________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृतामसूत्र टीका--'तासु' तामु-स्त्रीषु 'नो' नैव कथमपि 'चक्खु' चक्षुः नेत्रम् 'संधेजा' संदध्यात्-संयोजयेत् कदाचिदपि स्त्रीचक्षुषि सानुराग स्वचक्षुर्न निवेशयेत् न पश्येदित्यर्थः । यदि कदाचित्ययोजनं भवेत् तदापि अवज्ञावदेव सा निरीक्षगीया । तदुक्तम्--
'कार्येऽपीषन्मतिमान् निरीक्षते योषिदंगमस्थिरया । । अस्निग्धयादृशावज्ञया ह्यकुपितोऽपि कुपित इव॥१॥' 'नोवि य' नापि च 'साहसं समभिजाणे' साहसं कुकृत्यकरणम् तदीयमार्थनस समनुजानीयात् , स्वीकुर्यात् । यथा संग्रामावतरणमतीव दुःखदायि, तथा स्त्रीसको नरकादि दुःखानां कारणं भवति । 'यो सहियं विहरेज्जा' नो सहितो विहरेत्
टीकार्थ--साधु को चाहिये कि वह किसी भी स्त्री की दृष्टि के साथ अपनी दृष्टि न मिलावे । कदाचित् कोई प्रयोजन हो और देखना ही पडे तो अवज्ञा की दृष्टि से ही देखे । कहा भी है-'कार्य' इत्यादि। _ 'बुद्धिमान् पुरुष प्रयोजन होने पर स्त्री के शरीर को देखता भी है तो. थोडी सी देर तक ही देखता है और वह भी अस्थिर तथा अनुमगहीन दृष्टि से । वह ऐसी अवज्ञापूर्ण दृष्टि से देखता है कि कुपित न होने पर भी कुपित सा प्रतीत होता है।'
साधु स्त्री की प्रार्थना पर कोई कुकृत्य करना स्वीकार न करे । से संग्राम में उतरना अत्यन्त दुःखप्रद होता है, उसी प्रकार स्त्री का - સૂત્રાર્થ–સાધુએ સ્ત્રિઓ તરફ નજર પણ ફેકવી જોઈએ નહીં. તેણે. સીની દષ્ટિ સાથે પિતાની દષ્ટિ મેળવવી જોઈએ નહીં. તેણે તેના કહેવાથી કોઇ અકાર્ય કરવું નહીં અને તેની સાથે વિચારવું જોઈએ નહીં. આ પ્રમાણે કરવાથી જ તેને આત્મા સુરક્ષિત રહે છે. પણ
ટીકાથે-સાધુએ કદી પણ કેઈ સ્ત્રીની દષ્ટિ સાથે પિતાની દષ્ટિ મેળવવી જોઈએ નહીં. કદાચ કઈ પ્રજનને કારણે સ્ત્રી સામે નજર કરવી પડે, તે पक्षानीष्टियन तनी सामनेऽन्ये. युं ५५ छ -'कार्य' त्याल
વિવેકવાન્ પુરુષ કોઈ પ્રયજનને કારણે સ્ત્રીના શરીર પર નજર નાખે છે, ત્યારે પણ તેની સામે અસ્થિર અને અનુરાગહીન દષ્ટિથી જ દેખે છે. તે તેની સામે એવી અવજ્ઞાપૂર્ણ દષ્ટિએ દેખે છે કે કુપિત ન હોવા છતાં પણ કપિત જે લાગે છે.” * સી ગમે તેટલી વિનંતી કરે, તે પણ સાધુએ કઈ કુકૃત્ય કરવાનું સ્વીકારવું જોઈએ નહીં. જેવી રીતે સંગ્રામમાં ઉતરનારને અત્યન્ત દુખને
For Private And Personal Use Only