________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अं. ७ उ.१ कुशीलवतां दोषनिरूपणम् ६३७
टीका-धीरे-धीरो बुद्धिमान् 'भिक्खू भिक्षुः-निरवद्यभिक्षणशीलः साधु 'सवाई' सन् 'संगाई' संगान 'अइच्च' अतीत्य-आन्तरान् स्नेहस्वरूपान् बाह्यान् द्रव्यपरिग्रहलक्षगान संबन्धान परित्यज्य 'सवाई' सर्वाणि 'दुक्खाई दुःखानि शारीरमानसानि परिग्रहपरीपहोपसर्गजनितानि 'तितिक्खमाणे तितिक्षमाण अधेितहन् 'अखिले' अखिल:-ज्ञानदर्शनचारित्रसंपन्नः 'अगिद्धे' अमृद्ध कामादिवैकारिकपदार्थेषु आसक्तिरहितः । 'अणिएयचारी' अनिकेतचारी, अपतिबद्धविहरणशीलः। तथा 'अभयंकरे'अभयंकरः-जीवानां सदैवाऽभयदाता । एतावता सर्वहिंसानिवृत्तः । एवम् 'अणाविलप्पा' अनाविलात्मा-अविल: कषायादिपरिवृतः न आविलोऽनाविळा, कषायादिभिरकलुषीकृतः, अनाविलश्चासौ आत्माचेति अनाविलामा । सर्वदा कषायरहितः । मोक्षमार्गानुयायी भवेदिति । बुद्धिमान् साधुः सर्व संबन्धं परित्यज्य परिषहोपसर्गजनितदुःखानि सहमानः
टीकार्थ-बुद्धिमान साधु रागादि रूप आन्तरिक संगको और द्रव्यपरिग्रह रूप बाह्य संग को त्याग कर, समस्त शारीरिक, मानसिक, तथा परीषह उपसर्गजनित दुःखों को सहन करता हुमा, ज्ञान दर्शन चारित्र तप से परिपूर्ण समस्त परपदार्थों में आसक्ति रहित, अनियत. चारी अर्थात् अप्रतिबद्ध विहारी अथवा अनिकेतचारी एक जगह घर घनाकर न रहने वाला समस्त जीवों को अभयदाता अर्थात् सम्पूर्ण हिंसा से निवृत्त तथा कषाय आदि विकारों से अकलुषित आत्मा हो कर मोक्षमार्ग का अनुयायी हो। ___ तात्पर्य यह है कि-साधु समस्त सम्बन्धों को त्याग कर परीषहों तथा उपसर्गों से उत्पन्न होने वाले दुःखों को धैर्य के साथ सहन करें।
ટીકાર્થ–બુદ્ધિમાન સાધુએ રાગાદિ રૂપ આન્તરિક સંગને અને દ્રય પરિગ્રહ રૂપ બાહ્ય સંગને ત્યાગ કરે જોઈએ. તેણે શારીરિક, માનસિક અને પરીષહ તથા ઉપસર્ગો દ્વારા જનિત સમસ્ત દુબેને સમભાવપૂર્વક સહન કરતા થકા જ્ઞાન દર્શન ચારિત્ર તપથી પરિપૂર્ણ થઈને, સમસ્ત પર પદાર્થોમાં આસક્તિને ત્યાગ કર જોઈએ અને અનિયતચારી (અપ્રતિબદ્ધ વિહારી) અથવા અનિતિચારી (એક જગ્યાએ ઘર બનાવીને ન રહેનાર) થવ જોઈએ. તેણે સમસ્ત જીવોના અભયદાતા થવું જોઈએ એટલે કે હિંસાન સંપૂર્ણ રૂપે ત્યાગ કર જોઈએ અને કષાય આદિ વિકારોને પરિત્યાગ કરીને મોક્ષમાર્ગ રૂપ સંયમની આરાધના કરવી જોઈએ.
તાત્પર્ય એ છે કે સાધુએ સમસ્ત સંબંધને ત્યાગ કરીને પરિવહ અને ઉપસર્ગો દ્વારા ઉત્પન્ન થતાં દુઃખેને શૈર્ય પૂર્વક સહન કરવા જોઈએ.
For Private And Personal Use Only