________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ६ उ.१ भगवतो महावीरस्य गुणवर्णनम् ४८५ (णगसबसेटे) नगसर्वश्रेष्ठः-सर्वपर्वतेषु प्रधानः (सुरालए) सुरालयो देवलोका (वासिमुदागरे) वासिमुदाकरः-देवलोकवासिनां हर्षजनकः (णेगगुणोववेए) अनेकगुणोपपेतः-प्रशस्तव दिगुणैर्युतः (विरायए) विराजते-शोमते इति ॥९॥ ___टीका-(से) सा (वीरिएणं) वीर्येण-वीर्यान्तरायकर्मणोऽशेषतः क्षयाद आत्मवलेन (पडिपुत्र सीरिए) प्रतिपूर्णवीर्यः (गगसव्वसेट्टे) नगसर्वश्रेष्ठः (सुदंसणेवा) सुदर्शन इव-यथा-सुदर्शनो मेरुः जम्बूद्वीपस्य नाभिभूतः सर्वेषां पर्वतानां मध्ये श्रेष्ठः प्रधाना, तथा-भगवानपि सर्वेभ्योऽपि श्रेष्ठः । यथा-सुरालए) सुरालय:देवलोकः (वासिमुदागरे) वासिमुदाकरः-वासिनां स्वस्मिन्निवसतां देवदेवीना मुदाकरः-हर्षजनकः तथा-(णेगगुणोववेए) अनेकगुणोपपेता-प्रशस्तवर्णरसगन्ध ____ अन्वयार्थ- भगवान् बर्द्धमानस्वामी वीर्य अर्थात् आत्मपल से प्रतिपूर्ण वीर्य वाले हैं, क्योंकि उनका वीर्यान्तराय कर्म समूल क्षीण हो चुका है । वे समस्त पर्वतों में सुदर्शन पर्वत के समान प्रधान हैं। वे देलगगों को प्रमोद देने वाले और प्रशस्त वर्ण आदि गुणों से युक्त होकर विराजमान हैं ॥१॥
टीकार्थ-वीर्यान्तराय कर्म का क्षय हो जाने से भगवान् सम्पूर्ण वीर्यवान् अर्थात् आत्मबल से सम्पन्न हैं। जैसे जम्बूद्वीप की नाभि के समान सुदर्शन मेरु, समस्त पर्वतों में प्रधान है, उसी प्रकार भगवान् भी बल वीर्य आदि गुणों से सब में श्रेष्ठ हैं । जैसे देवलोक अपने में निवास करने वाले देवों और देवियों के लिए मुदाकर-हर्षजनक है, क्योंकि प्रशस्त वर्ण, रस गंध,स्पर्श और प्रभाव आदि गुणों से युक्त
સ્વાર્થ–ભગવાન વર્ધમાન સ્વામી અનન્ત વીર્યથી સંપન્ન હતા, એટલે કે આત્મબળથી પ્રતિપૂર્ણ વીર્યવાળા હતા, કારણ કે તેમણે વર્યાન્તરાય કર્મને સદતર વિનાશ કરી નાખ્યું હતું. જેમ સથળ પર્વતેમાં સુદર્શન (સુમેરુ) શ્રેષ્ઠ છે, એ જ પ્રમાણે તેઓ સઘળા લેકેમાં સર્વોત્તમ હતા. તેઓ દેવગણને પ્રમોદ (આનંદ) દેનારા અને પ્રતિ વર્ણ આદિ गुथी विभूषित ता. ॥६॥
ટીકાર્થ–મહાવીર પ્રભુના વીતરાય કર્મને ક્ષય થઈ ગયો હતે, તેથી તેઓ સંપૂર્ણ વીર્યવાન એટલે કે આત્મબળથી સંપન્ન હતા. જેવી રીતે જંબદ્વીપની નાભિના જે સુદર્શન (મેપર્વત સઘળા પર્વમાં શ્રેષ્ઠ છે, એજ પ્રમાણે મહાવીર પ્રભુ પણ બળ, વીર્ય આદિ ગુણેમાં સૌથી શ્રેષ્ઠ છે, જેમ દેવલોકમાં નિવાસ કરનારા દેવતાઓને માટે દેવક આનંદજનક છે, કારણ કે તે દેવક) પ્રશસ્ત વર્ણ, રસ, ગંધ, સ્પર્શ અને પ્રભાવ આદિ
For Private And Personal Use Only