Book Title: Sutrakritanga Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 706
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सूत्रकृताङ्गमा टीका--'पाणे य' प्राणांश्च 'गारवाएज्जा' नातिपातयेत्, सर्वजन्तूना सविषयेभ्यः माणाः केनाऽपि मूल्येन न लभ्यन्ते । एतादृशान् सर्वतो वैलक्षण्यमुगतान् सर्वतः प्रियांश्च मागिनां प्राणान् कथमपि न विराधयेत् 'अदिन्नं पि य' अदत्तमपि च 'गादए' नाददीत, यदन्यदीयं वस्तु तत्तु तत्स्वामिन आज्ञामन्तरा सत्यपि कार्यगौरवे न गृह्णीयात् । 'सादियं' सादिकं-समायम्, आदिना सह. वर्तते इति सादिकम् । 'मुसं' मृषावादम् 'ण बूया' न ब्रूयात्, मृपावादस्य कारण मादिर्माया, नहि मायामन्तरेण मृषाचादो भवति । दृश्यते हि मृषावादी मृषा भाषणात माक् मायामेवाङ्गीकरोति । ततश्च मायाविशिष्टं मृपावादं परित्यजे. दिति । तत्रापि वश्च नार्थं प्रयुज्य मनो मृपावादः परिहरणीयः । एष धर्मों वृषिमता, चाहिए, माया करके असत्यभाषण नहीं करना चाहिए, यही तीर्थंकर भगवान का धर्म है ॥१९॥ टीकार्थ-किसी भी प्राणी के प्राणों का घात करना उचित नहीं है, क्योंकि प्राण अनमोल हैं । किसी भी प्राणी के प्राण किसी भी मूल्य पर प्राप्त नहीं किये जा सकते। ऐसे अद्भुत और सभी को प्रिय प्राणों की विराधना न करे। अन्य की वस्तु उसके स्वामी की आज्ञा के बिना, कैसा भी कार्य क्यों न हो, नहीं ग्रहण करना चाहिए। तृण भी विना आज्ञा के नहीं ले सादिक अर्थात् सकारण मृषावाद न करे। मृषावाद का कारण माया है, क्यों कि माया के बिना कोई मृषावाद नहीं करता। मृषावादी मृषायाद करने से पहले माया का ही अवलम्बन करता है। आशय यह है कि माया से युक्त मिथ्या भाषण नहीं करना चाहिए। જઈ વચન બેલવું ન જોઈએ આજ તીર્થકર ભગવાને ઉપદેશેલ ધર્મનું રહસ્ય છે. ૧૫ ટીકાર્થકઈ પણ પ્રાણિના પ્રાણને ઘાત કરે એગ્ય નથી. કેમકે પ્રાણે અમૂલ્ય છે કઈ પણ પ્રાણિના પ્રાણે કઈ પણ કીંમતથી પ્રાપ્ત થઈ શકતા નથી. આવા અદૂભૂત અને દરેકને અત્યંત વહાલા એવા પ્રાણેનિ વિરાધના (હિંસા) કરવી નહિં તથા ગમે તેવું મહત્વનું કાર્ય હોય તે પણ અન્યની વસ્તુ તેના સ્વામીની રજા સિવાય લેવી ન જોઈએ. એક તણખલું પણ વિના આજ્ઞા લેવું નહિ. સાદિક અર્થાત્ સકારણ પણ જુઠું બોલવું નહીં. મૃષાવાદનું કારણ માયા છે કેમકે માયા વિના કેઈ અસત્ય બોલતા નથી. જઠ બેલનારા જુહુ બાલતાં પહેલાં માયાનું જ અવલંબન કરે છે. કહેવાને ભાશય એ છે કે-માયા યુક્ત અસત્ય ભાષણ કરવું ન જોઈએ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729