________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र.श्रु. अ. ८ उ.१ वीर्यस्वरूपनिरूपणम्
टीका-- 'अप्पपिंडासि' अल्पपिण्डाशी, अल्पं पिण्डम् अशित-भोक्तुं शीलं यस्य सोऽल्पपिडाशी, अन्तमान्तादिकस्यापि अत्यल्पस्यैव भोजनशीलः। तथा'पाणासि' अल्पपानाशी-आहारवदल्पजलाशी, उक्तंच भोजनविषये
"हे जंव तंत्र पीय जत्थ व तत्थ व सुहोवगयनिहो ।
जेणेव तेणेव संतुट्ट वीरा मुणिओसि ते अप्पा ॥१॥ अट्ठ कुक्कुडिअंडगमेत्तप्पमाणे कवठे आहारं आहारेमाणे अप्पाहारे इत्यादि । छाया--यद्वा तद्वा अशित्वा यत्र वा तत्र वा सुखोपगतनिद्रः।
येन वा तेन वा सन्तुष्टः हे वीर ! ज्ञातोऽस्ति त्वयाऽऽस्मा ॥१॥ - अष्ट कुक्कुटाण्डकपमाणान् कवलानाहारमाहरनल्पाहार इत्यादि।
टीकार्थ--साधु को स्वल्प आहार करना चाहिए । अन्त प्रान्त आहार भी अधिक नहीं करना चाहिए। आहार के समान जल का पान भी अल्प करना चाहिए। भोजन के परिणाम के विषय में आगम में कहा है-'जो भी मिल गया उसे खा लिया, जहाँ-तहाँ-कहीं भी सुख की नींद से सो लिया जो भी प्राप्त हो गया उसमें संतुष्ट रहा! हे वीर! तूने आस्मा को पहिचाना है ॥१॥ ___ मुर्गी के अण्डे के बराबर आठ कवल प्रमाण आहार करने वाला अल्पाहारी कहलाता है, बारह कवल प्रमाण आहार करने वाला अपार्द्ध अवमोदरिक कहलाता है, सोलह कवल प्रमाण आहार करनेवाला विभाग प्राप्त आहारी कहलाता है, चोयोस कवल प्रमाण आहार करने वाले
ટીકાર્ય–સાધુએ અલ્પ એટલે કે સૂક્ષ્મ પ્રમાણમાં આહાર કરવો જોઈએ. અતપ્રાન્ત અ હાર પણ વિશેષ પ્રમાણમાં લેવો ન જોઈએ. આહાર પ્રમાણે
જળ પણ અલ્પ પ્રમાણમાં લેવું જોઈએ. આહારના પ્રમાણના સંબંધમાં આગમમાં કહ્યું છે કે જે કાંઈ પ્રાપ્ત થયેલ આહાર હોય તેને લઈને નિર્વાહ કરી લે. જ્યાં ત્યાં કોઈ પણ સ્થળે સુખ પૂર્વકની નિદ્રાથી સુઈ જવું. અને જે કાંઈ પ્રાપ્ત થઈ આવે તેનાથી સંતોષ માની લે. હે વીર તે આત્માને ઓળખ્યા છે. ના
મરઘાના ઇંડાની બરાબર આઠ કેળિયાના પ્રમાણુવાળા આહારને ગ્રહણ કરવાવાળાને અપ આહારી કહેવામાં આવે છે. બાર કેળિયાના પ્રમાણવાળા આહાર કરવાવાળાને અપાદ્ધ અવમેરિક કહેવામાં આવે છે. સેળ કેળિયા પ્રમાણ આહાર કરવાવાળાને બે ભાગ પ્રાપ્ત આહાર લેવાવાળે કહેવામાં
For Private And Personal Use Only