________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४६४
सूत्रकृताङ्गसूत्रे हस्ताऽऽमलकमिव सर्वदेव पश्यति, आविर्भूतसांपतिकात केलज्ञानात् ज्ञानपतिबन्धकज्ञानावरणीयस्य कर्मयो विनत्वात् । यथा-आशुमज्ञस्तथाऽतिविषमतश्श्चरणशीलोऽपि, न तु परतीथिकात् परिग्रहपरिवृतः । (अणंतनाणी) अनन्तज्ञानी-अविनाशज्ञानवान् अन्त शब्दस्य नाशाथै प्रसिद्धः, न विद्यते अन्नो विनायो यस्य तत् अनन्तम् असन्तं च तज्ज्ञानमिति अनन्तज्ञानं तद्विद्यते यस्य सोऽनन्तज्ञानी । अथवा -अनन्तपदार्थपरिच्छेदकं विशेषग्राहकं ज्ञानं यस्य सोऽनन्तज्ञानी, (य) च (अणंतदेसी) अनन्तदर्शी, अनन्त-समाल्यार्थपरिच्छेदकं दर्शन विद्यते यस्य संऽनन्त. दर्शी केवलदर्शनीत्यर्थः । यधपि ज्ञानदर्शने समानार्थके, इति एकेनापि निर्वाहे मल के समान सदैव जानते थे, क्योंकि ज्ञान में रुकावट उत्पन्न करने वाला उनका ज्ञानावरणीय कमें क्षीण हो चुका था।
भगवान जैसे महारुषि थे, उसी प्रकार अत्यन्त घेर तपश्चरण करने वाले भी थे। परतीर्थकों के समान वे परीग्रह से युक्त नहीं थे।
भगवान् अनन्तज्ञानी थे । अन्त शब्द का एक अर्थ 'विनाश' भी प्रसिद्ध है, अतएव अनन्त का अर्थ है अविनाशी । जिसका अन्त अर्थात् विनाश न हो वह अनन्त । ऐसे ज्ञानवाले को अनन्तज्ञानी कहते हैं। अथवा अनन्त पदार्थों को जाननेवाला विशेष ग्राहक ज्ञानवाला अनन्त. ज्ञानी कहलाता है।
और भगवान् अनन्तदर्शी थे। सामान्य अर्थ को जाननेवाला दर्शन जिनका अनन्त हो, उन्हें अनंतदर्शी कहते हैं। यद्यपि ज्ञान और दर्शनक તેથી છઘની જેમ વિચાર કરી કરીને કે કલપના કરીને કઈ પદાઈ ને જાણવાનો પ્રયત્ન કરતા નથી. તેઓ સમસ્ત પદાર્થોના સ્વરૂપને હાથમાં રહેલા આમળાની જેમ જાણવાને સમર્થ હતા, કારણ કે જ્ઞાનને અવરોધક જ્ઞાનાવરણીય કર્મને તેમણે ક્ષય કરી નાખ્યું હતું.
મહાવીર પ્રભુ જેવાં મહારાષિ હતા, એવાં જ મહાન તપસ્વી પણ હતા. જેઓ પરતીર્થિકની જેમ પરિગ્રહથી યુક્ત ન હતા.
ભગવાન અનન્ત જ્ઞાની હતા. “અન્ત’ પદ વિનાશના અર્થમાં વપરાય છે. જેને અન્ત હેતે નથી એવા પદાર્થને અનંત કહે છે મહાવીર પ્રભુને અનન્ત જ્ઞાનના ધારક કહ્યા છે કારણ કે તેમનું જ્ઞાન કદી નાશ ન પામે એવું–અવિનાશી-હતું. અથવા અનંત પદાર્થોને જાણનાર વિશેષ ગ્રાહક જ્ઞાનવાળાને અનન્તજ્ઞાની કહેવાય છે.
મહાવીર પ્રભુ અનન્તદશી હતા. સામાન્ય અર્થને જાણનારૂં અનન્ત દર્શન જેઓ ધરાવતા હોય છે, તેમને અનન્તદશી કહે છે. જો કે જ્ઞાન અને
For Private And Personal Use Only