________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थवोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. ४ स्खलितस्य साधोरुपदेशः १८१
अन्वयार्थः--(जेहिं) यैः पुरुषैः (काले) काले धर्मोपार्जनकाले (परिकतं) पराक्रान्तं धो गर्जनं कृतम् (ते) ते पुरुषाः (पच्छा) पश्चात् (न परितप्पए) न परितप्यन्ते पश्चात्तापं न कुर्वन्ति (बंधणुम्मुक्का) बन्धनमुक्ताः (धीरा) धीरा:महासत्वाः (जीवियं) जीवितं असंयमजीवनं (नाक खंति) नावकांक्षन्ति नेच्छन्तीति ॥१५॥
टीका-'जेहिं' यैरात्महितकर्तृभिः 'काले' धर्मोपार्जनसमये 'परिवत' पराक्रान्तम् , इन्द्रियकषायाणां परानयाय समुद्योगः कृतः। ते ते तादृशाः 'धीरा' कर्मविदारणे शौर्यादिगुणोपपन्नाः। पश्चात् मरगकाले-अपगतयौवने वृद्धाव. स्थायाम् । 'न परितप्पंते' न परितप्यन्ते, पश्चात्तापं न कुर्वन्ति शोकाग्निना दग्धान भवन्ति । 'बंधणुम्मुका' बन्धनमुक्ताः स्यादिवन्धनरहिताः 'ते' ते 'धीराः महापुरुषाः 'जीवियं' जीवितमसंयमजीवनम् 'नावखंति' नावकांक्षन्तिनाभिलषन्ति ।
अन्वयार्थ--जिन्होंने समय पर पराक्रम किया अर्थात् धर्मसेवन किया है, वे बाद में पश्चात्ताप नहीं करते । बन्धन मुक्त धीर पुरुष असंयम-जीवन की आकांक्षा नहीं करते ॥१५॥
टीकार्थ--आत्मा का हित करनेवाले जिन विवेकशील दीर्घदर्शी पुरुषों ने धर्मोपार्जन के अवसर पर पराक्रम किया है अर्थात् इन्द्रियों और कषायों के निग्रह के लिए उद्योग किया है, वे कर्मविदारण में शरता आदि गुणों से सम्पन्न भीरपुरुष मरण के समय या यौवन व्यतीत हो जाने पर वृद्धावस्था में परिलाप नहीं करते। उन्हें शोक की अग्नि में दग्ध नहीं होना पडता । स्त्री आदि के बन्धन से रहित वे धीर पुरुष अ यममय जीवन की आकांक्षा नहीं करते।
સૂત્રાર્થ–જેમણે યોગ્ય અવસરે પરાક્રમ કર્યું છે. એટલે કે ધર્મનું સેવન કર્યું છે, તેમને પાછળથી પસ્તાવું પડતું નથી. બધન મુક્ત ધીર પુરૂષ અસંયમી જીવનની આકાંક્ષા રાખતા નથી. મનપા
ટીકાર્ય–આત્મહિતની ખેવના રાખનારા જે વિકશીલ પુરૂષો ભવિષ્ય. કાલીન સુખને વિચાર કરીને ધર્મોપાર્જનને અવસર આવે ધર્મકરણમાં પ્રવૃત્ત થાય છે-જેઓ ઈન્દ્રિયે અને કષાયેલના નિરહ માટે પ્રયત્નશીલ રહે છે–એવાં કર્મવિદારણમાં શૂરતા આદિ ગુણોથી સંપન્ન ધીર પુરૂને મરણને સમય નજીક આવે ત્યારે અથવા યૌવન વ્યતીત થઈને વૃદ્ધાવસ્થા આવે ત્યારે પસ્તાવું પડતું નથી. તેને શેકની અગ્નિમાં શેકાવું પડતું નથી. સ્ત્રી આદિ બંધનથી રહિત તે ધીરપુરૂષે સંયમરહિત જીવનની ઈચ્છા કરતા નથી,
For Private And Personal Use Only