________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. शु. अ. ३ उ. ४ स्खलितस्य साधोरुपदेशः
हतं मुष्टिभिराकाशं पाक कण्डनं क्रुदम् । यन्मया प्राप्य मानुष्यं सदर्थे नादरः कृतः ॥ १ ॥ अपिच - मृत्कुम्भाल्लुकारन्त्र विधानपरमार्थिना ।
दक्षिणावर्त्तशंखोऽयं हन्त ! चूर्णीकृत मषा ||२|| तथा - 'विश्वावलेवनडिएहिं जाई कोरंति जोच्त्रणमरणं ।
वय परिणामे सरियाई ताई हियए खुडुकंति ॥३॥ छाया -- विभवावलेपनादितैर्यानि क्रियन्ते यौवनमदेन ।
वयः परिणामे स्मृतानि तानि हृदयं व्ययन्ते || ३ || १४ ||
१७९
मनुभवको प्राप्त करके भी मैंने उत्तम अर्थ का आदर नहीं किया, यह मानों ऐसा ही है जैसे मुट्टियों से आकाश में आधान किया और छिलकों को कूटा ! अर्थात् जैसे आकाश में आघात करना और तुषको खांड़ना fare प्रयास है, उसी प्रकार मनुष्य भव पाकर उत्तम अर्थ के लिए प्रयास न करने से मनुष्यमेव व्यर्थ हो जाता है । पुनः 'मृतकु ंभवालुकारन्ध्र' इत्यादि ।
और मनुष्यभव को उत्तम अर्थ मोक्ष में न लगाकर विषयभागों में लगाकर मैंने मानो मृत्तिका के घट में हुए छिद्र को मूंदने के लिए दक्षिणावर्त्त इखि जैसे अनमोल पदार्थ का चूरा कर दिया हो ! और भी कहा है- विहवावलेवन डिएहिं' इत्यादि ।
'ga gfosfa
Scala-
‘તે માણસને એવા પશ્ચાત્તાપ થાય છે કે મેં મનુષ્યભવ પ્રાપ્ત કરીને ઉત્તમ તત્ત્વની અવગણુના કરી. મેં તે આકાશમાં મુટ્ઠી વડે આઘાત કરવા જેવાં અથવા ફીફાં (ફાતરાં) ખાંડવા જેવાં નિક કાર્યોમાં જીવનને વેડફી નાખ્યુ એટલે કે આકાશમાં આઘાત કરવે અથવા ફાતરાં ખાંડવા, તે જેવી રીતે નિરક છે, એજ પ્રમાણે મનુષ્યભવ પ્રાપ્ત કરવા છતાં ઉત્તમ અને પ્રાપ્ત કરવાનો પ્રયાસ ન કરવાથી મારા મનુષ્યભવ મે વેડફી નાખ્યા છે.
'मृत्कुंभ वालु कारन्ध' धत्याहि
For Private And Personal Use Only
જેવી રીતે ટાઈ ભૂખ ચાણસ માટીના ઘડામાં પડેલા છિદ્રને સાંધવા માટે દક્ષિણાવત્ત શંખ જેવા અણુમેલ પદાર્થના ચૂરા કરી નાખે છે, એજ પ્રમાણે મે' આ અણુમેલ મનુષ્યભવને ઉત્તમ અર્થ (મેાક્ષ) ની સાધનામાં વ્યતીત કરવાને બદલે વિષય ભેગામાં વ્યય ગુમાવી નાખ્યા.' વળી તેને એવા पावा थाय छे - 'विषाव लेवनडिएहिं' इत्याहि- 'वैभवना भवभां छठी