________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सैमयार्थबोधिनी टोका प्र. श्रु. अ.६ उ. १ भगवतो महावीरस्य गुणवर्णनम् ५३३ तत्र द्रव्यसनिधिः-गुडादिरूपः। भावसन्निधिस्तु-क्रोधमानमायालोभाः। एतदुभयमपि सन्निधि भगवान्नकरोति । तथा-'आसु पन्ने' आसुप्रज्ञः, आशु-शीधं प्रज्ञा यस्य सः । सर्वत्र सदोपयोगात् , न तु छमस्थवद् मनसा पर्यालोच्य पदार्थविषयकं निर्णयं करोति । एताविशेषणोपपन्नो भगवान् 'समुद्देव' समुद्राद् अपारम् ‘महामवाघ' महाभौघं चातुर्गतिक संसार सागरं बहुदुःखाकुलम् । 'तरि' तरित्वा, सर्वो तमं निर्वाणमासादितवान् । पुनः कथंभूतो भगवान्-तत्राह-'अभयंकरे' अभयङ्करः-अभयं प्राणिनां प्राणरक्षास्वरूपं स्वतः परतः सदुपदेशदानात करोतीति अभयङ्करः । विशेषेण इरयति-द्रीकरोति कर्म इति वीरः, 'अणंतचक्खू' अनन्त चक्षुः-अनन्तं-विनाशरहितं चक्षुरिख चक्षुः-केरलज्ञानं यस्य सोऽनन्तचक्षुः, एतादृग्भगवानिति ॥२५॥ गुड़ आदि के संवय को द्रव्य मनिधि कहते हैं और क्रोध, मान, माथा तथा लोभ को भाव सन्निधि करते हैं। भगवान दोनों प्रकार की सन्निधि नहीं करते। भगवान् आशुप्रज्ञ हैं, क्योंकि उनका उपयोग सभी पदार्थों में सदैव लगारहता है। वे छद्मस्थ के जैसे मन से सोच विचार कर किसी पदार्थ का निर्णय नहीं करते।
इस प्रकार के विशेषणों से युक्त भगवान् समुद्र के समान अपार भवप्रवाह को अर्थात् संसार सागर को पार करके सर्वोत्तम निर्वाण को प्राप्त कर चुके हैं । इसके अतिरिक्त भगवान् अभयंकर हैं अर्थात् वे स्वतः सदुपदेश देकर परतः प्राणरक्षा रूप अभय देते हैं। भगवान् वीर (સંચય) કરતા નહીં. સન્નિધિ બે પ્રકારની કહી છે. (૧) દ્રવ્ય સનિધિ અને (૨) ભાવ સનિધિ. ઘી, ગોળ આદિના સંચયને દ્રવ્યસનિધિ કહે છે ક્રોધ, માન, માયા અને લેભને વાવ સનિધિ કહે છે. મહાવીર પ્રભુ આ બન્ને પ્રકારને સંચય કરતા નહીં-તેઓ કઈ પણ પ્રકારને પરિગ્રહ રાખતા ન હતા. મહાવીર પ્રભુ આશુપ્રજ્ઞ હતા, કારણ કે તેઓ સર્વત્ર સદા ઉપગવાન હતા. એટલે કે સમસ્ત પદાર્થોના વિષયમાં શીઘ્ર નિર્ણય કરનારા હતા છઘની જેમ ખૂબ જ વિચાર કરી કરીને તેઓ કંઈ પદાર્થને નિર્ણય કરતા નહીં.
આ પ્રકારને ગુણેથી યુક્ત મહાવીર સ્વામી સમુદ્રના જેવા અપાર ભવપ્રવાહને એટલે કે સંસાર સાગરને પાર કરીને સર્વોત્તમ નિર્વાણધામને પ્રાપ્ત કરી ચૂક્યા છે. વળી ભગવાન્ અભયંકર છે, કારણ કે તેઓ પોતે સમસ્ત છાનાં પ્રાણેની રક્ષા કરતા હતા અને તેને પણ જીવરક્ષાને ઉપદેશ આપીને અભય પ્રદાન કરતા હતા. ભગવાન વીર છે અને અનન્ત ચક્ષુ છે,
For Private And Personal Use Only