________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ६ उ.१ भगवतो महावीरस्य गुणवर्णनम् ४६५ . पदान्तरोपादानं पुनरुक्तितां विति तथापि विशेषार्थावगहिज्ञानं सामान्यायपरिच्छेदकं दर्शनमित्युभयो विवेकः । अत एव यथास्थानमुभयो निवेश इति । 'जसं. सिणो) यशस्विनः-सऽतिशायि यशः शालिनः, भगवतो यशः, नरसुरासुरातिशायि वर्तते तादृशयशस्वतो भगवतः (चक्खुपहे ठियस्स) चक्षुष्पथे स्थितस्य-लोकस्य चक्षुःपथे-लोचनमार्गे स्थितस्य-भवस्थ केल्यवस्थायां वर्तमानस्य, यद्वा-लोकानां सूक्ष्मव्यवहितपदार्थाविर्भावनाऽऽलोकवत् सहकारितया चक्षुर्भूतस्य भगवतो महावीरतीर्थकरस्य, भगवदुपदेशेनैव जीादिपदार्थज्ञानसंभवान् । (धम्मं धर्मम् -संसारोद्धरणस्वभावम् । भायता प्रणीतं प्रतिपादितं वा धर्म-श्रुतचा विलक्षणम् . अर्थ समान है, अतएव किसी भी एक शब्द से काम चल सकता है तो दूसरे शब्द का प्रयोग करने से पुनरुक्ति दोष होता है, तथापि दोनों में भेद है । ज्ञान वस्तु के विशेष धमों का ग्राहक होता है और दर्शन सामान्य अर्थ का अर्थात् वस्तु के सामान्य अंश का परिच्छेदक है। अत एव दोनों को यथास्थान प्रयुक्त किया गया है। ___ भगवान् सर्वाधिक यश से सुशोभित अर्थात् समस्त मनुष्यों देवों और असुरों से बढकर यशवाले तथा भवस्थ केवली अवस्था में लोक के चक्षु पथ में स्थित थे । अथवा भगवान् लोगों को आलोक के समान सूक्ष्म और व्यवहित पदार्थों को प्रकाशित करने वाले होने से चक्षु के समान थे, क्योंकि भगवान् के उपदेश से ही जीवादि पदार्थों દર્શનને અર્થ સમાન છે. તેથી કોઈ પણ એક શબ્દ પ્રયોગ કરવાથી કામ ચાલી શક્ત, છતાં અહીં બને પદને પ્રવેશ કરવાથી પુનરુક્તિ દોષ લાગત નથી ? આ શંકાનું નિવારણ કરતા સૂત્રકાર કહે છે કે જ્ઞાન અને દર્શનના અર્થમાં આ પ્રકારનો તફાવત છે-જ્ઞાન વસ્તુના વિશેષ ધર્મોનું ગ્રાહક હોય છે. પરંતું : દર્શન સામાન્ય અર્થનું એટલે વસ્તુના સામાન્ય અંશનું પરિચ્છેદક (ગ્રાહક-બેધક) છે, તેથી આ બનેને પ્રવેગ કરવાથી પુનરુક્તિ દેષને અવકાશ રહેતું નથી.
મહાવીર પ્રભુ સર્વાધિક યશથી વિભૂષિત હતા એટલે કે સમસ્ત મનુષ્ય, દે અને અસુરે કરતાં અધિક યશસંપન્ન હતા તથા ભવસ્થ કેવી અવસ્થામાં લેકેના દષ્ટિપથમાં વિદ્યમાન હતા. અથવા તેઓ સૂક્ષમ અને વ્યવહિત (વ્યવધાનવાળા-ધૂળ) . પદાર્થોને પ્રકાશિત કરનારા હોવાથી ચક્ષુના સમાન હતા, કારણ કે તેમના ઉપદેશ વડે જ છવાદિ તત્તનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે
सू० ५९
For Private And Personal Use Only