________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ५ उ.२ नारकीयवेदनानिरूपणम् ४२७
टीका-'असाहुकम्मा' असाधुकर्मणः-अशोमनानि जन्मान्तरोपार्जितानि कर्माणि अनुष्ठानानि माणातिपातमृपावादादीनि येषां ते तथाविधान माणातिपावादिकर्मकारकान् 'रुदं रौद्रे-अतिभयानके सत्त्व धादिके 'अभिमुंजिय' अभियोज्य 'एकं दुवे तो वा' एकं द्वौ त्रीन् वा नैरयिकान् परमाधार्मिकाः 'दुरुहित्तु' दोह्य समारोह्य 'उसुचोइया' इषुनोदितान्-वज्रमांकुशाभिघातेन संप्रेरितान् ‘इस्थिवई' हस्तिप्रवाहम् हस्तिवाहनरीत्या 'वहंति' वाहयन्ति । यथा-हस्तिपृष्ठे आरोहकान् समारोह्य हस्तिपकाः हस्तिनं चालयन्ति, तथा परमाधार्मिकाः नारकान् चालयन्ति । यद्वा-यथा (उपलक्षणात्) रथादौ संयोज्य वेत्रादिपहारैः प्रहृत्य, अनभ्यस्त. मपि बलाद् वाहयन्ति तद्वत् नारकान् चालयन्ति । अथवा-यथा हस्ती महान्तं मारं वहति, तथा तान् नारकान् बलाद् भारं वाहयन्ति परमाधार्मिकाः । यदा नैरयिकाः स्वपृष्ठारूढातिमारं वोढुं न शक्नुवन्ति तदा 'आरुस्स' आरुष्य सर्वथा
टीका--जिन नारकियों ने जन्मान्तर में अशोभन कर्मों का आच. रण किया है अर्थात् हिंसा असत्य आदि पापों का सेवन किया है, उनको नरकपाल रौद्र अर्थात् अत्यन्त भयानक प्राणिवध आदि कार्मों में जोडकर वे वज्रमय अंकुश आदि से आघात करके और एक, दो, तीन नारकियों को उन पर चढा कर उनसे हाथी के समान भार वहन करवाते हैं । जैसे महावत हाथी की पीठ पर सवार को चढाकर उसे चलाता है, उसी प्रकार परमाधार्मिक नारकों को उन सवारों द्वारा चलाते हैं । अथवा-जैसे रथ आदि में जोतकर और बेतका प्रहार करके अनभ्यस्त ऊंट आदि से भी जबर्दस्ती भार वहन करवाया जाता है उसी प्रकार नारकों से बलात्कारपूर्वक परमाधार्मिक भार वहन करवाते हैं। जब वे नारक अपनी पीठ पर सवार हुओंका भारी भार नहीं
ટીકાર્યું–જે નારકોએ પૂર્વભામાં હિંસા, અસત્ય આદિ પાપકર્મોનું સેવન કર્યું હોય છે તેમને પરમધામિક દ્વારા તેમનાં તે રદ્ર (ભયંકર) કુનું સ્મરણ કરાવવામાં આવે છે. જેવી રીતે હાથીના મર્મસ્થળમાં અંક શને પ્રહાર કરીને તેની પાસે ભાર વહન કરાવવામાં આવે છે, એ જ પ્રમાણે વજય અંકુશ આદિના પ્રહાર કરીને તેઓ નારકે પાસે ભારવહન કરાવે છે. અથવા એક, બે ત્રણ અને તેમની પીઠ પર આરોહણ કરાવીને, અંકુશ આદિના પ્રહાર કરીને તેને ચલાવે છે. અથવા જેવી રીતે રથની ધુંસરી સાથે જોડેલા બળદેને આર ડીને ચલાવવામાં આવે છે. એજ પ્રમાણે નારકેને પણ દંડ, ભાલાં, આદિ શસ્ત્રો વડે મારી મારીને તેમની પાસે બળજબરીથી ભાર વહન કરાવવામાં આવે છે. જ્યારે તે નારકો તેમની
For Private And Personal Use Only