________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ८ उ. १ वीर्यस्वरूपनिरूपणम् ६५१
'मज्जं विसयकसाया णिहा विगहा य पंचमी मणिया।
एस पमाय पवाओ णिहिट्ठो बीयरागेहिं ॥१॥ छाया-मयं विषयकषायौ निद्राविग्रहश्च पश्चमी भणिता।
एते प्रमादाः प्रवादो निर्दिष्टो वीतरागैः ॥१॥ इति । एतादृशं प्रमादं मधादिकं कौयादानभूतम् । 'कम्म' कर्म-आहुः
कथयन्ति तीर्थकरादयः, 'तहा' तथा 'अपमाय' अपमादम् 'अबरं' अपरस् अकर्म आहु:-कथयन्ति ते एवाऽऽचार्याः।
अयं भाव-प्रमादवतो जीवस्य कर्मबन्धनं भवति । कर्मसहितस्य यत् क्रियाऽनुष्ठानं तबालवीर्य भवति । तथा-प्रमादरहितस्य जीवस्य कर्माऽभावो भवति । कर्माऽभावसहितस्य यत् कर्माऽनुष्ठानं तत् पण्डितवीर्यं भवति । एतदेव
टीकार्थ--जिसकी सत्ता के कारण जीव शुभ अनुष्ठान से रहित होते हैं, वह मद्य आदि प्रमाद कहलाता है। कहा भी है-'मज्ज विसय कसाया' इत्यादि।
'मद्य, विषय, कषाय, निद्रा और पांचवीं विकथा, यह पाँच प्रकार के प्रमाद वीतराग देवों ने कहे हैं । ॥१॥ - यह मद्य आदि प्रमाद कर्मों के जनक हैं। इसी कारण तीर्थकर
आदि इन्हें कर्म कहते हैं और प्रमादपरित्याग को अकर्म कहते हैं। ___ आशय यह है कि-प्रमादवान् जीव को कर्मबन्धन होता है और कर्मयुक्त जीव का जो क्रियाव्यापार है, वह बालवीर्य है । जो जीव प्रमाद से रहित है, उसको कर्मों का अभाव हो जाता है और कर्माभाव वाले जीव का अनुष्ठान पंडितवीर्य कहा जाता है । आशय यह
ટીકાર્ય–જેની સત્તાથી જીવ શુભ અનુષ્ઠાનથી રહિત થાય છે. તે મધ विगेरे प्रमा हेवाय छे. ४थु ५५ छे 3-'मज्ज विसयकसाया' रियाल મા, વિષય, કષાય, નિદ્રા, અને પાંચમી વિકથા આ પાંચ પ્રકારના પ્રમાહ વીતરાગ દેવે એ કહેલ છે. આ મધ વિગેરે પ્રમાદ કર્મોના જનક-ઉત્પન્ન કરવાવાળા છે. તેજ કારણથી તિર્થ કરો વિગેરે તેને કમ એ પ્રમાણે કહે છે. અને પ્રમાદના પરિત્યાગને અકર્મ કહે છે.
કહેવાને હેતુ એ છે કે-પ્રમાદવાળા જીવને કર્મનું બંધન થાય છે. અને કર્મવાળા જીવને જે ક્રિયારૂપ વ્યાપાર છે, તે બાલવીય કહેવાય છે. જે જીવ પ્રમાદથી રહિત હોય છે, તેને કમેને અભાવ થઈ જાય છે. અને કર્મના અભાવવાળા જીવના અનુષ્ઠાનને પંડિત વીર્ય કહેવાય છે. અર્થાત્ પ્રમત્ત
For Private And Personal Use Only