________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थयोधिनी टीका प्र. श्रु. अ. ५ उ. १ नारकीयवेदनानिरूपणम् ३२९
अन्वयार्थ:-(अहं) अहं सुधर्मास्वामी (पुरस्था) पुरस्तात्-पूर्व काले (केवलिय); केवलिक-केवलज्ञानवन्तं (पहेर्सि) महर्षिम्-वर्द्धमानस्वामिनं (पुच्छिम्स) पृष्टान् (णरगा) नरका-रत्नपमाघाः (कहंभितावा) कथमभितापा-कीदृगमितापयुक्ता (मुणी) हे मुने ! हे भगवन् ! (जाणं) जानन्-त्वमेतद्विषयकज्ञानवानसि, अत: (अजाणो मे बूहि) अमानतो मे ब्रूहि कथय (बाला) बाला:-अज्ञाः (कह ) कथं नु-केन प्रकारेण कीदृशानुष्ठायिनः (नरयं) नरकं (उविति) उपयान्तिगच्यन्ति इति ॥१॥ : टीका-पुग डि किल जंबूस्वाम्यादिशिष्यवगैर्नरकस्वरूपस्य तत्र स्थितः जीनां वेदनादिविषयमवलम्ब्य सुधर्मस्वामी पृष्टः-हे भगनन् ! कि भूताः नरकाः, कियन्तश्च ते संख्यया, तत्रत्या यातना च कथंविधा जीवानाम् । कैl कर्मभिः ते नरकाः समर्जिताः भवन्ति जीवै रित्यादिस्वरूपविभागकार्यकारणपूर्वकप्रश्ने जाते सति-श्री सुधर्म स्वामी जंबूस्वामिप्रभृति शिष्यवर्गान् कथयति- अन्वयार्थ-मैंने (सुधर्मा स्वामीने) पूर्वकाल में केवलज्ञानी महा. ऋषि बर्द्धमान स्वामी से पूछा-नरक किस प्रकार के संताप (वेदना) वाले हे हैं मुने ! आप इस तथ्य को भली भांति जानते हैं अतएव मुझ अनजान को कहिए कि किस प्रकार कृत्य करने वाले अज्ञ जीव नरक प्राप्त करते हैं ? ॥ १ ॥
टीकार्थ-पूर्वकाल में जम्बू स्वामी आदि शिष्योने नरक का स्वरूप, उसमें स्थिति जीवो की वेदना आदि विषयों को आधार बनाकर सुधर्मा 'स्वामी से पूछा-भगवन् ! नरक किस प्रकार के हैं ?संख्या में कितने हैं ? जीवों को वहां किस प्रकार की यातना सहन करनी पड़ती है ? किन कर्मों को करने से नरकों की प्राप्ति होती है ? इस प्रकार स्वरूप, भेद,
સ્વાર્થ–મેં (સુધમસ્વિામીએ) પૂર્વકાળમાં કેવળજ્ઞાની, મહર્ષિ વર્ધમાન વામીને પૂછ્યું “નરકે કેવી વેદનાઓવ ળા છે? હે મુને ! આપ એ વાતને સારી રીતે જાણે છે. હું એ વાત જાણતા નથી, તો હે પ્રભે ! નરકેની વેદ. નાએ વિષયક જ્ઞાન ન ધરાવનાર આપ મને એ વાત સમજાવવાની કપા કરે. હે પ્રભો! કેવાં કૃત્ય કરનાર અજ્ઞ (અજ્ઞાન) જીવે નરકગતિ પ્ર પ્તિ કરે છે? ૧
ટીકાર્થ–પૂર્વકાળમા બૂરવામી આદિ શિષ્યાએ નરકનું સ્વરૂપ, નરકમાં ગયેલા જીવોની સ્થિતિ આદિ જાણવાની જિજ્ઞાસા થવાથી સુધમાં સ્વામીને આ પ્રમાણે પૂછયુ-“હે ભગવન્ ! નર કેવા હોય છે ? કેટલા હોય છે ત્યાં જીને કેવી કેવી યાતનાઓ વેઠવી પડે છે? કેવા કર્મોનું સેવન કરવાથી જીવને નરક ગતિની પ્રાપ્તિ થાય છે? આ પ્રકારે સ્વરૂપ, ભેદ, કાર્ય અને કારણે
सु. ४२
For Private And Personal Use Only