________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समायोधिनी टीका प्र. श्रु. अ. ५ उ. २ नारकीय वेदनानिरूपणम् सम्म नारकाः (कल्लुणं) करुण-दीनं (यणति) स्तनति-आक्रोशशब्दं कुर्वन्ति (अमे सिरं कट्ट) अधः शिरो मस्तकं कृत्वा (क्गित्तिऊणं) किर्त्य खण्डयित्वा (अयं र सत्येति) अय इक् शस्त्रैः (समोसति) समवसरन्ति खण्डशः खण्डयन्ति कर्तयन्तीति॥८॥ ___टीका--'समूसियं' समुच्छ्रितं-सम्यक उच्छ्रितं समुन्नतं चिताकृतिनामकम् । 'विधूमठाण' विधूमस्थानम् , विगतो धूमो यस्मात् स्थानात् तद्विधूमस्थानम् धूमरहितवझिस्थानमिति यावत् । 'ज' यत् स्थानम् पाप्य 'सोयतत्ता' शोकतप्ताः नारकाः। 'कलणं' करुणम् 'यणंति' स्तनन्ति-करुणापूर्वकं शब्दं कुर्वन्ति रुदन्तीति यावत् । तथा-'अहोसिरं कटु' अधः शिरः कृत्वा 'विगत्तिऊणं' विकर्त्य विदार्य । 'अयं व सत्थेहि' अय इव शस्त्रैः 'समोसवेति' समवसरन्ति, खण्डशः खण्डयन्ति । अत्युच्चचितासदृशं निधूमवह्निस्थानमेकमस्ति । तत्र गताः नारकजीनाः महता शोकेन संतप्ता भवन्ति सकरुणं रुदन्ति च। तथा तत्र परमाधार्मिका नरकपाला: यहां परमाधार्मिक उनका मस्तक नीचा करके काटते हैं और लोहे के शस्त्रों से देह को खण्ड खण्ड कर देते हैं ॥८॥
टीका-ऊंचा उठा हुआ चिता के आकार का एक धूम से रहित अग्नि का स्थान है । उस अग्नि स्थान में डालते हैं तब असह्य वेदना से संतप्त नारक जीव करुणाजनक विलाप करते हैं। परमाधार्मिक उनका सिर नीचा करके लोहमय शस्त्रों से देह के अवयवों को खण्ड खण्ड कर देते हैं।
तात्पर्य यह है कि-एक अत्यन्त ऊंचा चिता जैसा धूमरहित अग्नि कास्थान है। वहां परमाधार्मिक नारक जीव को ले जाते हैं, तब नारक जीव છે, ત્યારે તે અગ્નિના તાપથી આકુળવ્યાકુળ થયેલા નારકે કરુણાના ચિકારો કરે છે. ત્યાં પરમધામિકે તેમનાં મસ્તક નીચા કરાવીને શસ્ત્ર કહે છેદી નાખે છે, અને તેઢાના હથિયારોથી તેમનાં શરીરના ટુકડે ટુકડા કરી નાખે છે. ૮
ટીકાર્થ કેઈ ઊંચી ચિતા ખડકી હોય એવું એક સ્થાન ત્યાં હોય છે. તે સ્થાનમાં નિધૂમ અગ્નિ બળતું હોય છે. જ્યારે નરકપાલે તે અગ્નિસ્થાનમાં નારકેને પટકે છે, ત્યારે અસહ્ય વેદનાથી સંતપ્ત નારકો કરૂણાજનક આકંદ કરે છે. પરમધામિકે તેમનાં મસ્તકને નીચા કરાવીને શો વડે તેમનું છેદન કરે છે તથા તેમના પ્રત્યેક અંગેને લેઢાના શ વડે છેઠને તેમના ટુકડે ટુકડા કરી નાખે છે.
આ કથન દ્વારા સૂત્રકાર નારકની યાતનાઓનું વર્ણન કરે છે. તેમને વિષમ અગ્નિમાં ફેંકવામાં આવે છે. આગથી દાઝવાને કારણે અસહ્ય પીડાને
स० ५२
For Private And Personal Use Only