________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थयोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. २ अनुकूलोपसर्गनिरूपणम् ५९
टीका--'कालुणीय समुहिगा' कारुण्य समुपस्थिताः, दीनदीनवचनेन करु. णया युक्ता मोहजालं पसार्य संपमप्रासादशिवरात् पातकाः बन्धुवान्धवाः । इच्चेत्र' इत्येवंरूपेण, पूर्वी तरकारेण 'सुसेहंति' सुशिक्षयन्ति, सम्यग् रूपेण प्रार्थियन्ते। यद्यपि वान्धवकथितवचनजातस्य संसारे प्रवर्तकतया न सुशिक्षार्थ-वं संभवति । अपि तु अनिष्टोत्पादकनया विपरीत मेव, तथापि इह शिक्षादेन गृहस्याभिमतशिक्षाया एव कथनात् । बान्धव वनैः शिक्षितो नवदीक्षितः साधुः तेषां बान्ध वानां मोहपाशैर्बद्धः। 'नाइसंगेहि' ज्ञातिसंगैः ज्ञातीनां संगेन 'विवद्धो' विबद्धः दृढ विवाधितः अल्पसमा गुरुकर्मा साधुः । 'तओ' तनुस्तदनन्तरम् । 'अगा' अगारं-पूर्वगृहमेव 'पहावई' प्रधावति । यया रज्जुबद्धः पशुः सरज्जुपुरुषेण यथाः कामं नीयते, तथा बान्धवविलपितमोहगाशैबेलादल्पसत्यः साधुहं नीयते ।
टीकार्य-करुणा से युक्त अर्थात् दीनता हीनता से परिपूर्ण वचनों का प्रयोग करके और मोहजाल फैला कर संयम रूपी महल के शिखर से नीचे गिराने वाले बन्धु पान्धव साधु को पूर्वोक्त प्रकार से सिखलाते हैं प्रार्थना करते हैं। यद्यपि बन्धु पान्धवों के वे वचन संसार में प्रवृत्ति कराने वाले हैं, अनिष्ट कारक होने से विपरीत हैं,अतएव उन्हें सुशिक्षा नहीं कहा जा सकता, तथापि यहां 'शिक्षा' पद से गृहाभिमत शिक्षा का ही आशय समझना चाहिए । अपने बान्धवों के वचनों से शिक्षित नवदीक्षित साधु मोहपाश में बंध जाता है। ज्ञातिजनों के मोह में फंसा हुआ अल्प सत्व वाला और भारी कर्मों वाला साधु तत्पश्चात् घर चल देता है । जैसे મોહમાં ફસાઈને દીક્ષા પર્યાયને ત્યાગ કરીને પુનઃ ગૃહસ્થાવસ્થાને સ્વીકાર કરી લે છે. શા
ટીકા-કરુણાજનક એટકે કે દીનતા હિનતાથી પરિપૂર્ણ વચનેને ગ કરીને અને મોહજાળ ફેલાવીને સંયમરૂપી મહેલને શિખરેથી સાધુને નીચે પછાડનારા સગાં-સ્નેહીઓ સાધુને પૂર્વોક્ત પ્રકાર સમજાવે છે, અને સાધુપર્યાયને ત્યાગ કરવાની વિનંતિ કરે છે. જો કે સગાં-સ્નેહીઓનાં આ વચને સંસારમાં પ્રવૃત્તિ કરાવનારાં હેવાને કારણે અને તેનું અનિષ્ટ કરનારાં હોવાને કારણે વિપરીત શિખામણ રૂપ હોવાને કારણે તે વચનેને સુશિક્ષા કહી શકાય નહીં, છતાં પણ અહીં “શિક્ષા પદને ગૃહાભિમત શિક્ષાનું જ-ઘેર પાછા ફરવાના બેધનું જ–વાચક સમજવું જોઈએ. તેમનાં આ પ્રકારનાં વચનેથી નવદીક્ષિત, અ૫સત્વ સાધુ મોહપાશમાં જકડાઈ જાય છે અને પ્રવજ્યાને ત્યાગ કરીને ઘેર પાછા ફરી જાય છે. જેવી રીતે દોરડા
For Private And Personal Use Only