________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ६ उ.१ भगवतो महावीरस्य गुणवर्णनम् ४९३ स्वस्याऽतिशय स्वरूपत्वात् ३, सुदर्श ना-मुष्ठु शोभनं जम्बूनदमयतया रत्नबहुल. तया च मनोनिवृत्तिकरं दर्शन यस्य स सुदर्शनः४, स्वयंप्रभा रत्नबहुलतया स्वयम् आदित्यादेवि प्रभा-प्राशो यस्य स स्वयंप्रमः५, गिरिराजः-सर्वेषु गिरिषु उच्चत्वेन तीर्थकरजन्माभिषेकाश्रयतया च राजा-गिरिराजः६, रत्नो, वयः-रत्नानां पुत्वाव७, शिलोच्चयः८, मध्यः-लोकस्य मध्यवर्तित्वात् ९, नामिः-लोकस्य नाभिभूतत्वात् १०, आकस्मिका अकस्माद् दृष्टौ पतितायां सत्त्यां हर्षातिशयजनकत्वात् ११, सूर्याऽऽवरी:-मूर्यावर्तनकत्वात् १२, सूर्यावरणः(४) सुदर्शन जाम्बूनदमय होने से तथा रत्नबहुल होने से उसका दर्शन
मन को आनन्दप्रद होता है। (५) स्वयं प्रम-रत्नों की बहुलता होने के कारण वह स्वयं सूर्य आदि
की भाँति प्रकाशयुक्त है। (६) गिरिराज- समस्त पर्वतों में सर्वाधिक ऊंचा होने से और तीर्थकरों
के जम्माभिषेक का स्थल होने से पर्वतों में राजा के समान है। (७) रत्नोच्चय-रत्नों का पुंज है। (८) शिलोच्चय-शिलाओं का समूह होने से । (९) लोक का मध्य होनेसे मध्य है (१०) नाभि-लोककी नाभि के समान । (११) आकस्मिक-अकस्मात् दृष्टि पड़ते ही अतिशय हर्षजनक । (१२) सूर्यावर्त्त-सूर्य उसकी प्रदक्षिणा करने से (૪) સુદર્શન–જબૂનદમય લેવાથી તથા અનેક રત્નથી સંપન્ન હોવાથી તેનાં
દર્શન મનને આનંદદાયક થઈ પડે છે, તેથી સુદર્શન નામ પડયું છે. (૫) સ્વયંપ્રભ-તેમાં રત્નની વિપુલતા હેવાને કારણે, તે સૂર્ય આદિની
જેમ પ્રકાશયુક્ત હોવાથી તેનું નામ સ્વયંપ્રભ છે. ગિરિરાજ-બધા પર્વ તેમાં વધારેમાં વધારે ઊંચે લેવાથી તથા તીર્થ
કોના જન્માભિષેકનું સ્થાન હોવાથી પર્વતના રાજા જેવો છે. (७) रत्ना-यय-रत्नान। ४ छे. (८) शिव्यय-शिवापानी समूह छे. (૯) લોકને મધ્ય હેવાથી તે મધ્ય એ પ્રમાણે કહેવાય છે. (१०) नामि-aisal नाम समान छ, (૧૧) આકસ્મિક-અકસ્માત દૃષ્ટિ પડતાં જ અતિશય હર્ષજનક છે. (૧૨) સૂર્યાવર્ત-સૂર્ય તેની પ્રદક્ષિણ કરે છે તેથી આ નામ પડ્યું છે.
For Private And Personal Use Only