________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्र यस्य मोक्षस्योद्भवाशा । आगमोऽप्यमुमेवार्थ पुष्णाति ।
'मणुण भोयणं भोचा मणुणं सयणासणम् । मणुणंसि अगारंसि मणुण्णं झायर मुणी ॥१॥ छाया-मनोज्ञ भोजनं भुक्त्या मनोज्ञे शयनासने।
__ मनोज्ञे आगारे मनोझं ध्यायेत् मुनिरिति ॥१॥ तथा-'मृद्वाशय्या प्रातरुत्थाय पेयाः भक्तं मध्ये पानकं चापर ह्वे ।
द्राक्षाखण्डं शर्करा चार्द्धरात्रे मोक्षशान्ते शाक्यपुत्रेण दृष्टः ॥१॥ अतः स्थित यत् सुखेनैव सुखावाप्तिः । न तु लोचादिना कायक्लेशसहनेन । प्रत्युतः तेनाऽऽत्तध्यानसमुद्भवात् एवं मोहमुग्धमतयः 'जे' ये केचन शाक्यादयः कथको भुगतने से उससे विजातीय मोक्षसुख की प्राप्ति की आशा नहीं की जा सकती। आगम भी इसी बात का समर्थन करता है-'मगुण्णं भोयणं भोच्चा' इत्यादि । __ 'मनोज्ञ भोजन करके, मनोज्ञशय्या और आसन का उपभोग करके और मनोज्ञ गृह में निवास करके मुनि मनोज्ञ ध्यान करता है ।।
और भी कहा है-'मृद्धीशय्या प्रातरुत्थाय पेया: इत्यादि । कोमल शय्या, प्रातःकाल उठते ही पेय का पान, मध्याह्न में भोजन, अपराह में पान, अर्धरात्रि में द्राक्षा खांड और शर्करा का उपभोग और अन्त में मोक्ष ! ऐसा शाक्यपुत्र (बुद्ध) ने देखा है। तात्पर्य यह है कि सुखपूर्वक रहने से ही आगे मोक्ष का सुख प्राप्त होता है ॥ १ ॥
अतएव यह सिद्ध हुआ कि सुख से ही सुख की प्राप्ति होती है, लोच મોક્ષનું સુખ પ્રાપ્ત થઈ શકે છે, લેચ આદિનું દુઃખ સહન કરવાથી મોક્ષનું સુખ મળી શકતું નથી દુઃખને ભેગવવાથી તેના કરતાં વિજાતીય મેક્ષના સુખની પ્રાપ્તિ થઈ શકતી નથી. તેમના આગમમાં પણ એજ વાતનું સમર્થન ४२पामा माव्यु छ -'मणुण्णं भोयणं भोच्चा' त्याह
મનો ભજન કરીને, મનેz શમ્યા અને આસનને ઉપભોગ કરીને અને મનેઝ ઘરમાં નિવાસ કરીને મુનિ ધ્યાન ધરી શકે છે.”
पणी मे ह्यु छ –'मृद्वीशय्या शतरुत्थाय पेयाः' त्या
કમળ શય્યા, પ્રાત:કાળે ઉઠતાં જ પેયનું પાન, મધ્યાહન ભોજન, બપોર પછી પિયનું પાન, મધ્યરાત્રે દ્રાક્ષ, ખાંડ અને સાકરનો ઉપભેગ અને અને મેક્ષ! એવું શાક્યપુત્રે (બ) જેવું છે. તાત્પર્ય એ છે કે સુખપૂર્વક રહેવાથી જ આ બરે મોક્ષનું સુખ પ્રાપ્ત થાય છે. Ir૧
તેઓ આ પ્રકારની દલીલે દ્વારા એવું સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે
For Private And Personal Use Only