________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृतास्त्रे परमाम्-प्रधानां सर्वत उत्कृष्टामिति यावत् ‘णचा' ज्ञात्वा 'आमोक्खाय' आमोक्षाय-मोक्षपर्यन्तं यावन्मोक्षं न लभते तावत्पर्यन्तम् 'परिव्वएज्जासि' परिव्रजेत्संयमानुष्ठानं कुर्यात् ।
साधुयानयोगमाश्रित्याऽशुभमनोवाक्कायव्यापारविवर्जितः- उपसर्गादि सहमानः अशेषकर्मक्षयं यावत् संयमपालने तत्परो भवेदिति भावः। 'त्तिवेमि' इत्यहं ब्रवीमि । इति सुधर्मस्वामिवाक्यम् ॥२६॥ इति श्री-विश्वविख्यातजगद्वल्लभादिपदभूषितबालब्रह्मचारि - जैनाचार्य' पूज्यश्री-घासीलालव्रतिविरचितायां श्री मुत्रकृताङ्गसूत्रस्य "समयार्थबोधिन्या
ख्यायां" व्याख्यायां वीर्याख्यानम् अष्टममध्ययनं समाप्तम् ॥८-१॥ अपने हाथ पग आदि अवयवों का ऐसा प्रयोग करे कि किसी प्राणी को तनिक भी पीड़ा न पहुँचे । तथा सहनशीलना को सर्वोत्कृष्ट जान कर जब तक समस्त कर्मों का क्षय न हो जाय तष तक संयम का पालन करे।
आशय यह है कि साधु ध्यान योग का अवलम्बन करके मन वचन काय की प्रवृत्ति को रोक दे और उपसर्ग आदि को सहन करता हुआ कर्मक्षय पर्यन्त संयमपालन में तत्पर रहे। सुधर्मा स्वामी जम्बू स्वामी से कहते हैं-हे जम्बू ! जैसा मैंन भगवान से सुना है ऐसा मैं तुझे कहता हूँ ॥२६॥ जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजी महाराजकृत 'सूत्रकृता गावूत्र' की समयार्थयोधिनी व्याख्या का आठवाँ अध्ययन समाप्त ॥८-१॥ હાથ પગ વિગેરે અવયવોને એ પ્રગ કર કે કોઈ પણ પ્રાણિને જરા પણ પીડા ન થાય, તથા સહનશીલ પણાને સર્વોત્તમ માનીને જ્યાં સુધી સમસ્ત કર્મોને ક્ષય ન થઈ જાય ત્યાં સુધી સંયમનું પાલન કરવું.
કહેવાને આશય એ છે કે-સાધુએ ધ્યાન વેગનું અવલખન કરીને મન, વચન અને કાયની પ્રવૃત્તિને રોકી દેવી તેમજ ઉપસર્ગ વિગેરેને સહન કરતા થકા કમ ક્ષય સુધી સંયમ પાલનમાં તત્પર રહેવું.
સુધમાં સ્વામી જંબૂવામીને કહે છે કે-હે જંબૂ જે રીતે મેં ભગવાન પાસેથી સાંભળ્યું છે તે જ પ્રમાણે મેં તમને કહેલ છે. જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત સૂત્રકૃતાંગસૂત્રની
સમયાર્થ બેધિની વ્યાખ્યાનું આઠમું અધ્યયન સમાપ્ત ૮-૧
For Private And Personal Use Only