________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२४
सूत्रकृताङ्गसूत्रे स्थानां विशोधिका कल्याणकारिणी, न तु साधूनां सा देशना कल्याणकारिणी । 'एहियाहिं दिद्विहिं' एताभि दृष्टिभिः 'पुवं' पूर्वम् ‘ण उ पग्गप्पियं' न तु प्रकल्पितम् । 'आसी' आसीत् न तु एतादृशी देशना पूर्व सर्वज्ञैः कथिताऽऽसीत् । साधुभिर्दानादिकं दवा उपकर्तव्यमित्येपा या धर्मदेशना, सा गृहस्थस्यैव पवित्रकारिणी, न तु साधूनां कल्याणक रिणी । अनेनाऽभिप्रायेण न पूर्व सर्वज्ञैर्देशना दत्तेति । अयं भावः भान्ति हि साधनो धनधान्यादिवित्तराहित्येनाकिंचनाः सन्तः यतस्ततो निरवध आहारादिमात्रमेवादाय संयमं निर्वहन्ति यदि कदाचित्साधुभिरपि दानं दीयेत तदा दानार्थ सावधाहारादीनामपि स्वीकरणेन संयमव्याघातो भवेदतः साधनो दानादिकं न कुर्वन्तीति शास्त्रमर्यादेति, तथा यदि साधुर्दानं दद्यात् तदा अधको याचकः समागतः परदिने द्वौ ततः परमने के समागमिष्यन्तीति तेभ्यः सर्वेभ्यो दानं ददतः साधोभिक्षेत्र दुर्लभा स्यादिति, तथा यदि साधुर्दानकी शुद्धि करने वाली नहीं है । सर्वज्ञों ने ऐसा उपदेश पहले नहीं दिया है। ____ तात्पर्य यह है कि साधुओं के पास धन-धान्य नहीं होता। वे अकिंचन होते हैं । निर्दोष भिक्षा करके ही वे अपने संयम का निर्वाह करते हैं। यदि वे भी दान देने लगें तो उन्हें सावध आहार आदि भी स्वीकार करना पडेगा और ऐसा करने से संयम में बाधा उत्पन्न होगी। इस कारण साधु दान नहीं देते। यह शास्त्र की मर्यादा है । इसके अतिरिक्त साधु यदि दान देने लगे तो प्रथम दिन एक याचक आएगा तो दूसरे दिन दो आ जाएँगे और फिर उनकी भीड़ लग जाएगी। परि. णाम यह होगा कि सबको दान देते देते साधु के लिए भिक्षा ही दुर्लभ કરનારી નથી.” સર્વજ્ઞોએ એ ઉપદેશ–સાધુએાએ દાન દેવું જોઈએ એ ઉપદેશ આપ્યું નથી.
આ કથનને ભાવાર્થ એ છે કે સાધુઓની પાસે ધન, ધાન્ય હેતું નથી. તેઓ અકિંચન હોય છે. નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરીને તેઓ પિતાના સંયમને નિર્વાહ કરે છે. જો તેઓ પણ દાન દેવા માંડે, તે તેમણે પણ સાવદ્ય આહાર આ દિને પણ સ્વીકાર કરે પડે અને એમ કરવાથી સંયમની વિશુદ્ધિ જાળવી શકાય નહીં. તે કારણે સાધુ દાન દેતા નથી. શા એજ આ મર્યાદા મૂકી છે. જો સાધુ દાન દેવાનું શરૂ કરે, તે પહેલે દિવસે એક યાચક આવે, બીજે દિવસે બે યાચક આવે, અને દિનપ્રતિદિન તેમની સંખ્યા વધતી જ જાય. તેથી તેમને દાન દેતાં દેત સાધુને પિતાને માટે તે કોઈ પણ ભજન સામગ્રી વધે જ નહીં! સાધુ સંયમયાત્રાના નિર્વાહ માટે આહારની યાચના
For Private And Personal Use Only