________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ५ उ.२ नारकीयवेदनानिरूपणम् तदेवं परमाधार्मिकैः परस्परकृतैर्वा छिन्ना भिन्नाः क्वथिता मूञ्छिनाः सन्तो वेदनासमुद्घातगता अपि ते न नियन्ते अतः कथ्यते संजीवनीवत् संजीविनी जीवनदात्री नरकभूमिः न तत्र गतः खण्डशश्निोपि म्रियते स्वायुषि सति । सा च चिरस्थितिका उत्कृष्टतः त्रयस्त्रिंशत्सागरोपमाणि यावत् यस्यां च पाप्ताः प्रजायन्ते इति प्रजाः माणिनः पापचेतसः हन्यन्ते मुद्गरादिभिः नरकानुभावाञ्च मुर्ववोपि अत्यन्तपिष्टा अपि न म्रियन्ते, अपि तु पारदवत् मिलन्ति ॥९॥ पापी जीव अपने पापों का फल भोगने के लिए नरक में चिरकाल तक रहते हैं।
इस प्रकार वहां परमाधार्मिकों द्वारा कष्ट दिये जाते हैं तथा परस्पर में भी एक नारक दूसरे को कष्ट पहुँचाता है। उन कष्टों से वे छिन्न भिन्न होते हैं, पचते हैं, मूञ्छित हो जाते हैं परन्तु बेदना से अभिभूत हो जाने पर भी मरते नहीं हैं। इस कारण नरकभूमि संजीवनी या जीवनदात्री कहलाती है। वहां गया हुआ जीव खण्ड खण्ड कर देने पर भी आयु शेष होने से मरता नहीं है। वहां आयु भी हुत लम्बी-उस्कृष्ट तेतीस सागरोपम की होती है। वहां पापी प्राणी मनरादि से आहत किये जाते हैं किन्तु नरक का स्वभाव ही ऐसा है આયુષ્ય પણ ઘણું જ લાંબું હોય છે. પાપી ને પિતાનાં પાપનું ફળ ભેગવવાને માટે લાંબા સમય સુધી ત્યાં રહેવું પડે છે.
પરમધામિક અસુરે દ્વારા તેમને આ પ્રકારનાં કછો તે અપાય છે, પદન્ત નારકે પોતે જ એકબીજાને પણ પીડા પહોંચાડયા કરતા હોય છે. તે કોને લીધે તેઓ છિન્નભિન્ન થઈ જાય છે. આ પ્રકારે છિન્નભિન્ન થવા છતાં. અગ્નિ પર શેકાવા છતાં, અંગના ટુકડે ટુકડા થવા છતાં તેઓ મરતાં નથી. હા, મૂર્શિત અવશ્ય થાય છે. આ કારણે નરકભૂમિને સંજીવની અથવા જીવનદાત્રી કહેવામાં આવે છે. ત્યાં ગયેલા જીવના ભલે ટુકડે ટુકડા કરી નાખવામાં આવે. પણ જ્યાં સુધી તેમનું આયુષ્ય બાકી હોય છે, ત્યાં સુધી તેઓ મરતા નથી. નારકનું આયુષ્ય ઘણું જ લાંબું–જઘન્ય દસ હજાર વર્ષનું અને અધિકમાં અધિક તેત્રીસ સાગરોપમનું હેય છે. ત્યાં પાપી અને મગદળ, દંડા આદિ વડે મારવામાં આવે છે. તેમના શરીરના રે. ચૂરા કરી નાખવામાં આવે છે, છતાં પણ તેઓ મરતા નથી મારકેને સ્વભાવ જ એ ય છે કે પ્રાણ જાય એવી વેદના સહન કરવા છતાં તેઓ
For Private And Personal Use Only