________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५६८
सूत्रकृताङ्गसूत्रे
राए। गोयमा तत्व णं जे से पुरिसे अगणिकाणं उज्जाले से णं पुरिसे बहुत
पुढविकार्यं समारभइ, एवं भाउकार्य, वाउकार्य, वणस्सइकार्य तसकार्य अप्पतरागं अगणिकार्य समारमति इत्यादि । तथा 'भूषाणं एसमाघाओ हव्यवाही संसओ' इति । यस्मात् अग्निमज्वालने तन्निपि वा पड्जीवनिकायविराधना भवति, 'तुम्हा उ' तस्मात् कारणात् 'मेहावी पंडिए' मेघावी पण्डितः 'धम्मं' धर्मम् = षड्जीवनिकायरक्षणे श्रुतचारित्रधर्म रक्षणं भवतीति 'समिक्ख' समीक्ष्य 'ण' न 'अगणि' अग्निकायम् 'समारभिज्जा' समारभेत कथमपि स्वार्थ परार्थं वा त्रिकर त्रियोगेः नाग्नि प्रज्वालयेत् । न वा विनिर्वापयेदग्निम् इति ॥ ६ ॥
"
भगवान् उत्तर देते हैं- हे गौतम! जो पुरुष अनिका को प्रज्य लित करता है, वह बहुत से पृथ्वीकायिक अपकायिक, वायुकायिक, वनस्पतिकाधिक और त्रसकायिक जीवों का आरंभ करता है, इत्यादि । आगम में अन्यत्र भी कहा है कि-'अग्नि, जीवों का घात करने वाली है, इसमें संशय नहीं है।' क्योंकि अग्नि के जलाने और बुझाने में पटू जीवनिकाय के जीवों की विराधना होती है, इस कारण मेधावी आर्थात् कुशलपुरुष धर्म का विचार करके जीवों की हिंसा न करने में धर्म है ऐसा जान कर स्वार्थ के लिए, परार्थ के लिए, तीन करण तीन योग से अग्निकाय का आरंभ न करे न अग्नि को प्रज्वलित करे और न बुझावे और न इनका अनुमोदन करे || ६ ||
મહાવીર પ્રભુને ઉત્તર-‘હે ગૌતમ ! જે પુરુષ અગ્નિકાયને પ્રજવલિત કરે છે, તે ઘણા પૃથ્વીકાયિક, અપકાયિક, વાયુકાયિક વનસ્પતિકાયિક અને ત્રસકાયિક જીવોના આરંભ કરે છે.' ઇત્યાદિ. આગમનમાં અન્યત્ર પણ એવું કહેવામાં આવ્યુ છે કે‘અગ્નિ જીવોના ઘાત કરનારા છે, તેમાં કાઈ સશય રાખવા જેવું નથી.' અગ્નિને સળગાવવાથી અને આલવવાથી ષટ્ જીવનિકાયના જીવોની વિરાધના થાય છે, તે કારણે મેધાવી (બુદ્ધિશાળી) પુરુષાએ વિચાર કરીને હિસા ન કરવામાં જ ધમ છે, એવુ' જાણીને-સ્વાને માટે કે પાને માટે, ત્રણ કરણ અને ત્રણ ચેગથી અગ્નિના આરંભ કરવો જોઇએ નહી. એટલે કે જીવોની વિરાધના કરવી ન જોઇએ એવુ માનનાર પુરુષે અગ્નિ પ્રજવલિત કરવો પણ નહી અને એલવવો પણ નહીં. તેણે ખીજાની પાસે અગ્નિ પ્રજ્વલિત કરાવવો પણ નહી અને એલવાવરાવવો પણ નહી. તથા અગ્નિ પ્રજવલિત કરનાર કે એલવનારની અનુમેદના પણ કરવી નહી. પ્રા
For Private And Personal Use Only