________________
હું જગત્માતા સરસ્વતિ ! હું તને આદર પૂર્વક પ્રણામ કરૂ છું. હું મા ! તું મારા જેવા સેવકને તારી પ્રસન્નતાના પાત્ર બનાવી મારા ઉપર પ્રસન્ન થા હું તારી પ્રસન્નતાથી જ આ ગ્રંથમાં જીવાર્ત્તિ તત્ત્વાના નિર્ણય મારી અલ્પબુદ્ધિ અનુસાર આત્મ જ્ઞાનની પ્રાપ્તિ માટે કરૂ છુ.
હું આ ગ્રંથની રચના લેાકમાં ખ્યાતિ, લાભ તથા પૂજાતિની પ્રાપ્તિ માટે કરતા નથી; પણ આમાં સાક્ષાત્ । આત્મજ્ઞાનની પ્રાપ્તિ અને પરંપરાથી બીજા જીવાને તારા પ્રસાદથી એય કરાવવા એજ એક માત્ર મારી અભિલાષા છે. અર્થાત્ વિશુદ્ધ લક્ષ્ય છે. તેથી હું લેાકમાતા જિનવાણી ! તું મારા ઉપર પ્રસન્ન થા; જેથી હું આ ગ્રંથના નિર્માણનું કાર્ય પુરું કરવાને સમર્થ થાઉં,
मंगळ निमित्त हेउँ परिमाणं णाम तह य कलारं । वागरिय छप्पि पच्छा वक्खाणड सस्थमायरिओ ॥
અર્થ :- મ'ગલાચરણ, નિમિત્તકારણ, પ્રત્યેાજન, લેાક સંખ્યા, ગ્રંથનું નામ અને કતા એમ છ અધિકારાની વ્યાખ્યા કરીને ગ્રંથને પ્રાર ંભ કરૂ છું.
ભાવા-ગવાનેમિનિનમ્ પદથી મંગલાચરણ કર્યું. સત્ત્વવ સુધા ને સમ્યકત્વસુધાનું કથન કરવાની પ્રતિજ્ઞા કરી છે. થા માટે રચે છે ? મોક્ષાય મેાક્ષના પ્રયાજન ( પ્રાપ્તિ ) માટે રચ્ચા છે. ફાા માટે રચ્યા છે? મથ્થાનામ્ માળબુદ્ધિ મુમુક્ષુ ભવ્યજીનના નિમિત્તે કારણે સયવમુખા આ ગ્રંથનું નામ