________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
...समयार्थबोधिनी टीका प्र. थु. अ. ८ उ. १ वीर्यस्वरूपनिरूपणम्
- विवेकी (सिक्खं) शिक्षां संलेखना रूपाम् (सिक्खेज्जा) शिक्षेत - ग्रहणशिक्षया यथावन्मरणविधि विज्ञाय आसेवन शिक्षया आसेवेत इति ॥ १५ ॥
टीका- 'अपणो' आत्मनः - स्वस्य 'आउकखेमस्स' आयुः क्षेमस्य, 'जं किचुवकमं' ये कञ्चनोपक्रमम् उक्रम्यते संततं क्षयं प्राप्यते आयु न स उपक्रमः, तं यं कश्चन, 'जाणे' जानीयात् 'तस्स' तस्यैव तस्योपक्रमस्य मरणकालस्य वा 'अंतरा' मध्ये एव 'खिप्पे ' शिवम् - शीघ्रम् झटिति अनाकुलः सन् 'सिक्खा' शिक्षाम् - संलेखना रूपाम्, भक्तपरिज्ञेङ्गितमरणादिकां वा, 'पंडिए' पण्डित विवेकी 'सिक्खेज्न' शिक्षेत तत्र ग्रहणशिक्षा यथावन्मरणविधिं ज्ञात्वा, आसेवना शिक्षा तु असे देत । पण्डितो यदि केनापि प्रकारेण स्वायुषः क्षयकालं
1
को कम करने वाला कारण, जाने तो उसी बीच शीघ्र ही संलेखना रूप शिक्षा का सेवन करे अर्थात् समाधिमरण धारण करले ||१५||
टीकार्थ -- जिस कारण से आयु का संगीन हो जाता है अर्थात् दीर्घकाल में भोगने योग्य आयु शीघ्र भोगी जाती है, उस विष, शस्त्र, अग्नि जल आदि कारण को उपक्रम कहते हैं । साधु जब अपनी आयु का कोई उपक्रम जाने तो इसी बीच अर्थात् मृत्यु से पूर्व ही विलम्ब किये बिना ही, संलेखना ग्रहण करले आर्थात् भक्तपरिज्ञा, इंगित मरण या पादपोपगमन आदि संथारा धारण करले । ज्ञपरिज्ञा से मृत्यु की समीचीन विधि को जानकर आसेवन परिज्ञा से उसका सेवन करे ।
आशय यह है कि- ज्ञानी पुरुष किसी प्रकार अपनी आयु का अन्त આયુષ્યને આછું કરવાવાળુ કારણ જાણે તે તેજ વખતે જલદીથી સ'લેખના રૂપ શિક્ષાનું' સેવન કરે. અર્થાત્ સમાધિમરણુ ધારણ કરીલે. ૧પમા
ટીકા જે કારણથી આયુનું સવન થઈ જાય છે,-અર્થાત્ લાંબા કાળ સુધી લેગવવાના યુષ્યને જલદીથી ભેગવી લેવાય છે, તે વિષ, શસ્ત્ર, અગ્નિ, જળ, વિગેરે કારણેાને ઉપક્રમ કહે છે. સધુ જ્યારે પેાતાના આયુજ્યના કાઈ ઉપક્રમ જાણે તા તેની વચમાં એટલે કે મૃત્યુની પહેલાંજ વગર વિલમ્બે સલેખનાના સ્વીકાર કરીલે અર્થાત્ ભક્તપરિજ્ઞા, ઈંગિતમરણ, અથવા પાપે પગમન વિગેરે સાંથારો ધારણ કરીલે. રિજ્ઞાથી મૃત્યુના વિધીને સારી રીતે જાણને આસેવન પરજ્ઞાથી તેનુ સેવન કરે.
કહેવાના આશય એ છે કે જ્ઞાની પુરૂષ કઈ પણ પ્રકારે પેાતાના
For Private And Personal Use Only