________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ.६ उ. १ भगवतो महावीरस्य गुणवर्णनम् ५२९ 'सधधम्मा' सर्वधर्माः 'निव्वाण सेट्टा' निर्वाणश्रेष्ठाः-निर्वाणपधानाः सन्ति, तथा'ण णायपुत्ता परमत्थि नाणी' ज्ञातपुत्रमहावीरात् परोऽधिको ज्ञानी नास्तीति ।।२४॥
टीका-- "ठिईण' स्थितीनां-स्थितिमतां मध्ये 'लवसत्तमा' लवसप्तमा:पश्चाऽजुत्तरविमानवासिनो देवाः सर्वोत्कृष्टस्थितिवर्तिनः 'सेट' श्रेष्टा:-प्रधानाः, तथाहि-लवाः शाल्पादिकालिकाः लानक्रिया (छेदन क्रिया) ममिताः कालविभागाः सप्त सप्तसंख्या मान-प्रमाणं यस्य कालस्यासौ लव सप्तम स्तं लासप्तमं कालं यावदा. युष्य प्रभवति सति ये शुभाध्यवसायप्रवृनयः सन्तो मोक्षं न गताः किन्तु देवेषत्पन्ना स्ते लबसप्तमा स्ते च सर्वार्थसिद्धार्थाभिधानानुत्तरविमानवासिनो देशः, अतस्ते लवसप्तमाः कथ्यन्ते । 'समाण' समानां परिपदां मध्ये 'सेट' श्रेष्ठा सभा श्रेष्ठ है जैसे सभी धर्म निर्वाणपधान हैं. उसी प्रकार ज्ञातपुत्र महावीर से अधिक कोई ज्ञानी नहीं है ॥२४॥
टीकार्थ--जितने भी स्थिति वाले हैं, उनमें पाँच अनुत्तर विमानों में वसने वाले देव सर्वोत्कृष्ट स्थिति वाले हैं। शालि आदि की लवनक्रिया (एक मुटि काटने) में जितना समय लगता है, वह लव कहलाता है। मात लवों का मान जितना काल लवसप्तम कहलाता है। अनुत्तर विमानवासी देवों की यह संज्ञा है । इसका कारण यह है कि सात लव की आयु यदि उन्हें अधिक मिल गई होती तो वे अपने शुद्ध परिणामों से मोक्ष प्राप्त कर लेते । किन्तु आयु की इतनी न्यूनता होने से वे मोक्ष प्राप्त न कर सके और अनुत्तर विमानों में देव रूप से उत्पन्न हुए।
શ્રેષ્ઠ માનવામાં આવે છે, જેમ સઘળા ધર્મો નિર્વાણપ્રધાન ગણાય છે, એજ પ્રમાણે જ્ઞાતપુત્ર મહાવીર કરતાં અધિક જ્ઞાની અન્ય કોઈ નથી રજા
ટકા–સ્થિતિવાળા જેટલાં જીવે છે, તેમાં પાંચ અનુત્તર વિમાનોમાં નિવાસ કરનાર દેવેને સકષ્ટ સ્થિતિવાળા માનવામાં આવે છે. શાલિ (એક પ્રકારની ડાંગર) આદિની લવનક્રિયામાં એક મુઠ્ઠી શાલિ આદિની કાપણી કરવામાં–જેટલો સમય લાગે છે, એટલા સમયને ‘લવ' કહે છે. સાત લવપ્રમાણુ કાળને “લવસપ્તમ કહે છે. અનુત્તર વિમાનવાસી દેને માટે આ સંજ્ઞા પ્રચલિત છે. તેનું કારણ એ છે કે જે તેમને સાત પ્રમાણ અધિક આયુષ્ય મળ્યું છે, તે તેને પિતાના શુદ્ધ પરિણામોને લીધે મેક્ષ પ્રાપ્ત કરી શક્યા હતા. પરંતુ આયુની એટલી ન્યૂનતાને લીધે તેઓ મોક્ષ પ્રાપ્ત કરી શક્યા નહી, અને તેમને અનુત્તર વિમાનમાં દેવ રૂપે ઉત્પન્ન થવું પડ્યું. તેમની સ્થિતિ (આ યુ કાળ) સૌથી વધારે હોય છે.
स०६७
For Private And Personal Use Only