________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. अ. अ. ५ उ. १ नारकीयवेदना निरूपणम् ३७१
-
एवं कुर्वन्ति ? तत्राह तं भे' इत्यादि । तं तत् तादृशं दुःखकारणम् । 'भे' युष्मभ्यमहम् । 'जहातहेणं' याथातथ्येन - यथार्थरूपेण, न तु अर्थवादादिरूपेण 'पत्रक्खामि' पक्ष्यामि - जिनोदितमनुस्मृत्य कथयिष्यामि । तदेवाह - 'ते बाला" ते परमधार्मिकाः बालाः निर्विवेकाः 'दंडेर्हि' दण्डैः - निशितासिकुन्तादिभिः समुत्पादितदुःखविशेषैः नारकाणां दुःखोत्पादन पूर्वकमित्यर्थः तेषां 'पुराकहिं ' पुराकृतेः पूर्वभवोपार्जितैः परदुःखोत्पादनरूपैः 'सव्वेद्दि' सर्वैः समस्तैः 'दंडेहि ' दण्डैः दुःखविशेवैः पूर्वसम्पादित वरदुः खोत्पादन रूपाणि सर्वाणि कर्माणीत्यर्थः 'सरयंति' स्मारयन्ति, तथाहि 'मो नारक पूर्व प्राणिनां मांसेन मांसलं, - रक्तमद्यादिरसपानेन पीवरः, परदार दर्शन स्पर्श ना लिङ्गनादिमिराहादपूर्णश्च जातः, अधुना स स्वं स्वहस्तारोपित पल्लवित पुष्पित फलितवृक्षस्य फलमुपभुञ्जानः किमिति विषीदसि कथमुत्य सकरुणं रोदिषि इत्यं तत्तद्रूपेण स्मारयित्वा स्मारयित्वा देते हैं - इस दुःख का कारण मैं आप को यथार्थरूप से कहूँगा अर्थवाद रूप से नहीं । वे विवेकविहीन परमाधार्मिक तीक्ष्ग तलवार, बछ दंड एवं भाला आदि शस्त्रों से दंड देकर उन नारक जीवों को पूर्वकृत समस्त पापों का स्मरण कराते हैं। तथा अरे नारकों ! पूर्वजन्म में तुम प्राणियों का मांसभक्षण करके पुष्ट बने थे, रसों-रक्त अथवा मद्यादि रसों का पान करके स्थूल हुए थे, परस्त्री को देखकर और स्पर्श करके अत्यन्त आहादित हुए थे, अब अपने किये का फल भोगो । अपने हाथों पाप का जो वृक्ष तुमने रोपा और पल्लवित किया है, उसके फलों को चखते समय अब क्यों विषाद करते हो ? उछल उछल कर करुणाजनक रुदन क्यों करते हो ? इस प्रकार कहकर वे नारकों को उनके पूर्वकृत सब पापों का स्मरण कराते हैं । वे दंड - दुःख
ખતાવતા હશે, તેનું કારણ હું... તમેને યથા રૂપે કહીશ-અથવાદ રૂપે નહીં તે વિવેકવિહીન પરમાધ્યામિકા તીક્ષ્ણ તલવાર, ખછી, ભાલા, દંડા આદિ શસ્ત્રો વડે મારતાં મારતાં તે નારકને તેમનાં પૂર્વજન્મમાં કરેલાં પાપાનુ’ સ્મરણ કરાવે છે. જેમકે-‘હું નારકે ! પૂર્વ જન્મમાં પ્રાણીઓના માંસનુ' ભક્ષણુ કરીને તમે પુષ્ટ અન્યા હતા, લાહી મદ્ય આદિ રસનું પાન કરીને જાડ (સ્થૂલ) થયા હતા, પરસ્ત્રીને જોઈને તથા તેમની સાથે કામલે.ગે ભેાગવીને તમારા હૃદયમાં આનંદ માન્યા હતા. હવે તમે પૂષ્કૃત તે પાપકમાંનું ફળ ભાગવે, તમે તમારે હાથે જ પાપનું જે વૃક્ષ વાવ્યુ હતુ. અને ઉછેર્યુ” હતુ; તેના મૂળને ચાખવાના હવે સમય પાકી ગયા છે, તે વિષાદ શા માટે અનુભવે છે? ઉછળી ઉછળીને કરુણાજનક આકદ શા માટે કરે છે ? ? આ પ્રકારનાં વચના દ્વારા તેઓ નારકોને તેમના પૂર્વજન્મમાં કરેલાં પાપાનું
For Private And Personal Use Only