Book Title: Sutrakritanga Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 722
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७१० सुत्रकृताङ्गसूत्रे यद्वा तद्वा आहारमाहाय्यं यत्र तत्र सुखनिद्रा मासादितः, येन तेन प्रकारेण सन्तुषः, अतस्त्वयाऽऽत्मा ज्ञात इति भावः। एकैककवलस्य न्यूनताकरणेन ऊनोदरता कर्तव्या। एवमेव पाने, पात्रादिसंयमोपकरणेऽपि ऊनोदरता विधेया। तथा चोक्तम् - 'थोवाहारो थोवणियो य जो! होइ योवनिदो य। ___ थोबोवहि उवगरणो, तस्स हु देवा वि पणमंति' ॥१॥ अवमोदरिक कहलाता है, तीस कवल प्रमाण आहार करने वाला प्रमाण प्राप्ताहारी कहलाता है और बत्तीस करल आहार करने वाला सम्पूर्णाहारी कहा जाता है । प. सूत्र उ. ८॥ अरस विरस आदि का भेद न करके जो भी आहार निर्दोष प्राप्त हो जाय, उसे ही ग्रहण करले । प्रशस्त अप्रशस्त भूमि का विकल्प न करके कहीं भी सुख की नींद से सो ले और जो भी मिल जाय उसी में सन्तुष्ट रहे। ऐसी उदासीन वृत्तिवाला महापुरुष ही आत्मा का ज्ञाता होता है। ___ एक एक कवल की कमी करके ऊनोदरता करनी चाहिए। इसी प्रकार पानी तथा संपम के उपकरण पात्र आदि में ऊनोदरता करनी चाहिए । कहा भी है-'योवाहारो थोवभणिो ' इत्यादि। આવે છે. ચોવીસ કેળીયાના પ્રમાણવાળા આહાર લેનારને અમેરિક કહે. વાય છે, ત્રીસ કેળીયાને પ્રમાણવાળે આહાર લેવા વાળાને પ્રમાણમાતાહારી કહેવાય છે. અને બત્રીસ કોળિયાના આહારવાળાને સંપૂર્ણાહારી કહે. पाय छे. ॥०य. सू. 36 અરસ વિરસ વિગેરેને ભેદ કર્યા વિના નિર્દોષ રીતે જે કાંઈ આહાર પ્રાપ્ત થઈ જાય, તેને જ ગ્રહણ કરી લે. પ્રશસ્ત અથવા અપ્રશસ્ત ભૂમિનો વિકલ્પ ન કરતાં જ્યાં સુખ પૂર્વકની નિદ્રા આવે ત્યાં સુઈ જવું. અને જે કંઈ મલે તેનાથી સંતેષી રહેવું. આવી ઉદાસીન વૃત્તિવાળા મહાપુરૂષ જ આત્મતત્વને જાણવાવાળા થાય છે. એક એક કળીયાને કેમ-છો કરીને ઉનેદરતા કરવી જોઈએ. આજ પ્રમાણે પાણી તથા સંયમના ઉપકરણ પાત્ર વિગેરેમાં ઉનેદરપણું કરવું नसे. यु. ५५ छ 3--थोवाहारो थोवभणियो' त्या १६५ मा १२. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 720 721 722 723 724 725 726 727 728 729