Book Title: Sutrakritanga Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 683
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयार्यबोधिनी टीका प्र. श्रु. अ.८ उ. १ वीर्यस्वरूपनिरूपणम् कथितम् 'उवावाय' उपादाय-श्रद्धया स्वीकृत्य-समीहए' समीहते- सम्यग् रूपेण ईइते मोक्षार्थसाधको द्रव्यः चेष्टते ध्यानाध्ययनादौ प्रयतते । धर्मध्यानावरोहणाय धर्मादौ प्रयतमानो भवति। बालवीयं च 'भुमो भुज्जो' भूयो भूयःवारं वारम् 'दुहावासं' दुःखावासम्, दुःखमावासयति-इति दुःखावासः दुःखकस्थानम् येन येन प्रकारेण बालवीर्यवान् दुःखजनकनरकनिगोदादौ परिभ्रमति 'तहा तहा' तथा तथा-तेन तेन प्रकारेणाऽस्य बालवीर्यस्य अशुभाध्यवसायित्वात् 'अमुहत्त' अशुभत्वम्-अशुभत्वमेव प्रवर्धते । इत्थं संसारस्वरूपं विचारयतो मुनेः धर्माऽनुष्ठानादावेव मतिः प्रवर्तते, इति। सम्यग्दर्शनज्ञानचारित्रतशंति मोक्ष. मार्गः, इति तीर्थकरैरुपदिष्टः, अतो मोक्षार्थी तं मोक्षमार्गमेवाऽऽदाय विचरति, ___ तात्पर्य यह है कि सम्यग्ज्ञान, दर्शन चारित्र और तप या श्रुत और चारित्र रूप धर्म ही मोक्ष का कारण है, ऐसो तीर्थकरों आदि ने उपदेश किया है । उस मोक्ष कारण को श्रद्धापूर्वक स्वीकार करके मोक्षार्थी पुरुष ज्ञान ध्यान आदि क्रियाओं में प्रवृत्ति करता है। इसके विपरीत बालवीर्य पुनः पुनः दुःखों का कारण होता है। बालवीर्यवान् पुरुष नरक-निगोद आदि में परिभ्रमण करता है । जैसे-जैसे वहां दुःखों को भोगता है, वैसे वैसे उसकी अशुभता अर्थात् परिणामों की मलीनता बढती जाती है । इस प्रकार संसार के स्वरूप का विचार करने वाले मुनि की धर्मध्यान अनुष्ठान में ही प्रवृत्ति होती है। __ आशय यह है कि सम्यग्दर्शन, ज्ञान चारित्र और तप मोक्ष के मार्ग हैं, ऐसा तीर्थंकरों का उपदेश है । अतएव मोक्षार्थी मोक्षमार्ग को તાત્પર્ય એ છે કે-સમ્યક્ જ્ઞાન; દર્શન ચારિત્ર અને તપ અથવા શ્રત અથવા ચારિત્ર રૂપ ધર્મ જ મે ક્ષનું કારણ છે આ પ્રમાણે તીર્થકર વિગેરે એ ઉપદેશ આપેલ છે. આ મેક્ષ માર્ગને શ્રદ્ધા પૂર્વક સ્વીકાર કરીને મોક્ષની ઈરછાવાળા પુરૂષો જ્ઞાન, ધ્યાન વિગેરે ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરે છે. આથી ઉલટા બાલ વીર્ય–અજ્ઞાની વારંવાર દુઃખના કારણ રૂપ થાય છે. બાલવીચુંવાળા પુરૂષે નરક-નિગોદ વિગેરેમાં પરિભ્રમણ કરતા રહે છે. ત્યાં જેમ જેમ દુઃખે ભગવે છે, તેમ તેમ તેનું અશુભ પણ અર્થાત્ પરિણામેનું મલીન પણું વધતું જાય છે. આ રીતના સંસારના સ્વરૂપને વિચાર કરવાવાળા મુનિ ધમ–દયાનના અનુષ્ઠાનમાં જ પ્રવૃત્તિ કરે છે. . કહેવાનો આશય એ છે કે-સમ્યગ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ મેક્ષના માર્ગો છે. આ પ્રમાણે તીર્થકરેએ ઉપદેશ આપેલ છે, તેથી જ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729