________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
सूत्रकृताङ्गसूत्र धर्मोपार्जनकालस्तु प्रायः सर्व एव भवति विवेकिनाम् । यतो धर्मस्यैव सर्वतः प्राधान्यात् पुरुषार्थाऽवसरे, प्रधानस्यैव उपार्जनं क्रियमाणं दृष्टम् । अत आ बाल्यात् ये संयमानुष्ठाने धर्मसाधने समुद्यतास्त एव धीराः। इत्थंभूता धीरा आशैशवादम मनुष्ठाय कर्मविनाशने समर्थाः। अत एव कर्मवन्धनरहिता असंयमसंबद्धं जीवनं नावकांक्षन्ति । जीविते मरणे वा निःस्पृहाः सर्वदा सर्वथा संयमोद्यममतय एव भवन्ति ॥१५॥
नारीपरीषहस्याऽतिदुरूहत्व दर्शयति मूत्रकारः-'जहा नई' इत्यादि । मूलम्-जहा नई वेयरणी दुतरा इंह संमंता। . एवं लोगंसि नारीओ दुरुत्तरी अमईमया ॥१६॥ छाया--यथा नदी वैतरणी दुस्तरेह मुसंमता।
___एवं लोके हि नार्यों दुस्तरा अमतिमता ॥१६॥ . आशय यह है विवेकवान् जनों के लिए सभी समय धर्माचरण के लिए होता है । धर्म ही सब में प्रधान है और पुरुषार्थ के अवसर पर प्रधान वस्तुका उपार्जन करना ही देखा जाता है । अतएव बाल्या. वस्था से ही जो संयम के अनुष्ठान या धर्म के साधन में उद्यत हैं, वही वास्तव में धीर कहलाते हैं। ऐसे धीर पुरुष शैशव (बालपन से) अवस्था से ही धर्म का अनुष्ठान करके कर्मविनाश करने में समर्थ होते हैं। अतएव जो कर्मबन्ध से रहित हैं वे असंयममय जीवन की अभिलाषा नहीं करते हैं । वे जीवन में और मरण में निस्पृह होते हैं । सदा सर्वक्ष संघमपालन के ही अभिलाषी होते हैं ॥१५॥ આ કથનને ભાવાર્થ એ છે કે વિવેકવાન પુરૂ પિતાની જીવનની ક્ષણે ક્ષણને ઉપગ ધર્માચરણમાં કરે છે. ધર્મ જ સૌથી ઉત્તમ છે. તે ઉત્તમ વસ્તુનું ઉપાર્જન કરવામાં જ વિવેકવાન પુરુષે પ્રયત્નશીલ રહે છે. તેથી જેઓ બાલ્યાવસ્થાથી જ સંયમના અનુષ્ઠાનમાં અથવા ધર્મના સાધનમાં પ્રવૃત્ત રહે છે, તેને જ ખરી રીતે ધીર કહી શકાય છે. એવાં ધીર પુષે બાલ્યાવસ્થાથી જે ધર્મનું પાલન કરીને કમને ક્ષય કરવા લાગી જાય છે. તેથી તેઓ કર્મને ક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત કરવાને સમર્થ બને છે. એવા પુરુષે કર્મબન્ધથી રહિત હોય છે, તેઓ કદી પણ અસંયમી જીવનની અભિલાષા સેવતા નથી. તેઓ જીવન અને મરણના વિષયમાં નિઃસ્પૃહ હોય છે. સંયમનું પાલન કરતાં કદાચ મૃત્યુને ભેટવું પડે તે પણ તેઓ ગભરાતા નથી તેઓ સદા સંયમપાલનની જ અભિલાષાવાળા હોય છે. મનપા
For Private And Personal Use Only