________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
--
समयाबोधिनी टीका प्र. श्रु. अ. ७ उ. १ कुशीलवतो दोषनिरूपणम् ५६१
जइ पविससि पायालं अडवि व दर गुहं समुदं वा।
पुवकयाउ न चुक्कासि अप्पाणं घायसे जइ वि ॥२॥' छाया—मा भा रे विषण्णो जीव ! स्वं विमना दुर्मना दीनः ।
नैव चिन्तितेन स्फेटते तद् दुःखं यत्पुरा रचितं ॥१॥ यदि प्रविशसि पातालं अटवीं वा दरीं गुहां समुद्रं वा ।
पूर्वकृतान्नैव भ्रश्यसि आत्मानं घातयसि यद्यपि ॥२॥ गाशी -कर्पोदये सति आर्तध्यानं करोपि, विममा दुर्मनाः कथं भवसि यत् पुरा कर्मरचित्रं कृतं तत् वार्तध्यानेन न त्रुटयति, अतः समतामावर विवेक कुरु पुनरवि दुष्कर्म न हरणीयम्. यतः पालालं गच्छसि, अटी वा गच्छसि प्रवाह को वही जीव नष्ट कर सकते हैं जो कर्म के फल का उपयोग समय आतध्यान नहीं करके पूर्ण समभाव में स्थित रहते हैं। अन्यथा जन्म जन्मान्तर में यह चक्र चलता ही रहता है। कहा है 'मा होहि रे विसनो' इत्यादि। ____अरे जीव तूं कर्म का फल भोगते समय विषाद मत कर, विमन, दुर्मन और दीन न बन । तूं ने पूर्वकाल में अपने लिए जिस दुःख का निर्माण किया है अर्थात् दुःख प्रद कर्म का बंध किया है, वह चिन्ता शोक करने से मिट नहीं सकता ॥१॥ 'जह पविससि' इत्यादि।
अगर तूं पाताल में प्रवेश कर जाएगा, विकट अटवी में, खंधक में, गुफा में या समुद्र में भी चला जाएगा तो भी कर्म से छुटकारा नहीं એજ જીવ નષ્ટ કરી શકે છે કે જે ફળને ઉપભેગ કરતી વખતે આર્તધ્યાન કરતું નથી પણ સમભાવપૂર્વક તેનું વેતન કરે છે. જે સમભાવપૂર્વક કર્મના ફળને ઉપગ કરવાને બદલે આધ્યાનપૂર્વક ઉપભેગ કરવામાં આવે, તે જન્મજન્માનરમાં આ ચક્ર (કર્મપ્રવાહ) ચાલુ જ રહે છે. કહ્યું પણ છે કે'मा होहि रे विसन्नो' त्या
“અરે જીવ! તું કમનું ફળ ભેગવતી વખતે વિષાદ ન કર, વિમન, મન અને દીન ન બન. તે પૂર્વકાળમાં તારે માટે જે દુઃખનું નિર્માણ કર્યું છે. એટલે કે દુખપ્રદ કર્મને જે બંધ કર્યો છે, તે શક અથવા ચિંતા કરવાથી નષ્ટ થઈ શકતા નથી. ૧ _ 'जइ पविससि' त्या
તેનાથી બચવા માટે તે પાતાળમાં પેસી જઈશ, વિકટ અટવીમાં છુપાઈ જઈશ, અંધકમાં (યરામાં) ગુફામાં કે સમુદ્રમાં છુપાઈ જઈશ, તે
सु०७१
For Private And Personal Use Only