________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मयार्थबोधिती टीका प्र. भु. अ. ३ उ. ४ स्खलितस्य साधोरुपदेशः
१७५
टीका - एवमिति एवं व्रणं स्फोटयित्वा ततः पूयादिकमपनीयते तत्र न भवति कोपि दोष, एवं मैथुन सेवनेऽपि नास्ति दोष इति मन्यमानाः ' ' एवं ' एवं 'एगे' एके= ललनासक्ताः पार्श्वस्थादयः सदननुष्ठानात् स्वपार्श्वे तिष्ठन्तः नाथवादिकमंडलचारिणः स्वयूथ्या वा केचन । तथा 'मिच्छदिट्ठी' मिथ्यादृष्टयः = मिथ्याविपरीतातत्त्रग्राहिणीदृष्टिर्दर्शनं येषां तथाभूताः 'अणारिया' अनार्याः- धर्म विरुद्धानुष्ठानकर्तारः सर्वपरित्याज्यधर्मेभ्यो दूरं वर्त्तमानाः आर्याः, न आर्याः इति अनार्याः विरुद्धधर्मानुष्ठानात् 'कामेहिं' कामेषु = कामभोगादौ 'अज्झोववन्ना' अध्युपपन्नाः= यृद्धिभावमुपगताः । अथवा - रागेरसदनुष्ठाने आसक्ताः
टीकार्थ-- जो लोग ऐसा मानते हैं कि फोडे को फोडकर उसमें से यदि मवाद निकाल दिया जाता है तो ऐसा करने में कोई दोष नहीं है, वे वास्तव में स्त्रियों में आसक्त पार्श्वस्थ हैं । वे प्रशस्त आचार से दूर रहनेवाले हैं। अपने आपको 'नाथ' कहते हैं और मण्डल में विचरण करते हैं। कोई कोई स्वयूधिक भी ऐसे हैं जो इस प्रकार मानते हैं। वे वास्तव में मिध्यादृष्टि हैं अर्थात् तत्र को विपरीत ग्रहण करनेवाले हैं । जो धर्म विरुद्ध अनुष्ठान नहीं करते और समस्त हेय धर्मों से दूर रहते हैं, वे आर्य कहलाते हैं और जो आर्य न हों वे अनार्य कहे जाते हैं। धर्मविरुद्ध अनुष्ठान करने के कारण ऐसा कहनेवाले अनार्य है। कामभोगों में गृद्ध हैं अथवा राग के कारण असत् आचरण में आसक्त
ટીકા--જે લેકે એમ માને છે કે ખીલ ગુમડાં આદિને દખાવીને તેમાંથી પરુ આદિ કાઢી નાખવામાં જેમ કાઇ દોષ નથી, એજ પ્રમાણે કામ પ્રાર્થિની સ્ત્રી સાથે કામલેગ સેત્રવામાં પણ કોઈ દોષ નથી. તે ખરી રીતે તે સ્ત્રીએમાં આસક્ત પાશ્વસ્થા જ હાય છે. તેઓ પ્રશસ્ત આચારાના ત્યાગ કરીને શિથિલાચારી બની ગયા હોય છે. તેએ પેાતાને નથ કહે છે. અને મડળમાં વિચરણ કરે છે. કાઈ કાઈ સ્વયૂથિકા પશુ આ પ્રકારની માન્યતાના આધાર લઈને શિથિલાચારી અની ગયા હૈાય છે. તેઓ ખરી રીતે મિથ્યાદૃષ્ટિ જ છે, એટલે કે તત્ત્વને વિપરીત રૂપે ગ્રહણ કરનારા છે. જેએ ધમના આદેશનું પાલન કરનારા અને ડેય ધર્મોથી દૂર રહેનારા છે, તેમને જ આય કહેવાય છે, પરન્તુ ધર્મ વિરૂદ્ધનું આચરણ કરનારા લેાકેા આ કુળમાં જન્મ ધારણ કરવા છતાં પણ અનાય જ છે. તેઓ કામભેણેમાં લેપ છે, અને રાગને કારણે અસત્ આચરણમાં આસક્ત છે. જેવી રીતે પૂતના ડાકણ
For Private And Personal Use Only