________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे अन्वयार्थ:-(णिक्खम्म) निष्क्रम्य-संयमं गृहीत्यापि (परभोयणमि दीणे) परभोजने दीन:-पराहारविषये दैन्यमुपगतः (मुहमंगलीए) मुखमांगलिक:-अन्यस्य प्रशंसकः (नीवारगिद्धेव महावराहे) नीवारगृद्धो महावराह इव तण्डुलकणासक्तशूकरवत् (उदराणुगिद्धे) उदारानुगृद्धः उदरपोषणे तत्परः, (अदूरए) अदूरे-अतिसमीपे (घायमेव) घातं विनाशमेव (एहिइ) एष्यति-माप्स्यतीत्यर्थः ॥२५॥
टीका-यो हि पुरुषः स्वकीयं गृहकलनधनधान्यादिकं परित्यज्य 'णिक्खम्म निष्क्रम्य गृहानिस्सृत्य संयमं गृहीत्वेत्यर्थः 'पर मोयणमि' परभोजने, परकीयाहारविषये 'दीणे' दीन:-दैन्यमुपगतः रसनेन्द्रियवशवर्ती चारणवत् । 'मुहमंगलीए' मुखमांगलिकः मुखेन मंगलानि प्रशंसावाक्यानि वदति यः स मुखमालिका, मुखेन परमशंसाकारकः, प्रशंसाप्रकारो यथा
पुनः कहते हैं-'णिक्खम्म दीणे' इत्यादि।
अन्वयार्थ--जो संयम को ग्रहण करके भी परकीय आहार में दीन है, मुख मांगलिक अर्थात् दूसरे की प्रशंसा करता है, यह तन्दुल. कणों में आसक्त महाशूकर के समान उदरपोषण में तत्पर होकर शीघ्र ही विनाश को प्राप्त होगा ॥२५॥
टीकार्थ--जो पुरुष अपने गृह, पत्नी, धन, धान्य आदि का त्याग करके और संयम को धारण करके परकीय आहार के विषय में दीनता "को प्राप्त है, रसना इन्द्रिय का दास है अर्थात् रसलोलुप है तथा जो मुखमांगलिक है अर्थात् मुख से प्रशंसावचन बोलना है, यथा-'पुण्यात्मा दीनलोकाना' इत्यादि।
સૂવાથં–જેઓ સંયમ ગ્રહણ કરવા છતાં પણ પરકીય આહારના -વિષયમાં દીનતા બતાવે છે, જેઓ મુખમાંગલિક છે એટલે કે આહાર મેળવિવા માટે દાતાની પ્રશંસા કરનારા છે, તેઓ તદુલ કણમાં (ખાના ‘દાણામાં) અસક્ત થયેલાં મહાશૂકરની જેમ ઉદર પોષણ માટે લેલુપ થઈને વિનષ્ટ થાય છે-સિદ્ધિ પ્રાપ્ત કરવાને બદલે સંસારમાં ભ્રમણ કરીને દુઓનું વેદન કર્યા કરે છે. પારા
ટીકાઈ—જે પુરુષ માતા, પિતા, પત્ની, પુત્ર ધન, ઘર અદિને ત્યાગ કરીને સંયમ અંગીકાર કરવા છતાં આહાર પ્રાપ્તિને માટે દીનતા બતાવે છે, વાદલોલુપ બનીને (રસના ઈદ્રિયના દાસ બનીને) જેઓ દાતાની શંસા કરે છે, તેઓ પણ સંયમથી ભ્રષ્ટ થઈને પિતાને જ વિનાશ નેતરે છે. તેઓ દાતાની કેવી પ્રશંસા કરે છે તે હવે પ્રકટ કરવામાં આવે છે
For Private And Personal Use Only