________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
समयार्थबोधिनी टीका प्र. श्रु. प्र.६ उ.१ भगवतो महावीरस्य गुणवर्णनम् ४६३ अष्टविधं कर्म, तादृशान् कुशाम् लुगाति-छिनत्ति इति कुशलः । प्राणिनां स्वस्य च कर्मणां विनाशनेन पटुरित्यर्थः, दृश्यते हि इहापि सर्वसमर्थे कुशलपयोगः, यथाऽयं व्याकरणे कुशलः कुशलोऽयं न्यायशास्त्रे इत्यादि। तथा-भगवानपि भावकुशाष्टविधर्मविनाशनेऽतिशयेन कुशलः। (महेसी) महा ऋषिः, महांश्चासौ ऋषिश्व महर्षिः-अत्यन्तोग्रतपश्चणानुष्ठायित्वाद् अतुलपरीषहोपसर्गसहनाच्चेति । भगवान् तपोबलेन घातिकर्मचतुष्टयं विनाश्य संमाप्त केवलज्ञानः । अतः सर्वत्र सर्वदा तस्योपयोगस्तिष्ठत्येव न तु छमस्थ इव विचिन्त्य जानाति । किन्तु सर्वानेव पदार्थान् वान् 'कु' अर्थात् आत्मा रूपी भूमि में 'श' अर्थात् शयन करनेवाले रहने या उत्पन्न होनेवाले 'कुश' अर्थात आठ प्रकार के कर्मों को लुनने वाले अर्थात् छेदन करने वाले होने से 'कुशल' थे। आशय यह है कि भगवान् प्राणियों के तथा अपने कमों का विनाश करने में अतिशय पटु थे । लोक में भी सर्वसमर्थ अर्थ में कुशल शब्द का प्रयोग होता है, जैसे यह व्याकरण में कुशल है, यह न्याय या सर्वशास्त्रों में कुशल है इत्यादि । इसी प्रकार भगवान् भी अष्ट विध कर्म रूप भाव 'कुश' का विनाश करने में अतिशय कुशल थे। भगवान महाऋषि थे उग्रतपश्चरण करने से और घोर परीषहोपसर्ग सहन करने से महाऋषि थे । कर्मों की निर्जरा करके उन्होंने चार घातिक कर्मों का क्षय कर दिया था, अतएव उनका उपयोग सर्व पदार्थों में सदैव व्याप्त ही रहता था। वे छद्मस्थ की भाँति सोच विचार नहीं जानते थे, समस्त पदार्थों को हस्ताઅથવા ભગવાન “શું' એટલે કે આત્મા રૂપી ભૂમિમાં, “' એટલે શયન १२:२२-२ना२२ सय जत्पन्न यनार, 'कुश' मेट मा प्रा२ना उर्भानु છેદન કરનારા હતા, તે કારણે તેમને કુશલ કહ્યા છે. આ કથનને ભાવાર્થ એ છે કે મહાવીર પ્રભુ પિતાનાં કર્મોને તથા પ્રાણીઓનાં કર્મોને વિનાશ ४२पामा निपुर उता. aswi ५५ 'सौथौ समर्थ' न। मा 'श' २५४ने। પ્રયોગ થાય છે. જેમકે તે વ્યાકરણમાં કુશલ છે, તે ન્યાયમાં કુશલ છે, તે સર્વશાઓમાં કુશલ છે. એ જ પ્રમાણે મહાવીર પ્રભુ પણ આઠ પ્રકારના કર્મ રૂ૫ કુશને વિનાશ કરવામાં અતિશય કુશલ હતા. તેઓ ઉગ્રતપસ્યા કરનારા હતા અને ઘેરપરીષહે અને ઉપસર્ગો સહન કરવાવાળા હતા તેથી તેમને મહર્ષિ કહ્યા છે. કર્મોની નિર્જરા કરીને તેમણે ચાર પ્રકારનાં ઘાતિયા કર્મો ક્ષય કરી નાખ્યું હતું, તેથી તેમનું જ્ઞાન-ઉપગ સર્વ પદાર્થમાં સદા વ્યાપ્ત જ રહેતું હતું. તેઓનું જ્ઞાન છસ્થના જેવું અપૂર્ણ કે મર્યાદિત ન હતું,
For Private And Personal Use Only