાં માતાની કે પિતાની માતા તે આર્થિકા છે, તેની પણ જે બીજી માતા તે પ્રાર્ષિકા. બાકીના નામો પ્રગટ અર્થવાળા જ છે. (૭/૧૫) Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ છ પ્રકારની વેશ્યાઓ વળી ‘હલે હલે !' એ પ્રમાણે કે “અન્ને એ પ્રમાણે તથા “ભટ્ટ, સ્વામિનિ, ગોમિનિ, હોલ, ગોલે, વસુલે !” આ બધા વચનો પણ જુદા જુદા દેશોની અપેક્ષાએ આમંત્રણવચનો છે, જે વચનો ગૌરવ, કુત્સા વગેરેથી ગર્ભિત છે. માટે જ સાધુ ક્યાંય કોઈ સ્ત્રીને આ શબ્દોથી ન બોલાવે. (૭/૧૯) અધિકરણની ઉદીરણા કરનારું વચન ન બોલવું. કહ્યું છે કે, ખમાવેલા અને શાંત થયેલા ઝઘડાઓની ફરી ઉદીરણા જે કોઈ કરે છે તેનું વચન તે અધિકરણોદરણવચન કહ્યું છે.' જેનાથી આત્મા કર્મ સાથે જોડાય છે તે વેશ્યા, એટલે કે કૃષ્ણ વગેરે દ્રવ્યોના સંપર્કથી થતો આત્માનો વિશેષ પ્રકારનો પરિણામ. પ્રાચીન ચોથા કર્મગ્રંથની વૃત્તિમાં શ્રીમલયગિરિસૂરિ મહારાજે કહ્યું છે, જેનાથી આત્મા કર્મ સાથે જોડાય છે તે વેશ્યા, એટલે કે કાળા વગેરે દ્રવ્યોના સાન્નિધ્યથી થતો આત્માનો શુભ કે અશુભ વિશેષ પ્રકારનો પરિણામ. (૨) તે છ પ્રકારે છે. તે આ પ્રમાણે - ૧ કૃષ્ણલેશ્યા, ર નીલલેશ્યા, ૩ કાપોતલેશ્યા, ૪ તેજોલેશ્યા, ૫ પદ્મવેશ્યા અને ૬ શુકુલલેશ્યા. ઉત્તરાધ્યયનસૂત્રમાં અને તેની મહો. ભાવવિજયજી કૃત વૃત્તિમાં કહ્યું છે - કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજોવેશ્યા, પાલેશ્યા અને છઠ્ઠી સુફલલેશ્યા - આ વેશ્યાઓના યથાક્રમ નામો છે. (૩૪૩) પાંચ આશ્રવમાં પ્રવૃત્ત થયેલો, મન-વચન-કાયાની ગુપ્તિ વિનાનો, છ જવનિકાયની હિંસા કરનારો હોવાથી તેમના વિષે વિરતિ વિનાનો, સ્વરૂપથી કે ભાવથી ઉત્કટ એવા સાવદ્ય ક્રિયારૂપ આરંભોમાં આસક્ત, બધાયનું અહિત ઇચ્છતો હોવાથી ક્ષુદ્ર, અચાનક વિચાર્યા વિના કાર્ય કરનારો એટલે કે ચોરી વગેરે ખરાબ કાર્યો કરનારો, આભવ-પરભવના નુકસાનોની શંકા વિનાના ભાવવાળો, જીવોને હણતા જરા ય શંકા ન કરતો હોવાથી નિર્દય, જેણે ઇન્દ્રિયોને જીતી નથી એવો - આ ક્રિયાઓથી યુક્ત પુરુષ, સ્ત્રી વગેરે કૃષ્ણલેશ્યાને જ પરિણમાવે એટલે કે તેવા પ્રકારના દ્રવ્યના સંપર્કથી સ્ફટિકની જેમ તે સ્વરૂપવાળો થાય. કહ્યું છે કે, “કાળા વગેરે દ્રવ્યોના સાંનિધ્યથી સ્ફટિકની જેમ આત્માનો જે ભાવ થાય છે તેમાં આ “લેશ્યા' શબ્દનો પ્રયોગ થાય છે.” (૩૪/૨૧, ૨૨) બીજાના ગુણોને સહન ન કરવારૂપ ઇર્ષાવાળો, ગુસ્સાના અત્યંત કદાગ્રહવાળો, તપ Page #364 -------------------------------------------------------------------------- ________________ છ પ્રકારની લેશ્યાઓ ૩૪૭ નહીં કરનારો, કુશાસ્ત્રોરૂપ અવિદ્યા ભણનારો, માયા કરનારો, ખરાબ આચાર સંબંધી લજ્જા વિનાનો, વિષયોમાં લંપટ, દ્વેષવાળો, લુચ્ચો, જાતિમદ વગેરેને કરવા વડે ખૂબ મત્ત થયેલો, રસમાં લોલુપ, સાતાને શોધનારો એટલે કે ‘શી રીતે મને સુખ થાય ?’ એવી બુદ્ધિવાળો, જીવોની હિંસારૂપ આરંભથી નહીં અટકેલો, બધાયનું અહિત ઇચ્છતો હોવાથી ક્ષુદ્ર, અચાનક વિચાર્યા વિના કાર્ય કરનારો - આ ક્રિયાઓથી યુક્ત પુરુષ, સ્ત્રી વગેરે નીલલેશ્યાને જ પરિણમાવે છે. (૩૪/૨૩,૨૪) વચનથી વક્ર, ક્રિયાથી વક્ર રીતે આચરણ કરનારો, મનથી માયાવી, કોઈ પણ રીતે સરળ કરી ન શકાય એવો, પોતાના દોષોને છુપાવનારો, બધે બહાના કાઢીને પ્રવૃત્તિ કરનારો, અથવા આ બધા પર્યાયવાચી શબ્દો સમજવા, મિથ્યાર્દષ્ટિ, અનાર્ય, બીજાને ત્રાસ થાય તેવું અને રાગ વગેરે દોષવાળું બોલનારો, ચોર, બીજાની સંપત્તિને સહન નહીં કરનારો આ ક્રિયાઓથી યુક્ત જીવ કાપોતલેશ્યાને જ પરિણમાવે. (૩૪/૨૫,૨૬) મન-વચન-કાયાથી અભિમાન વિનાનો, ચંચળતા વિનાનો, માયા વિનાનો, કુતૂહલ વિનાનો, જેણે ગુરુ વગેરેને ઉચિત પ્રવૃત્તિનો સારી રીતે અભ્યાસ કર્યો હોય એવો, જેણે ઇન્દ્રિયો-મનને દમ્યા છે એવો, સ્વાધ્યાય વગેરે યોગોને સેવનારો, વિહિત શાસ્ત્રોના ઉપચારરૂપ ઉપધાન કરનારો, જેને ધર્મ પ્રિય હોય એવો, ધર્મમાં દૃઢ, પાપથી ડરનારો, મુક્તિને શોધનારો - આ ક્રિયાઓથી યુક્ત જીવ તેજોલેશ્યાને જ પરિણમાવે. (૩૪/૨૭, ૨૮) જેના ક્રોધ, માન, માયા, લોભ પાતળા હોય એવો, પ્રશાંત મનવાળો, આત્માનું દમન કરનારો, સ્વાધ્યાય વગેરે યોગોને સેવનારો, વિહિત શાસ્ત્રોના ઉપચારરૂપ ઉપધાન કરનારો, અલ્પ બોલનારો, ઉદ્ભટ ન હોવાથી ઉપશાંત આકારવાળો, જેણે ઇન્દ્રિયોને જીતી છે એવો આ ક્રિયાઓથી યુક્ત જીવ પદ્મલેશ્યાને જ પરિણમાવે. (૩૪/૨૯,૩૦) આર્તધ્યાન-રૌદ્રધ્યાનને છોડીને ધર્મધ્યાન-શુક્લધ્યાનને કરનારો, પ્રશાંત મનવાળો, આત્માનું દમન કરનારો, સમિતિવાળો, ગુપ્તિઓ વડે અશુભ યોગોને રોકનારો, કષાયોનો ક્ષય કે ઉપશમ ન થયો હોવાથી સરાગી કે કષાયોનો ક્ષય કે ઉપશમ થયો હોવાથી વીતરાગી, ઉપશાંત, જેણે ઇન્દ્રિયોને જીતી છે એવો - આ ક્રિયાઓથી યુક્ત જીવ શુક્લલેશ્યાને જ પરિણમાવે છે. વિશિષ્ટ લેશ્યાની અપેક્ષાએ આ લક્ષણ કહ્યા છે. તેથી દેવ વગેરે આવા ન હોય તો પણ તેમનામાં તે તે લેશ્યાઓ હોવામાં વાંધો નથી. આમ બાર ગાથાઓનો અર્થ કહ્યો. (૩૪/૩૧,૩૨)' આ લેશ્યાઓથી પરિણત જીવોના પરિણામોને બતાવનારા જાંબુના ફળ ખાવા Page #365 -------------------------------------------------------------------------- ________________ ३४८ છ પ્રકારની લેગ્યાઓ ઇચ્છનારા છ પુરુષોનું દષ્ટાંત અને ગામનો ઘાત કરવા નીકળેલા છ ચોરોનું દાંત - આ બે દષ્ટાંતો લોકપ્રકાશમાંથી આ રીતે જાણવા - પ્રાણીઓમાં આ વેશ્યાઓના સદ્ભાવથી જેવી જાતનો અભિપ્રાય થાય છે તે હું સિદ્ધાન્તમાં આપેલા બે દષ્ટાંતોથી સમજાવું છું. (૩/૩૬૩) - (૧) દષ્ટાન્ત પહેલું-જાંબુના વૃક્ષનું-આ પ્રમાણે છે - માર્ગ ભૂલેલા કોઈ છ માણસો કોઈ અટવીમાં જઈ ચઢ્યા. ત્યાં ભૂખ્યા થયેલા તેઓ ચારે દિશામાં ખાવાનું શોધવા લાગ્યા. એવામાં એકસ્થળે કોઈ ફળવાળું જાંબુનું ઝાડ હતું. એ એમની દૃષ્ટિએ પડ્યું. એ જાણે પવનથી હાલમાં પલ્લવીવડે મુસાફરોને પોતાના તરફ આવવાનું કહેતું હોય એમ જણાતું હતું. એ વૃક્ષ જોઈને છમાંથી એક માણસ કહેવા લાગ્યો - આ વૃક્ષને મૂળથી ઉખેડીને સુખેથી, વિના શ્રમે એનાં ફળ-જાંબુડાં ખાઈએ. બીજો બોલ્યો - આવું પ્રૌઢ વૃક્ષ શા માટે પાડી નાખવું? એની મોટી શાખાઓ છે એ કાપીએ-એમાં જ ફળો છે. એટલે વળી ત્રીજો કહેવા લાગ્યો – આવી મોટી ડાળીઓ ફરી ક્યારે થશે? માટે ફળથી ભરેલી નાની ડાળી જ નીચે પાડીએ. વળી ચોથાએ સૂચવ્યું - નાની શાખાઓ ભલે રહી. આપણે ફળથી ભરેલા ગુચ્છા-લુંબ જ ઈચ્છા મુજબ તોડીએ. પાંચમાએ કહ્યું - આપણે ગુચ્છાની આવશ્યકતા નથી. ફળોનું જ પ્રયોજન છે, માટે ફળોને તોડીએ. સારી બુદ્ધિવાળા છઠ્ઠાએ કહ્યું – આપણે આ ભૂમિ પર પડેલા ફળોને ખાઈએ. તેથી પાડવાનું પાપ નહીં થાય. (૩/૩૬૪-૩૭૧) આ દૃષ્ટાન્તમાં છ માણસો કહ્યાં એમાં છએની “ક્રમે ક્રમે જુદી જુદી વેશ્યા' હતી. પહેલાની “કૃષ્ણ', બીજાની “નીલ”-એમ અનુક્રમે છટ્ટાની “સુફલલેશ્યા સમજવી. (૩/૩૭૨) હવે (૨) બીજું દષ્ટાંત-ચોરી કરવા નીકળેલા છ ચોરોનું-આ પ્રમાણે છે – કેટલાક ભયંકર દુષ્ટ ચોર લોકો એક વખત કોઈ ગામ ભાંગવા માટે જતા હતા. જતાં જતાં એક-બીજાએ આ પ્રમાણે વિચાર કર્યો. એમનામાંથી એક દુષ્ટ ચોર બોલ્યો - આજે તો જે કોઈ પ્રાણી નજરે પડે એને મારી નાંખવાં – બે પડ્યું હોય કે ચારપગું હોય (મનુષ્ય હોય કે ઢોર હોય). બીજો બોલ્યો-ચોપગાંઓએ આપણો શો અપરાધ કર્યો છે? કંઈ નહિ-માટે આપણે તો જેની સામે વિરોધ હોય તે મનુષ્યોને મારવા. ત્રીજાએ કહ્યું – આપણે સ્ત્રીઓની હત્યા ન કરવી, કેમકે સ્ત્રીહત્યા નિદિત છે. ચોથો વિશેષ ચતુર હતો, એ બોલ્યો - જેમની પાસે શસ્ત્રો ન હોય એવા બિચારા રાંકને મારવાથી આપણને શું પ્રયોજન? માટે શસ્ત્રવાળા હોય એમને જ મારવા. એટલે પાંચમાએ પોતાનો મત આપ્યો – શસ્ત્રસજ્જ નાસી જતા હોય Page #366 -------------------------------------------------------------------------- ________________ છ પ્રકારના આવશ્યકો ૩૪૯ તેમને મારવાથી આપણને શું ફળ? જે શસ્ત્રવાળો આપણી સામે યુદ્ધમાં ઊતરે એને જ મારવો. છેવટે બુદ્ધિમાન છઠ્ઠાએ સ્પષ્ટ રીતે કહ્યું – આપણે પારકું દ્રવ્ય ઉઠાવી લેવાનું એક મોટું પાપ તો કરીએ છીએ. ત્યાં વળી બીજું પરના પ્રાણ હરી લઈએ તો આપણી શી ગતિ થાય? માટે આપણે ફક્ત ધન જ લેવું. કોઈના પ્રાણ લેવા નહિ. જાંબુના વૃક્ષના દષ્ટાન્તમાં જેમ છ જણની કૃષ્ણલેશ્યાથી માંડીને છેક શુકૂલલેશ્યા સુધીની લેગ્યા બતાવી તેમ આ દિષ્ટાંતમાં પણ છએ ચોરોની છ પ્રકારની ચઢતી ચઢતી વેશ્યા સમજવી. (૩/૩૭૩-૩૮૦)' - સાધુ અને શ્રાવક અહોરાત્રમાં જે અવશ્ય કરે છે તે આવશ્યક છે. શ્રીઅનુયોગદ્વારસૂત્રમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે, જે કારણથી સાધુએ અને શ્રાવકે અહોરાત્રમાં અવશ્ય કરવા યોગ્ય છે તે કારણથી આવશ્યક કહેવાય છે.' આવશ્યક છ પ્રકારના છે. તે આ પ્રમાણે – ૧ સામાયિક, ૨ ચતુર્વિશતિસ્તવ, ૩ વંદન, ૪ પ્રતિક્રમણ, ૫ કાઉસ્સગ્ગ અને ૬ પચ્ચકખાણ. શ્રીઅનુયોગદ્વારસૂત્રમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે – ગાથાર્થ - આવશ્યકનો આ સંક્ષેપમાં સમૂહાર્થ કહ્યો. હવે એક-એક અધ્યયન કહીશ. તે આ પ્રમાણે - ૧ સામાયિક, ૨ ચતુર્વિશતિસ્તવ, ૩ વંદન, ૪ પ્રતિક્રમણ, ૫ કાઉસ્સગ્ન અને ૬ પચ્ચખાણ. (૭) ટીકાર્ય - આવશ્યક પદથી કહેવા યોગ્ય શાસ્ત્રનો આ પૂર્વે કહેલા પ્રકારવાળો સમુદાયાર્થ સંક્ષેપથી કહ્યો. અહીંથી આગળ એક એક અધ્યયન કહીશ એ પ્રમાણે ગાથાનો અર્થ છે. તે કહેવા માટે જ કહે છે – તે આ પ્રમાણે - સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ગ અને પચ્ચકખાણ. (૭) - તેમાં સામાયિકનું સ્વરૂપ આવશ્યકનિર્યુક્તિમાં અને મલયગિરિ મહારાજે રચેલ તેની વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે – જે સાધુનો આત્મા મૂળગુણોરૂપ સંયમમાં, ઉત્તરગુણોરૂપ નિયમમાં અને અનશન વગેરે રૂપ બાર પ્રકારના તપમાં પોતાના વિશેષ પ્રકારના વર્ષોલ્લાસથી સારી રીતે નજીક કરાયો હોય તેવા અપ્રમાદી સાધુને સામાયિક હોય છે એટલે કે સંયમ, નિયમ અને તપમાં સારી રીતે જોડાયેલા સાધુને સંપૂર્ણ સામાયિક હોય છે એમ સર્વજ્ઞોએ કહ્યું છે. સૂત્રમાં સામળિયો' શબ્દમાં જ દીર્ઘ છે તે પ્રાકૃતપણાને લીધે. (૭૯૬) Page #367 -------------------------------------------------------------------------- ________________ છ પ્રકારના આવશ્યકો બેઇન્દ્રિય વગેરે ત્રસ જીવો અને પૃથ્વી વગેરે સ્થાવર જીવો - એમ બધા જીવોને વિષે જે આત્મા સમ છે એટલે કે મધ્યસ્થ છે એટલે કે પોતાની જેમ બીજાને જુવે છે તેને સામાયિક હોય છે એમ સર્વજ્ઞોએ કહ્યું છે. (૭૯૭)’ ચતુર્વિંશતિસ્તવનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું – ૩૫૦ ‘અહીં અવસર્પિણીકાળમાં આ ભરતક્ષેત્રમાં ઋષભનાથ વગેરે ચોવીસ તીર્થંકરોએ પરમપદનો માર્ગ બતાવ્યો. (૧) તેથી હંમેશા તે ચોવીસે પરમપુરુષોની જે સ્તવના કરાય છે તેને ચતુર્વિંશતિસ્તવ કહે છે. (૨) તે ભાવસ્તવ અને દ્રવ્યસ્તવના ભેદથી બે પ્રકારે શ્રુતમાં કહ્યો છે. ભાવસ્તવ સાધુઓને હોય છે. ગૃહસ્થોને યથાયોગ્ય બન્ને હોય છે. (૩)’ વંદનનું સ્વરૂપ શ્રીગુરુવંદનભાષ્યમાં આ પ્રમાણે કહ્યું છે – - ‘હવે ગુરુવંદન ત્રણ પ્રકારનું છે. તે આ પ્રમાણે - ફેટાવંદન, છોભવંદન અને દ્વાદશાવર્તવંદન. પહેલું વંદન મસ્તક નમાવવા વગેરેથી થાય છે. બીજું વંદન બે પૂર્ણ ખમાસમણાથી થાય છે. ત્રીજું વંદન બે વાંદણાથી થાય છે. તેમાં પહેલું વંદન સકલસંઘમાં પરસ્પર થાય છે, બીજું વંદન દર્શની (વ્રતધરો)ને થાય છે અને ત્રીજું વંદન પદ પર રહેલાને થાય છે. (૨)’ શ્રીપ્રવચનસારોદ્વારમાં અને તેની વૃત્તિમાં વંદનને યોગ્ય પાંચ વ્યક્તિઓ કહ્યા છે. તે આ પ્રમાણે - ‘ગાથાર્થ - આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને રત્નાધિક - નિર્જરા માટે આમને કૃતિકર્મ (વંદન) કરવું. (૧૦૨) ટીકાર્થ - અધિકારી એટલે વંદનને યોગ્ય પાંચ છે - આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને રત્નાધિક. આ પાંચને નિર્જરા માટે વંદન કરવું. તેમાં કલ્યાણની ઇચ્છાવાળાઓ વડે જે સેવાય છે તે આચાર્ય છે. તે સૂત્ર અને અર્થ ઉભયને જાણનારા છે, બધા શુભ લક્ષણોથી લક્ષિત શરીરવાળા છે અને ગાંભીર્ય, સ્વૈર્ય, ધૈર્ય વગેરે ગુણોના સમૂહરૂપ મણીથી ભૂષિત છે. જેની નજીકમાં આવીને ભણાય તે ઉપાધ્યાય છે. તેમનું સ્વરૂપ આ પ્રમાણે છે, ‘સમ્યક્ત્વ, જ્ઞાન અને સંયમથી યુક્ત, સૂત્ર, અર્થ અને તે બન્નેની વિધિને જાણનારા, આચાર્યસ્થાનને યોગ્ય એવા ઉપાધ્યાય સૂત્રની વાચના આપે છે. સાધુઓને યથાયોગ્ય રીતે શુભ યોગોમાં પ્રવર્તાવે તે પ્રવર્તક છે. કહ્યું છે કે, ‘તપ, સંયમ યોગોમાં જે યોગ્ય હોય તેને ત્યાં પ્રવર્તાવે, અસમર્થને પાછો ફેરવે, ગણની ચિંતા કરે તે પ્રવર્તક. (૧)' તથા જ્ઞાન વગેરેમાં સીદાતા સાધુઓને આલોક અને પરલોકના અપાયો બતાવીને સ્થિર કરે તે સ્થવિર. Page #368 -------------------------------------------------------------------------- ________________ છ પ્રકારના આવશ્યકો ૩૫૧ કહ્યું છે કે, “પ્રવર્તકે વ્યાકૃત કરેલા અર્થોમાં સ્થિર કરવાથી સ્થવિર કહેવાય છે. બળ હોવા છતાં જે જેમાં સીદાય છે તેને તેમાં સ્થિર કરે છે. (૧)' રત્નાધિક એટલે પર્યાયથી મોટા. આમને વંદન કરવું. (૧૦૨)” શ્રીપ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં પ્રતિક્રમણનું સ્વરૂપ આ પ્રમાણે બતાવ્યું છે – તિ એ ઉપસર્ગ વિરુદ્ધ અને પ્રતિકૂળ અર્થમાં વર્તે છે. મ્ ધાતુનો અર્થ ચાલવું એવો છે. તેને ભાવમાં ન્યુ પ્રત્યય લાગવાથી મણ શબ્દ બને છે. વિરુદ્ધ કે પ્રતિકૂળ ચાલવું તે પ્રતિક્રમણ. તેથી આ અર્થ છે - શુભ યોગોમાંથી અન્ય અશુભ યોગમાં ગયેલાનું શુભયોગોમાં જ જવું તે વિરુદ્ધ ગમન. કહ્યું છે કે, “પ્રમાદને વશ થઈને પોતાના સ્થાનમાંથી જે બીજા સ્થાનમાં ગયેલાનું ફરી તે જ સ્થાનમાં જવું તે પ્રતિક્રમણ કહેવાય છે. (૧) અથવા પ્રતિકૂળ રીતે ગમન કરવું તે પ્રતિક્રમણ. કહ્યું છે કે, “ક્ષાયોપથમિક ભાવમાંથી ઔદયિકને વશ ગયેલો. તેમાં પણ પ્રતિકૂળ ગમનથી તે જ અર્થ કહ્યો છે. (૧)' અથવા પ્રતિ શબ્દ વીસા અર્થમાં છે. દરેકમાં જવું તે પ્રતિક્રમણ. કહ્યું છે કે, “અથવા શલ્યરહિત સાધુનું મોક્ષરૂપી ફળ આપનારા દરેક શુભયોગોમાં પ્રવર્તવું તે પ્રતિક્રમણ જાણવું. (૧)' (૧૭૫)' આવશ્યકનિર્યુક્તિમાં અને હરિભદ્રસૂરિકૃત તેની વૃત્તિમાં કહ્યું છે કે, ગાથાર્થ - પહેલા અને છેલ્લા તીર્થકરોનો ધર્મ પ્રતિક્રમણ સહિત છે. મધ્યમ તીર્થકરોના ધર્મમાં કારણે પ્રતિક્રમણ છે. (૧૨૪૪) ટીકાર્થ - પહેલા અને છેલ્લા તીર્થંકરોનો ધર્મ પ્રતિક્રમણ સહિત છે. તેમના તીર્થના સાધુએ ગમનમાં, ચંડિલ વગેરેના ત્યાગમાં અને બન્ને સમય અપરાધ થાય કે ન થાય અવશ્ય પ્રતિક્રમણ કરવું જોઈએ, કેમકે તે શઠ છે અને પ્રમાદની બહુલતાવાળો છે. આ જ સ્થાનોમાં અજિતનાથ ભગવાનથી માંડીને પાર્શ્વનાથ ભગવાન સુધીના મધ્યમ તીર્થકરોના સાધુઓએ અપરાધ થયે છતે જ પ્રતિક્રમણ કરવાનું હોય છે, કેમકે તેઓ શઠ નથી અને પ્રમાદ રહિત છે. (૧૨૪૪) ગાથાર્થ - મિથ્યાત્વનું પ્રતિક્રમણ, અસંયમનું પ્રતિક્રમણ, કષાયોનું પ્રતિક્રમણ અને અશુભ યોગોનું પ્રતિક્રમણ. (૧૨૫૦) ટીકાર્ય - મિથ્યાત્વ મોહનીય કર્મ પુદ્ગલોના વિશેષ પ્રકારના સાંનિધ્યથી થતો આત્માનો પરિણામ તે મિથ્યાત્વ. તેનું પ્રતિક્રમણ તે પ્રતિક્રમણ કરવા યોગ્ય છે. જે જાણીને, અજાણતા કે સહસાકારથી મિથ્યાત્વ પામ્યો તેનું પ્રતિક્રમણ કરવું. એવો અર્થ છે. તે જ રીતે અસંયમસંબંધી પ્રતિક્રમણ. પ્રાણાતિપાત વગેરે સ્વરૂપ અસંયમ પ્રતિક્રમણ કરવા યોગ્ય છે. Page #369 -------------------------------------------------------------------------- ________________ ઉપર છ પ્રકારના આવકો જેમનો શબ્દાર્થ પૂર્વે બતાવ્યો છે તે ક્રોધ વગેરે કષાયોનું પ્રતિક્રમણ. કષાયો પ્રતિક્રમણ કરવા યોગ્ય છે. મન-વચન-કાયાના અશુભ યોગોનું પ્રતિક્રમણ. મન-વચન-કાયાના અશુભ યોગો પ્રતિક્રમણ કરવા યોગ્ય છે. (૧૨૫૦) ગાથાર્થ - પ્રતિષિદ્ધના કરણમાં, કૃત્યોના અકરણમાં, અશ્રદ્ધામાં અને વિપરીત પ્રરૂપણામાં પ્રતિક્રમણ છે. (૧૨૭૧). ટીકાર્ય - નિવારણ કરાયેલા અકાલસ્વાધ્યાય વગેરે અતિચારોના આસેવનમાં પ્રતિક્રમણ છે, વિપરીત જવું એવી વ્યુત્પત્તિ થવાથી. કાલસ્વાધ્યાય વગેરે સેવવા યોગ્ય યોગોના અનાસેવનમાં પ્રતિક્રમણ છે. તથા કેવલી ભગવંતે પ્રરૂપેલા પદાર્થોની અશ્રદ્ધા કરવામાં પ્રતિક્રમણ છે. પદાર્થને બીજી રીતે કહેવારૂપ વિપરીત પ્રરૂપણામાં પ્રતિક્રમણ છે. (૧૨૭૧) ગાથાર્થ - દેવસિક, રાત્રિક, ઇત્વર, યાવત્કથિક, પાક્ષિક, ચાતુર્માસિક, વાર્ષિક અને અનશનમાં પ્રતિક્રમણ હોય છે. (૧૨૪૭) ટીકાર્ય - પ્રતિક્રમણ શબ્દનો અર્થ પૂર્વે કહ્યો છે. દિવસે થયેલું તે દેવસિક. રાત્રે થયેલું તે રાત્રિક. અલ્પકાળમાટેનું દૈવસિક વગેરે તે જ ઈવર. જીવનપર્યતનું વ્રત વગેરે રૂપ તે માવજીવિક. એક પખવાડિયા (૧૫ દિવસ)ના અતિચારોથી થયેલું તે પાક્ષિક. પ્રશ્ન – દેવસિક પ્રતિક્રમણથી જ આત્મા શુદ્ધ થયે છતે પાક્ષિક વગેરે પ્રતિક્રમણો શા માટે છે? જવાબ - અહીં ઘરનું દષ્ટાંત છે – “જેમ ઘર દરરોજ શુદ્ધ કરાયેલું હોય છે છતાં પણ પક્ષોની સંધીએ વિશેષ પ્રકારે તે શુદ્ધ કરાય છે. એમ અહીં પણ જાણવું. (૧)’ એ પ્રમાણે ચાતુર્માસિક અને સાંવત્સરિક. એ પ્રતીત જ છે. અનશનમાં પ્રતિક્રમણ થાય છે, કેમકે તે નિવૃત્તિરૂપ છે. આમ ગાથાનો સામુદાયિક અર્થ થયો. (૧૨૪૭).' પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં કહ્યું છે કે, સ્થાન-મૌન-ધ્યાન ક્રિયા સિવાય અને ઉચ્છવાસ વગેરે સિવાય અન્ય ક્રિયાઓને આશ્રયીને “નમો અરિહંતાણં' એવું વચન બોલવા પૂર્વે કાયાનો જે ત્યાગ તે કાયોત્સર્ગ. (૨૪૭)' કાયોત્સર્ગનું સ્વરૂપ આવશ્યકનિયુક્તિ અને તેની વૃત્તિમાંથી આ રીતે જાણવું - ગાથાર્થ - તે કાઉસ્સગ્ન બે પ્રકારે જાણવો - ચેષ્ટામાં અને અભિભવમાં. પહેલો કાઉસ્સગ્ગ ભિક્ષાચર્યામાં છે અને બીજો કાઉસ્સગ્ગ ઉપસર્ગ આવી પડવામાં છે. (૧૪૫૨) ટીકાર્ય - તે કાઉસ્સગ્ન બે પ્રકારે - ચેષ્ટામાં અને અભિભવમાં જાણવો. તેમાં પહેલો કાઉસ્સગ્ગ ભિક્ષાચર્યા વગેરેના વિષયમાં છે. તે આ પ્રમાણે - તે ચેષ્ટાવિષયક જ છે. બીજો Page #370 -------------------------------------------------------------------------- ________________ છ પ્રકારના આવશ્યકો ૩૫૩ અભિભવ કાઉસ્સગ્ન દિવ્ય વગેરે ઉપસર્ગોની સાથે જોડાવા પર થાય છે. દિવ્ય વગેરે ઉપસર્ગોથી હરાવાયેલ મુનિ ત્યારે જ આ કાઉસ્સગ્ન કરે છે એવો ભાવ છે. અથવા ઉપસર્ગોનું અભિયોજન એટલે “મારે ઉપસર્ગો સહન કરવાના છે, તેમનો ભય ન રાખવો એવો નિશ્ચય. તેમાં બીજો કાઉસ્સગ્ન કરાય છે. (૧૪૫૨). ગાથાર્થ - અભિભવ કાઉસ્સગ્ન ઉત્કૃષ્ટથી એક વર્ષનો અને જઘન્યથી અંતર્મુહૂર્તનો હોય છે. ચેષ્ટા કાઉસ્સગ્નનું કાળપ્રમાણ આગળ કહીશ. (૧૪૫૮) ટીકાર્ય - એક વર્ષ એ ઉત્કૃષ્ટ પ્રમાણ છે. બાહુબલીજીએ એક વરસ સુધી કાઉસ્સગ્ગ કર્યો હતો. અભિભાવકાઉસ્સગ્નમાં જઘન્ય કાલપરિમાણ અંતર્મુહૂર્ત છે. ચેષ્ટા કાઉસ્સગ્નનું અનેક ભેદવાળું કાલપરિમાણ આગળ કહીશું. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. (૧૪૫૮) ગાથાર્થ -ચાર, બે, બાર, વીસ અને ચાલીસ ઉદ્યોતો (લોગન્સ) દેવસી, રાઈ, પખી, ચૌમાસી અને વાર્ષિક પ્રતિક્રમણમાં હોય છે. (૧૫૩૧) ટીકાર્ય - હવે દેવસી વગેરે પ્રતિક્રમણોમાં ઉદ્યોતકર (લોગસ્સ)નું પ્રમાણ કહેવાની ઇચ્છાવાળા કહે છે – “ચત્તારી' એ ગાથાના અર્થની ભાવના કરેલી છે. (૧૫૩૧) ગાથાર્થ - જેમ કાઉસ્સગ્નમાં સારી રીતે રહેલાના બધા અંગો ભાંગે છે તેમ સુવિહિતો આઠ પ્રકારના કર્મસમૂહને ભેદે છે. ૧૫૫૧) ટીકાર્ય - કાઉસ્સગ્નમાં સારી રીતે રહે છતે જેમ અંગોપાંગો ભાંગે છે એમ સાધુઓ ચિત્તના નિરોધ વડે આઠ પ્રકારના જ્ઞાનાવરણીય વગેરે કર્મસમૂહને ભેદે છે. એ ગાથાનો અર્થ છે. (૧૫૫૧)” શ્રીપ્રવચનસારોદ્ધારમાં અને તેની વૃત્તિમાં પચ્ચકખાણનું સ્વરૂપ આ રીતે બતાવ્યું છે ટીકાર્થ - હવે ચોથુ પચ્ચખાણ દ્વાર. તેમાં અવિરતિના સ્વરૂપ વગેરેથી પ્રતિકૂળ એવી આગાર કરવા સ્વરૂપ મર્યાદા વડે કહેવું તે પચ્ચકખાણ. તે બે પ્રકારે છે - મૂળગુણરૂપ અને ઉત્તરગુણરૂપ. મૂલગુણ એટલે સાધુઓના પાંચ મહાવ્રતો અને શ્રાવકોના અણુવ્રતો. ઉત્તરગુણો એટલે સાધુઓના પિંડવિશુદ્ધિ વગેરે અને શ્રાવકોના ગુણવ્રતો, શિક્ષાવ્રતો. મૂળગુણો પચ્ચખાણરૂપ છે, કેમકે હિંસા વગેરેની નિવૃત્તિરૂપ છે. પિંડવિશુદ્ધિ વગેરે અને દિવ્રત વગેરે રૂપ ઉત્તરગુણો પચ્ચખાણરૂપ છે, કેમકે પ્રતિપક્ષની નિવૃત્તિરૂપ છે...તેમાં ઉત્તરગુણરૂપ પચ્ચકખાણ દરરોજ ઉપયોગી હોવાથી કહેવાય છે. તે દસ પ્રકારે છે. તે કહે છે ગાથાર્થ - ભાવી, અતીત, કોટીસહિત, નિયંત્રિત, સાગાર, આગારરહિત, Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ છ પ્રકારના દ્રવ્યો પરિમાણવાળુ, નિરવશેષ આઠમું, સંકેત અને દસમુ અદ્ધા પચ્ચખાણ છે. સંકેત પચ્ચકખાણ આઠ પ્રકારે છે, અદ્ધા પચ્ચકખાણ દસ પ્રકારે છે. (૧૮૭, ૧૮૮) ટીકાર્થ - ભાવી એટલે અનાગત, અતીત એટલે પૂર્વકાળે કરવું, કોટિસહિત, સમુચ્ચય માટે છે, નિયન્દ્રિત, પૂર્વેની જેમ, સાગાર એટલે જે ગારો સહિત હોય છે, અનાગાર એટલે આગાર વિનાનું, પરિમાણવાળુ, આઠમુ નિરવશેષ છે, સંકેત એટલે સંકેત કરાયેલ નવમુ, તથા દસમુ અદ્ધા પચ્ચકખાણ છે. તેમાં જે સંકેત પચ્ચખાણ છે તે આઠ પ્રકારે છે અને જે અદ્ધા પચ્ચકખાણ છે તે દસ પ્રકારે છે એમ ગાથાનો સંક્ષેપ અર્થ છે. (૧૮૭, ૧૮૮) ગાથાર્થ - અંગુઠો, ગાંઠ, મુકિ, ઘર, પસીનો, ઉચ્છવાસ, પાણીના બિંદુ, દીવો સંબંધીપચ્ચકખાણની વચ્ચે અને અભિગ્રહોમાં પણ આ કરવું. (૨૦૨). ટીકાર્ય - તે આ પ્રમાણે થાય છે - કોઈક શ્રાવક પોરસી વગેરે પચ્ચખાણ કરીને ખેતર વગેરેમાં ગયેલો કે ઘરમાં રહેતો પોરસી વગેરે પચ્ચકખાણ પૂર્ણ થવા છતાં પણ જ્યાં સુધી હજી પણ ભોજનસામગ્રી થઈ નથી ત્યાં સુધી “એક ક્ષણ પણ પચ્ચકખાણ વિનાનો ન થાઉં” એમ વિચારી અંગુઠા વગેરેને ચિહ્ન કરે છે, જ્યાં સુધી અંગુઠો, મુઢિ કે ગાંઠ ન છોડું કે ઘરમાં ન પ્રવેશું કે પસીનાના બિંદુઓ સુકાય નહીં કે જ્યાં સુધી આટલા ઉચ્છવાસ ન થાય કે પાણી વગેરેની માચીમાં જ્યાં સુધી આ જલબિંદુઓ સુકાતા નથી કે જયાં સુધી દીવો બુઝાતો નથી ત્યાં સુધી હું જમીશ નહીં. એ જ કહે છે – અંગુઠો, ગાંઠ, મુકિ, ઘર, પસીનો, ઉચ્છવાસ, જલબિંદુ અને દીવો – આ સમાહાર દ્વન્દ્ર છે. જોઈફખ શબ્દ દેશ્ય છે. તેનો અર્થ દીવો થાય છે. તેના વિષયમાં ક્રિયા બધે યથાયોગ્ય જોડવી. પચ્ચકખાણની વચ્ચે આ કરવું. કોઈએ પોરસી વગેરે ન કર્યું હોય પણ માત્ર અભિગ્રહ જ કરાય છે જ્યાં સુધી ગાંઠ વગેરેને ન છોડે વગેરે, તેમાં પણ આ હોય છે. તથા સાધુને પણ આ હોય છે, જેમકે – હજી પણ ગુરુદેવ માંડલીમાં બેઠા નથી કે બીજુ સાગારિક વગેરે કંઈક કારણ થયું તેથી પચ્ચકખાણનો સમય પૂરો થવા છતાં પણ પચ્ચખાણ રહિત ન થાઉં એમ વિચારી અંગુઠા વગેરેને સાધુ પણ કરે છે. (૨૦૦). ગાથાર્થ - નવકારશી, પોરસી, પુરિમઢ, એકાસણું, એકલઠાણું, આયંબિલ, અભક્તાર્થ, ચરમ, અભિગ્રહ અને વિગઈ. (૨૦૨). ટીકાર્ય - અહીં ભીમ એટલે ભીમસેન' એ ન્યાયથી નમસ્કાર શબ્દ પછી સહિત શબ્દ જાણવો. તેથી નમસ્કાર એટલે નમસ્કારસહિત. નમસ્કારસહિતના વિષયમાં, પોરસીના વિષયમાં, પુરિમઠના વિષયમાં, એકાસણાના વિષયમાં, આયંબિલના વિષયમાં, ઉપવાસના Page #372 -------------------------------------------------------------------------- ________________ છ પ્રકારના દ્રવ્યો ૩૫૫ વિષયમાં, અભિગ્રહના વિષયમાં, વિગઈના વિષયમાં, અહીં સાતમી વિભક્તિ એકવચનનો લોપ થયેલો જાણવો, આ દસ ભેદવાળુ અદ્ધા પચ્ચકખાણ છે. (૨૦૨)' તે તે પર્યાયોને પામે તે દ્રવ્યો. વિદ્યમાન એવા તે દ્રવ્યો તે સદ્ભવ્યો. તે ગુણો અને પર્યાયોવાળા હોય છે. તત્ત્વાર્થાધિગમસૂત્રમાં કહ્યું છે - ગુણો અને પર્યાયોવાળુ હોય તે દ્રવ્ય. (૫/૩૬)' તે દ્રવ્યો છ પ્રકારના છે. તે આ પ્રમાણે – ૧ ધર્માસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, ૩ આકાશાસ્તિકાય, ૪ કાળ, ૫ પુદ્ગલાસ્તિકાય અને ૬ જીવાસ્તિકાય. ઉત્તરાધ્યયનસૂત્રમાં અને તેની મહો. ભાવવિજયજી કૃત વૃત્તિમાં કહ્યું છે - ગુણોનો આશ્રય દ્રવ્ય છે એમ કહ્યું. તેમાં દ્રવ્ય કેટલા પ્રકારનું છે એ કહે છે - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, સમય વગેરે રૂપ કાળ, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય – આ દ્રવ્યો જાણવા. અહીં પ્રસંગ પામીને લોકનું સ્વરૂપ પણ કહે છે – સર્વજ્ઞ અને સર્વદર્શી એવા જિનેશ્વર ભગવંતો ઉપર કહેલા દ્રવ્યોના સમૂહને લોક એમ છે. (૨૮/૭) ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોને જ ભેદથી કહે છે - જિનેશ્વર ભગવંતોએ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય દ્રવ્યો એકએક કહ્યા છે અને કાળ, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય દ્રવ્યો અનંત છે. ભૂતકાળભવિષ્યકાળની અપેક્ષાએ કાળ અનંત છે. (૨૮૮). દ્રવ્યોના લક્ષણો કહે છે – બીજા દેશની પ્રાપ્તિરૂપ ગતિ એ ધર્માસ્તિકાયનું લક્ષણ છે, એટલે કે પોતાની જાતે ગમન માટે તૈયાર થયેલા જીવો અને પુગલોને ગતિમાં સહાય કરનારું દ્રવ્ય તે ધર્માસ્તિકાય. સ્થિતિ એ અધર્માસ્તિકાયનું લક્ષણ છે, એટલે કે પોતાની મેળે જ સ્થિતિના પરિણામવાળા થયેલા જીવો અને પુદ્ગલોને સ્થિતિક્રિયામાં ઉપકાર કરનારું દ્રવ્ય તે અધર્માસ્તિકાય. બધા દ્રવ્યોના આધારરૂપ આકાશાસ્તિકાયનું લક્ષણ અવગાહના છે, એટલે કે અવગાહના કરવા તૈયાર થયેલા જીવ વગેરેને અવગાહના (જગ્યા) આપનારુ દ્રવ્ય તે આકાશાસ્તિકાય. (૨૮/૯). ભાવો તે તે રૂપે વર્તે છે. તેમને જે વર્તાવે છે તે વર્તના. તે વર્તના એ કાળનું લક્ષણ છે, એટલે કે વૃક્ષ વગેરેના પુષ્પોને ખીલવા વગેરેના નિયમિતપણાનું કારણ કાળ છે. મતિજ્ઞાન વગેરે રૂપ ઉપયોગ એ જીવનું લક્ષણ છે. એથી જ વિશેષને ગ્રહણ કરનારા જ્ઞાન વડે, Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ છ પ્રકારના તર્કો સામાન્ય ગ્રહણ કરનારા દર્શન વડે, સુખથી અને દુઃખથી જીવ જણાય છે. (૨૮/૧૦) - હવે શિષ્યોને વધુ દઢ સંસ્કાર પડે એ માટે કહેલું લક્ષણ ફરી કહીને બીજું લક્ષણ કહે છે - જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય એટલે સામર્થ્ય, ઉપયોગ એટલે અવધાનવાળાપણું એ જીવનું લક્ષણ છે. આ લક્ષણથી જીવ બીજાથી ભિન્ન તરીકે જણાય છે. (૨૮/૧૧) હવે પુદ્ગલનું લક્ષણ કહે છે - શબ્દ, અંધકાર, ઉદ્યોત એટલે રત્ન વગેરેનો પ્રકાશ, પ્રભા એટલે ચંદ્ર વગેરેની કાંતિ, ઠંડકગુણવાળી છાયા, આતપ એટલે સૂર્યના બિંબમાંથી નીકળતો ઉષ્ણ પ્રકાશ, કાળો વગેરે વર્ણ, કડવો વગેરે રસ, સુગંધ વગેરે ગંધ અને ઠંડો વગેરે સ્પર્શ, સંબંધ, ભેદ વગેરે સ્કંધ વગેરે રૂપ પુગલોનું લક્ષણ છે, કેમકે આમનાથી તે જણાય છે. “રૂતિ' શબ્દ “માઃિ' શબ્દના અર્થવાળો છે. તેનાથી સંબંધ, ભેદ વગેરે લીધા. “વા' શબ્દ સમુચ્ચય માટે છે. (૨૮/૧૨) તર્કો એટલે છ દર્શનોના મતો. દર્શનો છ પ્રકારના છે. તે આ પ્રમાણે - ૧ જૈનદર્શન, મીમાંસકદર્શન, ૩ બૌદ્ધદર્શન, ૪ નૈયાયિકદર્શન, ૫ વૈશેષિકદર્શન અને ૬ સાંખ્યદર્શન. ષડ્રદર્શનસમુચ્ચયમાં અને સોમતિલકસૂરિ કૃત તેની વૃત્તિમાં કહ્યું છે કે, ગાથાર્થ - બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન, વૈશેષિક અને જૈમિનીય - અહો ! આ દર્શનોના નામો છે. (૩) ટીકાર્ય - “અહો' શબ્દ ઇષ્ટના આમંત્રણમાં વપરાયો છે. દર્શનોના એટલે મતોના આ નામો છે એમ સંગ્રહ છે. “જાણવા' આ ક્રિયા હોય છે' વગેરેની જેમ ન કહી હોવા છતાં પણ જાણવી. તેમાં બુદ્ધ જેનો દેવતા છે તે બૌદ્ધદર્શન એટલે કે સૌમતદર્શન. નૈયાયિકદર્શન એટલે પશુપતિ (શંકર)નું દર્શન. તેમાં ન્યાય એટલે પ્રમાણમાર્ગ. તેનાથી યુક્ત તે નૈયાયિકદર્શન એવી વ્યુત્પત્તિ થાય છે. સાંખ્યદર્શન એટલે કપિલ ઋષિનું દર્શન. આ નામ આદિપુરુષને લીધે થયું છે. જેના જિન એ દેવતા છે તે જૈનદર્શન એટલે કે આહતદર્શન. વૈશેષિકદર્શન એટલે કણાદઋષિનું દર્શન. દર્શન, દેવતા વગેરેનું સામ્ય હોવા છતાં પણ નૈયાયિકો કરતા દ્રવ્ય, ગુણ વગેરે સામગ્રીથી વિશિષ્ટ હોવાથી વૈશેષિકદર્શન કહેવાય છે. જૈમિનીયદર્શન એટલે જૈમિનિઋષિનો મત એટલે કે ભાટ્ટદર્શન. ‘વ’ સમુચ્ચયને દેખાડે છે. આમ શિષ્ય છ દર્શનોના નામો જાણવા. (૩) ગાથાર્થ - કેટલાક આચાર્યો નૈયાયિકમત કરતા વૈશેષિકોનો ભેદ માનતા નથી, તેમના મતે આસ્તિકવાદીઓ પાંચ જ છે. (૭૮) ટીકાર્થ - કેટલાક આચાર્યો નૈયાયિકમત કરતા વૈશેષિકોનો ભેદ માનતા નથી, કેમકે Page #374 -------------------------------------------------------------------------- ________________ છ પ્રકારના તર્કો ૩૫૭ બન્ને દર્શનના અધિષ્ઠાતા દેવ એક હોવાથી તેઓ જુદું દર્શન માનતા નથી. તેમના મતની અપેક્ષાએ આસ્તિકવાદીઓ પાંચ જ છે. (૭૮) તેથી દર્શનોની છ સંખ્યા જગતમાં પ્રસિદ્ધ છે. તે શી રીતે ફળવાળી થાય ? એ કહે છે ગાથાર્થ - તેમના મતે છટ્ઠા દર્શનની સંખ્યા લોકાયતમતને ઉમેરવાથી થાય છે. તેથી તેનો મત કહેવાય છે. (૭૯) ટીકાર્થ - જેઓ નૈયાયિકો અને વૈશેષિકો એકરૂપ હોવાથી તેમનો અભેદ માને છે તેઓ પાંચ દર્શનને જ કહે છે. તેમના મતે છટ્ઠા દર્શનની સંખ્યા લોકાયતમત ઉમેરવાથી પૂરાય છે. તુ નો અર્થ છે વળી. ત્તિ એટલે શ્રેષ્ઠ આપ્તની પરંપરાથી. તે કારણથી તેમના મતને ચાર્વાકમત કહેવાય છે. તેનું સ્વરૂપ કહેવાય છે. (૭૯)’ છ દર્શનોના મતો આ પ્રમાણે જાણવા – તેમાં જૈનદર્શનમાં અરિહંત દેવતા છે. તત્ત્વો જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ નામના નવ છે. પ્રમાણ પ્રત્યક્ષ અને પરોક્ષ નામના બે છે. નિત્યાનિત્ય વગેરે અનેકાંતવાદ છે. મોક્ષમાર્ગ સમ્યગ્દર્શન-સમ્યગ્નાન-સમ્યક્ચારિત્રરૂપ છે. મોક્ષ બધા કર્મોનો ક્ષય થવા પર શુદ્ધસ્વરૂપમાં રહેલ આત્મારૂપ છે. મુક્તાત્મા લોકના અગ્રભાગે ૨હે છે. આવા સ્વરૂપવાળો જૈનદર્શનનો મત છે. ષડ્દર્શન-સમુચ્ચયમાં કહ્યું છે - ‘તેમાં રાગ-દ્વેષ રહિત, જેમણે મોહરૂપી મહામલ્લને હણ્યો છે એવા, કેવળજ્ઞાનકેવળદર્શનને ધારણ કરનારા જિનેન્દ્ર એ દેવતા છે. (૪૫) તેના મતમાં જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ એ નવ તત્ત્વો છે. (૪૭) તથા પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રમાણ મનાયેલા છે. અહીં પ્રમાણનો વિષય અનંતધર્મવાળી વસ્તુ છે. (૫૫) તથાભવ્યત્વનો પાક થવાથી જેને આ ત્રણ થાય સભ્યજ્ઞાનક્રિયાના યોગથી તે મોક્ષનું ભાજન બને છે. (૫૪)’ મીમાંસકદર્શનમાં સર્વજ્ઞ દેવતા નથી. નિત્ય વેદવાક્યોથી તત્ત્વોનો નિર્ણય થાય છે. પ્રમાણો પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, આગમ, અર્થપત્તિ અને અભાવ નામના છ છે. નિત્ય વગેરે એકાંતવાદ છે. મોક્ષમાર્ગ વેદમાં કહેલ અનુષ્ઠાનરૂપ છે. મોક્ષ નિત્ય અને નિરતિશય સુખના પ્રગટ થવારૂપ છે. આવા સ્વરૂપવાળો મીમાંસકદર્શનનો મત છે. ષદર્શનસમુચ્ચયમાં કહ્યું છે - જૈમિનીયો કહે છે કે સર્વજ્ઞ વગેરે વિશેષણોવાળો કોઈ પણ દેવ નથી જેનું વચન Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ છ પ્રકારના તર્કો પ્રમાણ થાય. (૬૮) તેથી અતીન્દ્રિય પદાર્થોના સાક્ષાત્ દ્રષ્ટાનો અભાવ હોવાથી નિત્ય વેદવાક્યો થકી સાચાપણાનો નિશ્ચય થાય છે. (૬૯) પ્રત્યક્ષ, અનુમાન, શાબ્દ, ઉપમા સાથે, અર્થાપત્તિ અને અભાવ-જૈમિનિના મતમાં આ છ પ્રમાણો છે. (૭૨)’ વિવેકવિલાસમાં કહ્યું છે - ‘કર્મમીમાંસક અને બ્રહ્મમીમાંસક એમ બે પ્રકારે મીમાંસકો હોય છે. તેમાં વેદાંતીઓ બ્રહ્મને માને છે અને ભટ્ટ (કુમારિલ ભટ્ટ) તથા પ્રભાકર કર્મને માને છે. (૮/૨૫૮) પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમા, અર્થપત્તિ અને અભાવ – આ છ પ્રમાણો ભટ્ટના મતમાં છે. (૮/૨૫૯) પ્રભાકરના મતમાં એક અભાવ-અનુપલબ્ધિ-સિવાય બાકીના પાંચ પ્રમાણો છે. અદ્વૈતવાદી વેદાંતી પણ એમ જ માને છે. (૮/૨૬૦)' બૌદ્ધદર્શનમાં સુગત દેવતા છે. તત્ત્વો દુ:ખ, આયતન, સમુદય અને માર્ગરૂપ ચાર આર્યસત્યો છે. પ્રમાણ પ્રત્યક્ષ અને અનુમાન નામના બે છે. ક્ષણિકએકાંતવાદ છે. મોક્ષ ‘બધુ ક્ષણિક છે અને બધુ આત્મા રહિત છે' એવી વાસનાથી ક્લેશના સમુદાયને છેદવારૂપ અને દીવાની જેમ જ્ઞાનપરંપરાનો ઉચ્છેદ થવારૂપ છે. આવા સ્વરૂપવાળો બૌદ્ધદર્શનનો મત છે. ષડ્દર્શનસમુચ્ચયમાં અને તેની અજ્ઞાતકર્તૃક અવસૂરિમાં કહ્યું છે – ગાથાર્થ - તેમાં બૌદ્ધમતમાં દુ:ખ વગેરે ચાર આર્યસત્યોના પ્રરૂપક એવા સુગત એ દેવતા છે. (૪) અવસૂરિ - દુઃખ, દુઃખસમુદાય, માર્ગ અને નિરોધરૂપ ચાર આર્યસત્યોરૂપ તત્ત્વોના કહેનારા સુગત છે. ગાથાર્થ - તથા સૌગતદર્શનમાં પ્રત્યક્ષ અને અનુમાન એ બે પ્રમાણ જાણવા, કેમકે સમ્યજ્ઞાન બે પ્રકારે છે. (૯) બધા સંસ્કારો ક્ષણિક છે એવી જે વાસના તે અહીં માર્ગ જાણવો. નિરોધ મોક્ષ કહેવાય છે. (૭)' વિવેકવિલાસમાં કહ્યું છે - ‘બૌદ્ધોને સુગત નામના દેવ છે. તેઓ વિશ્વને ક્ષણભંગુર માને છે. તેઓ આર્યસત્ય નામથી ચા૨ તત્ત્વ માને છે. તે અનુક્રમે આ પ્રમાણે છે - દુઃખ, આયતન, સમુદય અને માર્ગ. આ ચાર તત્ત્વોની વ્યાખ્યા અનુક્રમે સાંભળો. (૮/૨૬૫, ૮/૨૬૬)' ષદર્શનસમુચ્ચયમાં કહ્યું છે - ‘સંસારી જીવોના જે સ્કંધો તે દુઃખ કહેવાય છે. તે સ્કંધો પાંચ પ્રકારના કહ્યા છે. તે આ Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩પ૯ છ પ્રકારના તર્કો પ્રમાણે – વિજ્ઞાનસ્કંધ, વેદનાત્કંધ, સંજ્ઞાસ્કંધ, સંસ્કારસ્કંધ અને રૂપરૂંધ. (૫) વિવેકવિલાસમાં કહ્યું છે - જેનાથી મનુષ્યોના હૃદયમાં રાગ-દ્વેષાદિકનો સમૂહ ઉત્પન્ન થાય છે, તે આત્મીયઆત્મીય સ્વભાવ (પોતપોતાનો સ્વભાવ) એવા નામનો સમુદય કહેવાય છે. (૮/૨૬૯)” પદર્શનસમુચ્ચયમાં કહ્યું છે - પાંચ ઇન્દ્રિયો, તેના પાંચ શબ્દાદિક વિષયો, એક મન અને એક ધર્માયતન - આ પ્રમાણે બાર આયતન કહેવાય છે. (૮) વિવેકવિલાસમાં કહ્યું છે - સર્વે સંસ્કારો ક્ષણિક છે – એક ક્ષણવાર જ રહેવાના છે, એ પ્રમાણે જે સ્થિર વાસના-મનની પરિણતિ થાય, તે માર્ગ કહેવાય છે એમ જાણવું, અને તે જ મોક્ષ કહેવાય છે. (૮/૨૭૦) બૌદ્ધો પ્રત્યક્ષ અને અનુમાન એવા બે પ્રમાણને માને છે. વૈભાષિક, સૌત્રાંતિક, યોગાચાર અને માધ્યમિક એવા બૌદ્ધના ચાર પ્રકાર છે. (૮/૨૭૧) સર્વે પદાર્થો જ્ઞાનસહિત છે એમ વૈભાષિક માને છે અને સૌત્રાંતિક લોકો કેવળ પ્રત્યક્ષ પ્રમાણથી ગ્રહણ કરી શકાય એવી બાહ્ય વસ્તુને માનતાં નથી. (૮/૨૭૨) યોગાચાર મતવાળાને આચાર સહિત બુદ્ધિ સંમત છે. તથા માધ્યમિક મતવાળા કેવળ પોતાને વિષે જ રહેલી સંવિ૬ (જ્ઞાન)ને માને છે. (૮/૨૭૩) રાગાદિક જ્ઞાનના સંતાનની (પરંપરાની) વાસનાનો ઉચ્છેદ થવાથી મુક્તિ થાય છે, એમ ઉપર કહેલા ચારે પ્રકારના બૌદ્ધો કહે છે. (૮/૨૭૪) નૈયાયિકદર્શનમાં શિવ દેવતા છે. તત્ત્વો પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ, નિગ્રહસ્થાન નામના સોળ છે. પ્રમાણ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, આગમ નામના ચાર છે. નિત્ય અને અનિત્ય એકાંતવાદ છે. મોક્ષમાર્ગ સોળ તત્ત્વોના જ્ઞાનરૂપ છે. મોક્ષ છે ઇન્દ્રિયો, છ વિષયો, છ બુદ્ધિ, સુખ, દુઃખ, શરીર રૂપ એકવીસ પ્રકારના દુઃખના અત્યંત છેદ રૂપ છે. આવા સ્વરૂપવાળો નૈયાયિકદર્શનનો મત છે. મલધારીશ્રીરાજશેખરસૂરિ મહારાજે રચેલ ષદર્શનસમુચ્ચયમાં કહ્યું છે – હવે શૈવ એવા બીજા નામવાળા યૌગમતને કહું છું. તેઓ દંડને ધારણ કરનારા અને મોટા કેસરી વસ્ત્રને પહેરનારા છે. (૮૪) સૃષ્ટિ અને સંહાર કરનારા શંકર તેમના દેવ છે. Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ છ પ્રકારના તર્કો તેમના જે સારા અઢાર અવતારો છે તે પૂજાયેલા છે. (૯૦) તેમના ગુરુ અક્ષપાદ છે. તેથી તેઓ અક્ષપાદક કહેવાય છે. ઉત્તમ સંયમ અવસ્થાને પામેલા તેઓ નગ્ન ભમે છે. (૯૫) પ્રમાણ ચાર છે – પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શાબ્દ. તેમના ફળો જુદા જુદા છે. (૯૬) અહીં પ્રમાણ વગેરે સોળ તત્ત્વો છે. તે આ પ્રમાણે - પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ, નિગ્રહસ્થાન-આમનો વ્યય મુશ્કેલ છે. દુઃખોના આત્યંતિક વિયોગને મોક્ષ કહેવાય છે. (૯૯) વિવેકવિલાસમાં કહ્યું છે - શિવના દર્શનમાં નૈયાયિક અને વૈશેષિક એવા બે તર્ક છે. તેમાં તૈયાયિકને વિષે સોળ તત્ત્વો અને વૈશેષિકને વિષે છ તત્ત્વો માનેલા છે. (૮/૨૮૫) એકબીજાના તત્ત્વોમાં પરસ્પર સમાવેશ થવાથી આ બન્ને મતમાં ભેદ છે પણ ખરો અને નથી પણ – અર્થાત અભેદ જેવું પણ છે. તથા બન્નેના શિવ દેવ છે. તે નિત્ય છે અને સૃષ્ટિ, સ્થિતિ તથા સંહારના કર્તા છે. (૮/૨૮૬) હરિભદ્રસૂરિરચિત પદર્શનસમુચ્ચયમાં કહ્યું છે – નૈયાયિકના મતમાં દેવને જગતુનો કર્તા અને નાશ કરનાર માનેલો છે. તથા તે સર્વવ્યાપક, સર્વજ્ઞ અને નિત્ય બુદ્ધિના આશ્રયવાળો છે. (૧૩) પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છળ, જાતિ અને નિગ્રહસ્થાન - આ સોળ તત્ત્વો - પદાર્થો નૈયાયિકમતમાં છે. (૧૪, ૧૫) વિવેકવિલાસમાં કહ્યું છે – “નૈયાયિકોના મતમાં ચાર પ્રમાણ માનેલા છે. તે આ પ્રમાણે - પ્રત્યક્ષપ્રમાણ, આગમપ્રમાણ, અનુમાન પ્રમાણ અને ઉપમાપ્રમાણ. (૮/૨૮૭) વિષયો, ઇન્દ્રિયો, બુદ્ધિ, શરીર, સુખ અને દુઃખ - આટલી વસ્તુનો અત્યંત અભાવ થવાથી આત્માનું જે આત્મસ્વરૂપમાં જ રહેવું તે મુક્તિ કહેવાય છે એમ નૈયાયિકો માને છે. (૮/૩૦૦) વૈશેષિકદર્શનમાં પણ શંકર દેવતા છે. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય નામના છ દ્રવ્યો છે. પ્રત્યક્ષ અને અનુમાનરૂપ બે પ્રમાણ છે. નિત્ય અને અનિત્ય એકાંતવાદ છે. શ્રવણ, મનન, નિદિધ્યાસન અને સાક્ષાત્કારરૂપ મોક્ષમાર્ગ છે. બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ, સંસ્કારરૂપ નવ વિશેષ ગુણોનો અત્યંત ઉચ્છેદ થવા પર મોક્ષ થાય છે. આવા સ્વરૂપવાળો વૈશેષિકદર્શનનો મત છે. પદર્શન Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૬૧ છ પ્રકારના તર્કો સમુચ્ચયમાં કહ્યું છે – વૈશેષિકોનો નૈયાયિકોની સાથે દેવતાના વિષયમાં ભેદ નથી, તત્ત્વમાં તો ભેદ છે, એ બતાવાય છે. (૫૯) તેમના મનમાં દ્રવ્ય, ગુણ, કર્મ, ચોથું સમાન્ય, વિશેષ અને સમવાય એ છ તત્ત્વો છે. (૬૦) એમના મતે પ્રમાણ બે પ્રકારે છે - પ્રત્યક્ષ અને અનુમાન. વૈશેષિકમતનો આ સંક્ષેપ કહ્યો. (૬૭) શ્રીરાજશેખરસૂરિકૃત પદર્શનસમુચ્ચયમાં કહ્યું છે – ઘુવડનું રૂપ ધારણ કરેલા શિવજીએ, કણાદ નામના મુનિની આગળ, આ મતનું કથન કર્યું હતું. તેથી તે મત ઔલૂક્યમત કહેવાય છે. (૩૦) વૈશેષિકોનો યૌગો (નૈયાયિકો)થી પ્રમાણતત્ત્વની બાબતમાં મતભેદ છે. તેમના મતમાં પ્રત્યક્ષ અને અનુમાન એમ બે જ પ્રમાણ છે. (૧૪) વિવેકવિલાસમાં કહ્યું છે - ‘દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય - આ છ તત્ત્વો-પદાર્થો વૈશેષિકોના મતમાં છે. તેનું વ્યાખ્યાન હવે કહેવાય છે. (૮/૨૯૧) વૈશેષિકના ચોવીશ ગુણોની અંદર રહેલા બુદ્ધિ વગેરે (એટલે બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર) નવ ગુણોનો જે સર્વથા નાશ તે મુક્તિ કહેવાય છે, એમ વૈશેષિક માને છે. (૮/૩૦૧)” સાંખ્યદર્શનમાં ઈશ્વર દેવ છે. કેટલાક ઈશ્વરને માનતા નથી. તત્ત્વો પચીસ પ્રકારના છે. તે આ પ્રમાણે – આત્મા, પ્રકૃતિ, બુદ્ધિ (મહાન), અહંકાર, ગંધ-રૂપ-રસ-સ્પર્શ-શબ્દ નામના પાંચ તન્માત્ર, પૃથ્વી-જળ-તેજ-વાયુ-આકાશ નામના પાંચ ભૂતો, નાક-જીભઆંખ-ત્વચા-કાન-મન નામની છ બુદ્ધિઇન્દ્રિયો અને ગુદા-પ્રજનનેન્દ્રિય-વચન-હાથ-પગ નામની પાંચ કર્મેન્દ્રિયો. પ્રત્યક્ષ, અનુમાન અને આગમરૂપ ત્રણ પ્રમાણો છે. નિત્ય એકાંતવાદ છે. પચીસ તત્ત્વોના જ્ઞાનરૂપ મોક્ષમાર્ગ છે. પ્રકૃતિનો વિયોગ થવાથી પુરુષનું સ્વરૂપમાં રહેવું તે મોક્ષ છે. આવા સ્વરૂપવાળો સાંખ્યદર્શનનો મત છે. ષદર્શનસમુચ્ચયમાં શ્રી રાજશેખરસૂરિ મહારાજે કહ્યું છે – કેટલાક સાંખ્યો ઈશ્વરને માનતા નથી. કેટલાક સાંખ્યો ઈશ્વરને દેવતા માને છે. જેઓ ઈશ્વરને માનતા નથી તે આ નારાયણમાં પરાયણ છે. (૪૨) પ્રત્યક્ષ, અનુમાન અને શાબ્દ એ ત્રણ પ્રમા છે. આ ત્રણમાં શેષ પ્રમાણોનો અંતર્ભાવ યુક્તિસંગત છે. (૪૪) આ સાંખ્યદર્શનના આચાર્યોના મતે પચીસ તત્ત્વો છે અને સત્ત્વ, રજન્સ અને તમસ્ એ ત્રણ ગુણો Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ છ પ્રકારના તર્કો જાણવા. (૪૫) આ ત્રણેની જે સમ અવસ્થા તે પ્રકૃતિ કહેવાય છે. તે પ્રધાન, વ્યક્ત શબ્દોથી કહેવા યોગ્ય છે. તે નિત્ય છે. (૪૬) તેમાંથી બુદ્ધિ થાય છે જેને મહાનું કહેવાય છે. તેમાંથી અહંકાર થાય છે. તેમાંથી સોળનો ગણ થાય છે. (૪૭) સ્પર્શન, રસન, ધ્રાણ, ચક્ષુ અને પાંચમુ શ્રોત્ર - આ પાંચ બુદ્ધિઇન્દ્રિય કહી છે. તથા ગુદા, ઉપસ્થ, વચન, હાથ અને પગ નામની કર્મેન્દ્રિયો છે. તથા મન અને બીજા પાંચ તન્માત્રો એમ સોળ છે. (૪૮, ૪૯) રૂપમાંથી તેજ થાય છે, રસમાંથી પાણી થાય છે, ગંધમાંથી ભૂમિ થાય છે, શબ્દમાંથી આકાશ થાય છે, સ્પર્શમાંથી વાયુ થાય છે – આમ પાંચમાંથી પાંચ ભૂત થાય છે. (૫૦) આમ સાંખ્યમતે ચોવીસતત્ત્વોરૂપ પ્રધાને કહ્યું છે. કર્તા અન્ય છે. ગુણ રહિત પુરુષ તત્ત્વનો ભોક્તા છે અને નિત્યજ્ઞાનમય મનાયો છે. (૫૧) પ્રકૃતિનો વિરહ એ મોક્ષ છે. તે પ્રકૃતિનો નાશ થયે છતે તે પુરુષ સ્વરૂપમાં રહે છે. પ્રકૃતિ બંધાય છે અને મૂકાય છે, પુરુષ નહીં. (૫૩)' શ્રીહરિભદ્રસૂરિરચિત પદર્શનસમુચ્ચયમાં કહ્યું છે – સાંખ્યોમાં કેટલાક ઈશ્વરને માને છે અને કેટલાક ઈશ્વરને માનતાં નથી. પણ એ બધાયના તત્ત્વો તો પચીશ જ છે. (૩૬)” વિવેકવિલાસમાં કહ્યું છે - કેટલાક સાંખ્યમતવાળા લોકો શિવને દેવ માને છે અને કેટલાક નારાયણને (વિષ્ણુને) દેવ માને છે. બીજું સર્વ તત્ત્વ વગેરે – બન્નેને સરખું જ સંમત છે. (૮/૨૭૬) સાંખ્યના મતમાં સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ એમ ત્રણ ગુણ માનેલા છે. તે ત્રણ ગુણોની સ્થિતિ સરખા પ્રમાણમાં હોય તો તે પ્રકૃતિ કહેવાય છે. (૮/૨૭૮) પ્રકૃતિથી મહતત્ત્વ ઉત્પન્ન થાય છે, મહત્તત્ત્વથી અહંકાર ઉત્પન્ન થાય છે, અહંકારથી ચક્ષુ આદિક (ચક્ષુ, શ્રોત્ર, જિલ્લા, ઘાણ (નાસિકા) અને ત્વચા) પાંચ જ્ઞાનેન્દ્રિયો, તથા પાંચ કર્મેન્દ્રિયો – વાફ (વાણી), હાથ, પગ, ગુદા અને ઉપસ્થ, તથા મન, તથા પાંચ તન્માત્રા-શબ્દ, રૂપ, રસ, સ્પર્શ અને ગંધ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી તેમનાથી પૃથ્વી વગેરે (પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ) પાંચ મહાભૂત ઉત્પન્ન થાય છે. આ કુલ ચોવીસ તત્ત્વવાળી પ્રકૃતિ કહેવાય છે અને તે પ્રકૃતિથી પર-ભિન્ન-પુરુષ માનેલો છે. (ચોવીશ તત્ત્વ પ્રકૃતિના અને એક પુરુષ એમ કુલ પચીસ તત્ત્વ થયા) (૮/૨૭૯,૨૮૦,૨૮૧) આ પચીસ તત્ત્વોથી થયેલું આ જગતુ નિત્ય છે એમ સાંખ્યો માને છે. તેમના મતમાં પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એ ત્રણ પ્રમાણ છે. (૮/૨૮૨) જ્યારે પ્રકૃતિ અને પુરુષનો ભેદ થાય છે - તે જુદા પડે છે - ત્યારે મોક્ષ થાય છે એમ સાંખ્યો કહે છે અને તે મુક્તિ જ ખ્યાતિ નામે કહેવાય છે. (૮/૨૮૩)' Page #380 -------------------------------------------------------------------------- ________________ છ પ્રકારની ભાષા ૩૬૩ લોકાયત જેનું બીજું નામ છે એવા નાસ્તિકદર્શનાભાસમાં સર્વજ્ઞ, ધર્મ, અધર્મ, જીવ, પરલોક અને મોક્ષ નથી. પ્રત્યક્ષરૂપ એક પ્રમાણ છે. આવા સ્વરૂપવાળો નાસ્તિકોનો મત છે. ષડ્ગર્શનસમુચ્ચયમાં કહ્યું છે – - ‘લોકાયતમતવાળા આ પ્રમાણે કહે છે – દેવ નથી, નિર્વાણ નથી, ધર્મ-અધર્મ નથી, પુણ્ય-પાપનું ફળ નથી. (૮૦) પૃથ્વી, જલ, તેજ અને વાયુ - આ ચાર ભૂત ચૈતન્યની ભૂમિ છે. લોકાયતો પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે. (૮૩)’ વિવેકવિલાસમાં કહ્યું છે - ‘નાસ્તિકના મતમાં સર્વ વસ્તુ પાંચ મહાભૂતથી જ બનેલી છે, પ્રમાણોમાં એક પ્રત્યક્ષ જ પ્રમાણ છે, તે સિવાય આત્મા, પરલોક, પુણ્ય, પાપ વગેરે કાંઈ પણ નથી. (૮/૩૦૪)' આમ છ દર્શનોના મતરૂપ છ તર્કો જાણવા. બોલાય તે ભાષા. તે છ પ્રકારની છે. તે આ પ્રમાણે - ૧ સંસ્કૃત, ૨ પ્રાકૃત, ૩ શૌરસેની, ૪ માગધી, ૫ પૈશાચી અને ૬ અપભ્રંશ. શ્રીચંડકવિ વિરચિત પ્રાકૃતલક્ષણમાં કહ્યું છે - ‘સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, પૈશાચિકી, માગધી અને શૌરસેની - છ ભાષાઓ કહી છે.’ રુદ્રટે રચેલ કાવ્યાલંકારમાં પણ કહ્યું છે – ‘પ્રાકૃત, સંસ્કૃત, માગધભાષા, પિશાચભાષા અને શૌરસેની. અહીં છઠ્ઠો દેશવિશેષને લીધે ઘણા ભેદવાળો અપભ્રંશ છે.’ ષભાષાચન્દ્રિકાના ઉપોદ્ઘાતમાં તો છ ભાષાઓ આ પ્રમાણે કહી છે – ‘ભાષા છ પ્રકારની છે તે ક્રમશઃ આ પ્રમાણે છે - પ્રાકૃત, શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકાપૈશાચી અને અપભ્રંશ. તેમાં મહારાષ્ટ્રદેશમાં ઉત્પન્ન થયેલી ભાષા તે પ્રાકૃતભાષા છે. શૂરસેનમાં ઉત્પન્ન થયેલી ભાષા તે શૌરસેની ભાષા છે. મગધદેશમાં ઉત્પન્ન થયેલી ભાષા તે માગધી ભાષા છે. પિશાચદેશમાં ઉત્પન્ન થયેલી બે પ્રકારની પૈશાચી ભાષા છે. અથવા પિશાચથી ઉત્પન્ન થયેલી બે પ્રકારની પૈશાચી ભાષા છે. ભરવાડ વગેરેની ભાષાઓનો સમૂહ તે અપભ્રંશ ભાષા છે. તેમાં પ્રાકૃત ભાષા બધા સ્ત્રીપાત્રો માટે નક્કી થયેલી છે. અધમ અને મધ્યમ પાત્રો શૌરસેનીભાષા બોલે છે. માછીમાર વગેરે અતિશય નીચ પાત્રો માગધી ભાષા બોલે છે. રાક્ષસ, પિશાચ અને નીચ પાત્રો બે પ્રકારની Page #381 -------------------------------------------------------------------------- ________________ છ પ્રકારની ભાષા ૩૬૪ પૈશાચીભાષા બોલે છે. ચંડાળ, યવન વગેરે પાત્રો અપભ્રંશ ભાષા બોલે છે.’ તેમાં સંસ્કૃતભાષા આ પ્રમાણે જાણવી – ‘શાંત, દાંત, હંમેશા ગુપ્ત, મોક્ષનો અર્થી, વિશ્વ પર વાત્સલ્યવાળો દંભવિનાની જે ક્રિયા કરે તે અધ્યાત્મગુણની વૃદ્ધિ માટે થાય છે. (૨/૭)' (અધ્યાત્મસાર) પ્રાકૃતભાષા આ પ્રમાણે જાણવી – ‘હે ગુણો ની ખાણ ! લાખો ભવોમાં દુર્લભ, જન્મ-જરા-મરણ રૂપી સમુદ્રથી પાર ઉતારનાર એવા જિનવચનમાં એક ક્ષણ માટે પણ પ્રમાદ ન કરીશ. (૧૨૩)' (ઉપદેશમાળા) શૌરસેનીભાષા આ પ્રમાણે જાણવી – ‘હે મહારાજ ! બધા લોકો વડે નમસ્કાર કરવા યોગ્ય એવી અમારા વડે તમારી પ્રશંસા કરાય છે. એથી બીજા પંડિતો વડે કેમ ન કરાય ? પણ કરાય જ. તમારી કીર્તિ સ્વર્ગથી પૃથ્વીતલ સુધી વિચરશે. (૭/૯૯)' (પ્રાકૃતવ્યાશ્રય અને તેની પૂર્ણકળશગણિકૃત વૃત્તિ) માગધીભાષા આ પ્રમાણે જાણવી – ‘અતિસમાધિપૂર્વક બેઠેલો એટલે કે ધર્મધ્યાનમાં નિરત, એથી જ ક્રોધ વગેરે કષાયો રહિત, સાવદ્ય યોગ રહિત, અનન્યમનવાળો એટલે કે મોક્ષમાં એકતાન મનવાળો સાધુ ચોથા વર્ગને એટલે કે નિર્વાણને સાધે છે એટલે કે પોતાને આધીન કરે છે. (૮/૨)' (પ્રાકૃતવ્યાશ્રય અને તેની પૂર્ણકળશગણિકૃત વૃત્તિ) પૈશાચી ભાષા આ પ્રમાણે જાણવી - ‘નિર્મળ અને કષાયરહિત હૃદયવાળો, એથી જ ઇન્દ્રિયોરૂપી કુટુંબની ચેષ્ટા જેણે જીતી છે એવો, જેણે કુટુંબનો સ્નેહ છોડી દીધો છે એવો યોગી મોક્ષપદને પામીને સંસારમાં આવતો નથી. ઇન્દ્રિયો આત્માને મોહ પેદા કરતી હોવાથી ઇન્દ્રિયોને કુટુંબ કહી. ચેષ્ટા એટલે પોતપોતાના વિષયમાં પ્રવૃત્તિ કરવી. યોગી એટલે શુભધ્યાનમાં એકતાન સાધુ. (૮/૭)' (પ્રાકૃતવ્યાશ્રય અને તેની પૂર્ણકળશગણિકૃત વૃત્તિ) પૈશાચીભાષાના ભેદરૂપ ચૂલિકાપૈશાચીભાષા આ પ્રમાણે જાણવી – ‘સર્વજ્ઞરાજના ચરણોનું ધ્યાન કરનાર યોગી અશઠ અને શઠ બન્નેના હિતમાં તત્પર હોવાથી બંધુ સમાન, જેણે શાંતભાવનો આશ્રય કર્યો છે એવો, સાવદ્ય વ્યાપાર વિનાનો કે Page #382 -------------------------------------------------------------------------- ________________ છ પ્રકારની ભાષા ૩૬૫ જીવવધ વિનાનો થાય છે. અશઠ એટલે અમાયાવી. (૮/૧૨)' (પ્રાકૃતવ્યાશ્રય અને તેની પૂર્ણકળશગણિકૃત વૃત્તિ) અપભ્રંશભાષા આ પ્રમાણે જાણવી - ‘હે લોકો ! કરણાભાસોથી મન ઉતારો, તેમને ન કરો, કેમકે કરણાભાસોથી કોઈનો પણ મોક્ષ થતો નથી. બધા યોગીઓ સારા એવા પદ્માસન વગેરે કરણો વડે બેસે છે અને લગંડ વગેરે કરણો વડે સૂવે છે. તેથી કરણોથી બધાયનો અવશ્ય મોક્ષ થાય છે. નિષેધ કરાયેલ આસનોને ત્યજીને કર્મ ખપાવવા માટે પદ્માસન વગેરે કરનાર મોક્ષ પામે છે. કરણાભાસ એટલે સાચા એવા પદ્માસન વગેરેથી વિપરીત આસનો. (૮/૧૭)' (પ્રાકૃતહેંચાશ્રય અને તેની પૂર્ણકળશગણિકૃત વૃત્તિ) ગુરુ છ પ્રકારના વચનના દોષો, છ લેશ્યાઓ, છ આવશ્યકો, છ દ્રવ્યો, છ તર્કો અને છ ભાષાઓના તાત્ત્વિક સ્વરૂપને જાણે છે. આમ છત્રીસ ગુણોના સમૂહથી વિભૂષિત ગુરુ અપરાજિત થાઓ. (૫) આમ ચોથી છત્રીસી સમાપ્ત થઈ. 1+ + हुति जह अवरेर्हि जलेहि, पउराओ धन्नरासीओ । मुत्ताहलनिष्पत्ती, होइ पुणो साइनीरेण ॥ एवं सुरनररिद्धी हवंति, अन्नाणधम्मचरणेहिं । अक्खयमुक्खसुहं पुण जिणधम्माओ न अण्णत्थ ॥ જેમ અન્ય પાણી વડે ઘણું બધુ અનાજ ઊગે છે, પણ મોતીનું નિર્માણ તો સ્વાતિનક્ષત્રના પાણી વડે જ થાય છે, એમ અજ્ઞાન ધર્મને આચરવાથી દેવ અને મનુષ્યની રિદ્ધિ મળે છે, પણ મોક્ષનું અક્ષય સુખ તો જિનધર્મ સિવાય બીજેથી મળતું નથી. जं चि खमइ समत्थो, धणवंतो जं न गव्विओ होइ । जं च सुविज्जो नमिओ, तेहिं तेहिं अलंकिया पुहवी ॥ સમર્થ વ્યક્તિ જે ક્ષમા કરે છે, ધનવાન જે ગર્વિષ્ટ થતો નથી અને સારો વૈદ્ય જે નમ્ર હોય છે – તે ત્રણથી પૃથ્વી અલંકૃત છે. Page #383 -------------------------------------------------------------------------- ________________ पञ्चमी षट्त्रिशिका अथ पञ्चमीं षट्त्रिशिकामाह - मूलम् - सगभयरहिओ सगपिंडपाणएसणसुहेहिं संजुत्तो । अट्ठमयठाणरहिओ, छत्तीसगुणो गुरू जयउ ॥६॥ छाया - सप्तभयरहितः सप्तपिण्डपानैषणासुखैः संयुक्तः । अष्टमदस्थानरहितः, षट्त्रिंशद्गुणो गुरुर्जयतु ॥६॥ प्रेमीया वृत्तिः - सप्तभयरहितः - सप्तविधैर्भयैरपेतः, सप्तपिण्डपानैषणासुखैः - सप्तविधाभिः पिण्डैषणाभिः सप्तविधाभिः पानैषणाभिः सप्तविधैश्च सुखैः, संयुक्तः समन्वितः अष्टमदस्थानरहितः अष्टप्रकारैर्मदस्थानै वियुक्तः, षट्त्रिंशद्गुणो गुरुर्जयत्विति सङ्क्षेपार्थः । - - विस्तरार्थस्त्वयम् - भयमोहनीयकम्र्म्मोदयेन जायमानो जीवस्य भावविशेषो भयम्। तत् सप्तविधम् । तद्यथा १ इहलोकभयं, २ परलोकभयं, ३ आदानभयं, ४ अकस्माद्भयं, ५ आजीविकाभयं ६ मरणभयं ७ अश्लोकभयञ्च । उक्तञ्च प्रवचनसारोद्धारे तद्वृत्तौ च '१ इह २ परलोया ३ ऽऽयाणा ४ मकम्ह ५ आजीव ६ मरण ७ मसिलोए । सत्त भट्ठाणाई इमाइं सिद्धंतभणियाई ॥ १३२०॥' - वृत्तिः भयं भयमोहनीयप्रकृतिसमुत्थ आत्मपरिणामः, तस्य स्थानानि-आश्रया भयस्थानानि, तत्र १ मनुष्यादिकस्य सजातीयादन्यस्मान्मनुष्यादेरेव सकाशाद्भयं तदिहलोकभयं, इहाधिकृतभीतिमतो जन्तोर्जातौ यो लोकस्ततो भयमिति व्युत्पत्तेः, २ तथा परस्मात् – विजातीयात्तिर्यगादेः सकाशान्मनुष्यादीनां यद्भयं तत्परलोकभयं, ३ तथा आदीयते इत्यादानं तदर्थं मम सकाशादयमिदमादास्यतीति यच्चौरादिभ्यो भयं तदादानभयं, Page #384 -------------------------------------------------------------------------- ________________ सप्तविधं भयम् ४ तथा अकस्मादेव - बाह्यनिमित्तानपेक्षं गृहादिष्वेव स्थितस्य रात्र्यादौ भयमकस्माद्भयं, तथा धनधान्यादिहीनोऽहं दुष्काले कथं जीविष्यामीति दुष्कालपतनाद्याकर्णनाद्भयमाजीविकाभयं ६ नैमित्तिकादिना मरिष्यसि त्वमधुनेत्यादिकथिते भयं मरणभयं, ७ अकार्यकरणोन्मुखस्य विवेचनायां जनापवादमुत्प्रेक्ष्य भयमश्लोकभयमिति, इमानि सप्त भयस्थानानि सिद्धान्ते भणितानि ॥ १३२०॥' गुरुः सप्तभयैर्विमुक्तो भवति । पिण्डस्य भोजनस्य एषणा ग्रहणरितिरिति पिण्डैषणा । सा सप्तविधा । तद्यथा १ असंसृष्टा, २ संसृष्टा, ३ उद्धृता, ४ अल्पलेपा, ५ अवगृहीता, ६ प्रगृहीता ७ उज्झितधर्मा च । पानस्य जलस्य एषणा ग्रहणरितिरिति पानैषणा । साऽपि पिण्डैषणावत्सप्तविधा । यदवाचि प्रवचनसारोद्धारे तद्वृत्तौ च - 'इदानीं 'पिंडे पाणे य एसणासत्तगं'ति षण्णवतं द्वारमाह - संसट्ट १ मसंसट्टा २ उद्धड ३ तह अप्पलेविया ४ चेव । उगहिया ५ पग्गहिया ६ उज्झियधम्मा ७ य सत्तमिया ॥ ७३९॥ मि य संसट्टा हत्थमत्तएहिं इमा पढम भिक्खा १ । तव्विवरीया बीया भिक्खा गिण्हंतयस्स भवे २ ॥ ७४० ॥ नियजोएणं भोयणजायं उद्धरियमुद्धडा भिक्खा ३ । सा अप्पलेविया जा निल्लेवा वल्लचणगाई ४ ॥७४१ ॥ भोयणकाले निहिया सरावपमुहेसु होइ उग्गहिया ५ । पग्गहिया जं दाउं भुत्तुं व करेण असणाई ६ ॥७४२॥ भोयणजायं जं. छड्डणारिहं नेहयंति दुपयाई । अद्धच्चत्तं वा सा उज्झियधम्मा भवे भिक्खा ७ ॥ ७४३ ॥ पाणेसणावि एवं नवरि चउत्थीऍ होइ नाणत्तं । सोवीरायामाइं जमलेवाडत्ति समयुत्ती ॥७४४॥ (छाया - संसृष्टा १ असंसृष्टा २ उद्धृता ३ तथा अल्पलेपिका ४ चैव । अगृहीता ५ प्रगृहीता ६ उज्झितधर्मा ७ च सप्तमिका ॥७३९ ॥ ३६७ ५ Page #385 -------------------------------------------------------------------------- ________________ ३६८ सप्तविधाः पिण्डैषणाः सप्तविधाश्च पानैषणाः तासु च संसृष्टा हस्तमात्रकाभ्यां इमा प्रथमा भिक्षा १ । तद्विपरीता द्वितीया भिक्षा गृह्णतो भवेत् २ ॥ ७४०॥ निजयोगेन भोजनजातं उद्धृतं उद्धृता भिक्षा ३ । सा अल्पलेपिका या निर्लेपा वल्लचणकादिः ४ ॥७४१ ॥ भोजनकाले निहिता शरावप्रमुखेषु भवति अवगृहीता ५ । प्रगृहीता यद् दातुं भोक्तुं च करेण अशनादि ६ ॥७४२॥ भोजनजातं यत् त्यागार्हं न ईहन्ते द्विपदादयो । अर्धत्यक्तं वा सा उज्झितधर्मा भवेद् भिक्षा ७ ॥७४३|| पानैषणापि एवं नवरं चतुर्थ्यां भवति नानात्वम् । सौवीरायामादि यद् अलेपकृदिति समयोक्तिः ॥ ७४४) वृत्तिः - 'संसट्टे 'त्यादिगाथाषट्कं, पिण्डः - सिद्धान्तभाषया भक्तमुच्यते तस्य एषणा ग्रहणप्रकारः पिण्डैषणा, सा च सप्तविधा, तद्यथा असंसृष्टा १ संसृष्टा २ उद्धृता ३ तथा अल्पलेपिका ४ चैव अवगृहीता ५ प्रगृहीता ६ उज्झितधर्मा च सप्तमिका, अत्र च उत्तरोत्तरस्या अतिविशुद्धत्वात् इत्थं क्रमनिर्देशो द्रष्टव्यः, यत्पुनः सूत्रे संसृष्टायाः पूर्वमुपादानं तद्गाथाभङ्गभयादिति, इह च द्वये साधवो गच्छान्तर्गता गच्छनिर्गताश्च, तत्र गच्छान्तर्गतानामेताः सप्तापि ग्रहीतुमनुज्ञाताः, गच्छनिर्गतानां पुनराद्ययोर्द्वयोरग्रहः पञ्चस्वभिग्रहः ॥७३९॥ अथैताः स्वयमेव व्याचष्टे - 'तंमी 'त्यादिगाथाचतुष्टयम्, 'तंमित्ति प्राकृतत्वात्तासु भिक्षासु मध्ये संसृष्टा हस्तमात्रकाभ्यां भवति, कोऽर्थः ? - संसृष्टेन - तक्रतीमनादिना खरण्टितेन हस्तेन संसृष्टेनैव च मात्रकेण - करोटिकादिना गृह्णतः साधोः संसृष्टा नाम भिक्षा भवति, इयं च द्वितीयाऽपि मूलगाथोक्तक्रमापेक्षया प्रथमा, अत्र च संसृष्टासंसृष्टसावशेषनिरवशेषद्रव्यैरष्टौ भङ्गाः, तेषु चाष्टमो भङ्गः संसृष्टो हस्तः संसृष्टं मात्रं सावशेषं द्रव्यमित्येष गच्छनिर्गतानामपि कल्पते, शेषास्तु भङ्गा गच्छान्तर्गतानां सूत्रार्थहान्यादिकं कारणमाश्रित्य कल्पन्त इति, तथा तद्विपरीता - संसृष्टाख्यभिक्षाविपरीता द्वितीया असंसृष्टा नाम भिक्षा भवति, असंसृष्टेन हस्तेन असंसृष्टेन च मात्रकेण भिक्षां गृह्णतः साधोरसंसृष्टेत्यर्थः, अत्र चासंसृष्टो हस्तोऽसंसृष्टं च मात्रं द्रव्यं पुनः सावशेषं वा स्यान्निरवशेषं वा, तत्र निरवशेषे पश्चात्कर्मदोषः तथापि गच्छस्य बालाद्याकुलत्वात्तन्निषेधो नास्ति अत एव सूत्रे तच्चिन्ता न कृता । तथा निजयोगेन - आत्मव्यापारेणैव भोजनजातं मूलस्थाल्यादेः सकाशादन्यत्र - Page #386 -------------------------------------------------------------------------- ________________ सप्तविधं सुखम् ३६९ स्थाल्यादावुद्धृतं, तच्च साधोर्गृह्णत उद्धृता तृतीया भिक्षा भवति, तथा सा अल्पलेपिका नाम चतुर्थी भिक्षा या निर्लेपा वल्लचणकादिः, आदिशब्दात्पृथुकादिपरिग्रहः, अत्र चाल्पशब्दोऽभाववाचकः, ततोऽल्पलेपा निर्लेपा नीरसेत्यर्थः, यद्वाऽल्पः - स्तोको लेपः पश्चात्कर्मादिजनितः कर्मसम्बन्धो वा यस्यां सा अल्पलेपा, उक्तं च आचाराले - 'अस्सि खलु पडिग्गहियंसि अप्पे पच्छाकम्मे अप्पे पज्जवजाए'त्ति । अत्र च - पृथुकादिके गृहीतेऽप्यल्पं पश्चात्कर्मादि तथा अल्पं पर्यायजातं, अल्पं तुषादि त्यजनीयमित्यर्थः, तथा भोजनसमये निहितं - निक्षिप्तं शरावप्रमुखेषु - शरावकांस्यपात्रादिषु भाजनेषु भोक्तुकामस्य ढौकितं यद्भोजनजातं कूरादिकं तद् गृह्णतो यतेरवगृहीता पञ्चमी भिक्षा भवति, अत्र च दात्रा कदाचित्पूर्वमेव उदकेन हस्तो मात्रकं वा धौतं स्यात्ततो यदि परिणत: पाण्यादिषूदकलेपस्तदा कल्पते अन्यथा तु निषेधः, तथा भोजनवेलायां भोक्तुकामाय दातुमभ्युद्यतेन परिवेषकेण पिठरकादेरुद्धृत्य चट्टकादिना उत्क्षिप्तं परेण च न गृहीतं प्रव्रजिताय दापितं यद्वा भोक्त्रा स्वयं भोक्तुं करेण - निजहस्तेन यद् गृहीतमशनादि तद् गृह्णतो यतेः प्रगृहीता नाम षष्ठी भिक्षा भवति, तथा योजनजातममनोज्ञत्वादिना कारणेन परित्यागार्ह अन्ये च द्विपदादयो ब्राह्मणश्रमणातिथिकार्पटिकादयो न ईहन्ते - नावकाङ्क्षन्ति तद् अर्धत्यक्तं वा गृह्णतः साधोरुज्झितधर्मा नाम सप्तमी भिक्षा भवेदिति, आसु च सप्तस्वपि पिण्डैषणासु संसृष्टाद्यष्टभङ्गी भणनीया, नवरं चतुर्थ्यां नानात्वं, तस्या अलेपत्वात्संसृष्टाद्यभाव इति ॥७४०॥ ॥७४१॥ ॥७४२॥ ॥७४३॥ अथ पानैषणासप्तकमाह - 'पाणेसणा' गाहा, पानैषणाऽप्येवमेव संसृष्टादिका सप्तविधा ज्ञेया, नवरं - केवलं चतुर्थ्यामल्पलेपायां भवति नानात्वं - भेदः, यद् - यस्मात् सौवीरायामादि - काञ्जिकावस्रावणादि आदिशब्दादुष्णोदकतण्डुलोदकादि चालेपकृदिति समयोक्तिः सिद्धान्तभणितिः, शेषं तु ईक्षुरसद्राक्षापानकाम्लिकापानकादि लेपकृत, तद्धि पीयमानं यतेः कर्मलेपं करोति ९६ ॥७४४॥' गुरुः सप्तभिः पिण्डैषणाभिः सप्तभिश्च पानैषणाभिः संयुतो भवति । सुखं सप्तविधम् । तद्यथा - १ सन्तोषः, २ इन्द्रियजयः, ३ प्रसन्नचित्तत्वं, ४ दयालुत्वं, ५ सत्यं, ६ शौचः ७ दुर्जनपरिहारश्च । उक्तञ्च प्रव्रज्याविधानकुलके - 'संतोसो १ करणजओ २, पसन्नचित्तं ३ दयालुभावो ४ य। सच्चं ५ सोयं ६ दुज्जण-परिहारो ७ इय सुहा सत्त ॥१॥' (छाया- सन्तोषः १ करणजयः २, प्रसन्नचित्तं ३ दयालुभावश्च ४ । सत्यं ५ शौचं ६ दुर्जन-परिहारः ७ इति सुखानि सप्त ॥१॥) Page #387 -------------------------------------------------------------------------- ________________ ३७० सप्तविधं सुखम् गुरुगुणषट्त्रिंशत्षट्त्रिशिकास्वोपज्ञवृत्तौ एतेषां सप्तानां सुखानां वर्णनमेवं कृतम् - 'तं नत्थि सुहं चक्की - ण नेव इंदाण नमिरअमराणं । जं निज्जियमयणाणं, मुणीण संतोसनिरयाणं ॥२॥ तरलतरतुरअतुल्ला - णि जेहिँ करणाणि पंचवि जिणित्ता । सवसीकयाई ते च्चिय, जयंमि सुहिणो पुरिससीहा ॥३॥ सरयससिसरिससुअना-णवारिधाराहिं धोवियं जेहिं । सुपसन्नं निययमणं, विहियं ते सुक्खमणुपत्ता ॥४॥ सव्वेसिं जीवाणं, दयावरा जे हवंति नरवसहा । करकमलतले तेसिं, भमरिव्व सिरी समल्लियइ ॥ ५ ॥ परदुक्खुप्पायगवय-णभणणविरयाण पुरिसरयणाणं । इहलोए परलोए, कल्लाणपरंपरा परमा ॥६॥ सीलकवयं न भिन्नं, जेसिं तिक्खेहिं कामबाणेहिं । कप्पूरतारकित्तीइ, तेहिं भरियं धरावलयं ॥७॥ दुस्सीललोयसंस-ग्गचायबद्धायराण जीवाणं । गुणवल्ली उल्लासं, लहेइ सुविवेयफलजालं ॥८॥ याइँ ताइँ सत्त य, सुहाइँ जाई जए पसिद्धाई । एहिं जो य सुहिओ, सुच्चिय परमत्थओ सुहिओ ॥ ९ ॥ (छाया - तत् नास्ति सुखं चक्रिणां, नैव इन्द्राणां नम्रामराणाम् । यत् निर्जितमदनानां, मुनीनां सन्तोषनिरतानाम् ॥२॥ तरलतरतुरगतुल्यानि, यैः करणानि पञ्चापि जित्वा । स्ववशीकृतानि ते एव, जगति सुखिनः पुरुषसिंहाः ॥३॥ शरच्छशिसदृश श्रुतज्ञान - वारिधाराभिः धौतं यैः । सुप्रसन्नं निजकमनः, विहितं ते सौख्यमनुप्राप्ताः ॥४॥ सर्वेषां जीवानां, दयापराः ये भवन्ति नरवृषभाः । करकमलतले तेषां भ्रमरीव श्रीः समालीयते ॥५॥ Page #388 -------------------------------------------------------------------------- ________________ ३७१ अष्टविधानि मदस्थानानि परदुःखोत्पादकवचन-भणनविरतानां पुरुषरत्नानाम् । इहलोके परलोके, कल्याणपरम्परा परमा ॥६॥ शीलकवचः न भिन्नः, येषां तीक्ष्णैः कामबाणैः । कर्पूरतारकीर्त्या, तैः भृतं धरावलयम् ॥७॥ दुःशीललोकसंसर्ग-त्यागबद्धादराणां जीवानाम् । गुणवल्ली उल्लासं, लभते सुविवेकफलजालम् ॥८॥ एतानि तानि सप्त च, सुखानि यानि जगति प्रसिद्धानि । एतैः यश्च सुखितः, स एव परमार्थतः सुखितः ॥९॥) गुरुः सप्तभिः सुखैरुपेतो भवति । मदानामभिमानानां स्थानानि आश्रया इति मदस्थानानि । तानि अष्टविधानि । तद्यथा - १ जातिमदः, २ कुलमदः, ३ रूपमदः, ४ बलमदः, ५ श्रुतमदः, ६ तपोमदः, ७ लाभमदः, ८ ऐश्वर्यमदश्च । उक्तञ्चोपदेशमालायां तद्वृत्तौ च - 'जाइ-कुल-रूव-बल-सुय-तव-लाभिस्सरिय अट्ठमयमत्तो। एयाई चिय बंधइ, असुहाई बहुं च संसारे ॥३३०॥ वृत्तिः - 'जाइ' गाहा, जातिाह्मणादिः, कुलमुग्रादि, रूपं शरीरसौन्दर्य, बलं शक्तिः, श्रुतमागमाधिगमः, तपोऽनशनादि, लाभोऽभीष्टवस्तुप्राप्तिः, ऐश्वर्यं सम्पदः प्रभुत्वं, जातिश्च कुलं चेत्यादिद्वन्द्वस्तान्येवाष्टमदाः चित्तोन्मादहेतुत्वात् तैर्मत्तो घूर्णितः प्राणी, किम् ? एतान्येव जात्यादीनि बध्नात्युपार्जयत्यशुभानि क्लिष्टानि, कथं ? बहु क्रियाविशेषणमेतत् बहुशोऽनन्तगुणानीत्यर्थः, चशब्दोऽध्यवसायवैचित्र्यात् तारतम्यदर्शनार्थः संसारे भव इति ॥३३०॥' अष्टमदस्थानपरिहारार्थमित्थमुपदिष्टं योगशास्त्रवृत्तौ - 'जातिभेदान् नैकविधा-नुत्तमाधममध्यमान् । दृष्ट्वा को नाम कुर्वीत, जातु जातिमदं सुधी: ? ॥१॥ अकुलीनानपि प्रेक्ष्य, प्रज्ञाश्रीशीलशालिनः । न कर्त्तव्यः कुलमदो, महाकुलभवैरपि ॥५॥ Page #389 -------------------------------------------------------------------------- ________________ ३७२ अष्टविधानि मदस्थानानि सप्तधातुमये देहे, चयापचयधर्मिणि । जरारुजाभिभाव्यस्य, को रूपस्य मदं वहेत् ? ॥११॥ बलवन्तोऽपि जरसि, मृत्यौ कर्मफलान्तरे। अबलाश्चेत् ततो हन्त !, तेषां बलमदो मुधा ॥१०॥ श्रीमद्गणधरेन्द्राणां, श्रुत्वा निर्माणधारणे। कः श्रयेत श्रुतमदं, सकर्णहृदयो जनः ? ॥१६॥ नाभेयस्य तपोनिष्ठां, श्रुत्वा वीरजिनस्य च । को नाम स्वल्पतपसि, स्वकीये मदमाश्रयेत् ? ॥१३॥ अन्तरायक्षयादेव, लाभो भवति नान्यथा । ततश्च वस्तुतत्त्वज्ञो, न लाभमदमुद्हेत् ॥३॥ गुणोज्ज्वलादपि भ्रश्येद्, दोषवन्तमपि श्रयेत् । कुशीलस्त्रीवदैश्वर्यं, न मदाय विवेकिनाम् ॥८॥' - ४/१३ श्लोकवृत्तिः गुरुरष्टौ मदस्थानानि परिहरति । इति षट्त्रिंशद्गुणगणसमृद्धिमान् गुरुः सर्वत्र जयं प्राप्नोतु ॥६॥ इति पञ्चमी षट्विशिका समाप्ता । ___ अलसा होउ अकज्जे, पाणिवहे पंगुला सया होउ। परतत्तिसु अ बहिरा, जच्चंधा परकलत्तेसु ॥ અકાર્ય કરવામાં આળસુ થવું, જીવહિંસા કરવામાં હંમેશા પાંગળા થવું, બીજાની નિંદા સાંભળવામાં બહેરા થવું, પરસ્ત્રીઓને જોવામાં જન્માંધ થવું. न हसंति परं न थुणंति, अप्पयं पियसयाइं जपंति । एसो सुअणसहावो, नमो नमो ताण पुरिसाणं ॥ બીજાની હાંસી નથી કરતા, પોતાની સ્તુતિ નથી કરતા, સેંકડો પ્રિયવચનો બોલે છે - આ સજ્જનનો સ્વભાવ છે. તે પુરુષોને નમસ્કાર થાઓ, નમસ્કાર થાઓ. Page #390 -------------------------------------------------------------------------- ________________ પાંચમી છત્રીસી હવે પાંચમી છત્રીસી કહે છે – શબ્દાર્થ - સાત ભયોથી રહિત, સાત પિડેષણાઓથી યુક્ત, સાત પાનૈષણાઓથી યુક્ત, સાત સુખોથી યુક્ત, આઠ મદસ્થાનોથી રહિત - આમ છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૬) પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - ભયમોહનીય કર્મના ઉદયથી થનારો જીવનો વિશેષ પ્રકારનો ભાવ તે ભય. તે સાત પ્રકારનો છે. તે આ પ્રમાણે – ૧ આલોકનો ભય, ર પરલોકનો ભય, ૩ ચોરીનો ભય, ૪ કારણ વિનાનો ભય, ૫ આજીવિકાનો ભય, ૬ મરણનો ભય અને ૭ અપયશનો ભય. પ્રવચનસારોદ્ધારમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે - “ગાથાર્થ - ૧ આલોકનો ભય, ૨ પરલોકનો ભય, ૩ ચોરીનો ભય, ૪ કારણ વિનાનો ભય, ૫ આજીવિકાનો ભય, ૬ મરણનો ભય, ૭ અપયશનો ભય - આ સાત ભયસ્થાનો સિદ્ધાંતમાં કહ્યા છે. (૧૩૨૦) ટીકાર્ય - ભયમોહનીય પ્રકૃતિથી થનારો આત્માનો પરિણામ તે ભય છે. તેના સ્થાનો એટલે આશ્રયો તે ભયસ્થાનો. તેમાં (૧) મનુષ્ય વગેરેને સમાન જાતિવાળા બીજા મનુષ્ય વગેરે થકી જે ભય તે આલોકનો ભય છે. આલોક એટલે અધિકૃત ભીતિવાળા જીવની જાતિમાં જે લોક છે તે આલોક. તેનાથી ભય તે આલોકભય એવી વ્યુત્પત્તિ થવાથી. (૨) પર થકી એટલે કે તિર્યંચ વગેરે વિજાતીય થકી મનુષ્ય વગેરેનો જે ભય તે પરલોકભય છે. (૩) લઈ લેવું તે આદાન. તેની માટેનો ભય તે આદાનભય, એટલે કે “મારી પાસેથી આ આને લઈ લેશે” એવો જે ચોરો વગેરે થકી ભય તે આદાનભય. (૪) તથા બાહ્ય-નિમિત્તોની અપેક્ષા વિના ઘર વગેરેમાં જ રહેલાને રાત્રિ વગેરેમાં ભય થાય તે અકસ્માદૂ-ભય. (૫) તથા “ધન-ધાન્ય વગેરે વિનાનો હું દુકાળમાં શી રીતે જીવીશ?' એમ દુકાળ પડવાનું સાંભળવાથી ભય થવો તે આજીવિકાભય. (૬) નિમિત્તિયા વગેરે વડે “તું મરી જઈશ' વગેરે કહે છતે ભય થવો તે મરણભય. (૭) અકાર્ય કરવા માટે તૈયાર વ્યક્તિને વિવેચના થવા પર લોકોમાં નિંદા થવાની વિચારણા કરીને ભય થવો તે અશ્લોકભય. આ સાત ભયસ્થાનો Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ સાત પ્રકારની પિડેષણા અને સાત પ્રકારની પારૈષણા સિદ્ધાંતમાં કહ્યા છે. (૧૩૨૦) ગુરુ સાત ભયોથી મુક્ત હોય છે. પિંડ એટલે ભોજન. એષણા એટલે ગ્રહણ કરવાની રીત. પિંડની એષણા તે પિડેષણા. તે સાત પ્રકારની છે. તે આ પ્રમાણે છે - ૧ અસંસૃષ્ટા, ૨ સંસૃષ્ટા, ૩ ઉદ્ધતા, ૪ અલ્પલેપા, ૫ અવગૃહીતા, ૬ પ્રગૃહીતા અને ૭ ઉજિઝતધર્મા. પાન એટલે જલ. એષણા એટલે ગ્રહણ કરવાની રીત. પાનની એષણા તે પાનૈષણા. તે પણ પિડેષણાની જેમ સાત પ્રકારની છે. પ્રવચનસારોદ્ધારમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે - ગાથાર્થ - (૧) સંસા , (૨) અસંતૃષ્ટા, (૩) ઉદ્ધતા, (૪) અલ્પલેપિકા, (૫) અવગૃહિતા, (૬) પ્રગૃહિતા અને (૭) ઉક્ઝિતધર્મા-એ સાત ગ્રહઔષણા છે. (૭૩૯) ટીકાર્ય - સિદ્ધાંતની ભાષામાં પિંડને ભક્ત કહેવાય છે. તેને ગ્રહણ કરવાના પ્રકાર તે પિંÖષણા. તે સાત પ્રકારે છે - (૧) અસંસૃષ્ટા, (૨) સંસૃષ્ટા, (૩) ઉદ્ધતા, (૪). અલ્પલંપિકા, (૫) અવગૃહિતા, (૬) પ્રગૃહિતા, (૭) ઉજિઝતધર્મા. આ સાતે એક બીજાથી ઉત્તરોત્તર અતિ વિશુદ્ધ હોવાથી – આ પ્રમાણે ક્રમ બતાવ્યો છે. ગાથામાં જે પહેલા સંસૃષ્ટા લેવામાં આવી છે તે ગાથાના છંદભંગના ભયથી લીધેલ છે. સાધુઓ બે પ્રકારના છે – ગચ્છવાસી અને ગચ્છબાહ્ય. તેમાં ગચ્છવાસી સાધુઓને સાતે પ્રકારની પિડૅષણાની (અનુજ્ઞા) છૂટ છે. જ્યારે ગચ્છબાહ્ય સાધુઓ માટે પહેલી બે અગ્રહણ યોગ્ય છે અને પાછળની પાંચમાંથી બેનો અભિગ્રહ હોય છે. (૭૩૯) આ સાતે ભિક્ષાની વ્યાખ્યા ગ્રંથકાર પોતે જ કરે છે – ગાથાર્થ - પ્રથમ સંસૃષ્ટા ભિક્ષા-હાથ અને માત્રક (વાસણ) વડે ગ્રહણ કરતા થાય છે. બીજી ભિક્ષા પહેલી ભિક્ષાથી વિપરીતપણે ગ્રહણ કરતા થાય છે. (૭૪૦) ટીકાર્ય - ૧. સંસૃષ્ટા ભિક્ષા તે હાથ અને માત્રક એટલે વાસણ વડે થાય છે. એટલે કે છાશ, ઓસામણ વગેરેથી ખરડાયેલ હાથ વડે અને ખરડાયેલ માત્રક એટલે વાટકી વગેરે વડે ભિક્ષા ગ્રહણ કરનાર સાધુને સંસૃષ્ટા નામે પહેલી ભિક્ષા થાય છે. આ ભિક્ષા બીજી હોવા છતાં પણ મૂળગાથાની અપેક્ષાએ પ્રથમ છે. સંસૃષ્ટિ અને અસંસૃષ્ટ, સાવશેષ અને નિરવશેષ દ્રવ્યો વડે આઠ ભાંગા થાય છે. તેમાં સંસૃષ્ટ-હાથ, સંસૃષ્ટ-માત્રક, સાવશેષ-દ્રવ્ય-એ આઠમો ભાંગો ગચ્છબાહ્ય સાધુઓને પણ ખપે છે. બાકીના ભાંગાઓ ગચ્છવાસી સાધુઓને સૂત્ર-હાનિ વગેરે કારણને આશ્રયીને ખપે છે. ૨. અસંસૃષ્ટા ભિક્ષા: અસંસૃષ્ટ હાથથી અસંસૃષ્ટ માત્રક (ભાજન) વડે ભિક્ષા ગ્રહણ Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૭૫ સાત પ્રકારની પિંડૈષણા અને સાત પ્રકારની પાનૈષણા કરનાર સાધુઓને અસંસૃષ્ટા ભિક્ષા થાય છે. અહીં પણ અસંસૃષ્ટ હાથ, અસંસૃષ્ટ માત્રક, સાવશેષદ્રવ્ય અથવા નિરવશેષદ્રવ્ય હોય, તેમાં નિરવશેષદ્રવ્યમાં પશ્ચાત્કર્મનો દોષ લાગે છે. છતાં પણ ગચ્છમાં ઘણાં બાલ-વૃદ્ધ વગેરે હોવાથી તેનો નિષેધ નથી. આથી સૂત્રમાં તેની ચિંતા કરેલ નથી. (૭૪૦) ગાથાર્થ - પોતે કરેલ ભોજનને મૂળ વાસણમાંથી બીજા વાસણમાં કાઢવું તે ઉદ્ધૃતા નામે ત્રીજી ભિક્ષા છે. વાલ, ચણા વગેરે લેપ વગરની ભિક્ષા તે અલ્પલેપ નામે ભિક્ષા છે. (૭૪૧) ટીકાર્થ - ૩. ઉદ્ધૃતા ભિક્ષા : પોતાના પ્રયત્નથી જ બનાવેલ ભોજનને મૂળ થાળી વગેરે વાસણમાંથી બીજી થાળી વગેરે વાસણમાં કાઢવું, તે ઉદ્ધૃતા. તેને સાધુ ગ્રહણ કરે તો ઉદ્ધૃતા નામે ત્રીજી ભિક્ષા થાય. ૪. અલ્પલેપા ભિક્ષા - વાલ, ચણા, પૌંઆ, પૂડલા વગેરે લેપ વગરની નિરસભિક્ષા. અલ્પ શબ્દ અભાવ વાચક અર્થમાં છે, માટે અલ્પલેપા એટલે લેપવગરની અથવા પશ્ચાત્કર્મ વગેરેથી ઉત્પન્ન થયેલ કર્મસંબંધ જેમાં થોડો છે તે અલ્પલેપા. આચારાંગસૂત્રમાં કહ્યું છે કે, પાત્રામાં ગ્રહણ કર્યા પછી જેમાં અલ્પ પશ્ચાત્કર્મ વગેરે હોય અને અલ્પપર્યાયજાત હોય એટલે કે થોડા ફોતરા વગેરે છોડવાના હોય, તે અલ્પલેપા. અહીં પૌંઆ વગેરે ગ્રહણ કરે છતે પશ્ચાત્કર્મ આદિ અલ્પ થાય છે. તથા પર્યાયજાત પણ અલ્પ હોય છે. (૭૪૧) ગાથાર્થ - ભોજન સમયે શરાવડા વગેરે કાંસાના વાસણમાં મૂકી રાખેલ હોય તે અવગૃહિતા ભિક્ષા. જે આપવા માટે કે ખાવા માટે હાથમાં લીધેલ ભોજન (અશન) વગેરે તે પ્રગૃહિતા. (૭૪૨) :: ટીકાર્થ - ૫. અવગૃહિતા ભિક્ષા : ભોજન સમયે શ૨ાવડા તથા કાંસા વગેરેના વાસણમાં ખાવાની ઇચ્છાથી જે ભાત વગેરે કાઢેલ હોય, તેને ગ્રહણ કરનાર સાધુની ભિક્ષા અવગૃહિતા નામે પાંચમી ભિક્ષા થાય છે. આમાં કદાચ આપનારે પહેલા પાણીથી હાથ કે વાસણ ધોયા હોય અને તે હાથ કે વાસણમાંનું પાણી સૂકાઈ ગયું હોય તો ભિક્ષા લેવી ખપે. જો થોડી પણ ભિનાશ હોય તો ન ખપે. ૬. પ્રગૃહિતા ભિક્ષા : ભોજન વખતે ખાનારાઓને પીરસવા માટે પીરસનારાએ તપેલા વગેરેમાંથી ચમચા વગેરે દ્વારા ભોજન કાઢ્યું હોય પણ ખાનારાને આપ્યું ન હોય અને સાધુને આપે અથવા ખાનારાએ ખાવા માટે પોતાના હાથમાં જે અશન વગેરેનો કોળીયો લીધો હોય, તે સાધુને આપે તો પ્રગૃહિતા નામની છઠ્ઠી ભિક્ષા થાય છે. (૭૪૨) Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ સાત પ્રકારનું સુખ ગાથાર્થ - જે ભોજન નાંખી દેવા યોગ્ય હોય અને દ્વિપદ એટલે કોઈ પણ માણસ આદિ ઈચ્છતા ન હોય, તે અથવા અડધું ફેંકી દીધું હોય તે ભિક્ષા ઉઝિતધર્મા થાય છે. (૭૪૩) ટીકાર્થ - ૭. ઉક્ઝિતધર્મા ભિક્ષાઃ જે ભોજન ખરાબ હોવા વગેરેના કારણે નાખી દેવા યોગ્ય હોય અને બીજા દ્વિપદ એટલે બ્રાહ્મણ, શ્રમણ, અતિથિ, ભિખારી વગેરે લેવા ન માંગતા હોય, અથવા ભોજન અડધું ફેંકી દીધું હોય, તે ભોજન લેવાથી સાધુને ઉઝિતધર્મા નામની સાતમી ભિક્ષા થાય છે. આ સાત પિડેષણામાં સંસ્કૃષ્ટ વગેરે અષ્ટભંગી કહેવી. પરંતુ ચોથી ભિક્ષામાં જુદાપણું છે, કેમકે તે અલેપ હોવાથી સંસૃષ્ટ આદિનો અભાવ છે. (૭૪૩) પાનૈષણા: ગાથાર્થ - પાનૈષણામાં પણ એ પ્રમાણે જ જાણવું. પરંતુ એથી પાનૈષણામાં ભિન્નતા છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે, સૌવિરક એટલે અનાજ ધોયેલ કાંજીનું પાણી, ઓસામણ, ઉનું પાણી કે આચાસ્લાદિ વગેરે અલેપકૃત છે. (૭૪૪) ટીકાર્ય - હવે પાનૈષણાસપ્તક કહે છે. પાનૈષણા પણ એ પ્રમાણે સંસૃષ્ટ વગેરે સાત પ્રકારે જાણવી. પરંતુ ફક્ત ચોથી અલ્પલપા હોવાથી એમાં ભિન્નતા છે. જેથી સિદ્ધાંતમાં કહેલ સૌવિરક એટલે કાંજી, ઓસામણ, આદિ શબ્દથી ગરમ પાણી, ચોખાનું ધોવણ વગેરે અલેપકૃત કહેલ છે. બાકીના શેરડીનો રસ, દ્રાક્ષનું પાણી, આમલીનું પાણી, વગેરે લેપકૃત છે, તે પીવાથી સાધુને કર્મનો લેપ થાય છે. (૭૪૪) (સટીક પ્રવચનસારોદ્ધારના મુનિશ્રી અમિતયશવિજયજી મ.કૃત ભાવાનુવાદમાંથી સાભાર) ગુરુ સાત પિડેષણાઓથી અને સાત પાનૈષણાઓથી યુક્ત હોય છે. સુખ સાત પ્રકારનું છે. તે આ પ્રમાણે – ૧ સંતોષ, ૨ ઇન્દ્રિયોનો જય, ૩ પ્રસન્ન ચિત્ત હોવા પણું, ૪ દયાળુપણું, પ સત્ય, ૬ શૌચ અને ૭ દુર્જનોનો ત્યાગ. પ્રવ્રજ્યાવિધાનકુલકમાં કહ્યું છે - (૧) સંતોષ, (૨) ઇન્દ્રિયોનો જય, (૩) પ્રસન્ન ચિત્ત, (૪) દયાળુપણું, (૫) સત્ય, (૬) શૌચ (પવિત્રતા) અને (૭) દુર્જનનો ત્યાગ – આ સાત સુખો છે. (૧) ગુરુગુણષત્રિશતષત્રિશિકાની સ્વોપલ્લવૃત્તિમાં આ સાત સુખોનું વર્ણન આ રીતે કર્યું છે - જેમણે કામને જીત્યો છે એવા અને સંતોષમાં રક્ત એવા મુનિઓને જે સુખ હોય છે તે ચક્રવર્તીઓને નથી હોતું અને જેમને દેવો નમસ્કાર કરે છે એવા ઇન્દ્રોને નથી હોતું. (૨) Page #394 -------------------------------------------------------------------------- ________________ આઠ પ્રકારના મદસ્થાનો ૩૭૭ જેમણે અત્યંત ચપળ ઘોડા જેવી પાંચે ઇન્દ્રિયોને જીતીને પોતાના વશમાં કરી છે તે પુરુષોમાં સિંહ સમાન (મહાત્માઓ) જ જગતમાં સુખી છે. (૩) જેમણે શરદઋતુના ચન્દ્ર જેવા શ્રુતજ્ઞાનરૂપી પાણીની ધારાઓ વડે પોતાનું મન ધોઈને ખૂબ પ્રસન્ન કર્યું તેઓ સુખ પામ્યા. (૪) જે શ્રેષ્ઠ મનુષ્યો બધા જીવોને વિષે દયાવાળા હોય છે તેમના હાથરૂપી કમળના તલમાં લક્ષ્મી ભમરીની જેમ આશ્રય કરે છે. (૫) બીજાને દુઃખી કરનારા વચનો બોલવાથી અટકેલા ઉત્તમ પુરુષોને આલોકમાં અને પરલોકમાં કલ્યાણોની શ્રેષ્ઠ પરંપરા મળે છે. (૬) જેમનું શીયળરૂપી બન્નર કામના તીક્ષ્ણ બાણોથી ભેદાયું નહીં તેમણે કપૂર જેવી નિર્મળ કીર્તિથી પૃથ્વીતલને ભર્યું. (૭) ખરાબ લોકોના સંસર્ગનો ત્યાગ કરવામાં આદરવાળા જીવોની ગુણોરૂપી વેલડી સારા વિવેક રૂપી ફળોના સમૂહ રૂપ ઉલ્લાસને પામે છે. (૮) આ તે સાત સુખો છે જે જગતમાં પ્રસિદ્ધ છે. આમનાથી જે સુખી છે તે જ હકીકતમાં સુખી છે. (૯)’ ગુરુ સાત સુખોથી યુક્ત હોય છે. મદ એટલે અભિમાન. સ્થાન એટલે આશ્રય. મદોના સ્થાનો તે મદસ્થાનો. તે આઠ પ્રકારના છે. તે આ પ્રમાણે - ૧ જાતિમદ, ૨ કુળમદ, ૩ રૂપમદ, ૪ બળમદ, પ શ્રુતમદ, ૬ તપમદ, ૭ લાભમદ અને ૮ ઐશ્વર્યમદ. ઉપદેશમાળામાં અને તેની વૃત્તિમાં કહ્યું છે – ગાથાર્થ - જાતિ, કુળ, રૂપ, બલ, શ્રુત, તપ, લાભ, ઐશ્વર્ય - આ આઠના મદથી મત્ત થયેલો અશુભ એવા આ જ સ્થાનોને સંસારમાં ઘણીવાર બાંધે છે. (૩૩૦) ટીકાર્થ - જાતિ એટલે બ્રાહ્મણ વગેરે જાતિ. કુળ એટલે ઉગ્ર વગેરે કુળ. રૂપ એટલે શરીરનું સૌંદર્ય. બળ એટલે શક્તિ. શ્રુત એટલે આગમોનું જ્ઞાન. તપ એટલે અનશન વગેરે. લાભ એટલે ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ. ઐશ્વર્ય એટલે સંપત્તિનું પ્રભુત્વ. અહીં દ્વંદ્વ સમાસ છે. આ આઠ એ ચિત્તના ઉન્માદમાં કારણ હોવાથી આઠ મદસ્થાનો છે. તેમનાથી મત્ત થયેલો જીવ સંસારમાં અશુભ એવા એ જાતિ વગેરેને જ અનંતગુણા બાંધે છે. 7 શબ્દ અધ્યવસાયની વિચિત્રતાથી તરતમતા બતાવવા માટે છે. (૩૩૦)’ યોગશાસ્ત્રની વૃત્તિમાં આઠ મદસ્થાનોનો ત્યાગ કરવા માટે આ રીતે ઉપદેશ આપ્યો છે - Page #395 -------------------------------------------------------------------------- ________________ ३७८ આઠ પ્રકારના મદસ્થાનો ઉત્તમ, અધમ, મધ્યમ એમ અનેક પ્રકારના જાતિભેદોને જોઈને ક્યો બુદ્ધિશાળી માણસ ક્યારેય જાતિમદ કરે? (૧) અકુલીનોને પણ બુદ્ધિ, લક્ષ્મી, શીલ વાળા જોઈને મોટા કુળમાં ઉત્પન્ન થયેલાઓએ પણ કુળનો મદ ન કરવો. (૫) પુષ્ટિ અને હાનિના ધર્મવાળા, સાત ધાતુમય શરીરમાં જરા અને રોગથી પરાભવ કરવા યોગ્ય એવા રૂપનો મદ કોણ કરે? (૧૧) જો બળવાનો પણ જરામાં, મૃત્યુમાં અને કર્મના ફળમાં બળ રહિત થાય છે તો તેમનો બળનો મદ ફોગટ છે. (૧૦) શ્રીગણધરભગવંતોના શ્રતના નિર્માણ અને શ્રુતનું ધારણ સાંભળીને ક્યો બુદ્ધિશાળી માણસ શ્રુતનો મદ કરે ? (૧૬) શ્રી ઋષભપ્રભુ અને શ્રીવીર પ્રભુની તપની દઢતા સાંભળીને કોણ પોતાના અલ્પ તપમાં મદ કરે ? (૧૩) અંતરાયના ક્ષયથી જ લાભ થાય છે, બીજી રીતે નહીં. તેથી વાસ્તવિકતાને જાણનારો લાભનો મદ ન કરે. (૩) ઐશ્વર્ય ખરાબ શીલવાળી સ્ત્રીની જેમ ઉજ્વળ ગુણથી પણ ભ્રષ્ટ કરે અને દોષવાનનો પણ આશ્રય કરે. વિવેકીઓને માટે તે મદ માટે થતો નથી. (૮)' (૪/૧૩ શ્લોકની વૃત્તિ) ગુરુ આઠ મદસ્થાનોનો ત્યાગ કરે છે. આમ છત્રીસ ગુણોના સમૂહની સમૃદ્ધિવાળા ગુરુ બધે જય પામો. (૬) આમ પાંચમી છત્રીસી સમાપ્ત થઈ. + लोगस्स सारं धम्मो, धम्म पि य नाणसारयं बिंति । नाणं संजमसारं, संजमसारं च निव्वाणं ॥ લોકનો સાર ધર્મ છે, ધર્મનો પણ સાર જ્ઞાન છે, જ્ઞાનનો સાર સંયમ છે, સંયમનો સાર નિર્વાણ છે. न कयं दीणुद्धरणं, न कयं साहम्मियाण वच्छल्लं । हिययम्मि वीयरागो, न धारिओ हारिओ जम्मो ॥ દીનોનો ઉદ્ધાર ન કર્યો, સાધર્મિકોનું વાત્સલ્ય ન કર્યું, હૃદયમાં વીતરાગને ધારણ ન કર્યા, તો જન્મ હારી જવાયો. एगो जायइ जीवो, एगो मरिऊण तह उवज्जेई । एगो भमइ संसारे, एगो चिय पावए सिद्धि ॥ જીવ એકલો જન્મે છે અને એકલો મરીને ઉત્પન્ન થાય છે, તે એકલો સંસારમાં ભમે છે અને એકલો જ સિદ્ધિને પામે છે. + Page #396 -------------------------------------------------------------------------- ________________ षष्ठी षट्विशिका अधुना षष्ठी षट्त्रिंशिकामाहमूलम् - अट्ठविहनाणदंसण-चरित्तायारवाइगुणकलिओ । चउविहबुद्धिसमिद्धो, छत्तीसगुणो गुरू जयउ ॥७॥ छाया - अष्टविधज्ञानदर्शन-चारित्राचारवादिगुणकलितः। __ चतुर्विधबुद्धिसमृद्धः, षट्त्रिंशद्गुणो गुरुर्जयतु ॥७॥ प्रेमीया वृत्तिः - अष्टविधज्ञानदर्शनचारित्राचारवादिगुणकलितः - प्रत्येक अष्टविधैर्ज्ञानाचारैर्दर्शनाचारैश्चारित्राचारैर्वादिगुणैश्च युक्तः, चतुर्विधबुद्धिसमृद्धः - चतुर्विधाभिर्बुद्धिभिः समृद्धः, षट्त्रिंशद्गुणो गुरुर्जयत्विति गाथार्थः । प्रपञ्चितार्थस्त्वयम् - ज्ञानं-ज्ञानावरणीयकर्मक्षयोपशमजो जीवस्य भावः, तस्याऽऽचारा इति ज्ञानाचाराः । तेऽष्टविधाः । तद्यथा - १ कालः, २ विनयः, ३ बहुमानः, ४ उपधानं, ५ अनिह्नवः, ६ व्यञ्जनं, ७ अर्थः ८ तदुभयश्च । यदाह दशवैकालिकसूत्रनिर्युक्तौ तद्वृत्तौ च - 'साम्प्रतं ज्ञानाचारमाह - काले विणए बहुमाणे उवहाणे तह य अनिण्हवणे । वंजणअत्थतदुभए अट्ठविहो नाणमायारो ॥१८४॥ (छाया- कालः विनयः बहुमान: उपधानं तथा च अनिह्नवनम् । व्यञ्जनार्थतदुभयानि अष्टविधो ज्ञानाचारः ॥१८४॥) वृत्तिः - 'काल' इति, यो यस्याङ्गप्रविष्टादेः श्रुतस्य काल उक्तः तस्य तस्मिन्नेव काले स्वाध्यायः कर्तव्यो नान्यदा, तीर्थकरवचनात्, दृष्टं च कृष्यादेरपि कालग्रहणे फलं Page #397 -------------------------------------------------------------------------- ________________ ३८० अष्टविधा ज्ञानाचाराः विपर्यये च विपर्यय इति, अत्रोदाहरणम् - एक्को साहू पादोसियं कालं घेत्तूण अइक्कंताएवि पढमपोरिसीए अणुवओगेण पढइ कालियं सुयं, सम्मद्दिट्ठी देवया चितेइ - मा अण्णा पंतदेवया छलिज्जइत्तिकाउं तक्कं कुंडे घेत्तूणं तक्कं तक्कंति तस्स पुरओ अभिक्खणं अभिक्खणं आगयागयाइं करेइ, तेण य चिरस्स सज्झायस्स वाघायं करेइत्ति, भणिआ य - अयाणिए ! को इमो तक्कस्स विक्कणकालो ?, वेलं ता पलोएह, तीएवि भणियं - अहो ! को इमो कालियसुअस्स य सज्झायकालोत्ति, तओ साहुणा णायं - जहा ण एसा पागइत्थित्ति उवउत्तो, णाओ अड्डरत्तो, दिण्णं मिच्छादुक्कडं, देवयाए भणियं - मा एवं करेज्जासि, मा पंता छलेज्जा, तओ काले सज्झाइयव्वं ण उ अकालेत्ति । (छाया - एकः साधुः प्रदोषिकं कालं गृहीत्वा अतिक्रान्तायामपि प्रथमपौरुष्यामनुपयोगेन पठति कालिकश्रुतं, सम्यग्दृष्टिदेवता चिन्तयति - माऽन्या प्रान्ता देवता छलीदितिकृत्वा तक्रं कुण्डे गृहीत्वा तक्रं तक्रमिति तस्य पुरतोऽभीक्ष्णमभीक्ष्णं गतागतानि करोति, तेन च चिरं स्वाध्यायस्य व्याघातं करोतीति, भणिता च - अज्ञे ! कोऽयं तक्रस्य विक्रयकालः ?, वेलां तावत् प्रलोकय, तयाऽपि भणितं - अहो ! अयं कः कालिकश्रुतस्य च स्वाध्यायकाल इति ?, ततः साधुना ज्ञातं - यथा नैषा प्राकृता स्त्रीत्युपयुक्तः, ज्ञातोऽर्धरात्रः, दत्तं मिथ्यादुष्कृतं, देवतया भणितं - मैवं कुर्याः मा प्रान्ता छलीत्, ततः काले स्वाध्येयं नत्वकाल इति । ) तथा श्रुतग्रहणं कुर्वता गुरोविनयः कार्यः, विनयः-अभ्युत्थानपादधावनादिः, अविनयगृहीतं हि तदफलं भवति, इत्थ उदाहरणं सेणिओ राया भज्जाए भण्णइ - ममेगखंभं पासायं करेहि, एवं दुमपुप्फियज्झयणे वक्खाणियं, तम्हा विणएण अहिज्झियव्वं णो अविणएण । (छाया - अत्रोदाहरणं श्रेणिको राजा भार्यया भण्यते - ममैकस्तम्भं प्रासादं कुरु, एवं द्रुमपुष्पिकाध्ययने व्याख्यातं, तस्माद्विनयेनाध्येयं नाविनयेन ।) . तथा श्रुतग्रहणोद्यतेन गुरोर्बहमानः कार्यः, बहमानो नामाऽऽन्तरो भावप्रतिबन्धः, एतस्मिन् सत्यक्षेपेणाधिकफलं श्रुतं भवति, विणयबहुमाणेसु चउभंगा - एगस्स विणओ ण बहुमाणो अवरस्स बहुमाणो ण विणओ अण्णस्स विणओऽवि बहुमाणोऽवि अन्नस्स ण विणओ ण बहुमाणो । दोण्हवि विसेसोवदंसणत्थं इमं उदाहरणं - एगंमि गिरिकंदरे सिवो, तं च बंभणो पुलिंदो य अच्वंति, बंभणो उवलेवणसम्मज्जणावरिसे य पयओ सूइभूओ अच्चित्ता थुणइ विणयजुत्तो, ण पुण बहुमाणेण, पुलिंदो पुण तंमि सिवे भावपडिबद्धो गल्लोदएण ण्हावेइ, ण्हविऊण उवविट्ठो, सिवो य तेण समं आलावसंलावकहाहिं अच्छइ, अण्णया य तेसिं Page #398 -------------------------------------------------------------------------- ________________ अष्टविधा ज्ञानाचाराः ३८१ बंभणेणं उल्लावसद्दो सुओ, तेण पडियरिऊण उवलद्धो- तुमं एरिसो चेव कडपूयणसिवो जो एरिसेण उच्छिण समं मंतेसि, तो सिवो भणइ - एसो मे बहुमाणेइ, तुमं पुणो ण तहा, अण्णया य अच्छीणि उक्खणिऊण अच्छइ सिवो, बंभणो अ आगंतुं रडिउमुवसंतो, पुलिंदो य आगओ सिवस्स अच्छि ण पेच्छइ, तो अप्पणयं अच्छि कंडफलेण ओक्खणित्ता सिवस्स लाएइ, तओ सिवेण बंभणो पत्तियाविओ, एवं णाणमंतेसु विणओ बहुमाणो य दोवि कायव्वाणि । (छाया - विनयबहुमानयोश्चतुर्भङ्गी - एकस्य विनयो न बहुमानोऽपरस्य बहुमानो न विनयोऽन्यस्य विनयोऽपि बहुमानोऽपि अन्यस्य न विनयो न बहुमानः । अत्र द्वयोरपि विशेषोपदर्शनार्थमिदमुदाहरणं - एकस्यां गिरिकन्दरायां शिवः, तं च ब्राह्मणः पुलिन्दश्चार्चयतः, ब्राह्मण उपलेपनसम्मार्जनवर्षणेषु प्रयतः शुचीभूतोऽर्चयित्वा स्तौति विनययुक्तो न पुनर्बहुमानेन, पुलिन्दः पुनस्तस्मिन् शिवे भावप्रतिबद्धो गल्लोदकेन स्नपयति, स्रपयित्वोपविष्टः, शिवश्च तेन सममालापसंलापकथाभिस्तिष्ठति, अन्यदा च तयोर्ब्राह्मणेनोल्लापशब्दः श्रुत:, तेन प्रतिचर्योपालब्धः - त्वमीदृश एव कटपूतनाशिवो य ईदृशेनोच्छिष्टेन समं मन्त्रयसे, ततः शिवो भणति एष मां बहुमानयति, त्वं पुनर्न तथा, अन्यदा चाक्षि उत्खाय तिष्ठति शिवः, ब्राह्मणश्चागत्य रुदित्वोपशान्तः, पुलिन्दश्चागतः शिवस्याक्षि नेक्षते, तत आत्मीयमक्षि काण्डफलेनोत्खाय शिवाय ददाति, ततः शिवेन ब्राह्मणः प्रत्यायितः, एवं ज्ञानवत्सु विनयो बहुमानश्च द्वावपि कर्त्तव्यौ 1) - तथा श्रुतग्रहणमभीप्सतोपधानं कार्यं, उपदधातीत्युपधानं तपः, तद्धि यद्यत्राध्ययने आगाढादि - योगलक्षणमुक्तं तत्तत्र कार्यं, तत्पूर्वकश्रुतग्रहणस्यैव सफलत्वात्, अत्रोदाहरणम् - एगे आयरिया, ते वायणाए संता परितंता सज्झाएऽवि असज्झाइयं घोसेउमारद्धा, णाणंतरायं बंधिऊण कालं काऊण देवलोकं गया, तओ देवलोगाओ आउक्खएण चुया आहीरकुले पच्चायाया भोगे भुंजंति, अन्नया य से धूया जाया, सा य अईव रूवस्सिणी, ताणि य पच्चंतयाणि गोचरणणिमित्तं अन्नत्थ वच्वंति, तीए दारियाए पिउणो सगडं सव्वसगडाणं पुरओ गच्छ, सा य दारिया तस्स सगडस्स धुरतुंडे ठिया वच्चइ, तरुणइत्तेहिं चिंतियं समाई काउं सगडाईं दारियं पेच्छामो, तेहिं सगडाओ उप्पहेण खेडिया, विसमे आवडिया समाणा भग्गा, तओ लोएण तीए दारियाए णामं कयं असगडत्ति, ताए दारियाए असगडाए पिया असगडपियत्ति, तओ तस्स तं चेव वेरग्गं जायं, तं दारियं एगस्स दाऊण पव्वइओ जाव चाउरंगिज्जं ताव पढिओ, असंखए उद्दिट्ठे तं णाणावरणिज्जं से कम्मं उदिन्नं, पढंतस्सऽवि Page #399 -------------------------------------------------------------------------- ________________ ३८२ अष्टविधा ज्ञानाचाराः किंचि ण ठाइ, आयरिया भणंति, छद्वेणं ते अणुन्नवइत्ति, तओ सो भणइ एयस्स के रिसो जोओ ? आयरिया भणंति - जाव ण ठाइ ताव आयंबिलं कायव्वं, तओ सो भणइ - तो एवं चेव पढामि, तेण तहा पढंतेण बारस रूवाणि बारससंवच्छरेहिं अहियाणि, ताव से आयंबिलं कयं, तओ णाणावरणिज्जं कम्मं खीणं, एवं जहाऽसगडपियाए आगाढजोगो अणुपालिओ तहा सम्मं अणुपालियव्वं, उवहाणेत्ति गयं । - (छाया - एके आचार्याः ते वाचनायां श्रान्तपरिश्रान्ताः स्वाध्यायकेऽप्यस्वाध्यायिकं घोषयितुमारब्धाः, ज्ञानान्तरायं बद्ध्वा कालं कृत्वा देवलोकं गताः, ततो देवलोकादायुःक्षयेण च्युता आभीरकुले प्रत्यायाता भोगान् भुञ्जन्ति, अन्यदा च तस्य दुहिता जाता, सा चातीव रूपिणी, तौ च प्रत्यन्तग्रामान् गोचारणनिमित्तमन्यत्र व्रजतः, तस्या दारिकायाः पितुः शकटं सर्वशकटानां पुरतो गच्छति सा च दारिका तस्य शकटस्य धुरि स्थिता गच्छति, तरुणैश्चिन्तितं, समानि शकटानि कृत्वा दारिकां प्रेक्षामहे, तैः शकटान्युत्पथे खेटितानि, विषमे आपतितानि सन्ति भग्नानि, ततो लोकेन तस्या दारिकाया नाम कृतमशकटेति, तस्या दारिकाया अशकटायाः पिता अशकटपितेति, ततस्तस्य तदेव वैराग्यं जातं, तां दारिकामेकस्मै दत्त्वा प्रव्रजितः यावच्चतुरङ्गीयं तावत् पठितः, असंस्कृते उद्दिष्टे तत् ज्ञानावरणीयं तस्य कर्मोदीर्णं, पठतोऽपि न किञ्चित्तिष्ठति, आचार्या भणन्ति - तव षष्ठेनानुज्ञायते इति, ततः स भणति एतस्य कीदृशो योग: ?, आचार्या भणन्ति - यावन्नायाति तावदाचामाम्लं कर्त्तव्यं, ततः स भणति तदैवमेव पठामि तेन तथा पठता द्वादश काव्यानि द्वादशभिः संवत्सरैरधीतानि, तावत्तेनाचामाम्लानि कृतानि ततो ज्ञानावरणं कर्म क्षीणं, एवं यथाऽशकटपित्राऽऽगाढयोगोऽनुपालितस्तथा सम्यगनुपालयितव्यः उपधानमिति गतम् ।) तथा 'अनिण्हवणि 'त्ति गृहीतश्रुतेनानिह्नवः कार्यः, यद्यस्य सकाशेऽधीतं तत्र स एव कथनीयो नान्यः, चित्तकालुष्यापत्तेरिति, अत्र दृष्टान्तः - एगस्स ण्हावियस्स खुरभंडं विज्जासामत्थेण आगासे अच्छइ, तं च एगो परिव्वायगो बहूर्हि उवसंपज्जणाहि उवसंपज्जिऊण, ते सा विज्जा लद्धा, ताहे अन्नत्थ गंतुं तिदंडेण आगासगएण महाजणेण पूइज्जइत्ति, रन्ना य पुच्छिओ - भयवं ! किमेस विज्जाइसयो उय तवाइसओ त्ति ? सो भणइ - विज्जाइसओ, कस्स सगासाओ गहिओ ?, सो भणइ हिमवंते फलाहारस्स रिसिणो सगासे अहिज्जिओ, एवं तु वुत्ते समाणे संकिलेसदुट्टयाए तं तिदंडं खडत्ति पडियं, एवं जो अप्पागमं आयरियं निण्हवेऊण अन्नं कहेइ तस्स चित्तसंकिलेसदोसेणं सा विज्जा परलोए ण हवइत्ति, अनिण्हवणित्ति गयं । Page #400 -------------------------------------------------------------------------- ________________ अष्टविधा दर्शनाचाराः ३८३ (छाया - एकस्य नापितस्य क्षुरप्रादिभाजनं विद्यासामर्थ्येनाकाशे तिष्ठति, तं चैकः परिव्राट् बहुभिरुपसम्पद्भिरुपसम्पद्य (स्थितः), ततस्तां विद्यां लब्धवान्, ततोऽन्यत्र गत्वा त्रिदण्डेनाकाशगतेन महाजनेन पूज्यते, राज्ञा च पृष्टः - भगवन् ! किमेष विद्यातिशय उत तपोऽतिशय इति ?, स भणति - विद्यातिशयः, कस्य सकाशाद् गृहीतः ?, स भणति - हिमवति फलाहारस्यर्षेः सकाशे अधीतः, एवं तूक्तमात्रे सङ्क्लेशदुष्टतया तत्रिदण्डं खटदिति पतितं, एवं योऽल्पागममाचार्यं निस्यान्यं कथयति तस्य चित्तसङ्क्लिष्टतादोषेण सा विद्या परलोके न भवति । अनिह्नव इति गतम् । ___ तथा व्यञ्जनार्थतदुभयान्याश्रित्य भेदो न कार्य इति वाक्यशेषः, एतदुक्तं भवति - श्रुतप्रवृत्तेन तत्फलमभीप्सता व्यञ्जनभेदोऽर्थभेद उभयभेदश्च न कार्य इति, तत्र व्यञ्जनभेदो यथा - धम्मो मंगलमुक्किट्ठमिति वक्तव्ये पुण्णं कल्लाणमुक्कोसमिति, अर्थभेदस्तु यथा आवन्ती केयावन्ती लोगंसि विप्परामुसन्तीत्यत्राचारसूत्रे यावन्तः केचन लोके-अस्मिन् पाखण्डिलोके विपरामृशन्तीत्येवंविधार्थाभिधाने अवन्तिजनपदे केया-रज्जुर्वान्ता-पतिता लोकः परामृशति कूप इत्याह, उभयभेदस्तु द्वयोरपि याथात्म्योपमर्देन यथा - धर्मो मङ्गलमुत्कृष्टः अहिंसा पर्वतमस्तक इत्यादि, दोषश्चात्र व्यञ्जनभेदेऽर्थभेदस्तद्भेदे क्रियाया भेदस्तद्भेदे मोक्षाभावस्तदभावे च निरर्थिका दीक्षेति, उदाहरणं चात्रान्धीयतां कुमार इति सर्वत्र योजनीयं, क्षुण्णत्वादनुयोगद्वारेषु चोक्तत्वान्नेह दर्शितमिति । अष्टविधः - अष्टप्रकार: कालादिभेदद्वारेण ज्ञानाचारो-ज्ञानासेवनाप्रकार इति गाथार्थः ॥१८४॥' गुरुरष्टविधज्ञानाचार्युक्तो भवति । दर्शनं सम्यक्त्वं, तस्याऽऽचारा इति दर्शनाचाराः । तेऽष्टविधाः । तद्यथा - १ निःशङ्कितः, २ निष्काङ्क्षितः, ३ निर्विचिकित्सः, ४ अमूढदृष्टिः, ५ उपबृंहणा, ६ स्थिरीकरणं, ७ वात्सल्यं ८ प्रभावना च । उक्तञ्च दशवैकालिकसूत्रनिर्युक्तौ तवृत्तौ च - "निस्संकिय निक्कंखिय निव्वितिगिच्छा अमूढदिट्ठी अ। उववूह थिरीकरणे वच्छलपभावणे अट्ठ ॥१८२॥ (छाया- निःशङ्कितः निष्काङ्क्षितः निर्विचिकित्सा अमूढदृष्टिश्च । उपबृहणं स्थिरीकरणं वात्सल्यं प्रभावना अष्टौ ॥१८२॥) Page #401 -------------------------------------------------------------------------- ________________ ३८४ अष्टविधा दर्शनाचाराः वृत्तिः - दर्शनाचारश्चाष्टधा, तथा चाह गाथा - 'निस्संकी'त्यादि, निःशङ्कित इत्यत्र शङ्का शङ्कितं निर्गतं शङ्कितं यतोऽसौ निःशङ्कितः देशसर्वशङ्कारहित इत्यर्थः, तत्र देशशङ्का समाने जीवत्वे कथमेको भव्योऽपरस्त्वऽभव्य इति शङ्कते, सर्वशङ्का तु प्राकृतनिबद्धत्वात्सकलमेवेदं परिकल्पितं भविष्यतीति, न पुनरालोचयति यथा - भावा हेतुग्राह्या अहेतुग्राह्याश्च, तत्र हेतुग्राह्या जीवास्तित्वादयः, अहेतुग्राह्या भव्यत्वादयः, अस्मदाद्यपेक्षया प्रकृष्टज्ञानगोचरत्वात् तद्धेतूनामिति, प्राकृतनिबन्धोऽपि बालादिसाधारण इति, उक्तञ्च - "बालस्त्रीमूढमूर्खाणां, नृणां चारित्रकाङ्क्षिणाम् । अनुग्रहार्थं तत्त्वज्ञैः, सिद्धान्तः प्राकृतः स्मृतः ॥१॥" दृष्टेष्टाविरुद्धश्चेति, उदाहरणं चात्र पेयापेयकौ यथाऽऽवश्यके, ततश्च निःशङ्कितो जीव एवार्हच्छासनप्रतिपन्नो दर्शनाचरणात् तत्प्राधान्यविवक्षया दर्शनाचार उच्यते, अनेन दर्शनदर्शनिनोरभेदमाह, तदेकान्तभेदे त्वदर्शनिन इव तत्फलाभावात् मोक्षाभाव इति, एवं शेषपदेष्वपि भावना कार्येति १ । तथा निष्काङ्कितो-देशसर्वकाङ्क्षारहितः, तत्र देशकाङ्क्षा एकं दर्शनं काङ्क्षति दिगम्बरदर्शनादि, सर्वकाङ्क्षा तु सर्वाण्येवेति, नालोचयति षड्जीवनिकायपीडामसत्प्ररूपणां च, उदाहरणं चात्र राजामात्यौ यथाऽऽवश्यक इति २ । विचिकित्सा-मतिविभ्रमः निर्गता विचिकित्सा-मतिविभ्रमो यतोऽसौ निर्विचिकित्सः, साध्वेव जिनदर्शनं किन्तु प्रवृत्तस्यापि सतो ममास्मात्फलं भविष्यति न भविष्यतीति ?, क्रियायाः कृषीवलादिषूभयोपलब्धेरिति विकल्परहितः, न ह्यविकल्प उपाय उपेयवस्तुपरिप्रापको न भवतीति सञ्जातनिश्चयो निर्विचिकित्स उच्यते एतावताउंशेन निःशङ्किताद्भिन्नः, उदाहरणं चात्र विद्यासाधको यथाऽऽवश्यक इति, यद्वा निर्विज्जुगुप्सः-साधुजुगुप्सारहितः, उदाहरणं चात्र श्रावकदुहिता यथाऽऽवश्यक एव ३ । तथाऽमूढदृष्टिश्च बालतपस्वितपोविद्याऽतिशयदर्शनैर्न मूढा-स्वरूपान्न चलिता दृष्टिः - सम्यग्दर्शनरूपा यस्यासावमूढदृष्टिः, अत्रोदाहरणं सुलसा साविया, जहा लोइयरिसी अंबडो रायगिहं गच्छंतो बहुयाणं भवियाणं थिरीकरणणिमित्तं सामिणा भणिओ - सुलसं पुच्छिज्जासि, अंबडो चिंतेइ पुन्नमतिया सुलसा जं अरहा पुच्छेइ, तओ अम्बडेण परिक्खणाणिमित्तं सा भत्तं मग्गिया, ताए ण दिन्नं, तओ तेण बहूणि रूवाणि विउव्वियाणि, तहवि ण दिन्नं, ण य संमूढा, तह कुतित्थियरिद्धीओ दद्दूण अमूढदिट्ठिणा भवियव्वं ४ । (छाया - अत्रोदाहरणं सुलसा श्राविका, यथा लौकिकऋषिरम्बडो राजगृहं गच्छन् बहूनां भव्यानां स्थिरीकरणनिमित्तं स्वामिना भणितः - सुलसां पृच्छे:, अम्बडश्चिन्तयति - Page #402 -------------------------------------------------------------------------- ________________ अष्टविधा दर्शनाचाराः ३८५ पुण्यवती सुलसा यामर्हन् पृच्छति, ततोऽम्बडेन परीक्षणनिमित्तं सा भक्तं मागिता, तया न दत्तं, ततस्तेन बहूनि रूपाणि विकुर्वितानि, तथापि न दत्तं, न च सम्मूढा, तथा कुतीर्थिकभॊदृष्ट्वाऽमूढदृष्टिना भवितव्यम् ।) एतावान् गुणिप्रधानो दर्शनाचारनिर्देशः, अधुना गुणप्रधानः उपबृंहणस्थिरीकरणे इति, उपबृहणं च स्थिरीकरणं च उपबृंहणस्थिरीकरणे, तत्रोपबृंहणं नाम समानधार्मिकाणां सद्गुणप्रशंसनेन तद्वृद्धिकरणम्, स्थिरीकरणं तु धर्माद्विषीदतां सतां तत्रैव स्थापनम् । उववूहणाए उदाहरणं जहा रायगिहे नयरे सेणिओ राया, इओ य सक्को देवराया सम्मत्तं पसंसइ । इओ य एगो देवो असद्दहंतो नगरबाहिं सेणियस्स णिग्गयस्स चेल्लयरूवं काऊणं अणिमिसे गेण्हइ, ताहे तं निवारेइ, पुणरवि अण्णत्थ संजई गुव्विणी पुरओ ठिया, ताहे अपवरगे ठविऊण जहा ण कोइ जाणइ तहा सूइगिहं कारवेइ, जं किंचि सुइकम्मं तं सयमेव करेइ, तओ सो देवो संजईरूवं परिच्चइऊण दिव्वं देवरूवं दरिसेइ, भणइ य-भो सेणिय ! सुलद्धं ते जम्मजीवियस्स फलं जेण ते पवयणस्सुवरि एरिसी भत्ती भवइत्ति उववूहेऊण गओ। एवं उववूहियव्वा साहम्मि ॥ स्थिरीकरणे उदाहरणं जहा उज्जेणीए अज्जासाढो कालं करेंते संजए अप्पाहेइ - मम दरिसावं दिज्जह, जहा उत्तरज्झयणेसु एतं अक्खाणयं सव्वं तहेव, तम्हा जहा सो अज्जासाढो थिरो कओ एवं जे भविया ते थिरीकरेयव्वा । (छाया - उपबृंहणायामुदाहरणं यथा राजगृहे नगरे श्रेणिको राजा, इतश्च शक्रो देवराजः सम्यक्त्वं प्रशंसति, इतश्चैको देवोऽश्रद्दधानो नगराबहिः श्रेणिके निर्गते क्षुल्लकरूपं कृत्वाऽनिमेषान् गृह्णाति, तदा तं निवारयति, पुनरप्यन्यत्र संयती गभिणी पुरतः स्थिता, तदाऽपवरके स्थापयित्वा यथा न कोऽपि जानाति तथा सूतिकागृहं कारयति यत्किञ्चिदपि सूतिकाकर्म तत् स्वयमेव करोति, ततः स देवः संयतीरूपं परित्यज्य दिव्यं देवरूपं दर्शयति, भणति च - भोः श्रेणिक ! सुलब्धं त्वया जन्मजीवितयोः फलं येन ते प्रवचनस्योपरि ईदृशी भक्तिरस्तीति उपबृंह्य गतः, एवमुपबृंह्याः सार्मिकाः ॥ स्थिरीकरणे उदाहरणं यथोज्जयिन्यामार्याषाढः कालं कुर्वतः संयतान् संदिशति - मम दर्शनं दद्यात, यथोत्तराध्ययनेषु एतदाख्यानकं सर्वं तथैव, तस्मात् स यथा आर्याषाढः स्थिरीकृत एवं ये भव्यास्ते स्थिरीकर्तव्याः ।) तथा वात्सल्यप्रभावने इति वात्सल्यं च प्रभावना च वात्सल्यप्रभावने, तत्र वात्सल्यंसमानधार्मिकप्रीत्युपकारकरणं प्रभावना-धर्मकथादिभिस्तीर्थख्यापनेति, तत्र वात्सल्ये उदाहरणं अज्जवइरा, जहा तेहिं दुब्भिक्खे संघो नित्थारिओ एयं सव्वं जहा आवस्सए तहा Page #403 -------------------------------------------------------------------------- ________________ ३८६ अष्टविधाश्चारित्राचाराः नेयं, पभावणाए उदाहरणं ते चेव अज्जवइरा जहा तेहिं अग्गिसिहाओ सुहुमकाइआई आणेऊण सासणस्स उब्भावणा कया एयमक्खाणयं जहा आवस्सए तहा कहेयव्वं, एवं साहुणावि सव्वपयत्तेण सासणं उब्भावेयव्वं । (छाया तत्र वात्सल्ये उदाहरणं आर्यवज्रा । यथा तैर्दुर्भिक्षे सङ्घो निस्तारित एतत् सर्वं यथाssवश्यके तथा ज्ञेयं, प्रभावनायां त एवोदाहरणमार्यवज्रा यथा तैरग्निशिखात् (पुष्पाणि) सूक्ष्मकायिकाण्यानीय शासनस्योद्भावना कृता एतदाख्यानकं यथाऽऽवश्यके तथा कथयितव्यं, एवं साधुनाऽपि सर्वप्रयत्नेन शासनमुद्भावयितव्यम् ।) - अष्टावित्यष्टप्रकारो दर्शनाचारः, प्रकाराश्चोक्ता एव निःशङ्कितादयः, गुणप्रधानश्चायं निर्देशो गुणगुणिनोः कथञ्चिद्भेदख्यापनार्थः, एकान्ताभेदे तन्निवृत्तौ गुणिनोऽपि निवृत्तेः शून्यतापत्तिरिति गाथार्थः ॥ १८२॥ गुरुरष्टविधदर्शनाचारैर्युक्तो भवति । तद्यथा चारित्रं - सर्वसावद्ययोगत्यागरूपं, तस्याऽऽचारा इति चारित्राचाराः । तेऽष्टविधाः । पञ्चसमितित्रिगुप्तिषु प्रणिधानयोगयुक्तत्वम् । यदाहुः दशवैकालिकसूत्रनिर्युक्त तद्वृत्तौ च - - 'पणिहाणजोगजुत्तो पंचर्हि समिईहिं तिहि य गुत्तीहिं । एस चरित्तायारो अट्ठविहो होइ नायव्वो ॥ १८५ ॥ (छाया- प्रणिधानयोगयुक्तः पञ्चभिः समितिभिः त्रिभिश्च गुप्तिभिः । एष चारित्राचारो अष्टविधो भवति ज्ञातव्यः ॥१८५॥ - वृत्तिः - साम्प्रतं चारित्राचारमाह - प्रणिधानं - चेतः स्वास्थ्यं तत्प्रधाना योगा व्यापारास्तैर्युक्तः - समन्वितः प्रणिधानयोगयुक्तः, अयं चौघतोऽविरतसम्यग्दृष्टिरपि भवत्यत आह पञ्चभिः समितिभिस्तिसृभिश्च गुप्तिभिर्यः प्रणिधानयोगयुक्तः, एतद्योगयुक्त एतद्योगवानेव, अथवा पञ्चसु समितिषु तिसृषु गुप्तिष्वस्मिन् विषये - एता आश्रित्य प्रणिधानयोगयुक्तो य एष चारित्राचारः, आचाराचारवतोः कथञ्चिदव्यतिरेकादष्टविधो भवति ज्ञातव्यः, समितिगुप्तियोगभेदात्, समितिगुप्तिरूपं च शुभं प्रवीचाराप्रवीचाररूपं यथा प्रतिक्रमणे इति गाथार्थः ॥ १८५ ॥ गुरुरष्टविधचारित्राचारैरुपेतो भवति । - Page #404 -------------------------------------------------------------------------- ________________ अष्टविधा वादिगुणाः ३८७ वादिन आचार्यस्य गुणा आचारवदादय इति वादिगुणाः । तेऽष्टविधाः । तद्यथा १ आचारवान्, २ अवधारणावान्, ३ व्यवहारवान्, ४ अपव्रीडकः, ५ कारकः, ६ निर्यापकः, ७ अपायदर्शी ८ अपरिस्रावी च । यदुक्तं संवेगरङ्गशालायाम् - 'आयारवमाऽऽहारखं, ववहारोवीलए पकुव्वी य । निज्जव अवायदंसी, अपरिस्सावी य बोधव्व ॥ ४६३५ ॥ आयारं पंचविहं, चरइ चरावेइ जो निरइयारं । उवदंसइ य जहुत्तं, एसो आयारवं नाम ॥ ४६३६॥ चोद्दसदसनवपुव्वी, महामई सायरोव्व गंभीरो । कप्पववहारधारो, भन्नइ आहारवं नाम ॥ ४६३९॥ पंचविहं ववहारं, जो जाणइ तत्तओ सवित्थारं । बहुसो यदिट्ठपट्ठा - वओ य ववहारखं नाम ||४६५७॥ ओयंसी तेयंसी, वच्छंसी पहियकित्ती आयरिओ । सीहोमो य भणिओ, जिणेहिं ओवीलओ नाम ॥४६६४॥ इह पण्णविज्जमाणो, सम्मं पि हु तिव्वगारवाईहिं । कोइ यिए दोसे, सम्मं नाऽऽलोयए खवगो ॥ ४६६६ ॥ तो ओवीलेयव्वो, गुरुणा ओवीलएण सो अहवा । जह उयरत्थं मंसं, वमयइ सीही सियालीए ॥४६६७॥ तह फरुसगिरार्हि अणुज्जयस्स, खवगस्स नीहरइ दोसे । आयरिओ तं कडुओसहं व, पत्थं भवइ तस्स ॥४६६८ ॥ अप्पपरिस्सममगणिय, वट्टइ खवगस्स निच्चपडियरणे । जो आरओ सो खलु, इह होइ पकुव्वओ नाम ॥४६७४॥ निद्धं महुरं हिययंगमंच, आहरणहेउजुत्तं च । कहइ कहं निव्ववओ, समाहिकरणाय खवगस्स ॥४६८१ ॥ को वि विवेयवियलो, जइ नाऽऽलोएइ सम्ममुवउत्तो । तं जो अवायदंसण-पुरस्सरं सासए एवं ॥४६८७॥ - Page #405 -------------------------------------------------------------------------- ________________ ३८८ अष्टविधा वादिगुणाः इहलोए अवियडते, सढो त्ति संभावणा अकित्ती य । परलोए पुण माइ-त्तणेण अंतो असारस्स ॥४६८८॥ इहभवकयभावविहण-कट्टकिरिया वि कुगइहेउ त्ति । सो च्चिय वुच्चइ सूरी, अवायदंसी त्ति नामेण ॥४६८९॥ आयसपत्तनिहित्तं जलं व, आलोइया अईयारा । न परिस्सवंति जत्तो, अपरिस्सावि तयं बिंति ॥४७०६॥' (छाया- आचारवानाधारवान्, व्यवहारोऽपव्रीडकः प्रकुर्वी च । निर्यापक अपायदर्शी, अपरिश्रावी च बोद्धव्यः ॥४६३५।। आचारं पञ्चविधं, चरति चारयति यो निरतिचारम् । उपदर्शयति च यथोक्तं, एष आचारवान् नाम ॥४६३६॥ चतुर्दशदशनवपूर्वी, महामतिः सागर इव गम्भीरः । कल्पव्यवहारधारः, भण्यते आधारवान् नाम ॥४६३९।। पञ्चविधं व्यवहार, यो जानाति तत्त्वतः सविस्तारम् । बहुशश्च दृष्टप्रस्थापकश्च व्यवहारवान् नाम ॥४६५७॥ ओजस्वी तेजस्वी, वचस्वी प्रथितकीर्तिः आचार्यः । सिंहोपमश्च भणितः, जिनैः अपव्रीडको नाम ॥४६६४॥ इह प्रज्ञाप्यमानः, सम्यगपि खलु तीव्रगौरवैः । कोपि निजकान् दोषान्, सम्यग्नाऽऽलोचयति क्षपकः ॥४६६६॥ ततः अपव्रीडयितव्यः, गुरुणा अपव्रीडकेन सः अथवा । यथा उदरस्थं मांसं, वमति सिंही शृगाल्याः ॥४६६७।। तथा परुषगीर्भिः अनुद्यतस्य, क्षपकस्य निष्काशयति दोषान् । आचार्यः तत् कट्वौषधमिव पथ्यं भवति तस्य ॥४६६८।। आत्मपरिश्रममगणयित्वा, वर्तते क्षपकस्य नित्यं प्रतिचरणे । यः आचार्यः सः खलु, इह भवति प्रकुर्वकः नाम ॥४६७४।। Page #406 -------------------------------------------------------------------------- ________________ चतुर्विधा बुद्धिः ३८९ स्निग्धां मधुरं हृदयङ्गमां च, आहरणहेतुयुक्तां च । कथयति कथां निर्यापकः, समाधिकरणाय क्षपकस्य ॥४६८१॥ कोऽपि विवेकविकलो, यदि नाऽऽलोचयति सम्यगुपयुक्तः । तं यः अपायदर्शन-पुरस्सरं कथयति एवम् ॥४६८७॥ इहलोके अविकटयन्, शठ इति सम्भावना अकीर्तिश्च । परलोके पुनः मायित्वेन अन्तः असारस्य ॥४६८८॥ इहभवकृतभावविहीनकष्टक्रिया अपि कुगतिहेतुरिति । स एव उच्यते सूरिः, अपायदर्शीति नाम्ना ॥४६८९॥ आयसपात्रनिक्षिप्तं जलमिव, आलोचिता अतिचाराः । न परिस्रवन्ति यतो, अपरिस्राविणं तं ब्रुवन्ति ॥४७०६॥) गुरुरष्टविधाचारवदादिगुणैः समन्वितो भवति । बुध्यतेऽनयेति बुद्धिः । सा चतुर्विधा । तद्यथा - १ औत्पत्तिकी, २ वैनयिकी, ३ कर्मजा ४ पारिणामिकी च । यदाह श्रीनन्दिसूत्रे हरिभद्रसूरिसन्हब्धतद्वृत्तौ च - 'उप्पत्तिआ १ वेणइआ २, कम्मया ३ परिणामिआ ४ । बुद्धी चउव्विहा वुत्ता, पंचमा णोवलब्भइ ॥५९॥ (छाया- औत्पत्तिकी १ वैनयिकी २ कर्मजा ३ पारिणामिकी ४ । बुद्धिः चतुविधा उक्ता, पञ्चमा नोपलभ्यते ॥५९॥) वृत्तिः - 'उप्पत्तिया' गाहा, व्याख्या - उत्पत्तिरेव प्रयोजनं यस्याः सा औत्पत्तिकी, आह - क्षयोपशमः प्रयोजनमस्याः, सत्यं, किन्तु स खल्वन्तरङ्गत्वात्सर्वबुद्धिसाधारण इति न विवक्ष्यते, न चान्यच्छास्त्रस्वकर्माभ्यासादिकमपेक्षत इति । विनयो-गुरुशुश्रूषा स कारणमस्यास्तत्प्रधाना वा वैनयिकी । अनाचार्यकं कर्म, साचार्यकं शिल्पं, नित्यव्यापारः कर्म, कादाचित्कं शिल्पं कर्मति कर्मणो जाता कर्मजा, परि-समन्तात् नमनं परिणामः सुदीर्घकालपूर्वापरावलोकनादिजन्य आत्मधर्म इत्यर्थः स कारणमस्यास्तत्प्रधाना वा पारिणामिकी । बुध्यतेऽनयेति बुद्धिः मतिरित्यर्थः, सा चतुर्विधोक्ता तीर्थकरगणधरैः, किमिति ? यस्मात् पञ्चमी नोपलभ्यते केवलिनाऽप्यसत्त्वादिति गाथार्थः । ओत्पत्तिक्या लक्षणं प्रतिपादयन्नाह - Page #407 -------------------------------------------------------------------------- ________________ ३९० चतुर्विधा बुद्धिः पुव्वं अदिट्ठमस्सुअ-मवेइयतक्खणविसुद्धगहिअत्था । अव्वाहयफलजोगा, बुद्धी उप्पत्तिआ नाम ॥६०॥ (छाया- पूर्वं अदृष्टाश्रुतावेदिततत्क्षणविशुद्धगृहीतार्था । अव्याहतफलयोगा, बुद्धिः औत्पत्तिकी नाम ॥६०॥). . वृत्तिः - पूर्वमिति बुद्ध्युत्पादात् प्राक् स्वयमदृष्टः अन्यतश्चाश्रुतः अवेदितो - मनसाऽप्यनालोचितः तस्मिन्नेव क्षणे विशुद्धो यथावस्थितः गृहीतो-ऽवधारितः अर्थः - अभिप्रेतपदार्थो यया सा तथा, इहैकान्तिकमिहपरलोकाविरुद्धं फलान्तराबाधितं चाव्याहतमुच्यते, फलं-प्रयोजनम् अव्याहतं च तत्फलं चाव्याहतफलं, योगोऽस्या अस्तीति योगिनी, अव्याहतफलेन योगिनी अव्याहतफलयोगिनी, अन्ये पठन्ति-अव्याहतफलयोगा अव्याहतफलेन योगोऽस्याः साऽव्याहतफलयोगा बुद्धिः औत्पत्तिकी नामेति गाथार्थः ॥६०॥ भरनित्थरणसमत्था, तिवग्गसुत्तत्थगहिअपेआला । उभओ लोगफलवई, विणयसमुत्था हवइ बुद्धी ॥६४॥ (छाया- भरनिस्तरणसमर्था, त्रिवर्गसूत्रार्थगृहीतप्रमाणा। उभयलोकफलवती, विनयसमुत्था भवति बुद्धिः ॥६४॥) वृत्तिः - 'भरनित्थ' गाहा - इहातिगुरुकार्यदुर्निर्वहत्वाद्भर इव भरस्तन्निस्तरणे समर्था भरनिस्तरणसमर्था, त्रयो वर्गास्त्रिवर्गमिति लोकरूढेर्धर्मार्थकामाः तदर्जनपरोपायप्रतिपादननिबन्धनं सूत्रं, तदन्वाख्यानं त्वर्थः, पेयालं-प्रमाणं सारो वा, त्रिवर्गसूत्रार्थयोर्गृहीतं प्रमाणं सारो वा यया सा तथाविधा । अथवा त्रिवर्गस्त्रैलोक्यम् । आह - त्रिवर्गसूत्रार्थगृहीतसारत्वे सत्यश्रुतनिश्रितत्वं विरुद्ध्यत इति, न हि श्रुताभ्यासमन्तरेण त्रिवर्गसूत्रार्थगृहीतसारत्वं सम्भवति, अत्रोच्यते - इह प्रायोवृत्तिमङ्गीकृत्याश्रुतनिश्रितत्वमुक्तम्, अतः स्वल्पश्रुतनिश्रितभावेऽपि न कश्चिद्दोष इति उभयलोकफलवती ऐहिकामुष्मिकफलवती विनयसमुत्था विनयोद्भवा भवति बुद्धिरिति गाथार्थः ॥६४॥ उवओगट्ठिसारा, कम्मपसंगपरिघोलणविसाला । साहुक्कारफलवई, कम्मसमुत्था हवइ बुद्धी ॥६७॥ (छाया- उपयोगदृष्टसारा, कर्मप्रसङ्गपरिघोलनविशाला । साधुकारफलवती, कर्मसमुत्था भवति बुद्धिः ॥६७॥) Page #408 -------------------------------------------------------------------------- ________________ चतुर्विधा बुद्धिः वृत्तिः - 'उवयोग० ' गाहा - उपयोजनमुपयोगः विवक्षिते कर्मणि मनसोऽभिनिवेशः, सार:-तस्यैव कर्मणः परमार्थः, उपयोगेन दृष्टः सारो ययेति समासः, अभिनिवेशोपलब्धकर्मपरमार्थेत्यर्थः, कर्मणि प्रसङ्गः - कर्मप्रसङ्गः प्रसङ्गोऽभ्यासः, परिघोलनं विचारः, कर्मप्रसङ्गपरिघोलनाभ्यां विशाला कर्मप्रसङ्गपरिघोलनविशाला अभ्यासविचारविस्तीर्णेति भावार्थ: । साधुकृतमिति सुष्ठुकृतमिति विद्वद्भ्यः प्रशंसा - साधुकारः, तेन फलवतीति समासः, साधुकारेण वाऽशेषमपि फलं यस्याः सा तथा । कर्मसमुत्था कर्मोद्भवा भव बुद्धिरिति गाथार्थः ॥६७॥ अणुमाणहे उदिट्टंत-साहिआ वयविवागपरिणामा । हिअनिस्सेअसफलवइ-बुद्धी परिणामिआ नाम ॥६९॥ (छाया - अनुमानहेतुदृष्टान्त - साधिका वयोविपाकपरिणामा । हितनिःश्रेयसफलवती बुद्धिः पारिणामिकी नाम ॥६९॥ ) - ३९१ वृत्ति: - 'अणुमाण' गाहा - अनुमानहेतुदृष्टान्तैः साध्यमर्थं साधयतीति अनुमानहेतुदृष्टान्तसाधिका । इह लिङ्गज्ञानमनुमानं स्वार्थमित्यर्थः, तत्प्रतिपादकं वचो हेतुः परार्थमित्यर्थः, अथवा ज्ञापकमनुमानं, कारको हेतु:, दृष्टमर्थमन्तं नयतीति दृष्टान्तः । अनुमानग्रहणादेव दृष्टान्तस्य गतत्वादलमुपन्यासेन, न, अनुमानस्य तत्त्वत एकलक्षणत्वात् उक्तं च - 'अन्यथाऽनुपपन्नत्वं, यत्र तत्र त्रयेण किम्' इत्यादि, साध्योपमाभूतश्च दृष्टान्तः, उक्तं च 'यः साध्यस्योपमाभूतः, स दृष्टान्तः कथ्यते' इति । कालकृतो देहावस्थाविशेषो वय इत्युच्यते तद्विपाकेन परिणामः पुष्टता यस्याः सा तथाविधा, हितम् अभ्युदयः तत्कारणं वा, निःश्रेयसं-मोक्षः तन्निबन्धनं वा हितनिः श्रेयसाभ्यां फलवती बुद्धिः पारिणामिकी इति गाथार्थः ॥६९॥' प्रथमकर्मग्रन्थवृत्तावुक्तं- 'तत्रोत्पत्तिकी बुद्धिर्यथा रोहकस्य, वैनयिकी बुद्धिः पददर्शनात्करिण्यादिज्ञायकच्छात्रस्येव, कर्मजा कर्षकस्येव, पारिणामिकी श्रीवज्रस्वामिन इव ।' (गाथा ४ वृत्तिः । ) एतानि कथानकानि नन्दिसूत्रस्य मलयगिरिसूरिविरचितवृत्तौ सङ्क्षेपेणोक्तानि । तथाहि 'कतिपयदिनानन्तरं रोहकबुद्धिपरीक्षानिमित्तं सामान्यतो ग्रामप्रधानपुरुषानुद्दिश्यैवमादिष्टवान् - यथा युष्मद्ग्रामस्य बहिरतीव महती शिला वर्त्तते तामनुत्पाट्य राजयोग्य Page #409 -------------------------------------------------------------------------- ________________ ३९२ चतुर्विधा बुद्धिः मण्डपाच्छादनं कुरुत, तत एवमादिष्टे सकलोऽपि ग्रामो राजादेशं कर्तुमशक्यं परिभावयन्नाकुलीभूतमानसो बहिसभायामेकत्र मिलितवान्, पृच्छति स्म परस्परं - किमिदानीं कर्त्तव्यं ?, दुष्टो राजादेशोऽस्माकमापतितो, राजादेशाकरणे च महाननर्थोपनिपातः, एवं च चिन्तया व्याकुलीभूतानां तेषां मध्यन्दिनमागतं, रोहकश्च पितरमन्तरेण न भुङ्क्ते, पिता च ग्राममेलापके मिलितो वर्त्तते, ततः स क्षुधा पीडितः पितुः समीपे समागत्य रोदितुं प्रावर्त्ततपीडितोऽहमतीव क्षुधा, ततः समागच्छ गृहे भोजनायेति, भरतः प्राह - वत्स ! सुखितोऽसि त्वं, न किमपि ग्रामकष्टं जानासि, स प्राह - पितः ! किं किं तदिति ?, ततो भरतो राजादेशं सविस्तरमचीकथत्, ततो निजबुद्धिप्रागल्भ्यवशात् झटिति कार्यस्य साध्यतां परिभाव्य तेनोक्तं - माऽऽकुलीभवत यूयं, खनत शिलाया राजोचितमण्डपनिष्पादनायाधस्तात् स्तम्भांश्च यथास्थानं निवेशयत भित्तीश्चोपलेपनादिना प्रकारेणातीव रमणीयाः प्रगुणीकुरुत, तत एवमुक्ते सर्वैरपि ग्रामप्रधानपुरुषैर्भव्यमिति प्रतिपन्नं, गतः सर्वोऽपि ग्रामलोकः स्वस्वगृहे भोजनाय, भुक्त्वा च समागतः शिलाप्रदेशे, प्रारब्धं तत्र कर्म, कतिपयदिनैश्च, निष्पादितः परिपूर्णो मण्डपः कृता च शिला तस्याच्छादनं, निवेदितं च राजे राजनियुक्तैः पुरुषैः - देव ! निष्पादितो ग्रामेण देवादेशः, राजा प्राह - कथमिति ?, ततस्ते सर्वमपि मण्डपनिष्पादनप्रकारं कथयामासुः, राजा प्रपच्छ - कस्येयं बुद्धिः ?, तेऽवादिषुः - देव ! भरतपुत्रस्य रोहकस्य । एषा रोहकस्यौत्पत्तिकी बुद्धिः ॥६३।। क्वचित्पुरे कोऽपि सिद्धपुत्रकः, तस्य द्वौ शिष्यौ निमित्तशास्त्रमधीतवन्तौ, एको बहुमानपुरस्सरं गुरोविनयपरायणो यत्किमपि गुरुरुपदिशति तत्सर्वं तथेति प्रतिपद्य स्वचेतसि निरन्तरं विमृशति, विमृशतश्च यत्र क्वापि सन्देह उपजायते तत्र भूयोऽपि विनयेन गुरुपादमूलमागत्य पृच्छति, एवं निरंतरं विमर्शपूर्वं शास्त्रार्थं तस्य चिन्तयतः प्रज्ञा प्रकर्षमुपजगाम, द्वितीयस्त्वेतद्गुणविकलः, तौ चान्यदा गुरुनिर्देशात् क्वचित्प्रत्यासन्ने ग्रामे प्रवृत्ती, पथि च कानिचित् महान्ति पदानि तावदर्शतां, तत्र विमृश्यकारिणा पृष्टं-भोः कस्यामूनि पदानि ?, तेनोक्तं - किमत्र प्रष्टव्यं हस्तिनोऽमूनि पदानि ?, ततो विमृश्यकारी प्राह-मैवं भाषिष्ठाः, हस्तिन्या अमूनि पदानि, सा च हस्तिनी वामेन चक्षुषा काणा, तां चाधिरूढा गच्छति काचिद्राज्ञी, सा च सभर्तृका गुर्वी च प्रजने कल्या, अद्य श्वो वा प्रसविष्यति, पुत्रश्च तस्या भविष्यति, तत एवमुक्ते सोऽविमृश्यकारी ब्रूते-कथमेतदवसीयते ?, विमृश्यकारी प्राह ज्ञानं प्रत्ययसारमित्यग्रे प्रत्ययतो व्यक्तं भविष्यति, ततः प्राप्तौ तौ विवक्षितं ग्राम, दृष्टा चावासिता तस्य ग्रामस्य बहिःप्रदेशे महासरस्तटे राज्ञी, परिभाविता च हस्तिनी वामेन चक्षुषा काणा । अत्रान्तरे च काचिद्दासचेडी महत्तमं प्रत्याह-वर्धाप्यसे राज्ञः पुत्रलाभेनेति, ततः शब्दितो Page #410 -------------------------------------------------------------------------- ________________ चतुर्विधा बुद्धिः ३९३ विमृश्यकारिणा द्वितीयः-परिभावय दासचेडीवचनमिति, तेनोक्तं-परिभावितं मया सर्वं, नान्यथा तव ज्ञानमिति, ततस्तौ हस्तपादान् प्रक्षाल्य तस्मिन् महासरस्तटे न्यग्रोधतरोरधो विश्रामाय स्थितौ, दृष्टौ च कयाचिच्छिरोन्यस्तजलभृतघटिकया वृद्धस्त्रिया, परिभाविता च तयोराकृतिः ततश्चिन्तयामास-नूनमेतौ विद्वांसौ, ततः पृच्छामि देशान्तरगतनिजपुत्रागमनमिति, पृष्टं तया, प्रश्नसमकालमेव च शिरसो निपत्य भूमौ घटः शतखण्डशो भग्नः, ततो झटित्येवाविमृश्यकारिणा प्रोचे - गतस्ते पुत्रो घट इव व्यापत्तिमिति, विमृश्यकारी ब्रूते स्ममा वयस्यैवं वादीः, पुत्रोऽस्या गृहे समागतो वर्त्तते, याहि मातर्वृद्ध ! स्त्रि! स्वपुत्रमुखमवलोकय, तत एवमुक्ता सा प्रत्युज्जीवितेवाशीर्वादशतानि विमृश्यकारिणः प्रयुञ्जाना स्वगृहं जगाम, दृष्टश्चोभूलितजङ्घः स्वपुत्रो गृहमागतः, ततः प्रणता स्वपुत्रेण, सा चाशीर्वाद निजपुत्राय प्रायुक्त, कथयामास च नैमित्तिकवृत्तान्तं, ततः पुत्रमापृच्छ्य वस्त्रयुगलं रूपकांश्च कतिपयानादाय विमृश्यकारिणः समर्पयामास, अविमृश्यकारी च खेदमावहन् स्वचेतसि अचिन्तयत्-नूनमहं गुरुणा न सम्यक् परिपाठितः, कथमन्यथाऽहं न जानामि ?, एष जानातीति, गुरुप्रयोजनं कृत्वा समागतौ द्वौ गुरोः पार्वे, तत्र विमृश्यकारी दर्शनमात्र एव शिरो नमयित्वा कृताञ्जलिपुटः सबहुमानमानन्दाश्रुप्लावितलोचनो गुरोः पादावन्तरा शिरः प्रक्षिप्य प्रणिपपात, द्वितीयोऽपि च शैलस्तम्भ इव मनागप्यनमितगात्रयष्टिर्मात्सर्यवह्निसम्पर्कतो धूमायमानोऽवतिष्ठते, ततो गुरुस्तं प्रत्याह - रे किमिति पादयोर्न पतसि ?, स प्राह - य एव सम्यक् पाठितः स एव पतिष्यति, नाहमिति, गुरुराह - कथं त्वं न सम्यक् पाठितः?, ततः स प्राचीनं वृत्तान्तं सकलमचीकथत्, यावदेतस्य ज्ञानं सर्वं सत्यं न ममेति, ततो गुरुणा विमृश्यकारी पृष्टः-कथय वत्स ! कथं त्वयेदं ज्ञातमिति ?, ततः स प्राह - मया युष्मत्पादादेशेन विमर्शः कर्तुमारब्धो - यथैतानि हस्तिरूपस्य पदानि सुप्रतीतान्येव, विशेषचिन्तायां तु किं हस्तिन उत हस्तिन्याः?, तत्र कायिकीं दृष्ट्वा हस्तिन्या इति निश्चितं, दक्षिणे च पार्वे वृत्तिसमारूढवल्लीवितान आलूनविशीर्णो हस्तिनीकृतो दृष्टो न वामपार्वे ततो निश्चिक्ये - नूनं वामेन चक्षुषा काणेति, तथा नान्य एवंविधपरिकरोपेतो हस्तिन्यामधिरूढो गन्तुमर्हति ततोऽवश्यं राजकीयं किमपि मानुषं यातीति निश्चितं, तच्च मानुषं क्वचित्प्रदेशे हस्तिन्या उत्तीर्य शरीरचिन्तां कृतवत्, कायिकी दृष्ट्वा राज्ञीति निश्चितं, वृक्षावलग्नरक्तवस्त्रदशालेशदर्शनात् सभर्तृका, भूमौ हस्तं निवेश्योत्थानाकारदर्शनाद्गुर्वी, दक्षिणचरणनिस्सहमोचननिवेशदर्शनात्प्रजने कल्येति । वृद्धस्त्रियाः प्रश्नानन्तरं घटनिपाते चैवं विमर्शः कृतो - यथैष घो यत उत्पन्नस्तत्रैव मिलितस्तथा पुत्रोऽपीति । तत एवमुक्ते गुरुणा स विमृश्यकारी चक्षुषा सानन्दमीक्षितः प्रशंसितश्च, द्वितीयं प्रत्युवाच - तव दोषो यन्न Page #411 -------------------------------------------------------------------------- ________________ ३९४ चतुर्विधा बुद्धिः विमर्श करोषि, न मम, वयं हि शास्त्रार्थमात्रोपदेशेऽधिकृताः विमर्शे तु यूयमिति । विमृश्यकारिणो वैनयिकी बुद्धिः १ । ६५॥ ____ करिसग'त्ति अत्रोदाहरणं - कोऽपि तस्करो रात्रौ वणिजो गृहे पद्माकारं खातं खातवान्, ततः प्रातरलक्षितस्तस्मिन्नेव गृहे समागत्य जनेभ्यः प्रशंसामाकर्णयति, तत्रैकः कर्षकोऽब्रवीत् - किं नाम शिक्षितस्य दुष्करत्वं ?, यद्येन सदैवाभ्यस्तं कर्म स तत्प्रकर्षप्राप्तं करोति नात्र विस्मयः, ततः स तस्कर एतद्वाक्यममर्षवैश्वानरसन्धुक्षणसममाकर्ण्य जज्वाल कोपेन, ततः पृष्टवान् कमपि पुरुषं - कोऽयं कस्य वा सत्क इति ?, ज्ञात्वा च तमन्यदा क्षुरिकामाकृष्य गतः क्षेत्रे तस्य पार्वे, रे ! मारयामि त्वां सम्प्रति, तेनोक्तं - किमिति ?, सोऽब्रवीत् - त्वया तदानीं न मम खातं प्रशंसितमितिकृत्वा, सोऽब्रवीत्-सत्यमेतत्, यो यस्मिन् कर्मणि सदैवाभ्यासपरः स तद्विषये प्रकर्षवान् भवति, तत्राहमेव दृष्टान्तः, तथाहि - अमून् मुद्गान् हस्तगतान् यदि भणसि तर्हि सर्वानप्यधोमुखान् पातयामि यद्वा ऊर्ध्वमुखान् अथवा पार्श्वस्थितानिति, ततः सोऽधिकतरं विस्मितचेताः प्राह - पातय सर्वानप्यधोमुखानिति, विस्तारितो भूमौ पटः, पातिताः सर्वेऽप्यधोमुखा मुद्गाः, जातो महान् विस्मयश्चौरस्य, प्रशंसितं भूयो भूयस्तस्य कौशलमहो विज्ञानमहो विज्ञानमिति, वदति चोरो - यदि नाधोमुखाः पातिता अभविष्यन् ततो नियमात् त्वामहममारयिष्यमिति । कर्षकस्य चौरस्य च कर्मजा बुद्धिः ॥७०॥ 'वइर' त्ति वज्रस्वामिनो बालभावेऽपि वर्तमानस्य मातरमवगणय्य सङ्घबहुमानकरणं सा पारिणामिकी बुद्धिः १५ ॥७३॥' गुरुश्चतुर्विधाभिर्बुद्धिभिः समृद्धो भवति । एवं षट्त्रिंशद्गुणगणमण्डितो गुरुरजेयो भवतु ॥७॥ इति षष्ठी षट्रिशिका समाप्ता । + सम्मट्ठिी जीवो गच्छइ, नियमा विमाणवासीसु। जइ न विगयसम्मत्तो, अहव न बद्धाउओ पुव्वं ॥ સમ્યગુદષ્ટિ જીવ અવશ્ય વૈમાનિક દેવલોકમાં જાય જો તેનું સમ્યકત્વ જતું ન રહ્યું હોય તો અથવા તેણે પૂર્વે આયુષ્ય બાંધેલું ન હોય તો. Page #412 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠી છત્રીસી હવે છઠ્ઠી છત્રીસી કહે છે – શબ્દાર્થ - આઠ પ્રકારના જ્ઞાનાચાર, આઠ પ્રકારના દર્શનાચાર, આઠ પ્રકારના ચારિત્રાચાર, આઠ પ્રકારના વાદીના ગુણોથી યુક્ત અને ચાર પ્રકારની બુદ્ધિથી સમૃદ્ધ - આમ છત્રીસગુણોવાળા ગુરુ જય પામો. (૭) પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - જ્ઞાન એટલે જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી થનારો જીવનો ભાવ. તેના આચારો તે જ્ઞાનાચારો. તે આઠ પ્રકારે છે. તે આ પ્રમાણે – ૧ કાળ, ૨ વિનય, ૩ બહુમાન, ૪ ઉપધાન, ૫ અનિદ્વવ, ૬ વ્યંજન, ૭ અર્થ અને ૮ તે ઉભય. દશવૈકાલિકસૂત્રની નિયુક્તિમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે - “હવે જ્ઞાનાચારને કહે છે. (૧) કાલઃ અંગપ્રવિષ્ટ, અંગબાહ્ય વગેરે જે જે શ્રુતના અભ્યાસ માટેનો જે જે શાસ્ત્રીયકાળ હોય, તે તે શ્રુતનો તે તે કાળમાં જ સ્વાધ્યાય કરવો અન્યકાળે નહિ, કેમકે એ તીર્થકરની આજ્ઞા છે. વળી ખેતી વગેરે પણ કાળમાં કરીએ તો ફલ અને અકાળે કરીએ તો ફલાભાવ દેખાય જ છે. આમાં કથાનક આ છે કે એક સાધુ સાંજનું કાલગ્રહણ લઈને પહેલો પ્રહર પસાર થઈ ગયા બાદ પણ ઉપયોગ ન રહેવાથી કાલિક શ્રુતનો પાઠ કરે છે, સમ્યગૃષ્ટિ દેવતા વિચારે છે કે, “બીજો હલકો દેવતા આ સાધુને હેરાન ન કરે !...” એટલે કુંડમાં છાસ લઈને ““છાશ લો, છાશ લો” એમ તે સાધુની આગળ વારંવાર ગમનાગમન કરે છે. તેના દ્વારા લાંબા કાળ સુધી સાધુને સ્વાધ્યાયનો વ્યાઘાત કરે છે. સાધુએ કહ્યું કે, અણપઢ ! આ વળી ક્યો છાસ વેંચવાનો કાળ છે? સમય તો જો.” દેવતાએ પણ કહ્યું કે, “અહો ! આ ક્યો કાલિકશ્રુતનો સ્વાધ્યાય કરવાનો કાળ છે.” પછી સાધુએ જાણ્યું કે, “આ સામાન્ય સ્ત્રી નથી” એટલે એણે ઉપયોગ મૂક્યો. ખબર પડી કે Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ આઠ પ્રકારના જ્ઞાનાચાર અડધી રાત થઈ છે. એણે મિચ્છામિ દુક્કડમ્ આપ્યું. દેવતાએ કહ્યું કે, “આવું ન કરીશ. એવું ન બને કે હલકાં દેવતા પરેશાન કરે. તેથી કાલમાં સ્વાધ્યાય કરવો, અકાલમાં નહિ.” (૨) વિનયઃ શ્રુતગ્રહણ કરનારાએ ગુરુનો વિનય કરવો. વિનય એટલે ઊભા થવું, ગુરુના પગ ધોવા વગેરે. અવિનયથી ગ્રહણ કરેલુ શ્રત નિષ્ફળ બને છે. આમાં ઉદાહરણ - શ્રેણિકરાજાને પત્ની ચેલ્લણા કહે છે કે “એક થાંભલાવાળો પ્રાસાદ કરો..” દ્રુમપુષ્યિકા અધ્યયનમાં આ કથાનક કહી દીધું છે. તેથી વિનયથી ભણવું, અવિનયથી નહિ. (૩) બહુમાનઃ શ્રુતગ્રહણમાં ઉદ્યમી બનેલાએ ગુરુ ઉપર બહુમાન કરવું. બહુમાન એટલે ગુરુ પ્રત્યે આંતરિક ભાવપ્રતિબન્ધ = અનુરાગ, સભાવ. બહુમાન હોય તો શ્રુત બહુ જ ઝડપથી અધિક ફળ આપનારું બને. વિનય અને બહુમાનમાં ચતુર્ભગી છે. (૧) એકને વિનય છે, બહુમાન નથી. (૨) બીજાને બહુમાન છે, વિનય નથી. (૩) ત્રીજાને વિનય પણ છે, બહુમાન પણ છે. (૪) ચોથાને વિનય પણ નથી, બહુમાન પણ નથી. આમાં વિનય અને બહુમાન એ બંનેમાં જે ભેદ છે, તે દેખાડવા માટે આ દષ્ટાન્ત છે. પર્વતની એક ગુફામાં શિવ છે. તેને બ્રાહ્મણ અને ભીલ પૂજે છે. બ્રાહ્મણ છાણનો લેપ, ઝાડું મારવું, પોતું કરવું...વગેરેમાં યત્નવાળો છે અને પવિત્ર થઈને પૂજા કરે છે, પછી વિનયપૂર્વક સ્તુતિ કરે છે. પરંતુ બહુમાન નથી. ભીલ તે શિવને વિશે ભાવથી પ્રતિબદ્ધ છે અને ગળાનાં પાણીથી એને નવડાવે છે. (મોઢામાં પાણી ભરી લાવે અને એ શિવલિંગ પર નાંખે. વિશેષ સમજણ ન હોવાથી આવું કરે...) નવડાવીને બેસે. શિવ તેની સાથે આલાપ, સંલાપ, કથાદિ કરે. (એકવાર બોલવું તે આલાપ, વારંવાર બોલવું તે સંલાપ...) એકવાર બ્રાહ્મણે તે બેની વાતચીતનો શબ્દ સાંભળ્યો. તેણે શિવની સેવા કરીને ઠપકો આપ્યો કે, “તું આવો જ કટપૂતનાશિવ છે કે જે તું આવા એંઠા પાણીથી નવડાવનારાની સાથે વાતો કરે છે.” પછી શિવ કહે છે કે, “આ મને બહુ માને છે. તું એ રીતે બહુમાનવાળો નથી.” એકવાર શિવ પોતાની આંખો કાઢી નાંખીને રહ્યા છે. બ્રાહ્મણ આવ્યો, રડીને શાંત થયો. ભીલ આવ્યો, શિવની આંખ ન દેખાઈ એટલે પોતાની આંખો બાણનાં અણિદાર ભાગથી ઉખેડી નાંખીને શિવને લગાડી દે છે. પછી શિવે બ્રાહ્મણને પ્રતીતિ કરાવી (કે આનું બહુમાન જોરદાર છે...) Page #414 -------------------------------------------------------------------------- ________________ આઠ પ્રકારના જ્ઞાનાચાર આમ જ્ઞાનવાળાઓના વિનય અને બહુમાન બંને કરવા. (૪) ઉપધાન : શ્રુત ગ્રહણ કરવા ઇચ્છનારાએ ઉપધાન કરવા. જે જ્ઞાનાદિગુણોને આત્માની નજીકમાં ધારી આપે ઉપકાર કરે તે ઉપધાન. અહીં ઉપધાન એટલે તપ. જે અધ્યયનમાં આગાઢયોગાદિ જે ઉપધાન કહ્યાં હોય, તે અધ્યયનમાં તે તપ કરવો. ઉપધાનપૂર્વક શ્રુતગ્રહણ જ સફળ થાય. = = ૩૯૭ આમાં ઉદાહરણ આ છે - એક આચાર્ય હતા. તે વાચના આપવાથી ખૂબ થાકેલા હતા. એટલે તે સજ્ઝાયમાં પણ ખોટે ખોટી અસજ્ઝાયની ઘોષણા કરવા માંડ્યા. આ રીતે જ્ઞાનાંતરાય બાંધીને કાલ કરીને દેવલોકમાં ગયા. તે દેવલોકમાંથી આયુષ્ય ક્ષય થવાથી ચ્યવ્યા, ભરવાડનાં કુલમાં આવ્યા. ભોગો ભોગવે છે. એમને એક દીકરી થઈ. તે અત્યંત રૂપવતી હતી. તે બધા ગાયોને ચરાવવા માટે અન્યત્ર પ્રત્યન્ત ગામોમાં = સામાન્યગામોમાં જાય છે. તે છોકરીનાં પિતાનું ગાડું બધા ગાડાઓની આગળ ચાલે છે. તે છોકરી તે ગાડાનાં આગળનાં ભાગમાં મુખ ઉપર બેઠેલી હોય છે. યુવાનોએ વિચાર્યું કે ‘‘પાછળ રહેલા આપણાં ગાડા છોકરીનાં ગાડાની સમાન કરીને છોકરીને જોઈએ.' તેઓએ આગળ જવા માટે ગાડાઓને ઉન્માર્ગે આગળ વધાર્યા. ત્યાં વિષમસ્થાનોમાં એ ગાડાઓ આમ તેમ પડીને ભાંગી ગયા. તેથી લોકોએ તે સ્ત્રીનું નામ અશકટા પાડ્યું. તે છોકરીનાં પિતાનું નામ અશકટપિતા થયું. તે પિતાને આ પ્રસંગ જ વૈરાગ્ય કરનારો બન્યો. તે છોકરી એક પુરુષને પરણાવીને એણે દીક્ષા લીધી, છેક ઉત્તરાધ્યયનમાં વત્તરિ પરમળિ એ ત્રીજા અધ્યયન સુધી ભણી લીધું. ચોથા ‘અસંખયં અધ્યયન’નો ઉદ્દેશો થયો, ત્યારે પૂર્વભવનું જ્ઞાનાવરણીયકર્મ ઉદયમાં આવ્યું. સાધુ ભણે છે, છતાં કંઈ યાદ રહેતું નથી. આચાર્યે કહ્યું કે, ‘‘છઠ્ઠ કરી લે, તને આની અનુજ્ઞા કરાવી દઉં.” (આ અપવાદમાર્ગ હતો.) તે સાધુ કહે, ‘‘આનો જોગ કેવા પ્રકારનો છે ?’’ આચાર્ય કહે, ‘‘(ઉત્સર્ગમાર્ગ તો) જ્યાં સુધી આ અધ્યયન ન ભણાય ત્યાં સુધી આંબિલ કરવા પડે.” તે કહે, ‘‘હું આ રીતે જ ભણીશ.” આ રીતે ભણતા એણે ૧૨ વર્ષે બાર શ્લોક મોઢે કર્યા. ત્યાં સુધી આંબિલ કર્યા. (અધ્યયનનાં કુલ ૧૩ શ્લોક છે.) ત્યારે તેનું જ્ઞાનવરણીયકર્મ ક્ષય પામ્યું. આમ જે રીતે અશકપિતાએ આગાઢયોગ પાળ્યો, તે રીતે સમ્યક્ રીતે યોગ પાળવો જોઈએ. ઉપધાનદ્વાર પૂર્ણ થયું. (૫) અનિદ્ભવન ઃ શ્રુતને ગ્રહણ કરી ચૂકેલાએ વિદ્યાગુરુનો નિર્ભવ ન કરવો. જે શ્રુત જેની પાસે ભણ્યું હોય, ત્યાં તેનું જ નામ લેવું, બીજાનું નહિ. જો બીજાનું નામ આપે તો ચિત્તની મલિનતા પ્રાપ્ત થાય. Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ આઠ પ્રકારના જ્ઞાનાચાર આમાં દષ્ટાન્ત છે – એક હજામની અસ્ત્રાની સામગ્રી વિદ્યાનાં સામર્થ્યથી આકાશમાં અદ્ધર રહે છે. એક પરિવ્રાજક તેને ઘણી સેવાઓથી સેવીને તેની પાસેથી તે વિદ્યા મેળવી પછી અન્ય સ્થાને જઈને પોતાના ત્રિદંડને આકાશમાં રાખે છે, એના કારણે ઘણા લોકો એની પૂજા કરે છે. રાજાએ પૂછ્યું કે, “ભગવન્! શું આ વિદ્યાનો અતિશય છે? કે તપનો અતિશય છે?” તે કહે છે કે, “વિદ્યાનો અતિશય છે.” રાજાએ પૂછ્યું “કોની પાસેથી આ મેળવ્યો ?” તે કહે છે કે, “હિમાલય ઉપર ફલાહાર કરનારા ઋષિની પાસેથી મેં આ મેળવ્યો છે.” આ પ્રમાણે એ બોલ્યો કે તરત જ સંલેશની દુષ્ટતાનાં કારણે તે ત્રિદંડ ધડુ કરતું પડી ગયું. આ પ્રમાણે જે આત્મા અલ્પજ્ઞાનવાળા આચાર્યનો અપલાપ કરી (એમનું નામ છુપાવીને) બીજાનું નામ કહે છે તેને ચિત્તસંકલેશરૂપ દોષને કારણે તે વિદ્યા પરલોકને માટે થતી નથી. (અર્થાત્ પરલોકમાં એનું હિત થતું નથી...) ' (૬-૭-૮) સૂત્ર, અર્થ અને તદુભયને આશ્રયીને ભેદ-ફેરફાર ન કરવો. કહેવાનો ભાવ એ છે કે શ્રુત માટે પ્રયત્ન કરતાં, શ્રુતના ફલને ઇચ્છતાં વ્યક્તિએ સૂત્રભેદ, અર્થભેદ અને ઉભયભેદ ન કરવો. તેમાં વ્યંજનભેદ આ પ્રમાણે કે ધબ્બો મંડાતમુદ્દે આવું બોલવાનું હોય ત્યાં, એના સમાનાર્થી શબ્દો બોલે કે પુvi વાળમુક્યો અર્થભેદ આ પ્રમાણે કે “ગાવન્તી યાવન્તી તોકસિ વિપરીમુનિ' આવું આચારાંગનું સૂત્ર છે. એનો ખરો અર્થ એ છે કે “જેટલા કોઈક લોકો આ પાખંડિલોકમાં વિપરામર્શ કરે છે... એને બદલે કોઈક આમાં સૂત્ર બદલ્યા વિના જ અર્થ બદલી નાંખે છે કે “માન્તીઅવંતિદેશમાં યા- દોરડી વાન્તા- પડી ગઈ. લોક વિચારે છે કે, ““કુવામાં પડી છે.” ઉભયભેદ તો સૂત્ર અને અર્થ બંનેનાં યાથાભ્યનો = વાસ્તવિકસ્વરૂપનો નાશ કરવાથી થાય. તે આ પ્રમાણે : “ધ મનમુ9: હિંસા પર્વતમસ્ત" આમાં સૂત્રનો ભેદ પણ થાય અને અર્થનો ભેદ પણ થાય છે. આમાં દોષ એ છે કે વ્યંજનનો ભેદ થાય એટલે અર્થનો ભેદ થાય. અર્થનો ભેદ થાય એટલે ક્રિયાનો ભેદ થાય અને ક્રિયાનો ભેદ થાય એટલે મોક્ષનો અભાવ થાય, મોક્ષનો અભાવ થાય એટલે દીક્ષા નકામી બને. આમાં ઉદાહરણ સંધીવતાં કુમાર છે. સૂત્રભેદ, અર્થભેદ, ઉભયભેદ આ ત્રણેયમાં આ જ દષ્ટાન્ત ઘટાડી દેવું. આ દષ્ટાન્ત પ્રસિદ્ધ હોવાથી અને અનુયોગ દ્વારોમાં કહેલું હોવાથી Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૯૯ આઠ પ્રકારના દર્શનાચાર અહીં એ દેખાડેલ નથી. આમ કાલાદિ ભેદ દ્વારા આઠ પ્રકારનો જ્ઞાનાચાર-જ્ઞાનની આસેવનાનો પ્રકાર છે. જ્ઞાનાચાર કહેવાઈ ગયો.” (સટીક દશવૈકાલિકસૂત્રના મુનિશ્રી ગુણવંતવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર) ગુરુ આઠ પ્રકારના જ્ઞાનાચારોથી યુક્ત હોય છે. દર્શન એટલે સમ્યકત્વ. તેના આચારો તે દર્શનાચારો. તે આઠ પ્રકારના છે. તે આ પ્રમાણે - ૧ નિઃશંકિત, ૨ નિષ્કાંક્ષિત, ૩ નિર્વિચિકિત્સ, ૪ અમૂઢદષ્ટિ, ૫ ઉપવૃંહણા, ૬ સ્થિરીકરણ, ૭ વાત્સલ્ય અને ૮ પ્રભાવના. દશવૈકાલિકસૂત્રની નિયુક્તિમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે – દર્શનાચાર આઠ પ્રકારનો છે. એની જ ગાથા કહે છે. (૧) નિઃશંકિત ઃ શંકા એટલે શકિત. જેમાંથી શંકિત - શંકા નીકળી ગઈ છે એ નિઃશંક્તિ કહેવાય. અર્થાત્ દેશશંકા અને સર્વશંકાથી રહિત જીવ તે નિઃશંકિત. તેમાં દેશશંકા આ પ્રમાણે કે બધા જીવોમાં જીવત્વ સમાન હોવા છતાં એવું શા માટે કે એક ભવ્યજીવ અને બીજો અભવ્યજીવ... આ પ્રમાણે શંકા કરે. (અહીં જીવત્વ માન્યું છે, એટલે એની શંકા નથી. પણ ભવ્યત્વાદિની શંકા છે, એટલે આ દેશશંકા છે.) સર્વશંકા આ પ્રમાણે કે દ્વાદશાંગીરૂપ આખુંય શ્રુત પ્રાકૃત ભાષામાં ગુંથાયેલ હોવાથી એ કાલ્પનિક હશે. (જો શ્રુતનાં બનાવનાર વિદ્વાન હોત તો સંસ્કૃત જેવી ઊંચી ભાષામાં જ ઋતરચના કરત ને ? આવી સામાન્ય લોકભોગ્ય ભાષામાં શ્રુતની રચના કરી છે. એટલે લાગે છે કે એ માણસ કોઈ જ્ઞાની નહિ હોય, પણ માત્ર કલ્પનાઓ દ્વારા આ શ્રુતની રચના કરી હશે...આમાં આખીય દ્વાદશાંગી ખોટી હોવાની શંકા છે. એટલે આ સર્વશંકા કહેવાય.) આ શંકા કરનારો વિચારતો નથી કે પદાર્થો બે પ્રકારનાં છે. હેતુ ગ્રાહ્ય અને અહેતુગ્રાહ્ય. તેમાં જીવનું અસ્તિત્વ વગેરે પદાર્થો હેતુગ્રાહ્ય છે. યુક્તિ દ્વારા એ પદાર્થો સિદ્ધ થઈ શકે છે. જ્યારે ભવ્યત્વ વગેરે પદાર્થો હેતુગ્રાહ્ય નથી. (પ્રશ્ન કેમ ! શા માટે એ પદાર્થો હેતુગ્રાહ્ય નથી? શું આ પદાર્થોની સિદ્ધિ માટેનાં કોઈ હેતુ જ નથી?) Page #417 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ આઠ પ્રકારના દર્શનાચાર ઉત્તર : (ના, ના, એના હેતુ તો છે. પરંતુ) ભવ્યત્વાદિ પદાર્થોની સિદ્ધિ કરનારા જે હેતુઓ છે તે આપણાં બધાનાં જ્ઞાન કરતાં ઊંચા જ્ઞાનનો વિષય બનનારા છે. એટલે એ પદાર્થો આપણે હેતુથી જાણી શકતા નથી. (ટૂંકમાં એ હેતુઓ છે તો ખરા, પણ કેવલજ્ઞાનાદિ દ્વારા જ એ જાણી શકાય. એટલે આપણે માટે તો ભવ્યતાદિપદાર્થો શ્રદ્ધાગ્રાહ્ય છે. યુક્તિગ્રાહ્ય નથી.) તથા દ્વાદશાંગીનું પ્રાકૃત ભાષામાં ગુંથન કરેલ છે, એ પણ એટલા માટે કે એ બાલાદિસાધારણ છે. (અર્થાત જો સંસ્કૃતાદિભાષામાં એની રચના કરે, તો બાલજીવો એને જલ્દી સમજી ન શકે, અને તો પછી એમના ઉપર ઉપકાર ન થઈ શકે. જ્યારે આ દ્વાદશાંગી તો બાલાદિ બધા જીવોને ઉપયોગી બને એ માટે છે. એટલે એની રચના પ્રાકૃત ભાષામાં કરી છે. એ વખતની લોકભાષા પ્રાકૃત હતી, એટલે બાલ, સ્ત્રી વગેરે માટે આ ગ્રંથો ઉપકારી બની રહ્યા.) કહ્યું છે કે “બાલ, સ્ત્રી, મૂઢ અને મૂર્ખ અને જે ચારિત્રેચ્છાવાળા જીવો છે, તેઓ ઉપર ઉપકાર કરવા માટે તત્ત્વજ્ઞોએ પ્રાકૃતસિદ્ધાન્ત બનાવ્યો છે.” એટલે પ્રાકૃત ભાષામાં હોવા માત્રથી એ કાલ્પનિક - અસત્ ન મનાય. વળી આ સિદ્ધાન્ત દષ્ટ-અવિરુદ્ધ અને ઈષ્ટ-અવિરુદ્ધ છે, એટલે પણ એ કાલ્પનિક નથી. પરંતુ વાસ્તવિક છે. સાચો છે એમ માનવું. (ભાવાર્થઃ સિદ્ધાન્તમાં જે પદાર્થો પ્રરૂપેલા છે, એનાથી વિરુદ્ધ કશું પ્રત્યક્ષથી દેખાતું નથી. દા.ત. જો શાસ્ત્રમાં કીડીને પાંચ ઇન્દ્રિય કહી હોત તો કીડીમાં પ્રત્યક્ષથી ત્રણ જ ઇન્દ્રિયો અનુભવાય છે, એટલે શાસ્ત્રવચન પ્રત્યક્ષવિરુદ્ધ = દષ્ટવિરુદ્ધ બનત. પણ આવું કોઈ પણ વચન નથી. ઇષ્ટ - અવિરુદ્ધ એટલે જિનાગમોનાં કોઈપણ બે વચનો પરસ્પર વિરોધી નથી. એક વચનનો બીજા વચન સાથે વિરોધ આવતો નથી. દા.ત. “કોઈપણ જીવોને મારવા નહિ.” એમ વચન છે અને જો “યજ્ઞમાં ૫૦૦ બકરા કાપી નાંખવા” એવું પણ વચન હોત તો આ બીજા વચન સાથે પહેલા વચનને વિરોધ આવે છે. એટલે તે ઇષ્ટવિરુદ્ધ બની જાય. ઇષ્ટ = શાસ્ત્રનું જ અન્ય વચન. પરંતુ જિનાગમો આવા ઈષ્ટ-વિરુદ્ધ નથી. ભલે આપણને તે તે બે વચનો વચ્ચે વિરોધ દેખાય, પણ સ્યાદ્વાદનો બોધ હોય તો એ બે વચનો વચ્ચે અવિરોધ સમજાય.) શંકા નુકસાનકારી છે, એ સંબંધમાં પેય-અપેય દષ્ટાન્ત છે. તે આવશ્યકમાં જે પ્રમાણે Page #418 -------------------------------------------------------------------------- ________________ આઠ પ્રકારના દર્શનાચાર ૪૦૧ કહ્યું છે, તે પ્રમાણે સમજી લેવું. આમ નિઃશંકિત જીવ પોતે જ અરિહંતશાસનને પામેલો છતો દર્શનનું આચરણ કરતો હોવાથી દર્શનાચારની પ્રધાનતાની વિવક્ષા દ્વારા દર્શનાચાર કહેવાય છે. | (ભાવાર્થ જીવ પોતે દર્શનાચારવાળો છે, દર્શનાચાર નથી. છતાં અહીં તો જીવને જ દર્શનાચાર કહ્યો છે. એનું કારણ એ કે એ દર્શનાચાર પાળે તો છે જ, અને એટલે અહીં દર્શનાચારને મુખ્ય તરીકે ગણી એની જ વિવક્ષા કરી આ જીવને જ દર્શનાચાર કહી દીધો | દર્શનવાળાને જ દર્શનરૂપ - દર્શનાચારરૂપ દર્શાવવા દ્વારા દર્શન અને દર્શનીનો અભેદ જણાવ્યો છે. જો તે બે વચ્ચે એકાન્ત ભેદ માનો તો અદર્શનીને જેમ દર્શનનું ફલ નથી મળતું એમ દર્શનીને પણ દર્શનનું ફલ ન મળે અને તો પછી મોક્ષનો અભાવ જ થઈ જાય. (મિથ્યાત્વીને સમ્યકત્વનું ફળ નથી મળતું, કેમકે મિથ્યાત્વી સમ્યકત્વથી એકાંતે જુદો છે. તો હવે જો સમ્યકત્વીને પણ સમ્યકત્વથી એકાંતે જુદો માનો, તો મિથ્યાત્વીની જેમ સમ્યકત્વીને પણ ફળ ન મળે. આ આપત્તિ ન આવે એ માટે સમ્યકત્વી અને સમ્યકત્વનો પરસ્પર કથંચિત્ અભેદ માનવો જોઈએ.) આ રીતે બાકીનાં પદોમાં (નિષ્કાંક્ષિત...આદિ ત્રણ પદોમાં) પણ વિચારી લેવું. (એમાં પણ આચારવાળા જીવને જ આચારરૂપ કહી દીધો છે, એટલે એ બધામાં ઉપરની યુક્તિઓ જોડી દેવી.) (૨) નિષ્કાંક્ષિતઃ દેશકાંક્ષા અને સર્વકાંક્ષાથી રહિત હોય તે નિષ્કાંક્ષિત કહેવાય.. દેશકાંક્ષા આ પ્રમાણે કે દિગંબરાદિ કોઈક એક દર્શનની ઇચ્છા કરે. સર્વકાંક્ષા આ પ્રમાણે કે બધા જ દર્શનની ઇચ્છા કરે. (બધા ધર્મોની આરાધના કરું એટલે મને બધા ફલો મળે...) આ કાંક્ષાવાળો જીવ એમ ન વિચારે કે અન્યદર્શનમાં તો ષડૂજીવનિકાયની હિંસા છે અને અસત્રરૂપણા છે. એમ બૌદ્ધાદિ સર્વમતમાં આ બંને વસ્તુ છે. દેશ-સર્વકાંક્ષા સંબંધમાં રાજા અને મંત્રીનું ઉદાહરણ આવશ્યકનિર્યુક્તિમાં દર્શાવ્યા પ્રમાણે જાણવું. (૩) વિચિકિત્સા પતિનો વિભ્રમ એ વિચિકિત્સા, જેમનામાંથી મતિવિભ્રમ નીકળી Page #419 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ ગયો છે, તે નિર્વિચિકિત્સ કહેવાય. એ મતિવિભ્રમ આવો હોય કે, ‘‘જિનદર્શન તો સાચું જ છે. પરંતુ એમાં પ્રવૃત્તિ કરનારા એવા પણ મને આ જિનદર્શન દ્વારા ફળ મળશે કે નહિ ? કેમકે ખેડૂત વગેરેમાં ક્રિયાની બંને બાબતોની ઉપલબ્ધિ થાય છે. એટલે કે ખેડૂતો ખેતીક્રિયા કરે, તો એમાં કોઈકને ફળ મળે છે, કોઈકની ખેતી નિષ્ફળ જાય છે. તો એ રીતે મારી પણ આ ક્રિયાઓ નિષ્ફળ તો નહિ જાય ને ?’’ આઠ પ્રકારના દર્શનાચાર આવા પ્રકારનાં મતિવિભ્રમથી રહિત હોય તે નિર્વિચિકિત્સ. એને આવો નિશ્ચય હોય કે ‘‘અવિકલ = સંપૂર્ણ ઉપાય ઉપેયવસ્તુ સાધ્યવસ્તુને અપાવડાવનાર ન બને એવું ન બને. અર્થાત્ ખેડૂતોને જો ખેતી કરવામાં પાણી, સારું બીજ, મહેનત વગેરે બધા ઉપાયો પ્રાપ્ત થાય તો અવશ્ય ફળ મળે જ છે. જ્યાં ખેતી નિષ્ફળ થઈ છે, ત્યાં કોઈકને કોઈક કારણોની ગેરહાજરી જ કામ કરી ગઈ છે. એટલે સંપૂર્ણ ઉપાય હોય, તો ફલ મળે જ.’’ = (ન જીવિત્વ ઉપાયઃ એ પ્રમાણે પાઠ છે. પરંતુ અવિત પાઠ વાસ્તવિક લાગે છે. છતાં જો છપાયેલા પાઠ પ્રમાણે જ અર્થ કરવો હોય તો આ પ્રમાણે - વિકલ્પ ઉપર દર્શાવેલ મતિવિભ્રમ. આવા મતિવિભ્રમરહિત ઉપાય કાર્યસાધક બને જ, અથવા તો અવિકલ્પ નિશ્ચિત = સાચો ઉપાય ફલસાધક બને જ...) આમાં ઉદાહરણ વિદ્યાસાધકનું છે. તે જેમ આવશ્યકમાં દર્શાવેલ છે, એમ સમજી લેવું. અથવા તો નિવિષ્ણુનુપ્સ: એમ શબ્દ લો. એટલે કે સાધુની જુગુપ્સાથી રહિત. આમાં ઉદાહરણ શ્રાવકપુત્રી છે, તે પણ આવશ્યકમાં જ જેમ દર્શાવેલ છે, તેમ સમજવું. = = (૪) અમૂઢદૃષ્ટિ : બાલતપસ્વીનાં તપ, વિદ્યાનાં અતિશયનાં દર્શન દ્વારા જેની ષ્ટિ (=સમ્યક્ત્વ) સ્વરૂપમાંથી ચલિત નથી થઈ તે અમૂઢદૃષ્ટિ. (અર્થાત્ મિથ્યાત્વીઓનાં તપાદિ જોઈને પણ જે જૈનદર્શનમાં શ્રદ્ધા ગુમાવતો નથી તે અમૂઢદૃષ્ટિ.) આમાં ઉદાહરણ સુલસા શ્રાવિકા છે. તે આ પ્રમાણે - લૌકિકઋષિ (પરિવ્રાજક) અંબડ રાજગૃહ નગરીમાં જતો હતો, ત્યારે Page #420 -------------------------------------------------------------------------- ________________ આઠ પ્રકારના દર્શનાચાર ૪૦૩ પ્રમુએ ઘણાં ભવ્યજીવોને સ્થિર કરવા માટે એને કહ્યું કે, “સુલતાને પૃચ્છા કરજે.” અંબડ વિચારે છે કે, “સુલસા પુણ્યશાળી છે કે અરિહંત એની પૃચ્છા કરે છે.” પછી અંબડે પરીક્ષા માટે તેની પાસે ભોજનની માંગણી કરી. તેણીએ ન આપ્યું. ત્યારબાદ તેણે ઘણાં બ્રહ્માદિરૂપો વિકુળં. તો પણ તેણીએ ન આપ્યું. એ સંમોહન ન પામી. આ રીતે કુતીર્થિકોની ઋદ્ધિ જોઈને મૂઢદષ્ટિવાળા ન થવું. આટલો દર્શનાચારનિર્દેશ ગુણીપ્રધાન કર્યો. અર્થાત્ દર્શનાચારાવાળાને = ગુણીને જ ગુણ = આચાર રૂપ દર્શાવ્યો. હવે ગુણપ્રધાન દર્શનાચારનિર્દેશ કરે છે. ઉપબૃહણા...વગેરે. (૫) ઉપબૃહણા - તેમાં ઉપબૃહણા એટલે સમાન ધર્મવાળાઓનાં સદ્દગુણોની પ્રશંસા દ્વારા તે સદ્દગુણોની વૃદ્ધિ કરવી. (૬) સ્થિરીકરણ - સ્થિરીકરણ એટલે ધર્મમાંથી સીદાતા જીવોને ધર્મમાં જ સ્થાપવા. ઉપબૃહણામાં ઉદાહરણ આ પ્રમાણે છે કે રાજગૃહ નગરમાં શ્રેણિક રાજા છે. આ બાજુ શક્ર દેવરાજ તેના સમ્યકત્વની પ્રશંસા કરે છે. એક દેવ એની શ્રદ્ધા નથી કરતો. એ નગરની બહાર નીકળેલા શ્રેણિકની આગળ નૂતનસાધુનું રૂપ કરીને માછલાઓ પકડે છે. ત્યારે શ્રેણિક તે સાધુને અટકાવે છે. વળી અન્ય સ્થાને શ્રેણિકની આગળ ગર્ભવતી સાધ્વીજી ઉપસ્થિત થયા, ત્યારે શ્રેણિક એમને ઓરડામાં રાખીને જેમ કોઈ ન જાણે એ રીતે સૂતિગૃહ કરાવે છે. પછી જે કંઈપણ સૂતિકર્મ છે તે બધું જ જાતે જ કરે છે. ત્યારપછી તે દેવ સાધ્વીના રૂપને ત્યાગીને દિવ્ય દેવસ્વરૂપ દેખાડે છે અને કહે છે કે ““શ્રેણિક ! તને જન્મ-જીવનનું ફલ સુલબ્ધ છે (અર્થાત્ તારો જન્મ સફળ થયો) કે જે તારી પ્રવચનની ઉપર આટલી ભક્તિ છે.” આ પ્રમાણે પ્રશંસા કરીને દેવ ગયો. આ રીતે સાધર્મિકોની ઉપબૃહણા કરવી જોઈએ. સ્થિરીકરણમાં ઉદાહરણ આ પ્રમાણે છે કે ઉજ્જૈનમાં આર્ય અષાઢાચાર્ય કાલ કરનારા સાધુઓને સંદેશો આપે છે = શીખવાડે છે કે “દેવ થઈને તમે મને દર્શન આપજો..” આ આખું કથાનક જે રીતે ઉત્તરાધ્યયનમાં કહ્યું છે, તે આખું જ એ જ પ્રમાણે સમજવું. જે રીતે તે આર્ય અષાઢ સ્થિર કરાયા, એમ જે ભવ્યજીવો હોય તેને સ્થિર કરવા. (૭) વાત્સલ્ય : વાત્સલ્ય એટલે સાધર્મિકો ઉપર પ્રીતિ અને ઉપકાર કરવો. (૮) પ્રભાવનાઃ ધર્મકથાદિ દ્વારા જિનશાસનની પ્રસિદ્ધિ કરવી. Page #421 -------------------------------------------------------------------------- ________________ ४०४ આઠ પ્રકારના ચારિત્રાચાર તેમાં વાત્સલ્યમાં ઉદાહરણ આર્યવજસ્વામી છે. એમણે દુકાળમાં સંઘને ત્યાંથી બહાર કાઢ્યો...એ બધું જ આવશ્યકાનુસારે જાણી લેવું. પ્રભાવનામાં તે આર્તવજસ્વામી જ દૃષ્ટાન્ત છે. એમણે અગ્નિશિખા (સ્થળ વિશેષ)થી સૂક્ષ્મકાયિકોને = પુષ્યોને લાવીને શાસનની પ્રભાવના કરી...આ કથાનક આવશ્યકાનુસાર કહેવું. આ પ્રમાણે સાધુએ પણ સર્વપ્રયત્નથી શાસનની પ્રભાવના કરવી. આ આઠ પ્રકારનો દર્શનાચાર છે. આઠ પ્રકારો તો નિશક્તિ વગેરે કહી જ દીધા છે. પ્રશ્નઃ આ છેલ્લા આચારોનો નિર્દેશ ગુણપ્રધાન છે. એમાં ઉપબૃહણાદિ ગુણોને જ પ્રધાન રાખીને એને આચાર કહ્યા છે. એવું શા માટે? ઉત્તર ઃ ગુણ અને ગુણી વચ્ચે અપેક્ષાએ ભેદ છે, એવું દર્શાવવા માટે ગુણપ્રધાન આ નિર્દેશ કરેલો છે. જો બંને વચ્ચે એકાન્ત અભેદ માનીએ, તો ગુણનો નાશ થાય એટલે ગુણીનો પણ નાશ થાય એમ જ માનવું પડે અને એ રીતે તો બધું શૂન્ય થઈ જવાની આપત્તિ આવે. (આત્માના જ્ઞાનોપયોગાદિ કોઈક ગુણનો નાશ થાય એટલે એનાથી એકાન્ત અભિન્ન એવા આત્માનો પણ નાશ થાય. એટલે બધા જ આત્મા નાશ પામી જાય એટલે ક્રમશઃ આખું જગત આત્મા વિનાનું થઈ જવાની આપત્તિ આવે.)'' (સટીક દશવૈકાલિકસૂત્રના મુનિશ્રી ગુણવંસવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર) ગુરુ આઠ પ્રકારના દર્શનાચારથી યુક્ત હોય છે. બધા સાવદ્ય યોગોનો ત્યાગ તે ચારિત્ર છે. તેનો આચાર તે ચારિત્રાચાર. તે આઠ પ્રકારનો છે. તે આ પ્રમાણે - પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓમાં એકાગ્રતાવાળા યોગોથી યુક્તપણું. દશવૈકાલિકસૂત્રની નિર્યુક્તિમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે - “ગાથાર્થ - પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓ વડે એકાગ્રતાવાળા યોગોથી યુક્ત એ આઠ પ્રકારનો ચારિત્રાચાર જાણવો. (૧૮૫). ટીકાર્ય - હવે ચારિત્રાચારને કહે છે – પ્રણિધાન એટલે ચિત્તની સ્વસ્થતા. યોગો એટલે વ્યાપારો. પ્રણિધાન જેમાં પ્રધાન છે એવા યોગો તે પ્રણિધાનયોગો. તેમનાથી યુક્ત તે પ્રણિધાનયોગયુક્ત. એ સામાન્યથી અવિરતસમ્યગુષ્ટિ પણ હોય છે, એથી કહે છે - પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓ વડે જે પ્રણિધાનયોગોથી યુક્ત, આવા યોગોથી યુક્ત એટલે Page #422 -------------------------------------------------------------------------- ________________ આઠ પ્રકારના વાદીગુણો ૪૦૫ આવા યોગવાળો જ, અથવા પાંચ સમિતિઓમાં અને ત્રણ ગુપ્તિઓમાં એટલે કે એમને આશ્રયીને જે પ્રણિધાનયોગયુક્ત છે એ ચારિત્રાચાર છે, આચાર અને આચારવાનનો કંઈક અભેદ હોવાથી, તે આઠ પ્રકારનો જાણવો, સમિતિ અને ગુપ્તિના ભેદથી. સમિતિ અને ગુપ્તિનું શુભ પ્રવૃત્તિ-નિવૃત્તિ સ્વરૂપ જેમ પ્રતિક્રમણમાં કહ્યું છે તેમ જાણવું એમ ગાથાનો અર્થ છે. (૧૮૫)’ ગુરુ આઠ પ્રકારના ચારિત્રાચારથી યુક્ત હોય છે. વાદી એટલે આચાર્ય. તેમના આચારવાન વગેરે ગુણો તે વાદીગુણો. તે આઠ પ્રકારના છે. તે આ પ્રમાણે - ૧ આચારવાન, ૨ અવધારણાવાન, ૩ વ્યવહારવાન, ૪ અપગ્રીડક, પ કારક, ૬ નિર્યાપક, ૭ અપાયદર્શી અને ૮ અપરિસાવી. સંવેગરંગશાળામાં કહ્યું છે – ‘આચારવાન, અવધારણાવાન, વ્યવહારવાન, અપગ્રીડક, પ્રફુર્વી, નિર્યાપક, અપાયદર્શી અને અપરિસાવી જાણવો. (૪૬૩૫) પાંચ પ્રકારના આચારને જે નિરતિચારપણે આચરે અને બીજા પાસે આચરાવે અને બરાબર બતાવે એ આચારવાન છે. (૪૬૩૬) ચૌદપૂર્વી, દસપૂર્વી, નવપૂર્વી, મહાબુદ્ધિમાન, સાગરની જેમ ગંભીર, કલ્પવ્યવહા૨ને ધારણ કરનારો આધા૨વાન કહેવાય છે. (૪૬૩૯) તત્ત્વથી વિસ્તારપૂર્વક પાંચ પ્રકારના વ્યવહારને જે જાણે છે, જેણે ઘણીવાર આલોચના જોઈ હોય અને કરાવી હોય તે વ્યવહા૨વાન છે. (૪૬૫૭) ઓજસ્વી, તેજસ્વી, વચસ્વી, વિસ્તરેલી કીર્તિવાળા, સિંહ જેવા આચાર્યને જિનેશ્વરોએ અપવ્રીડક કહ્યા છે. (૪૬૬૪) અહીં સારી રીતે સમજાવવા છતાં પણ તીવ્ર ગારવ વગેરેને લીધે કોઈ સાધુ પોતાના દોષોની બરાબર આલોચના ન કરે તો અપગ્રીડક ગુરુએ તેની શરમ દૂર કરવી. અથવા જેમ સિંહણ પેટમાં ગયેલું શિયાળીનું માંસ વમે છે તેમ આચાર્ય અનુદ્યત સાધુના દોષો કર્કશ વાણીઓવડે કઢાવે. તે તેની માટે કડવા ઔષધની જેમ પથ્ય થાય છે. (૪૬૬૬-૪૬૬૭-૪૬૬૮) પોતાના પરિશ્રમને ગણકાર્યા વિના જે આચાર્ય હંમેશા સાધુની સંભાળમાં વર્તે છે તે અહીં પ્રભુર્વક છે. (૪૬૭૪) નિર્યાપક સાધુને સમાધિ કરવા માટે સ્નિગ્ધ, મધુર, હૃદયને ગમે એવી, દૃષ્ટાંત અને હેતુથી યુક્ત એવી કથા કહે. (૪૬૮૧) જો કોઈ વિવેક વિનાનો બરાબર ઉપયોગવાળો થઈને આલોચના ન કરે તો તેને જે અપાય બતાવવાપૂર્વક આ પ્રમાણે કહે, ‘આલોચના ન કરવા પર આલોકમાં શઠ એવી સંભાવના થાય છે અને અપકીર્તિ થાય છે, વળી પરલોકમાં માયાવીપણાને લીધે અસાર એવા સંસારની અંદર ભમવાનું થાય છે. આ ભવમાં કરેલી ભાવિનાની કષ્ટ Page #423 -------------------------------------------------------------------------- ________________ ४०६ ચાર પ્રકારની બુદ્ધિ ક્રિયાઓ પણ કુગતિનું કારણ છે.” તે જ આચાર્ય અપાયદર્શી કહેવાય છે. (૪૬૮૭, ૪૬૮૮, ૪૬૮૯) લોઢાના પાત્રમાં નાંખેલા પાણીની જેમ આલોચના કરાયેલા અતિચારો જેમનામાંથી ઝરતા નથી તેમને અપરિગ્નાવી કહે છે. (૪૭૦૭) ગુરુ આઠ પ્રકારના આચારવાન વગેરે ગુણોથી યુક્ત હોય છે. જેનાથી બોધ પમાય છે તે બુદ્ધિ છે. તે ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે – ૧ ઔત્પત્તિકી, ૨ વૈનાયિકી, ૩ કર્મજ અને ૪ પારિણામિકી. શ્રીનંદિસૂત્રમાં અને તેની હરિભદ્રસૂરિ રચિત વૃત્તિમાં કહ્યું છે - ઔત્પત્તિકી, વૈનાયિકી, કર્મજા અને પરિણામિકી એમ ચાર પ્રકારની બુદ્ધિ તીર્થકરોએ અને ગણધરોએ કહી છે. પાંચમી બુદ્ધિ ન હોવાથી કેવલી પણ જાણતા નથી. જેનું કારણ ઉત્પત્તિ જ છે તે ઔત્પત્તિકી બુદ્ધિ. પ્રશ્ન - ઔત્પત્તિકી બુદ્ધિનું કારણ તો ક્ષયોપશમ છે, તો પછી ઉત્પત્તિ જ તેનું કારણ કેમ કહ્યું ? જવાબ - તમારી વાત સાચી છે. ક્ષયોપશમ એ અંતરંગ (અંદરનું) કારણ હોવાથી તે બધી બુદ્ધિઓનું સામાન્ય કારણ છે. એટલે તેની વિવક્ષા નથી કરાતી. ઔત્પત્તિકી બુદ્ધિ બાહ્ય એવા શાસ્ત્ર, પોતાના કાર્યનો અભ્યાસ વગેરે કારણોની અપેક્ષા રાખતી નથી, માત્ર ઉત્પત્તિથી જ તે થાય છે, માટે ઔત્પત્તિની બુદ્ધિ કહેવાય છે. જેનું કારણ ગુરુની સેવા રૂપ વિનય છે અથવા જેમાં વિનય પ્રધાન છે એવી બુદ્ધિ તે વૈનાયિકી બુદ્ધિ. આચાર્યની સહાય વિના જાતે શીખાય તે કર્મ. આચાર્ય પાસેથી શીખાય તે શિલ્પ. કર્મ એટલે રોજની ક્રિયા. શિલ્પ કયારેક કરાય. કર્મથી થયેલી બુદ્ધિ તે કર્મના બુદ્ધિ. ચારે બાજુથી નમવું તે પરિણામ. ઘણા લાંબા કાળ સુધી આગળ-પાછળના કાર્યોને જોવા વગેરેથી ઉત્પન્ન થયેલો આત્માનો ધર્મ તે પરિણામ. જેનું કારણ પરિણામ છે અથવા જેમાં પરિણામ પ્રધાન છે તે પારિણામિકી બુદ્ધિ. જેનાથી જણાય તે બુદ્ધિ એટલે મતિ. (૫૯) ત્પત્તિકી બુદ્ધિનું લક્ષણ બતાવતા કહે છે - બુદ્ધિ ઉત્પન્ન થયા પહેલા પોતે નહીં જોયેલા, બીજા પાસેથી નહીં સાંભળેલા, મનથી પણ નહીં વિચારાયેલા ઈષ્ટ પદાર્થને તે જ ક્ષણે બરાબર જાણનારી અને અવ્યાહત ફળના યોગવાળી બુદ્ધિ તે ઔત્પત્તિકી બુદ્ધિ. જેનું ફળ અવશ્ય મળે, જે આલોક-પરલોકથી વિરુદ્ધ ન હોય અને જે બીજા ફળથી બાધિત ન હોય તે અવ્યાહત. (૬૦). હવે વૈયિકી બુદ્ધિનું લક્ષણ બતાવતા કહે છે - મુશ્કેલીથી પાર પાડી શકાય એવા ઘણા મોટા કાર્યરૂપ ભારને પાર ઊતરવામાં સમર્થ, Page #424 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારની બુદ્ધિ ૪૦૭ ધર્મ-અર્થ-કામ રૂપ ત્રણ વર્ગના અથવા ત્રણલોકરૂપ ત્રણ વર્ગના સૂત્ર અને અર્થના પ્રમાણને કે સારને ગ્રહણ કરનારી, આલોક અને પરલોકમાં ફળ આપનારી, વિનયથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ તે વૈનાયિકી બુદ્ધિ. ધર્મ-અર્થ-કામને મેળવવામાં તત્પર એવા ઉપાયોને બતાવનારું હોય તે સૂત્ર. તેનું વિવેચન તે અર્થ. પ્રશ્ન - જો વૈનયિકી બુદ્ધિ ત્રણ વર્ગના સૂત્ર અને અર્થના સારને ગ્રહણ કરનારી હોય તો તેના અશ્રુતનિશ્ચિતપણામાં વિરોધ આવે, કેમકે શ્રતના અભ્યાસ વિના ત્રણ વર્ગના સૂત્ર અને અર્થના સારને ગ્રહણ કરવાપણું સંભવતું નથી. જવાબ - અહીં બુદ્ધિને અશ્રુતનિશ્રિત કહી છે તે બહુલતાને આશ્રયીને કહી છે, એથી અહીં વૈયિકી બુદ્ધિ થોડા મૃતથી નિશ્ચિત હોવા છતાં પણ કોઈ દોષ નથી. (૬૪). હવે કર્મજા બુદ્ધિનું લક્ષણ બતાવતા કહે છે – કાર્યમાં મનની એકાગ્રતારૂપ ઉપયોગ વડે કાર્યના સારને એટલે પરમાર્થ (પરિણામ)ને જોનારી એટલે કે મનની એકાગ્રતાથી કાર્યના પરમાર્થને જાણનારી, કાર્યના અભ્યાસ અને વિચારથી વિશાળ થયેલી, “સારું કર્યું, સારું કર્યું એવી વિદ્વાનોની પ્રશંસાથી ફળવાળી અથવા જેનું બધું ફળ સારું છે એવી, કર્મથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ તે કર્મના બુદ્ધિ. (૬૭) હવે પરિણામિકી બુદ્ધિનું લક્ષણ બતાવતા કહે છે – અનુમાન-હેતુ-દષ્ટાંતથી સાધ્ય પદાર્થને સાધનારી, વયની પરિપકવતાથી પુષ્ટ થયેલી, અભ્યદય કે તેના કારણ અને મોક્ષ કે તેના કારણ રૂપ ફળવાળી બુદ્ધિ તે પારિણામિકી બુદ્ધિ છે. અનુમાન એટલે લિંગનું જ્ઞાન એટલે કે સ્વાર્થ અનુમાન. તેનું પ્રતિપાદન કરનાર વચન તે હેતુ એટલે કે પરાર્થ અનુમાન. અથવા જણાવે તે અનુમાન અને કરાવે તે હેતુ. જોયેલા અર્થને પૂર્ણ કરે તે દૃષ્ટાંત. પ્રશ્ન - અનુમાનના ગ્રહણથી દષ્ટાંતનું ગ્રહણ થઈ જ જાય છે. તેથી દષ્ટાંતનો ઉલ્લેખ કરવાથી સર્યું. જવાબ - ના, હકીકતમાં અનુમાન એક જ લક્ષણવાળુ (અવયવવાળુ) છે. કહ્યું છે. જયાં બીજી રીતે ન ઘટવા રૂપ “અન્યથાડનુપપન્નત્વમાં હોય ત્યાં ત્રણ (અવયવો)ની શું જરૂર છે? વગેરે. અને દષ્ટાંત સાધ્યની ઉપમારૂપ છે. કહ્યું છે, જે સાધ્યની ઉપમારૂપ હોય તે દૃષ્ટાંત કહેવાય છે.” કાળવડે કરાયેલી શરીરની વિશેષ પ્રકારની અવસ્થા તે વય. (૬૯) પહેલા કર્મગ્રંથની વૃત્તિમાં કહ્યું છે, “તેમાં ઔત્પત્તિકી બુદ્ધિ રોહકની જેમ, વૈયિકી બુદ્ધિ પરદર્શનમાંથી હાથણી વગેરેને જાણનારા છાત્રની જેમ, કર્મજ બુદ્ધિ ખેડુતની જેમ અને પારિણામિકી બુદ્ધિ શ્રીવજસ્વામીની જેમ જાણવી.” (ગાથા ૪ ની વૃત્તિ) Page #425 -------------------------------------------------------------------------- ________________ ४०८ ચાર પ્રકારની બુદ્ધિ આ કથાનકો નંદિસૂત્રની મલયગિરિસૂરિરચિત વૃત્તિમાં સંક્ષેપથી કહ્યા છે. તે આ પ્રમાણે – કેટલાક દિવસ પછી રોહકની બુદ્ધિની પરીક્ષા કરવા માટે રાજાએ સામાન્યથી ગામના મુખ્ય માણસોને ઉદ્દેશીને હુકમ કર્યો – ‘તમારા ગામની બહાર ઘણી મોટી શિલા છે. તેને ઉપાડ્યા વિના રાજાને યોગ્ય મંડપ કરવો.” તેથી આ પ્રમાણે હુકમ થવા પર “રાજાનો હુકમ પાળવો અશક્ય છે' એમ વિચારીને આકુળ મનવાળું થયેલું આખું ય ગામ બહાર સભામાં ભેગું થયું. એકબીજાને પૂછવા લાગ્યા – “હવે શું કરવું? રાજાનો દુષ્ટ હુકમ આપણી ઉપર આવ્યો છે અને રાજાના હુકમનું પાલન નહીં કરીએ તો મોટી આફત આવશે.” આવી ચિંતાથી તેઓ વ્યાકુળ થયેલા હતા ત્યાં બપોર થઈ ગઈ. રોહક પિતાજી વિના જમતો ન હતો. પિતાજી ગામના મેળાવડામાં ગયેલા હતા. તેથી ભૂખ્યો થયેલો તે પિતા પાસે આવીને રડવા લાગ્યો – “હું ભૂખથી ખૂબ પીડાઉ છું. તેથી ભોજન માટે ઘરે આવો.” ભરતે કહ્યું – “વત્સ ! તું સુખી છે. ગામની કંઈ પણ ચિંતા તું જાણતો નથી.” તે બોલ્યો - “પિતાજી શું ચિંતા છે?” પછી ભારતે રાજાનો હુકમ વિસ્તારથી કહ્યો. તેથી પોતાની બુદ્ધિની પ્રૌઢતાને લીધે જલ્દીથી કાર્ય સાધી શકાય એવું છે એમ વિચારીને તેણે કહ્યું – “તમે આકુળ ન થાઓ. રાજાને ઉચિત મંડપ બનાવવા માટે શિલાની નીચે ખોદો અને યોગ્ય સ્થાને થાંભલા મૂકો અને લેપ વગેરે પ્રકાર વડે સુંદર દિવાલો તૈયાર કરો.” તેણે આમ કહે છતે ગામના બધા મુખ્ય પુરુષોએ “સારું” એમ કહી સ્વીકાર્યું. ગામના બધા ય લોકો જમવા માટે પોતપોતાના ઘરે ગયા. જમીને બધા શિલા હતી તે જગ્યાએ આવ્યા. ત્યાં કાર્ય શરૂ કર્યું. કેટલાક દિવસોમાં સંપૂર્ણ મંડપ બની ગયો. શિલાને તેનું આચ્છાદન (ઢાંકણુ) બનાવ્યું. રાજાના નિમેલા પુરુષોએ રાજાને જણાવ્યું – “દેવ ! ગામે રાજાના હુકમનું પાલન કર્યું છે.” રાજાએ કહ્યું – “કેવી રીતે ?' પછી તેમણે મંડપ બનાવવાના બધીય રીત કહી. રાજાએ પૂછ્યું - “આ કોની બુદ્ધિ હતી ?' તેમણે કહ્યું – દેવ ! ભારતના પુત્ર રોહકની.” આ રોહકની ઔત્પત્તિકી બુદ્ધિ. (૬૩) કોઈક નગરમાં કોઈક સિદ્ધપુત્ર રહેતો હતો. તેના બે શિષ્યો નિમિત્તશાસ્ત્ર ભણ્યા. એક શિષ્ય બહુમાનપૂર્વક અને ગુરુના વિનયમાં તત્પર થઈને ગુરુ જે કંઈ પણ ઉપદેશ આપે છે તે બધુ “તહત્તિ કહીને સ્વીકારીને પોતાના મનમાં સતત વિચારે છે. વિચારતા જ્યાં ક્યાંય પણ સંદેહ થાય છે ત્યાં ફરી પણ વિનયથી ગુરુ પાસે આવીને પૂછે છે. આમ સતત વિચારણાપૂર્વક શાસ્ત્રના અર્થને ચિંતવતા એવા તેની બુદ્ધિ પ્રકૃષ્ટ બની. બીજો શિષ્ય આ ગુણો વિનાનો હતો. એકવાર તે બન્ને ગુરુની આજ્ઞાથી નજીકના કોઈક ગામમાં જવા માટે Page #426 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારની બુદ્ધિ ૪૦૯ નીકળ્યા. રસ્તામાં તેમણે કેટલાક મોટા પગલા જોયા. ત્યાં વિચારીને કરનારાએ પૂછયું – “અરે ! આ કોના પગલા છે ?' બીજા શિષ્ય કહ્યું – “એમાં શું પૂછવાનું ? આ પગલા હાથીના છે. તેથી વિચારીને કરનારો શિષ્ય બોલ્યો – “આમ નહીં બોલતો. આ પગલા હાથણીના છે. તે હાથણી ડાબી આંખે કાણી છે. તેની ઉપર આરુઢ થઈને કોઈક રાણી જાય છે. તે રાણીનો પતિ જીવતો છે. તે રાણી ગર્ભિણી છે અને જન્મ આપવાની તૈયારીમાં છે, આજે કે કાલે જન્મ આપશે. તેણીને પુત્ર થશે.” આમ કહે છતે તે વિચાર્યા વિના કરનારો શિષ્ય કહે છે – “આ કેવી રીતે જાણે છે ?' વિચારીને કરનારો કહે છે – “જ્ઞાન સાબિતીની પ્રધાનતાવાળુ છે' એ વચનથી આગળ સાબિતીથી વ્યક્ત થશે. પછી તે બન્ને વિવક્ષિત ગામમાં પહોંચ્યા. તે ગામની બહારની જગ્યામાં મોટા સરોવરના કિનારે આવાસ કરીને રહેલી રાણીને બેઠેલી અને ડાબી આંખે કાણી હાથણીને જોઈ. એ વખતે કોઈક દાસીએ રાજાને કહ્યું – “રાજાને પુત્રના લાભથી વધાવાય છે. તેથી વિચારીને કરનારા શિષ્ય બીજા શિષ્યને બોલાવીને કહ્યું – “દાસીનું વચન સાંભળ.' તેણે કહ્યું – “મેં બધું સાંભળ્યું. તારું જ્ઞાન ખોટું નથી.” પછી તે બન્ને હાથ-પગ ધોઈને તે સરોવરના કિનારે વડની નીચે આરામ કરવા માટે બેઠા. જેના માથા પર પાણી ભરેલો ઘડો મૂકાયો છે એવી કોઈક ઘરડી સ્ત્રીએ તે બન્નેને જોયા. તેણીએ તે બન્નેની આકૃતિ બરાબર જોઈને પછી વિચાર્યું – “નક્કી આ બન્ને વિદ્વાન છે. તેથી બીજા દેશમાં ગયેલો મારો પુત્ર ક્યારે આવશે? તે પૂછું.” તેણીએ પૂછ્યું. પૂછતી વખતે જ માથા પરથી પડીને ઘડો જમીન ઉપર પડ્યો અને સેંકડો ટુકડામાં ભાંગ્યો. તેથી વિચાર્યા વિના કરનારાએ જલ્દીથી કહ્યું – “ઘડાની જેમ તારો પુત્ર નાશ પામ્યો છે.” વિચારીને કરનારાએ કહ્યું, “હે મિત્ર ! આમ નહીં બોલતો. આનો પુત્ર આના ઘરમાં આવી ગયો છે. હે માતા હે વૃદ્ધ સ્ત્રી ! જાઓ પોતાના પુત્રનું મુખ જુઓ. તેથી આમ કહેવાયેલી તે સ્ત્રી જાણે કે જીવમાં જીવ આવ્યો હોય તેમ વિચારીને કરનારાને સેંકડો આશીર્વાદો આપતી પોતાના ઘરે ગઈ. તેણીએ ઘરે આવેલા, ધૂળવાળી જંઘાવાળા પોતાના પુત્રને જોયો. પુત્રે માતાને પ્રણામ કર્યા. તેણીએ પોતાના પુત્રને આશીર્વાદ આપ્યા અને નિમિત્તિયાની હકીકત કહી. પછી પુત્રને પૂછીને બે વસ્ત્રો અને કેટલાક રૂપિયા લઈને વિચારીને કરનારા શિષ્યને આપ્યા. વિચાર્યા વિના કરનારાએ પોતાના મનમાં ખેદ પામતા વિચાર્યું – “નક્કી ગુરુએ મને બરાબર ભણાવ્યો નહીં, નહીંતર મને કેમ ખબર ન પડે? આ તો જાણે છે.” ગુરુનું કાર્ય કરીને તે બને ગુરુ પાસે આવ્યા. ત્યાં ગુરુના દર્શનમાત્ર થવા પર માથું નમાવીને, હાથ જોડીને, બહુમાનપૂર્વક, આનંદના આંસુથી ભીની થયેલી આંખવાળો વિચારીને કરનારો ગુરુના બે પગની વચ્ચે માથુ નાંખીને પગમાં પડ્યો. બીજો શિષ્ય તો Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ ચાર પ્રકારની બુદ્ધિ પથ્થરના થાંભલાની જેમ શરીરને જરાય નમાવ્યા વિના ઇર્ષ્યાના અગ્નિના સંપર્કથી જાણે કે ધૂમાળા નીકળતા હોય એવું આચરણ કરે છે. તેથી ગુરુએ તેને કહ્યું - ‘અરે ! કેમ પગમાં પડતો નથી ?' તેણે કહ્યું - ‘જેને બરાબર ભણાવ્યો તે જ પગમાં પડશે, હું પગમાં નહીં પડું.’ ગુરુએ કહ્યું – ‘કેમ તને બરાબર નથી ભણાવ્યો ?' તેથી તેણે પૂર્વેની બધી હકીકત કહી. પછી કહ્યું – ‘આનું બધું જ્ઞાન સાચું છે, મારું નહીં.' પછી ગુરુએ વિચારીને કરનારાને પૂછ્યું - ‘હે વત્સ ! કહે તેં શી રીતે આ જાણ્યું ?' તેથી તેણે કહ્યું - ‘મેં તમારી કૃપાથી વિચાર કર્યો કે, ‘આ હાથીરૂપ પશુના પગલા છે એ વાત તો પ્રતીત જ છે. વિશેષ વિચાર કર્યો કે, ‘શું આ હાથીના પગલા છે કે હાથણીના પગલા છે ?' ત્યાં મૂત્રને જોઈને હાથણીના પગલા છે એમ નક્કી કર્યું. જમણી બાજુ વાડ ઉપર ચડેલી વેલડીઓનો વિસ્તાર હાથણીએ કાપી નાંખેલો જોયો, ડાબી બાજુએ નહીં. તેથી નક્કી કર્યું કે, ‘હાથણી નક્કી ડાબી આંખે કાણી છે.’ આવા પરિવાર સાથે હાથણી ઉપર બેસીને બીજો કોઈ જવાને યોગ્ય નથી. તેથી ‘અવશ્ય રાજાનો કોઈ માણસ જાય છે’ એમ નક્કી કર્યું. તે મનુષ્ય કોઈક જગ્યાએ હાથણી ઉપરથી ઊતરીને શરીરની ચિંતા (લઘુ નીતિ) કરી. મૂત્ર જોઈને ‘રાણી છે’ એ પ્રમાણે નક્કી કર્યું. ઝાડ પર લાગેલા લાલ રંગના વસ્ત્રની દશીઓના ટુકડા દેખાવાથી ‘તેનો પતિ જીવતો છે' એમ નક્કી કર્યું. ભૂમિ ઉપર હાથ મૂકીને ઊભા થવાના આકારને જોઈને ‘ગભિર્ણી છે’ એમ નક્કી કર્યું. જમણો પગ ભારપૂર્વક મૂકવાના આકારને જોવાથી ‘નજીકમાં જન્મ આપનારી છે’ એમ નક્કી કર્યું. ઘરડી સ્ત્રીના પ્રશ્ન પછી ઘડો પડ્યો ત્યારે આ પ્રમાણે વિચાર કર્યો કે ‘આ ઘડો જેમાંથી ઉત્પન્ન થયેલો તેમાં જ ભળ્યો તેમ પુત્ર પણ માતાને મળશે.' તેથી આમ કહે છતે ગુરુએ વિચારીને કરનારાને આંખથી આનંદપૂર્વક જોયો અને તેની પ્રશંસા કરી. બીજા શિષ્યને કહ્યું - ‘તારો દોષ છે કે તું વિચાર નથી કરતો, મારો દોષ નથી. અમારી જવાબદારી તો માત્ર શાસ્ત્રના અર્થનો ઉપદેશ આપવાની છે, વિચાર કરવાની જવાબદારી તો તમારી છે.’ વિચારીને કરનારાની આ વૈનિયકી બુદ્ધિ. (૬૫) ‘રિસા’ એ પ્રમાણે અહીં ઉદાહરણ - કોઈક ચોરે રાત્રે વાણીયાના ઘરમાં કમળ આકારનું ખાતર પાડ્યું. પછી સવારે નહીં ઓળખાયેલો તે તે જ ઘરમાં આવીને લોકો પાસેથી પ્રશંસા સાંભળે છે. ત્યાં એક ખેડુત બોલ્યો - ‘શીખેલા માટે શું મુશ્કેલ છે ? જે કાર્યનો જે હંમેશા અભ્યાસ કરે છે તે પ્રકર્ષવાળા તે કાર્યને કરે છે. એમાં આશ્ચર્ય નથી.’ તેથી તે ચોર ગુસ્સાની આગમાં ફૂંક મારવા સમાન આ વાક્યને સાંભળીને ગુસ્સાથી બળ્યો. પછી તેણે કોઈક પુરુષને પૂછ્યું - ‘આ કોણ છે ? અથવા આ કોના સંબંધી છે ?’ તેને જાણીને એકવાર છુરી કાઢીને ખેતરમાં તેની પાસે ગયો - ‘અરે ! તને હમણા મારી નાંખું છું’ Page #428 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારની બુદ્ધિ ૪૧૧ તેણે કહ્યું - ‘કેમ ?’ તે બોલ્યો – ‘ત્યારે તેં મારા ખાતરની પ્રશંસા ન કરી માટે.’ તે બોલ્યો – ‘આ વાત સાચી છે. જે જે કર્મના અભ્યાસમાં હંમેશા તત્પર હોય છે તે તે વિષયમાં પ્રકર્ષવાળો થાય છે. તેમાં હું જ દૃષ્ટાંત છું. તે આ પ્રમાણે - જો તું કહે તો હાથમાં રહેલા આ બધા મગના દાણાને ઊંધા નાંખું અથવા સીધા નાંખું અથવા આડા નાંખું.' તેથી વધુ આશ્ચર્યચકિત મનવાળો તે બોલ્યો – ‘બધા મગને ઊંધા નાંખો.' જમીન ઉપર કપડું પાથર્યું. તેણે બધા મગ ઊંધા પાડ્યા. ચોરને ઘણું આશ્ચર્ય થયું. તેણે તેની કુશળતાની વારંવાર ‘અહો વિજ્ઞાન, અહો વિજ્ઞાન' એમ કહીને પ્રશંસા કરી. ચોર બોલ્યો - ‘જો ઊંધા ન પડ્યા હોત તો અવશ્ય હું તને મારી નાંખત.’ આ ખેડુતની અને ચોરની કર્મજા બુદ્ધિ. (૭૦) બાળપણમાં રહેલા એવા પણ વજસ્વામીએ માતાને અવગણીને સંઘનું બહુમાન કર્યું તે પારિણામિકી બુદ્ધિ છે. (૭૩)’ + + + ગુરુ ચાર પ્રકારની બુદ્ધિઓથી સમૃદ્ધ હોય છે. આમ છત્રીસ ગુણોના સમૂહથી શોભિત ગુરુ અજેય થાઓ. (૭) આમ છઠ્ઠી છત્રીસી સમાપ્ત થઈ. लब्भइ सुरसामित्तं, लब्भइ पहुअत्तणं न संदेहो । इक्कं नवरि न लब्भइ, दुल्लहं रयणसम्मत्तं ॥ દેવોનું માલિકપણું મળે, અધિપતિપણું મળે એમાં સંદેહ નથી, પણ એક ન મળે – દુર્લભ એવું સમ્યરત્ન. पयमक्खरं पि इक्कं, जो न रोएइ सुत्तनिद्दिद्वं । सेसं रोयंतो वि हु, मिच्छद्दिट्ठी जमालि व्व ॥ દુ, સૂત્રમાં કહેલ એક પદ કે અક્ષરની પણ જે શ્રદ્ધા નથી કરતો તે બાકીનું બધું ય શ્રદ્ધા કરતો હોવા છતાં પણ જમાલીની જેમ મિથ્યાદષ્ટિ છે. धन्ना ताण नमो ते चिय चिरजीविणो बुहा ते उ । जं निरइयारमेयं धरंति सम्मत्तवररयणं ॥ જેઓ અતિચારરહિત સમ્યક્ત્વરૂપી શ્રેષ્ઠ રત્નને ધારણ કરે છે તેઓ ધન્યવાદને પાત્ર છે, તેમને નમસ્કાર થાઓ, તેઓ લાંબુ જીવનારા છે અને તેઓ પંડિત છે. Page #429 -------------------------------------------------------------------------- ________________ श्रीरत्नशेखरसूरिविनिर्मितम् गुरुगुणषट्त्रिंशत्षट्त्रिशिकाकुलकम् प्रेमीयवृत्तितद्गुर्जरभावानुवादसमलङ्कृतम् प्रथमो भागः (प्रथमवृत्ततः सप्तमवृत्तपर्यन्तः ) समाप्तः Page #430 -------------------------------------------------------------------------- ________________ जइवि हु सूरिवराणं, सम्मं गुणकित्तणं करेॐ जे। सक्कोवि नेव सक्कइ, कोऽहं पुण गाढमूढमई ||38|| તવિ હું બહાસુઝાશો, મુરુગુણસંહિમયાસ કરી इय छत्तीसं छत्तीसियाउ, भणियाउ इह कुलए ||39|| - गुरुगुणषट्त्रिंशत्षट्त्रिंशिकाकुलकम् જો કે સૂરિવરોના ગુણોનું સારી રીતે કીર્તન કરવા શક્ર પણ સમર્થ નથી, તો પછી ગાઢ રીતે મૂઢમતિવાળો હું કોણ? (38), છતાં પણ શાસ્ત્રોને અનુસારે ભક્તિથી ગુરુના ગુણોના સંગ્રહરૂપ આ છત્રીસ છત્રીસીઓ આ કુલકમાં કહી છે. (39) ( - ગુરુગુણષશિત્પદ્ગિશિકાકુલક MULTY GRAPHICS VERBEELD