SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ વિષય: આઠ પ્રકારના મદસ્થાનો. ( ૧૨ ) પછી શિા | अष्टविधा ज्ञानाचाराः । अष्टविधा दर्शनाचाराः । अष्टविधाश्चारित्राचाराः । . & ૮૨ 3 3 3 3 ८३ ८४ ८५ ८६ अष्टविधा वादिगुणाः । चतुर्विधा बुद्धिः । (૧૨) છઠ્ઠી છત્રીસી. ८८ ૮૯ ૯૦ ૯૧ ૯૨ ८७ + + + આઠ પ્રકારના જ્ઞાનાચાર. આઠ પ્રકારના દર્શનાચાર. આઠ પ્રકારના ચારિત્રાચાર. આઠ પ્રકારના વાદીગુણો. ચાર પ્રકારની બુદ્ધિ. १५ कयवयकम्मो तह सीलवं च गुणवं च उज्जुववहारी । गुरुसुस्सूसो पवयणकुसलो खलु सावगो भावे ॥ वृत्त क्र. ७ वेस व्व निरासंसो अज्जं कल्लं चयामि चिंतंतो । परकीयं पिव पालइ गेहावासं सिढिलभावो ॥ વેશ્યા જેમ નિર્ધન પ્રત્યે નિરાશંસ હોય છે તેવી રીતે ભાવશ્રાવક પણ ગૃહવાસ તે બીજાનો છે એમ સમજીને અર્થાત્ ક્યારે મારી તાકાત આવે અને આ ગૃહવાસને છોડી દઉં એવી ભાવના ભાવતો ઢીલા ભાવવાળો થઈને ગૃહવાસમાં રહે. जह चिंतामणिरयणं सुलहं न हु होइ तुच्छविहवाणं । वववज्जिया जियाण तह धम्मरयणं पि ॥ પૃષ્ઠ. ૩૭૭-૩૭૮ ३७९-३९४ ३७९-३८३ ३८३-३८६ ३८६ ३८७-३८९ ३८९-३९४ ૩૯૫-૪૧૨ ૩૯૫-૩૯૯ ૩૯૯-૪૦૪ ૪૦૪-૪૦૫ ૪૦૫-૪૦૬ ૪૦૬-૪૧૨ (૧) ગ્રહણ કરેલા વ્રતોનું પાલન કરનારો, (૨) શીલવાન, (૩) ગુણવાન, (૪) સરળ વ્યવહારવાળો, (૫) નિરંતર ગુરુની સેવા કરનારો અને (૬) જૈનશાસનના રહસ્યોને કુશળતાપૂર્વક સમજનારો - આવો શ્રાવક તે ભાવશ્રાવક છે. જેમ અલ્પ ધનવાળાને ચિંતામણિ રત્ન સુલભ ન હોય તેમ ગુણરૂપી ધનથી રહિત જીવોને ધર્મરૂપી રત્ન પણ મળતું નથી.
SR No.022275
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy