________________
વિષય:
આઠ પ્રકારના મદસ્થાનો.
( ૧૨ ) પછી શિા | अष्टविधा ज्ञानाचाराः । अष्टविधा दर्शनाचाराः । अष्टविधाश्चारित्राचाराः ।
.
&
૮૨
3 3 3 3
८३
८४
८५
८६ अष्टविधा वादिगुणाः । चतुर्विधा बुद्धिः ।
(૧૨) છઠ્ઠી છત્રીસી.
८८
૮૯
૯૦
૯૧
૯૨
८७
+
+
+
આઠ પ્રકારના જ્ઞાનાચાર.
આઠ પ્રકારના દર્શનાચાર.
આઠ પ્રકારના ચારિત્રાચાર.
આઠ પ્રકારના વાદીગુણો.
ચાર પ્રકારની બુદ્ધિ.
१५
कयवयकम्मो तह सीलवं च गुणवं च उज्जुववहारी । गुरुसुस्सूसो पवयणकुसलो खलु सावगो भावे ॥
वृत्त क्र.
७
वेस व्व निरासंसो अज्जं कल्लं चयामि चिंतंतो । परकीयं पिव पालइ गेहावासं सिढिलभावो ॥
વેશ્યા જેમ નિર્ધન પ્રત્યે નિરાશંસ હોય છે તેવી રીતે ભાવશ્રાવક પણ ગૃહવાસ તે બીજાનો છે એમ સમજીને અર્થાત્ ક્યારે મારી તાકાત આવે અને આ ગૃહવાસને છોડી દઉં એવી ભાવના ભાવતો ઢીલા ભાવવાળો થઈને ગૃહવાસમાં રહે.
जह चिंतामणिरयणं सुलहं न हु होइ तुच्छविहवाणं । वववज्जिया जियाण तह धम्मरयणं पि ॥
પૃષ્ઠ.
૩૭૭-૩૭૮
३७९-३९४
३७९-३८३
३८३-३८६
३८६
३८७-३८९
३८९-३९४
૩૯૫-૪૧૨
૩૯૫-૩૯૯
૩૯૯-૪૦૪
૪૦૪-૪૦૫
૪૦૫-૪૦૬
૪૦૬-૪૧૨
(૧) ગ્રહણ કરેલા વ્રતોનું પાલન કરનારો, (૨) શીલવાન, (૩) ગુણવાન, (૪) સરળ વ્યવહારવાળો, (૫) નિરંતર ગુરુની સેવા કરનારો અને (૬) જૈનશાસનના રહસ્યોને કુશળતાપૂર્વક સમજનારો - આવો શ્રાવક તે ભાવશ્રાવક છે.
જેમ અલ્પ ધનવાળાને ચિંતામણિ રત્ન સુલભ ન હોય તેમ ગુણરૂપી ધનથી રહિત જીવોને ધર્મરૂપી રત્ન પણ મળતું નથી.